________________
૩૧૧
અર્થ
પદ - અસણદેવ-વસણદેવની કથા (૧૨) શીલ પદ - ચંદ્રવર્મા રાજાની કથા (૧૩) શુભધ્યાન (ક્રિયા) પદ - હરિવહન રાજાની કથા (૧૪) તપ પદ - કનકકેતુ રાજાની કથા (૧૫) ગોયમ પદ - હરિવહન રાજાની કથા (૧૬) વૈયાવચ્ચ પદ - જિમ્તકેતુ રાજાની કથા (૧૦) સંયમ (સંઘ) પદ - પુરંદર રાજાની કથા (૧૮) અપૂર્વશ્રુત પદ-સાગરચંદ્રરાજાની કથા (૧૯) શ્રુતભક્તિપદ-રત્નચૂડની કથા (૨૦) તીર્થપદ- મેરૂપ્રભ રાજાની કથા.
પંડિત કૈલાસચંદ્રવિજયજી લિખિત “વીસસ્થાનક તપ આરાધના વિધિ કથાઓ સહિત' ગ્રંથના પૃ.૨૦થી૧૩૫માં ઉપરોક્ત કથાઓની સવિસ્તાર માહિતી મળે છે.
પાપવૃત્તિઓ શ્રાવકને સમકિત પ્રાપ્તિમાં અંતરાયભૂત બને છે. ૧૮પાપસ્થાનકથી પાપકર્મ બંધાય છે. અઢાર પાપ
આલોચના | આલોચના સ્થાનકના નામ
કરનાર આત્મા ન કરનાર આભા| પ્રાણાતિપાતા પ્રમાદથી જીવને પ્રાણથી વિખૂટા કરવા.
ઐવંતા મુનિ | કાલસૌકરિક | મૃષાવાદ | જૂઠું બોલવું (શાસનરક્ષાના અપવાદ માર્ગ સિવાય) Tગૌતમસ્વામી | મણિરથ રાજા અદત્તાદાન ચોરી કરવી (અનેક પ્રકારે)
પ્રભવચોર રાવણ. મૈથુન | સ્ત્રી આદિનો સંગ કરવો.
નંદીષેણ મુનિ કુલવાળુક મુનિ પરિગ્રહ | ધન-ધાન્ય, વસ્ત્ર-પાત્ર વગેરેનો જરૂરિયાત કરતાં નિંદમણિયાર | મંગળશેઠ | વધુ સંગ્રહ કરવો, મમત્વ કે મૂચ્છ રાખવી.
(ગૌતમસ્વામીનો જીવ) છોધ
ગુસ્સો, આવેશ (આત્યંતર શત્રુઓ ઉપરનો ચંડકૌશિક ચંડકૌશિકનો. ક્રોધ ઉપાદેય છે.)
પૂર્વ ભવ - સાધુ માન અહંકાર કરવો (હું જ સૌથી શ્રેષ્ઠ છું.)
| બાહુબલી
રાવણ. માયા, કપટ કરવું.
મહાબલ કુમાર | લક્ષ્મણા સાધ્વી. લોભ
તૃષ્ણા (ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે.) કપિલ કેવળી | મમ્મણશેઠ | રાગ | મોહ, પ્રેમ, આસકિત, મમતા
ગૌતમસ્વામી | શય્યાપાલક ઈર્ષા, અદેખાઈ, અરુચિ, અસમતા
ઉદાયન રાજા
નમુચી પ્રધાન કલેશ. કલહ, કજીયા, કંકાસ, ઝઘડા, ટંટા
ચેડા રાજા કોણિક રાજા અભ્યાખ્યાન.. ખોટું આળ ચઢાવવું
કેતુમતિ રાણી અભયા રાણી. પૈશુન્ય | ચાડી ચુગલી કરવી
2ષભદેવના શુરપંખસ
૯૮ પુત્રો | પપરિવાદ પારકાની નિંદા કરવી (સ્વનિંદા ઉપાદેય છે.) ગોશાલક પાલક પ્રધાન રતિઅરતિ હર્ષ-શોક
રાજેમતી. નમુચિ પ્રધાન | માયામૃષાવાદ | કપટ સહિત જૂઠું બોલવું
| ચલણી રાણી | સુરિવંતા રાણી મિચ્છાદંસણસલું | અસત્ય મત, સંપ્રદાયની શ્રદ્ધા કરવી
બંધક બષિ | | અભવ્ય જીવ. શ્રી આવશ્યક સૂત્ર'માં અઢાર પાપસ્થાનક બતાવ્યા છે. અઢાર પ્રકારના પાપમાંથી પ્રથમ પાંચ પ્રકારના પાપ અહિંસાદિ વ્રતોનાં ખંડનરૂપ છે. પછીના ચાર પાપ ક્રોધાદિ ચાર કષાયનાં છે, બે પાપ રાગ અને દ્વેષ રૂપી છે. તદુપરાંત કેટલાંક પાપ તો કષાયજન્ય અને મનુષ્યના મનની નિર્બળતારૂપ છે. છેલ્લે અઢારમું મોટું પાપને મિથ્યાત્વરૂપ છે. * અઢારે પાપસ્થાનકના અશુભ ફળ ૮૨ પ્રકારે જીવાત્મા ભોગવે છે. અઢાર પાપસ્થાનકમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org