________________
પાયાની હકીકત ભૂલી જાય છે કે આ શરીર તો “પરાર્થ” છે, સંસારમાંના અન્ય જીવોનાં હિતમાં ઉપયોગી બને એવું, એક ક્ષુલ્લક સાધન-માત્ર છે. આવો મનુષ્ય તો એવો મૂર્ખ કહેવાય કે જે યાદ રાખવા જેવું ભૂલી જાય છે અને ભૂલી જવા જેવું યાદ રાખ્યા કરે છે !
આવા મનુષ્યનો અંજામ તો જે આવવો જોઈએ, તે જ આવે ! – વિનાશ ! પરંતુ આ વિનાશની કરુણતા(Tragedy) એ છે કે તેનો સર્જક તે પોતે જ હોય છે ! તેણે અપનાવેલું ઉપર્યુક્ત પગલું જ તેના માટે આત્મઘાતક(suicidal) બની રહે છે ! આવા, “આત્મહત્યા (: તું મનેન હન્તિ |) કરનારને અનુલક્ષીને જ, ઉપનિષદના ઋષિએ, “ જે વાત્મહનો જના: ” જેવા ઉદ્ગારો વ્યક્ત કર્યા છે !
| શ્લોકનો છંદ : ઉપજાતિ (૮૫)
शरीरपोषणार्थी सन् य आत्मानं दिदृक्षति ।
ग्राहं दारुधिया धृत्वा नदी तर्तुं स इच्छति ॥ ८६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
શરીરપોષણાર્થી સન્ ય આત્માને દિક્ષતિ ગ્રાહં દારુધિયા ધૃત્વા નદી તત્ સ ઇચ્છતિ / ૮૬ /
શ્લોકનો ગદ્ય અન્વય – શરીરોષણાર્થી સન : માત્માનં ક્ષિતિ, સ: दारुधिया ग्राहं धृत्वा नदी तर्तुं इच्छति ॥ ८६ ॥
શબ્દાર્થ – શરીરષિાર્થી સન્ – સ્થૂળ શરીરનાં પોષણ-રક્ષણમાં રચ્યોપચ્યો હોવા છતાં; : (મનુષ્ય:) માત્માનું વિક્ષતિ - જે મનુષ્ય) આત્માનું દર્શન કરવા ઇચ્છે છે, આત્માનો સાક્ષાત્કાર ઝંખે છે. શ(પશ્ય) એટલે જોવું, એ ધાતુ પરથી બનેલું ઇચ્છા-દર્શક નામ (Desiderative noun) દ્રિક્ષા, તેનાં નામક્રિયાપદ(Desiderative verb)નું વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન-રૂપ ક્ષિતિ, - “જોવા ઇચ્છે છે.”
આવા મનુષ્યની આ ક્રિયા કોના જેવી છે? : Tધયા પ્રદં વૃત્વા નવી તd રૂછતા તે ઈચ્છે છે (સ: રૂછત્તિ) તો નદીને તરી જવા (નવી તી, પરંતુ આ માટે તે કરે છે શું? મગરને (પ્રાÉ) - લાકડું માનીને-સમજીને (વધયા) પકડે છે (છતા) ! તાર એટલે “લાકડું' અને ઘી - એટલે બુદ્ધિ-સમજણ. (૮૬)
અનુવાદ – શરીરનાં પોષણ-રક્ષણમાં જ રચ્યોપચ્યો હોવા છતાં, જેમનુષ્ય) આત્મસાક્ષાત્કારની ઇચ્છા સેવે છે, તે (મનુષ્ય) લાકડાના ખ્યાલથી મગર પર સવાર થઈને નદી પાર કરવા માગે છે ! (૮૬)
૧૭૨ | વિવેકચૂડામણિ