________________
૧૬૮ नैवात्मायं प्राणमयो वायुविकारो
गन्ताऽऽगन्ता वायुवदन्तर्बहिरेषः । यस्मात् किंचित् क्वापि न वेत्तीष्टमनिष्टं
स्वं वान्यं वा किंचन नित्यं परतंत्रः ॥ १६८ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ : નૈવાત્માય પ્રાણમયો વાયવિકારો
ગન્તાડડગત્તા વાયુવદત્તબહિરેષઃ | યસ્માતુ કિંચિત્ કવાપિ ન વેત્તીષ્ટમનિષ્ટ
સ્વં વાચં વા કિચન નિત્યં પરતંત્ર / ૧૬૮ / શ્લોકનો ગદ્ય અન્વય: વાયુવ: (સન) માં પ્રાણમયઃ (શ:) માત્મા gવ (તિ), ષ: (1) વાયુવ૬ મત: વદિ (7) અન્ના માનિતા (અતિ), यस्मात् (अयं) क्व अपि किंचित् इष्टं अनिष्टं वा न वेत्ति, स्वं वा अन्यं वा વિન ( વેત્તિ), (રૂલ્ય) (મ) નિત્યં પરતંત્ર: (વ અપ્તિ) | ૬૮ || | શબ્દાર્થઃ ગયા શ્લોકમાં પ્રાણમય કોશનું પ્રાથમિક કાર્ય વર્ણવવામાં આવ્યું, હવે અહીં એની મર્યાદા દર્શાવવામાં આવી છે. | મુખ્ય વાક્ય આ પ્રમાણે છે : માં પ્રાણમયઃ (શ:) માત્મા પ્રવ સદ્ધિ | આ પ્રાણમય કોશ આત્મા નથી જ, એ કદી આત્મા હોઈ શકે જ નહીં. પરંતુ આનું કારણ શું? એ કે આ પ્રાણમય કોશ વાયુવ: (1) વાયુનો, એટલે કે પવનનો વિકાર-માત્ર હોવાથી, ષ: વાયુવ૬ મત: વહિ વ તા-માતા (વાતિ, અસ્તિ) | વાયુથી બનેલો આ પ્રાણમય કોશ, વાયુની જેમ, અંદર અને બહાર જવા-આવવાવાળો જ છે, આવ-જા કર્યા કરે છે. આનું પણ કારણ શું ? એ જ કે (મા) માં સ્ત્ર પિ વિવિત્ રૂછું મનિષ્ટ વા વેત્તિ | ક્યાંય પણ, કશું પણ, ઈષ્ટ કે અનિષ્ટ, સારું કે નરસું, કે હિત-અહિત, આ પ્રાણમય કોશ જાણતો નથી, એટલું જ નહીં પણ સ્વ રચે વા વિન (૧ ત્તિ)પોતાને કે બીજાને, પોતાનું કે પારણું, એવું કંઈ પણ જાણતો નથી. અને છેલ્લે, માં નિત્ય પરતંત્ર: (વિ) અતિ | (વળી), - આવી બધી એની મર્યાદા હોવાને કારણે, વધારામાં, આ પ્રાણમય કોશ હંમેશાં, સદા સર્વદા, પરતંત્ર જ હોય છે. (૧૬૮)
અનુવાદઃ વાયુનો વિકાર-માત્ર હોવાથી, આ (કોશ) વાયુની જેમ અંદર અને બહાર (માત્ર) આવન-જાવન કર્યા કરે છે અને તેથી એ આત્મા નથી, કારણ કે તે ક્યાંય પણ, કશું પણ, ઈષ્ટ કે અનિષ્ટ જાણતો નથી, પોતાને કે અન્યને પોતાનું કે પારકું), એવું પણ તે જાણતો નથી. વળી, તે સદાયે પરતંત્ર (જ) હોય છે. (૧૬૮).
૩૨૪ | વિવેચૂડામણિ