________________
જાય છે.
શ્લોકનો છંદઃ અનુષુપ (૪૦૨)
૪૦૩ तेजसीव तमो यत्र प्रलीनं भ्रान्तिकारणम् ।
अद्वितीये परे तत्त्वे निर्विशेषे भिदा कुतः ॥४०३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
તેજસીવ તમો યત્ર પ્રલીને ભ્રાન્તિકારણમ્ |
અદ્વિતીયે પર તત્ત્વ નિર્વિશેષે ભિદા કુતઃ ૪૦૩ શ્લોકનો ગદ્ય અન્વય :
तेजसि तमः इव, यत्र भ्रान्तिकारणं प्रलीनं (भवति), (तस्मिन्) अद्वितीये નિર્વિશેષે પરે તત્ત્વ fમા તઃ ? I૪૦રૂા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય (મિ) જે તત્ત્વ ઉમા યુરતઃ ? | - તે પરમતત્ત્વમાં ભેદ હોય જ ક્યાંથી ? - તે “પરમતત્ત્વ' કેવું છે? - અદ્વિતીય અને નિર્વિશેષ. વળી, આ “પરમતત્ત્વ કેવું છે? - યત્ર પ્રાન્તિવાનું પ્રતીનં (પતિ) | Wત્નીનં (પતિ) એટલે જ્યાં નાશ પામે છે, નષ્ટ થઈ જાય છે. કોની જેમ ? તે તમ: પ્રતીની (મતિ) રૂવ | - તેજમાં જેમ અંધારું નષ્ટ થઈ જાય છે તેમ. (૪૦૩). અનુવાદ :
તેજમાં અંધકારની જેમ, જ્યાં (એટલે કે જેમાં) ભ્રાંતિનું કારણ નાશ પામે છે, તે, અદ્વિતીય નિર્વિશેષ પરમતત્ત્વમાં ભેદ ક્યાંથી સંભવે ? (૪૦૩) ટિપ્પણ:
આ પહેલાં, શ્લોક-૪૦૦થી શરૂ થયેલી પુનરુક્તિ પિતા પુતઃ '-નું પ્રતિપાદન અહીં પણ ચાલુ જ રહ્યું છે, એટલું જ નહીં પણ નિર્વિશે પિતા - શ્લોકનું એ છેલ્લું ચોથું ચરણ અહીં સતત ચોથી વાર પુનરુક્ત થયું છે.
સર્વ ભેદોનું કારણ જ ભ્રાંતિ છે (પ્રતિવારા) અને એ તો “પરમતત્ત્વ એવાં બ્રહ્મની હાજરીમાં ટકી શકતું જ નથી, તરત જ સંપૂર્ણરીતે નષ્ટ થઈ જાય છે (પ્રતીન પતિ ), ત્યારપછી ભેદની ભાવના ક્યાં? સંભાવના ક્યાં?
૭૮૪ | વિવેકચૂડામણિ