________________
વિના, એ તો સદૈવ બ્રહ્મમય જ હતો ! અને સદૈવ બ્રહ્મમય જ રહેવાનો છે !
આ પહેલાં, શ્લોક-૫૧૦માં કહેવામાં આવ્યું છે તેમ, “આ જડસ્વરૂપ દેહ, જળમાં અથવા જમીન પર, ગમે ત્યાં આળોટે, હું એના ધર્મોથી જરા પણ લપાતો નથી !” -
जले वापि स्थले वापि लुठत्वेष जडात्मकः । .
નાદું વિભિળે તથË. . ... ... ... ... ... ! અને સંનિષ્ઠ બ્રહ્મજ્ઞાની તો, પેલા કૃષ્ણભક્તની જેમ, એમ જ ઈચ્છે કે “મારો આ માનસ-રાજહંસ, હે કૃષ્ણ ! આપનાં ચરણકમળનાં પાંજરામાં, ભલે આજેઅત્યારે જ પ્રવેશી જાય ! કારણ કે પ્રાણનું પ્રયાણ થતું હોય અને કફ-પિત્ત-વાયુ વગેરે વડે શ્વાસ લેવાની જ જયાં તકલીફ હોય ત્યારે, આપનું તો સ્મરણ જ કેવી રીતે થાય ?” –
कृष्ण त्वदीय पदपंकजपिंजरान्ते ।
___ अद्यैव मे विशतु मानसराजहंसः ।। प्राणप्रयाणसमये कफवातपित्तैः
कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते ॥ અંગ્રેજીમાં કહેવાય છે તેમ, આવું તો જેટલું ઘેલું બને તેટલું લાભમાં ! Good Riddance of Bad Rubbish !
શ્લોકનો છંદ : ઉપજાતિ (૫૫૮) :
देहस्य मोक्षो नो मोक्षो न दण्डस्य कमण्डलोः ।
अविद्याहृदयग्रन्थिमोक्षो मोक्षो यतस्ततः ॥५५९॥ શ્લોકનો ગુજરાતી પાઠ:
દેહસ્ય મોક્ષો નો મોક્ષો ન દંડસ્ય કમંડલોઃ |
અવિદ્યાહૃદયગ્રન્થિમોક્ષો મોક્ષો યતસ્તતઃ 'પપલા શ્લોકનો ગદ્ય અન્વય :
તેદી મોક્ષ: નો(+ ૩) મોક્ષ (મસ્તિ); મહત્નો ત્યા: ર (મોક્ષ: પ્તિ); યત: તત: વિદ્યા-હૃદયન્થિ -મોક્ષ (સ: પવ) મોક્ષદ (પ્તિ) III
૧૧૨૨ | વિવેકચૂડામણિ