________________
પ૬૩ अविनाशी वा अरेग्यमात्मेति श्रुतिरात्मनः ।
प्रब्रवीत्यविनाशित्वं विनश्यत्सु विकारिषु ॥५६३॥ શ્લોકનો ગુજરાતી પાઠ :
અવિનાશી વા અરેડમેતિ કૃતિરાત્મનઃ |
પ્રબ્રવીત્યવિનાશિત્વ વિનશ્યન્તુ વિકારિષ પ૬૩ શ્લોકનો ગદ્ય અન્વય : ___'अविनाशी वा अरे अयं आत्मा' इति श्रुतिः, विकारिषु विनश्यत्सु अन्येषु सर्वेषु पदार्थेषु, आत्मनः अविनाशित्वं प्रब्रवीति ॥५६३॥ શબ્દાર્થ : | મુખ્ય વાક્ય : તિ શ્રુતિઃ માત્મનઃ અવિનાશિવં પ્રવ્રવીતિ | વિનાશિત્વ એટલે અવિનાશીપણું, વિનાશ-ન-હોવાપણું, શાશ્વતપણે (Immortality). પ્રવ્રવીતિ એટલે ઘોષણા કરે છે, જાહેર કરે છે, કહે છે : આત્માનાં અવિનાશીપણાં વિશે શ્રુતિ આ પ્રમાણે ઘોષણા કરે છે. “આ પ્રમાણે” (તિ) એટલે કેવી રીતે ? કેવા શબ્દોમાં ? – અવિનાશી વા રે મયં આત્મા રૂતિ | - “અરે ! આ આત્મા તો અવિનાશી છે !” – એવી રીતે, આ પ્રમાણે, આ શબ્દોમાં. પરંતુ શ્રુતિની આવી ઘોષણામાં વિશિષ્ટતા શી છે? અસામાન્યતા શી છે? – એ જ કે (ચેષુ સર્વેષ પાર્થ૬) વિશ્વારિવું વિનશ્યન્તુ (સલ્લુ પિ) | આ સમગ્ર વિશ્વમાં, એના એક સિવાય, બાકીનાં બીજા પદાર્થો વિકારવાળા અને વિનાશશીલ છે, ત્યારે પણ આ આત્મા અવિનાશી છે !
અહીં, “સતિ-સપ્તમી એ વાક્યરચના છે. (પ૬૩) અનુવાદ :
“અરે આ આત્મા તો અવિનાશી છે!” – એમ, શ્રુતિ, (બાકીના અન્ય સર્વ પદાર્થો) વિકારશીલ અને વિનાશશીલ વચ્ચે પણ, આત્માનું અવિનાશીપણું સ્પષ્ટ રીતે ઘોષિત કરે છે. (પ૬૩) ટિપ્પણ :
શ્લોક સહેલો છે અને એમાંના સર્વ શબ્દોને પણ શબ્દાર્થ-વિભાગમાં સમજાવવામાં આવ્યા છે, એટલે હવે અહીં માત્ર એક જ વાતનો નિર્દેશ કરવાનો રહે
વિવેકચૂડામણિ | ૧૧૩૧