________________
આવા આત્માને પ્રકાશનારું, એને પ્રકાશિત કરનાર (તસ્ય અવભાસ ં) બીજું કોઈ હોઈ શકે ખરું (દ્રિ નુ મ્યાત્) ?
આવા ‘કાકુપ્રશ્ન’ને કોઈ ઉત્તરની જરૂર રહેતી જ નથી !
જેમ સર્વના જ્ઞાતાનો કોઈ અન્ય જ્ઞાતા હોઈ શકે નહીં, તેમ સર્વ-પ્રકાશક એવા આત્માનો કોઈ અન્ય પ્રકાશક હોઈ જ ન શકે : સ્વયંજ્યોતિ' એટલે જ સ્વયંજ્યોતિ' !
“સર્વ જ્યોતિઓનો સમૂહ એવો તે પ્રકાશે, ત્યારપછી જ આ સઘળું પ્રકાશે છે : તેના પ્રકાશ વડે જ, આ સર્વ (સૂર્ય વગેરે અન્ય જ્યોતિઓ) પ્રતીત થાય છે” :
तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति । - શ્વેતાશ્વતર-ઉપનિષદ (૬, ૧૪) કઠોપનિષદ (૨, ૨, ૧૫)
શ્લોકનો છંદ : અનુષ્ટુપ (૫૩૪)
પપ
वेदशास्त्रपुराणानि भूतानि सकलान्यपि । येनार्थवन्ति तं किं नु विज्ञातारं प्रकाशयेत् ॥५३५ ॥
શ્લોકનો ગુજરાતી પાઠ :
-
વેદશાસ્ત્રપુરાણાનિ ભૂતાનિસકલાન્યપિ । યેનાર્થવન્તિ તેં કિં નુ વિશાતાર પ્રકાશયેત્ ॥૫૩૫ી
શ્લોકનો ગદ્ય અન્વય :
वेदशास्त्रपुराणानि, सकलानि भूतानि अपि येन (आत्मना ) अर्थवनि (ભક્તિ), તે વિજ્ઞાતાર િનુ પ્રાશયેત્ ? રૂા શબ્દાર્થ :
મુખ્ય વાક્ય ઃ તે વિજ્ઞાતાર િનુ પ્રાશયેત્ ? । તે વિજ્ઞાતાને, જાણનારને બીજું કોઈ શું પ્રકાશિત કરી શકે ? આ વિજ્ઞાતા કેવો છે ? येन ( एतानि સત્તાનિ ત્તિ અર્થવત્તિ (મત્તિ), સ: । અર્થવન્તિ એટલે અર્થવાળાં, સાર્થક (તાનાિ) સતાનિ, આ બધાં; ‘આ બધાં' એટલે કોણ-કોણ ? શું-શું ? લેવ
૧૦૬૮ / વિવેકચૂડામણિ
-