________________
“મનની પ્રસન્નતાનું !
શ્લોકનો છંદઃ ઉપજાતિ (૩૩૬)
૩૭ll
ઉo,
૩૩૦ a veતઃ સન દિવેલી
__ श्रुतिप्रमाणः परमार्थदर्शी । जानन् हि कुर्यादसतोऽवलम्बं
स्वपातहेतोः शिशुवन्मुमुक्षुः ॥३३७॥ શ્લોકનો ગુજરાતી પાઠ: કઃ પંડિતઃ સન્ સદસદ્વિવેકી
શ્રુતિપ્રમાણઃ પરમાર્થદર્શી | જાનનું હિ કુર્યાદસતોડવલમ્બે
સ્વપાતતોઃ શિશુવન્મુમુક્ષુઃ II૩૩૭ી શ્લોકનો ગદ્ય અન્વય :
सदसद्-विवेकी श्रुतिप्रमाणः परमार्थदर्शी सन्, कः मुमुक्षुः (स्यात्, यः) जानन् हि स्वपातहेतोः असतः शिशुवत् अवलम्बं कुर्यात् ? ॥३३७॥ શબ્દાર્થ :
મુખ્ય વાક્ય : : મુમુક્ષુ: પણ્ડિત (ચાત, :) અસત: અવનવું કુર્યાત્ ? | અવનવું એટલે અવલંબન, આધાર; પäતઃ - એટલે વિદ્વાનબહુશ્રુત તો ખરી જ, પરંતુ જે પછી એટલે અધ્યાત્મવિષયા બુદ્ધિ ધરાવે છે, તે. એવો કયો મોક્ષાર્થી પંડિત હશે, જે અસત્યનું, એટલે કે વિષયોનું અવલંબન લેશે ? આવો પંડિત કેવો છે? ત્રણ વિશેષણો આ પ્રમાણે : (૧) સત્-ગ–વિવેકી, એટલે જે સત્ય અને અસત્ય વચ્ચેના તફાવતનો જાણકાર હોય, એ બેનો વિવેકી, એ બંનેની પાકી સમજવાળો; (૨) કૃતિ-પ્રમાણ: . આ પહેલાં, ચાર પ્રમાણોનો પરિચય આપવામાં આવ્યો છે, તેમાંનું “શબ્દ-પ્રમાણ એ જ “શ્રુતિ-પ્રમાણ, સૌથી પ્રમાણભૂત (Authoritative) પ્રમાણ; આ પ્રમાણનો જાણનાર, એનું જ્ઞાન ધરાવનાર; (૩) પરમાર્થૌં – પરમાર્થતત્ત્વ શું છે તે સમજનારો, પરમાર્થતત્ત્વની સૂઝ-સમજ ધરાવનાર; વળી, મુમુક્ષુ અને પંડિત તો તે છે જ, છતાં (સન) અસત્યનું અવલંબન કરે? અને
૬૨૮ | વિવેકચૂડામણિ