________________
જોવાની ક્રિયા સાથે અહ-ભાવ, મમ-ભાવ, અસ્મિતા-ભાવ ધરાવવાનું શરૂ કરે છે. એટલે, આંખની જોવાની ક્રિયાના સમયે, અન્તઃકરણનો, “અહંકાર” સંબંધ રચાઈ રહે છે. આવું જ કાન-નાક-જીભ વગેરે અન્ય જ્ઞાનેન્દ્રિયોનું, બાલ્યન્દ્રિયોનું પણ સમજવાનું !
આવી અયોગ્ય ક્રિયાનાં મૂળમાં વાત તો એ જ રહી છે કે અન્તઃકરણ ચિદાભાસવાળું(“નામાવેતક્ષા') છે, ચિન્મય છે, જેના કારણે, તે તે જ્ઞાનેન્દ્રિય સાથે, તે તે જ્ઞાનેન્દ્રિયની ક્રિયા સાથે, અન્તઃકરણ, અનુચિત તદાત્મભાવ, “અહંભાવ, ધારણ કરે છે; તે તે ક્રિયાઓ જાણે પોતે જ કરી રહે છે, એમ સમજી બેસે છે. અન્તઃકરણનું આ જ “અભિમાન' !
એટલી, અલબત્ત, ચોખવટ કરવાની કે “અભિમાન'નો દુન્યવી સાંસારિક (Worldly) અર્થ, - Pride - અહીં નથી !
શ્લોકનો છંદ : અનુપુપ (૧૦૫)
૧૦૬ - अहंकारः स विज्ञेयः कर्ता भोक्ताऽभिमान्ययम् ।
सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ॥ १०६ ॥ શ્લોકનો ગુજરાતી પાઠ –
અહંકારઃ સ વિશેયર કર્તા ભોક્તાભિમાન્યયમ્ |
સત્ત્વાદિગુણયોગેન ચાવસ્થાત્રયમઝુતે / ૧૦૬ / શ્લોકનો ગદ્ય અન્વય – સ: મહંડ વિય, અર્થ (મહંવાદ 4) ર્તા भोक्ता (च इति) अभिमानी (भवति), सत्त्वादिगुणयोगेन च अवस्थात्रयं અનુd || ૨૦૬ |
શબ્દાર્થ – સઃ મહંદ વિયઃ | સ: - એટલે, આ પહેલાંના શ્લોકમાં વર્ણવવામાં આવેલો તે; જોવાની ક્રિયા તો આંખ કરતી હોય છે, છતાં અંતઃકરણ તેની સાથે એકરૂપ બનીને, આંખની જોવાની તે ક્રિયા સાથે “અહંભાવ' ધરાવે છે, - તે ભાવ; તે ભાવને જ “અહંકાર” જાણવો-સમજવો-ઓળખી લેવો; અથવા, આવો અહંભાવ જ “અહંકાર'ના નામે, “અહંકાર' તરીકે ઓળખાય છે. શા કારણે ? એ “અહંકાર' જ કર્તાપણા-ભોક્તાપણાનું અભિમાન ધરાવે છે - સ; અહંજાર વ » મો ૨ રૂતિ બિમાની મતિ અને અહંકાર' વિશે ત્રીજી શી વાત છે ? એ જ કે તે અવસ્થાત્રયે અને ! – તે ત્રણેય અવસ્થાઓને પામે છે. ત્રયં એટલે ત્રણનો સમૂહ. આ પહેલાં, જીવાત્માની બે અવસ્થાઓ, - “જાગ્રત' અને “સ્વમ'-ના ઉલ્લેખો આવી ગયા છે, અહીં ત્રણેય અવસ્થાઓનો ઉલ્લેખ છે, - ત્રીજી અવસ્થા એટલે “સુષુપ્તિ. આ ત્રણેય અવસ્થાઓને, પેલો અહંકાર, કેવી
૨૦૪ | વિવેકચૂડામણિ