________________
તાતાજીની પ્રરિતાના. . ૪૯ એક રાજાને ત્યાં જઈ તેમની પાસે કન્યાની માગણી કરી. શાપના ભગામી કહ્યું કે ઈચ્છે તેને લ્યા આઉરમાં અનાજર થતા તપથી કન્યાઓને કુએ ડી કરી બહાર નીકળ્યા ધુળમમાં રમતી છોકરાને લીધી નામ સુકા રાખવું. શાળાનું કુરૂપ દૂર કર્યું. અને મોટી એ રેણુકાને પરાયા. પુત્રના માટે બ્રાહ્મણ અને ક્ષત્રિય બે ચરૂ સાવ્યા. ચાણુકાએ ક્ષત્રિય ચરૂ અને તેની
હને બાંધણ ચર ખાવ. રેણુકાને શમ, તેની બેહનને અનાવનીચેથી કૃતવીચ પુત્ર થયા. વિદ્યારની સેવાથી રામે કરશુની વિદ્યા મેળવી. . !!
એક વખત રણકા બેહનને મળેથી હસ્તિનાપુરમાં ગએલી ત્યાં બને વીને સંબંધ થતાં પુત્ર , સપુત્રા ઘેર આવી. પરશુરામે બન્નેનું માથું કાપી નાખ્યું. અને તેથી મને આશ્ચમને બાળી નાખે. પરશુરામે અનંત ધીર્યનો નાશ કર્યો. કૃતવી હસ્તિનાપુરનો રાજા થઈ જમદગ્નિનો નાશ કર્યો. પરશુરામે કૃતવયનો નાશ કરી હસ્તિનાપુરનું રે લીધું. સગર્ભા તવીચની રાણીએ તાપસના'ગુમ ગૃહને આશ્રી લ.ત્યાં પુત્રનો જન્મ થતાં સુભ્રમ નામ રાખ્યુંક્ષત્રિય ઋષિઓને છોડી દઈને પરશુરામાં સાત વાર નિક્ષ. ત્રિયા પૃથ્વી કરી અને મુખ્ય ક્ષેત્રોની દાઢીઓને થાળે ચિ. મિમિસિયાએ કહ્યું કે જેની દૃષ્ટિ પડતાં આ દાતાઓના ખીર ઈશે અને જે બાસે તેનાથી તમારે નાશ થશે. આ તરફ સુબ્રૂમ માટે થતાં વિદ્યાધરની પુત્રી પરે પછી માતાની પાસેથી પિતાની રાજધાની સમજીને હસ્તિનાપુરમાં આવ્યું. સિંહાસન પર જઈને બેઠે. દાઢાઓ પર દષ્ટિ પડતાં પીર થઈ તે ખાવા મંડી પડે. પરશુ લઈ રામ સારત્રાને આવ્યા પૂર્ણ સુભમના પુણ્યના વેગથી વિદ્યાદેવી ભાગી ગઈ. અને પશુ નિસ્તેજ થઈ ગયે. સુભમે થાળ કેક, તે ચક રૂપે થઈ રામનું મસ્તક છેદી નાખ્યું. અને સુભમ આઠ (૮) ચાવતી થયે
વૈદિકમાં–ભાગવત એકંધ માથી સુકે સાર- - - - " રાશીક ત્રિષિ- વરૂણ પાસેથી પૈડાઓ લાવી ગાથી સને આપી તેની પુત્રી સત્યવતીને પરણ્યા પુત્રના માટે બે ચરૂ ચઢાવી નષિ સ્માનેના માટે ગયા. સત્યવતીને ચરૂ માતાએ અને માતા ચ સત્યવતીએ ખાધે ત્રાષિએ સત્યવતીને કહ્યું કે નિદિત કામ કર્યું તે પુત્ર દંડધારી ઘર સ્વરૂપનો થશે. અને તારે ભાઈ બ્રહ્મજ્ઞાની થશે, સત્યવતીએ તે ઠીક ન ગણુથી ગાર્ષિ– તારે પુત્ર નહી તે પણ પિત્ર તો દંડ ધારી થશેજ. જમદગ્નિ પુત્ર થશે. સત્યવતી-કેશિકા નદીરૂપે થઈ. જમદગ્નિ રેણુની પુત્રી રેણુકને પરણ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org