________________
37
ધ્યાન શા મુખ પર વર્તતી હતી, પહાસન સ્થિત મકા હતી, બે હાથ બે પગ મધ્યમાં હતા, ખભાથી તે આસન સુધીનો અંદર બાહેર જતીના ભાગમાંથી ચારેબાજુએ સૂર્યના કિરણો પૃથ્વી પર વેરાતા હોય તેવાજ પ્રભુના આત્મપ્રકાશ કિરણો બહાર કી ચારેબાજુ વેરાતા હતા. આવા દિવ્ય સ્વરૂપે પ્રભુ દર્શનને આ જીવ પામ્યો.” | બાપા, આનંદઘનજીને ટાંકીને કહે છે, “સાધક આત્માઓએ ચેતવાનું છે કે સંસારમાં કોઈ વસ્તુ કે બીના થવી અસંભવિત નથી, ઇશારે કયા સમયે કેવી પરિસ્થિતિ માથે આવી પડે તે કર્માધીન હોઈ, તેની જાણ અગાઉ કોઈને થતી નથી - અથવા ભાવિના ભેદના કોઈ જાણતું નથી. અસંભવિત પણ સંભવિત કયારે થઈ જાય તે કહેવાતુ નથી, માટે સંભવિત માનીને સાધકે ચાલવાનું છે.”
સાઘનાની વિદ્યા સૂતેલા વર્ગોને જગાડી ઉદયમાં લાવવાની અથવા પકવવાની દિષા છે, જેમણે મોંમાંથી જલ્દી છૂટવું હોય તેના માટે ત્રણ ભાળિકા બતાવી છે - અભs • અતષ - આખેદ !”
“જે જે સાહોના માલ કષ્ટો આવ્યા તેવા સમણે તેઓએ અંશ માત્ર પણ મનમાં ભય ન લેવો, મનમાં લાગીરે ખેદ ન આવ્યું અને ઉપસર્ગ કર્તા પ્રત્યે મનથી પણ વેષ ન ધર્યો પણ પોતાના જ કર્મોના ઉદયનું ફળ જાણી મા ભાવ પ્રત્યે અને અપૂર્વ શાંતિ રાખી ઘર્થથી ઉપસર્ગ સહન કર્યા છે તે સાધકો પામી ગયા છે.”
બાપા પોતાના સ્વાનુભવો ટાંકીને જણાવે છે: “પ્રથમ તબકકામાં દિવ્ય-નયન, શનતંત્ર) ખલવાની શરૂઆત થાય છે તે પછી બીજો તબકકો આવે છે જે સાધકની oણોઠી જ છે. આ અત્યંત આંટીઘૂંટીવાળો માર્ગ હોવાથી આત્માને અતિ કઠીનતમ ભારે છે. કાર અને શાતામાં પરમ તત્વની શોધમાં કેવી રીતે ગતિ કરવી તેનો હાલ મળવા પાતળા મરાઈ જાય છે - આ સમયે રાત્રી માટે આવે છે અને ગુપ્ત રીતે આગળ ગતિ કરવામાં સહાયક થઈને રહે છે, સરળ માર્ગે ચઢાવતી રહે છે આને ગીપણે તારા રહી છે.
ખા થાના ભાગે છે. સૂર્ણ સમાન ળહળતો આત્મા બિરાજી રહયો છે, તે જ તા જાણે સ્વપ છે, તે તારી નજીક જ છે પણ ઘાતિ કર્મોના પડદાને કારણે દર્શન " થતાં વાણી - રાત આવી તત્વની સહાયથી સાઘક નિર્ભયતા પૂર્વક આગેકૂચ કરતો જાય
જ્યારે આ અંધારનો માર્ગ પણે થતો હોય એવું દેખાવા માંડે અને ઘીમો પ્રકાશ દેખાવાનો ભાસ થાય ત્યારે દિવ્ય અનુભૂતી થવાની તૈયારીમાં છે તેમ સમજવું.
“બસ, આ પ્રમાણે મારો ચેતનનો જ્ઞાન ભાનુરૂપ ગુણ સૂર્યના તેજની જેમા કર્મસતાથી છૂટતો સહજ એવા મુકત વાતાવરણમાં વેગવંતો બનીને પોતાના નિજધામ તરફ જઈ રહ્યો છે - આવા પ્રકારના ભાવમાં મારા ચિત્તમાં ઉઠી રહ્યા છે - આ દશ્ય દર્શનમાં આવેલ તે સામાન્ય દશ્ય ન સમજવું, પણ કોઈ અલૌકિક સકિત આપનાર દેવી સ્વરૂપનું દશ્ય સમજવું.”
“હવે અનાહત્ નાદ ધ્વનિ અંતરમાં પ્રગટ થઈ • આ સમયે; મારી મન:સ્થિતિ