________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજે ).
વર પ્રકરણ
( ૩૩ )
જમા કરાવી તેના માથા ઉપર તે રટલે બાંધી ન પહોર સુધી રહેવા દે. જે તે રે. ગીતે તાપ જાવ અને શુદ્ધિમાં આવે છે તે મનુષ્ય જીવે; પરંતુ તેને તાપ ન જણાય તે તે જીવે નહીં.” અથવા લસણ, રાઈ અને સગવાની જડ, એઓને ગાયના મૂત્ર સાથે ઝીણાં વાટી તેનો રોટલો બનાવી રોગીની હજામત કરાવી વછનાગનું ચૂર્ણ માથે ધસી પછે તે રોટલે માથા ઉપર બાંધી ૧ પિહાર સુધી રાખો. જો તાપ તથા ચેતન્યપણું જ ગાય તે તે જીવે નહીં તે, જીવે નહીં. વૈદ્યવિદ. અથવા ભયંકર સંન્નિપાત રોગીને વિછુ ડંખ દેવરાવવાથી સનિપાત મટે છે. અથવા કાળો નાગ કરડાવવાથી સન્નિપાત રોગીને ચેતનતા થાય છે. પરંતુ વ શ ોજા વિરા ના જા જળ છે ઉપાયો છતાં પણ લેક વિરૂદ્ધ ઉપાય હોવાથી તે કરવા નહીં. અથવા આટલા ઉપાય કરતાં પણ સન્નિપાત રોગીને સંજ્ઞા ન થાય તે લેઢાને સળીયે અત્યંત ગરમ કરી પગના તળીઓમાં, બને ભ્રમરોના મધ્ય ભાગમાં, કિંવા લલાટના મધ્યમાં ડામ દેવો તે, સન્નિપાત નાશ પામે. વિદ્યાવિદ, અથવા મંત્ર યંત્ર તંત્ર તથા જડીબુટીથી કે મણિના પ્રભાવથી નિપાત દૂર થાય છે. ચરક અને સુશ્રુતના મતથી નવ જાતના સન્નિપાત છે; પરન્તુ અન્ય રૂપિઓના મત પ્રમાણે પર ભેદ છે તે પૈકી ૧૩ મુખ્ય ગણેલ છે તેનાં જુદાં જુદાં નામ તથા લક્ષણ અને ઉપાય અત્રે લખું છું.
૧૩ પ્રકારના સન્નિપાતનાં નામ તથા આયુબળ. સંધગ ૧, શીતાંગ ૨, તંદ્રિક ૩, પ્રલાપક ૪, રક્તક્ટીવી ૫, ભગ્નનેત્ર ૬, અભિન્યાસ , છીંક ૮, અંતક , ગદાહ ૧૧, ચિત્તભ્રમ ૧૧, કર્ણિક ૧૨ અને કંઠમુજ ૧૩, એ તેર પ્રકાર છે. તેમાં સંધિગનું આયુ ૭ દિવસનું. શીતાંશનું ૧૫ દિવસનું, તંદ્રિક- ૨પ, પલાકનું ૧૪, રાષ્ટ્રીવીનું ૧૦, રૂચૂદાહનું ૨૦, ચિત્તભ્રમનું ૧૧, કાકુજનું ૧૩ દિવસ અને કણિકનું ત્રણ માસ આયુબળ છે; પરન્તુ તેમાં ઉપદ્રવોનું વિશેષ બળ થઈ આવે તે તે સ્થિતિ પહેલાં પણ મરણને શરણ થાય છે.
સન્નિપાત રાગીના સામાન્ય ઉપાય. સનિપાત રોગીને ઠંડે ઉપચાર કરવા નહીં, દિવસે સુવા દેવા નહીં, અધવશપ પાણી પાવું અને આમ તથા કફને નાશ કરે તેવા ઉપાય જવા. તેમજ સન્નિપાતના દેષ બળ પ્રમાણે લંઘન કરાવવું તે સન્નિપાત મટે છે. '
સંધિગ સન્નિપાતનાં લક્ષણ. શરીરના સાંધે સાંધામાં અત્યંત શુળ ચાલે, શરીર સુજી જાય, પેટ ભારે રહે. સંવાગ શિથિલ થઈ જાય, અશક્તિ વધે અને વાતકફની પ્રકોપ વિશેષ હેય તથા નિદ્રા આવે નહીં ત્યારે જાણવું કે–સંધિગસન્નિપાત છે.
ઉપાય. રાસ્ના, મેટી હરડેની છાલ, લિંબડાની ગળો, કાંટાળા, ચિત્રામૂળ, રિસામણિ, સં. ઠ, દેવદાર, કફ, કચૂરે, અરે, એક મૂળ, સાલ પટી, પીલવણી, બોરિંગણી ઉભી રિંગણું, બીલી, અર્થ, અલ્, શીવણ, પાડળ, અને ગોખરુ એ સર્વ સમાન ભાગે લઈ
For Private And Personal Use Only