________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૨ )
અમૃતસાગર,
(તરંગ
૪ તવા, તજ ના તેલ અને એળચી બા તોલો એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી માસા ૪ ભાર ગાયને જડ છાશ સંગાથે અથવા કાંઇ કે, દહિંની તર સંગાથે સેવન કરે તે વાયુ તથા કફને ગોળે, બરલ, ઉદરવ્યાધિ, અરશ, સંગ્રહણી, કેત, બંધકુટ, ચળ, સોજો, ઉધરસ, ભગંદર, શ્વાસ, ક્ષય, આમવિકાર, પાંડુ, પથરી. શર્કરા, છાતીમાં દરદ, અને મંદાગ્નિ વગેરે અજીર્ણના રોગોનો ઉત્તમ પ્રકારે નાશ કરે છે. આ લવણભાસ્કર ચૂર્ણ કહેવાય છે. અથવા સિંધાલણ ટાંક ૧, પીપરામૂળ ટોક ૨, પીપર ટાંક ૩, ચવક ટાંક ૪, ચિત્રક ટાંક ૫, સુંઠ ટાંક ૬ અને હરડેની છાલ ટાંક ૭ લઈ એઓ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ નિરંતર એગ્ય અનુપાન સંગાથે સેવન કરે તો અજીર્ણ દૂર થાય અને ભૂખ સારી પેઠે લાગે છે. આ વડવાનળ ચૂર્ણ કહેવાય છે. અથવા-શુદ્ધગધક ૮ ભાગ, શુદ્ધ પારો ૪ ભાગ, ગજવેલ ૨ ભાગ, અને તાંબેશ્વર ૨ ભાગ, પ્રથમ પાર ગંધકની કાજળ કરી પછી ઉતમ મેળવી લોઢાના વાસણમાં નાખી અગ્નિ ઉપર ચઢાવી ઓગળાવી પછી હળવેથી ધેળા એરંડાના પાનડા ઉપર તેને ઢાળી ઠંડાં થયા પછી ઝીણું વાટી ૪૦૦ તેલા બી જેરાનો રસ કાહાડી ગાળી લઈ તેમાં નાખવો, અને અગ્નિદ્વારા પકાવવાં. જ્યારે તે રસ શોષાઈ જાય ત્યારે અર્થાત મંદઅગ્નિદારો તે રસનું પણ કરવું. પછી પીપર, પીપરામૂળ, ચવક, ચિત્રક અને સુંઠ એનો કવાથ કરી તે વાશના પર તથા સુકાના રસના પુત્ર દેવાની રીતિ પ્રમાણે ૫૦ ફટ દેવા. સુકાયા પછી પુલાલે ટંકણખાર તે ચૂર્ણના બરોબર નાખો. અને એ સર્વની બરોબર મરીનું ચૂર્ણ મેળવી તેનાથી અધભાગે બીડલૂણ મેળવવું પછી ચણાના ખારના ૭ પુટ દેવા. એ રસને સુકાવી વાટી રસ સિદ્ધ થયે સુંદર શીશીમાં વનવડે ભરી રાખવો. તેમાંથી માસા ર ભાર ખાઈ સિંધાલુણ રાહિ; ની જાડી છાશ સેવન કરે છે, તાકાળ ઘોર અજીર્ણમાને દૂર કરે છે અને બહુજ વસ્તુ ખાધી હોય છતાં આ ચૂણના સેવનથી તુરત પચી જાય છે અને શાળ. ગોળ, આફરો, બરલ તથા પેટના વ્યાધિ એ સર્વને નાશ કરે છે. આ વ્યાકરસ કહેવાય છે. અથવા-જવખાર, સાજીખાર, ટકણખાર, શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, સુંઠ, ચવક, ચિત્રક, પીપર અને પીપરામૂળ એ સઘળાં સમાન લઇ સર્વની બરાબર શેકેલી માંગ અને જાંગથી અરધ ભાગે સગવાનું મૂળ લઈ પારાગંધકની કાજળ કરી, અન્ય ઔષધીઓનું ચૂર્ણકરી, એકત્ર કરી ચૂક્ષ્મ વાટી ભાંગના રસમાં, સરગવાની જડના રસમાં અને ચિત્રામૂળના રસમાં એક એક દિવસ ઘુંટવો ( કિંવા ભાવના દઇ પદાર્થ રસ શોધી લે તેમ ) તડકે સુકવી, રામપાત્રમાં ભરી સંપુટને કપડા માણી કરી અડાયા છાણાના હલકા અગ્નિથી પકાવવા. સ્વાંગ શીતળ થયે કાકડી લઇ આદાના રસમાં (કિંવા જળબાંગરાના રસમાં ) ઘુંટી લો. સૂક્ષ્મ કરી રહી ૧ તા ૨ ભાર મધની સંગાથે સેવન કરી તે ઉપર ને ગેળ અને મુંને ડવાથ પીએ તે તાત્કાળ આરઝર્સ માત્રને દૂર કરે છે તથા અતિર, પાંપણી, અગ્નમાંધતા, કફના રોગ, ઉલટી, મેળ, આલસ્ય અને અરૂચિ એટલા રોગોને દૂર કરે છે અને ભૂખ ઘણું વધે છે. આ
જ્વાળાની રસ કહેવાય છે. ભાવપ્રકારા, અથવા-શુગધક, કાળામરી, અને સચળ એ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી પાણી સંગાથે ટાંક ૧ લે તે બંધાવ મટે છે. આ થવા શુદ્ધ પારે ૧ ભાગ, શુદ્ધ ગંધક ૧ , શુ વછનાગ ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, કાળામરી ૨ ભાગ, અને બાળ જા ભાગ લેવું. પાર ગધકની કાજળ કરી તે કાજળમાં અન્ય એકધા યુગ મેળ છે કાના માં કિંઇ આંબલીના ફાલના રસમાં યુરી
For Private And Personal Use Only