Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 431
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૮ ) www.kobatirth.org અમૃતસાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકની વિાસ. : કિરીટ દ. તે ભવ રોગ થકી બચવા મન, તે નર નિત્ય ભજો નટનાગર: તે ભ્રમ રાગથી મુક્ત થવા મન, તે ગુરૂ જ્ઞાનિ બન્ને નર નાગર. જો મન રોગથી મુક્ત થવા મન, તે ભજવા રૃપ જો તન રોગથી મુક્ત થવા મન, તો નિરખો નિત અમૃતસાગર, રતનાકર; મત્તગજે છંદ ૨. જેમ કરી દધિમંથન સુંદર, સુંદર માખણ તારવી લ્યે છે; જેમ કી મધમાખી સ્થળે! સ્થળ, ઉત્તમ માક્ષિકને ઉધરે છે. જેમ જšરી જવાહિરમાં થી, પાખિ શુદ્ધ મણિ ગૃહિ કર્યું છે; તેમ સુતત્ત્વ તમામ તાસ રચ્યો, વર ગ્રન્થા પૂર્ણ કહે છે. છે વર ભોજન તે! પણ જો ન જમે, દિ તે હિ ભૂખજ ભાગે; છે પય પાવિને ગંગ તણું, પણ પાન કર્યા વિષ્ણુ પાપ ન ત્યાગે. છે. વર કેંસર રંગ તથાવિન્દ્ર, સ્પર્શ કર્યા વિણ રંગ ન લાગે; કામિત પૂર્ણ પુસ્તક આ પણ, સિદ્ધ કર્યે જયદુંદુભિ વાગે. જે ગુરૂ વાકય પ્રમાણ થકી, કરશેા ભલિભાત વિચાર પ્રયોગો, તે મળશે ધન કિર્તિ સુઆશિષ, પ્રાપ્ત થશે શુભ ચ્છિત ભાંગા, જો કરશો નિજ ડા’હુપણ તે નડશે, નિત વ્યાધિ ઉપાધિ યે; ફેક ફજેત થશે જગમાં વધશે, મનમાં નિત નૂતન રોગે. દેહરા છંદ. માટે સુગુરૂ સમીપથી, ભણી મનન કરી સાર; દેશ કાળ આદિ તા, કરવા પૂર્ણ વિચાર. કાર્ય કરી ક્રમસ સહુ, મઢે રાગ તત્કાળી; સિદ્ધ થાય સહુ કામ વિળ, વ વેગે જયમાળ, ય છે સુજ્ઞ કૃતન મુજાત, વૈશ્ય હરજીવન કરી; સુપુત્ર હરગોવિંદ, દક્ષ ગ્યાતા ... અધિકે; રામચંદ્ર સુનુ શ્રેષ્ટ, શ્રેષ્ટિ મહાદેવ મુભાગી; પ્રેમિ પરીક્ષક નિત્ય, ગુણી વર ગુણાનુરાગી; એ ઉભય તરાએ ગ્રન્થને, પુનરાદાર કરાવો; અસર નામ કરી અવિનમાં,કીર્તિધ્વજ કાવિયે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 429 430 431 432 433 434