Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala
Catalog link: https://jainqq.org/explore/020034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આયુર્વેદોદ્ધારક્ શ્રીમન્ જયપુરાધિશ શ્રીયુત પ્રતાપસિંહજી વિરચિત્ - વિવિધ વિમળ વૈધકમન્થ વચન વિભૂષિત, સકલ જગજ્જનાન ́દદાયક, સાંગોપાંગ નિદાન અને ચિકિત્સા સહ સમુષ્કૃત. ] અમૃતસાગર–પ્રતાપસાગર. ( શુદ્ધ અને સરલ વ્યાખ્યાસહ-ગુર્જરભાષા સમન્વિત ) લખનાર. વિષવંશાદ્ભવ વૈદ્ય પૂર્ણચંદ્ર અચલેશ્વર શર્મા. છૂપાવી પ્રસિદ્ધકરનાર. હરગોવિન્દદાસ હરજીવનદાસ પુસ્તકવાળા, અને મહાદેવ રામચંદ્ર જાગુપ્તે બુકસેલર પ્રથમાવૃત્તિ પ્રત ૧૦૦૦, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વપરાઇ ) भ्रान्ता वेदान्तिनः किं पठथ शठतयाद्यापि चाद्वैतविद्यां पृथ्वीतत्त्वे लुठन्तो विमृशथ सततं कर्कशास्तार्किकाः किम् । वेदैर्नानागमैः किं ग्लपयथ हृदयं श्रोत्रियाः श्रोत्रशूलै - वैद्यं सर्वानवयं विचिनुत शरणं माणसं प्रीणनाय ॥ १ ॥ વિક્રમ સવંત ૧૯પ૬ મૂલ્ય ૨ ૩-૮-૦ સને ૧૯૯૯, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - = - = = ગરવામિત્વના સર્વ હક્ક પ્રસિદ્ધકએ રાધીન રાખેલ છે. , અમદાવાદ. ટાઇપ ફાઉન્ડરી પ્રીન્ટીંગ મુદ્રાલયમાં મુદ્રિત કર્યો For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમિકા. સમસ્ત આર્થેમહાશય વિજ્જનોને વિદિતછે કે, જગતમાં પ્રચલિત ચગેલાં સર્વે શાએ પૈકી આયુર્વેદ કે જે ઋક્વેદનો ઉપવેદ છે જેને વૈદક્શાસ્ત્ર કહે છે તે શાસ્ત્ર સર્વોત્તમ અને અત્યંત ઉપયોગીછે; કેમકે આ મનુષ્યદેહ, જે સર્વ દેડા કરતાં અતિદુલૈંભળે, તે દેતુ ગેમ્સરાશી લક્ષયાનિયેમાં કાળગતિના ક્ષશેક્ષણે ભ્રમણુ કરનારા કાળચક્રની આધીનતાથી અને પાપ-પુણ્યની સમાનતાથી પ્રાપ્ત થાયછે, તથા તે મનુષ્ય દેહનેજ ધર્મ, અર્થ, કામ અને મક્ષ પણ પ્રયાસવર્ડ પ્રાપ્ત થવાનેા અધિકારછે; અર્થાત્ એ ચતુર્વંગના મુખ્ય સાધનરૂપ મનુષ્ય દેહછે; પરં'તુ દંડ તેા જન્મથી તે જરાપર્યંત વ્યાધિયાના આવાસરૂપ, તેથી જરાવાર પણ સુખાનંદ સ્થાયિપણે રહેતા નથી તે, પછી તે દેહથી શું પુરૂષાર્થ થઇ શકે? કાંઇજ નહીં! જ્યારે પુરૂષાર્થ ન થઇ શકે, ત્યારે તે કેવળ દુ:ખના ભાજનભૂત હૈાવાથી નિરંતર કલેશજ પામેછે, તે દુઃખ અને ક્લેશને નિર્મળ કરવા ફક્ત વૈદક્શાસ્ત્ર વિના અન્ય કાર્ય શાસ્ત્ર શ ક્તિમાન નથી, એમ કહીએ તેા તે કાંઇ ખાટુ નથી. એ આયુર્વેદનું જ્ઞાન પ્રથમ જગતના પિતામહ શ્રી બ્રહ્માજીને થયું હતું અને તેમણે બ્રહ્મસંહિતા રચી હતી. બ્રહ્માજીએ દક્ષપ્રજાપતિને આયુર્વેદનું અધ્યયન કરાવ્યું. દક્ષપ્રજાપતિએ સૂર્યના યમકપુત્ર અશ્વિનીકુઞાાને એ વિદ્યાનું અધ્યયન કરાવ્યું. અશ્વિનીકુમારા પાસેથી ઇંદ્રે એ વિધા સપાદન કરી, ઇંદ્ર પાસેથી મહર્ષિ આત્રેયજી તથા બરદાજજીએ તે વિદ્યા સાંગાપાંગપ હાથ કરી, અને તેમની પાસેથી અનેક મહાન ઋષિયેએ તે વૈદવિદ્યાના અભ્યાસકરી જંગના સમસ્ત જનાને રંગોથી મુક્ત કરવા પોતપોતાના નામેાથી ગ્રંથ રચી આયુર્વેદની મહત્તા દર્શાવી. એ આર્દ્રપ્રણીત આયુર્વેદ આ આપણા સ્વર્ગભૂમિવત્ રળિયામણા ફળદ્રુપ રસિલા આર્યાવર્ત્તમાં પૂર્ણેશભાના શિખર ઉપર રોાભાયમાન હત; અયાત્ રામાયણ અને મહાભારતના સમયમાં આયુર્વેદ ઉન્નતિના શિખર ઉપર હતા. મધ્યાહ્નના સૂર્ય સમાન એને પૂ પ્રતાપ વિસ્તરી રહેલા હોવાથી પ્રત્યેક રાજ્યસ્થાનામાં રાજ્યકત્તાના સમીપ આયુર્વેદવેત્તા-વૈદ્ય રહેતા હતા અને તે રાજવૈધ રાજ્યકત્તાના શરીરને પૂર્ણપણે સાચવતા હતા, તેથીજ તે રાજા ભગીરથ યત્ન આદરી મહાન પુરૂષાર્થેા કરી બતાવતા હતા. સિકર શાહના આવવા લગી આયુર્વેદની ઉન્નતી જેમની તેમ ટકી રહી હતી, એમ યૂનાની ઇતિહાસના લખનાર એશ્યિને તે સમયના ભારતવર્ષની વ્યવસ્થા લખતાં લખતાં ચિકિત્સા પ્રકરણમાં એક વાત લખેલીછે કે “સિકંદર શાહ પોતાની સેનાની સાથે ધણાએક સારા સારા યૂનાની હકીમાને લાવેલ હતા. પંજાબમાં સાપને ઉપદ્રવ વિશેષ હોવાથી લશ્કરના માણસોને સાપેા ડંક દેવા લાગ્યા, અને તે સાપાનું ઝેર દૂર કરવા યૂનાની હકીમેએ ધા ઉપાય કર્યા, પણ કશે દહાડા વળ્યા નહીં; એટલુજ નહી પણુ, હવે અમારા એ વિષે કરોા ઇલાજ નથી આવે! નિરાશા ભર્યો ઉત્તર સાંભળવાથી છેવટે આર્યદેશના વૈધાની સહાયતા લીધી અને તે વૈદ્યાએ કેટલાએક મનુષ્યાને મરછુના મુખમાંથી બચાવ્યા. ” લખેછે કેએસિકંદરશાહ આ પ્રકારે હિંદુસ્તાનના વૈધાના ચમત્કાર જોઇ આશ્ચર્યમાં નિમગ્ન થઈ ગયા, અને પોતાના લશ્કરમાં કેટલાએક આર્યવૈદ્યાને સાથે રાખ્યા; એટલુજ નહી પણ પોતાના યૂ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની હકીમને હુકમ આપ્યો કે, સર્પદંશમાટે અથવા બીજા પણ દુઃસાધ્ય રોગો માટે પણ એ ઘિાને પુછી કામ કરવાં. અહા, જે ડૉકટરો અત્યારે ફેકટરી ચિકિત્સામાં શૈવ સમાન મનાય છે, તેઓ પણ સર્પ દંશના ઝેર નિવારણ માટે જોઈએ તેવા ફતેહમંદ નિવડયા નથી, તે સર્ષ દેશના ઝેર નિવારણ માટે આપણું પૂર્વજો સારી પેઠે માહેતી ધરાવતા, એ શું એાછા આનદની વાર્તા છે? વળી ચરક સુશ્રુત વગેરે મહાન ને યુરોપખંડ નિવાસી વિદ્વાનો પણ બહુ ભાન આપે છે, અને તેની સ્તુત્ય ચિકિત્સાઓ માન સાથે ઉપયોગમાં પણ લે છે. તેમજ આ ની તિવિંધા, રેખાગણિત, અંકગણિત, બીજગણિત, ત્રિકોણમિતિ, વૈયાકરણ, ગાનવિધા, ધર્મ-વેદાન્તવિધા, પદાર્થવિજ્ઞાન, ગવિધા, યુદ્ધકળા અને વાસ્તુવિદ્યાદિ સમસ્ત વિધાઓ માટે તત્ત્વવેત્તા ગુણગ્રાહી અંગ્રેજ વિદ્વાને બહુ ઉંચે મત ધરાવે છે, એ અતિવર્ષપ્રદ પ્રકાર છે. ચરકને અરબી અને લાટીન ભાષામાં તરજુમે પણ પૂર્વ કાળમાં થયેલ છે યૂનાની ચિકિત્સામાં ઘણોખરો ભાગ આપણા આયુર્વેદને ગ્રહણ કરવામાં આવેલો છે એ વિછે “ હિઝટી ઓફ ઇન્ડિયન લિટરેચરને લખનાર ફેસર વૈવર લખે છે કે“સુશ્રુતે પોતાને ગ્રંથ રચવામાં યૂનાનીઓની ચિકિત્સા સંબંધી કોઇ વિષયને કોઈ પ્રકારથી આલંબન કરેલ છે એમ એકપણ પ્રમાણ નથી, પરંતુ યુનાનીઓએં સુકૃતના મતને ગ્રહણ કરેલ છે, એવાં ઘણું પ્રમાણે હાથ લાગે છે.” પ્રિય પાઠકગણે ! આમ લખવાનું પ્રયોજન એ છે કે, એ આપણું વૈદ્યકશાસ્ત્રની પૂર્વ કેવી ઉન્નતી હતી, કે જેને અન્ય વિદેશી જને હાથ કરવા કાળ ધનની પુષ્કળ આહુતી આપતા હતા, તેજ વૈધશાસ્ત્રની સ્થિતિ યુનાનીઓનો જેરભેર દોર ચાલવાથી છિન્ન ભિન્ન થઈ ગઈ અને ત્યારપછી હાલ તે તેથી પણ વિશેષ શોચનીય દશા થઇ પડેલ છે, થઈ પડેલ છે તેનું મુખ્ય કારણ તો એ છે કે, હાલના રાજામહારાજાઓ વૈધશાસ્ત્રના જાણનાર વૈદ્યનો અનાદર કરવાથી વૈધશાસ્ત્ર ભણવામાં કંટાળો ઉપજે, તેમજ જેઓની પાસે પ્રાચીન વૈદ્યક ગ્ર હતા, તેઓએ પોતાના જીવતાં લગી તે ગ્રંથને પ્રકાશમાં લાવવા અને બીજાને તે ગ્રંથ દેખાડવા પણ ઈચ્છા ન કરી અને છેવટે તેવા ગ્રંથે પાણીમાં ગળી ગયા, ઉધેઈ ખાઈ ગઈ, કે ગાંધીની દુકાને પડીકાં બાંધવાના ખપમાં લાગી ગયા. આ પ્રકાર થવાથી સારા સારા ગ્રંથને અભાવ થઈ ગયે, કે તેઓનાં નામ સિવાય કશું પણ જાણવામાં આવતું નથી, તેથી એ ઉત્તમ વિદ્યાના ઉત્તમ વિભાગને લેપ થયે; ખરે જ એ આની પડતીનાં ચિક્લે નહીં, તે બીજું શું ગણાય? વર્તમાન સમયમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, હારીત સંહિતા. વા ભટ (અષ્ટાંગહૃદય), માધવનિદાન, ભાવપ્રકાશ, શાશધરચક્રદત, અને રસના તથા યોગના કેટલાક થો વિધમાન છે, તદપિ તેઓ સંસ્કૃત ભાષામાં હોવાથી તેનું રહસ્ય સાધારણ મનુધ્યથી સમજાઈ શકાય તેમ નથી, તેમ વળી તે જે મોટા હોવાને લીધે આઘાપાન્ત લગી ભણવા અરે! વાચી ધ્યાનમાં લેવા પણ કઠિન થઈ પડે છે, અથવા એટલા ગ્રન્થ ખરીદી લેવા કે હાથ લાગવા પણ મુશ્કેલ થઈ પડે તેમ છે, જ્યારે આમ છે ત્યારે વધશાસ્ત્રનું પૂર્ણ જ્ઞાન કેવા પ્રકારે સંપાદન થઈ શકે, અને જ્યારે વૈદ્યકશાસ્ત્રનું જ્ઞાન યોગ્ય પ્રકારે–પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યારે વૈધ સિવાય અમૂલ્ય દેહને લાંબા વખત લગી પણ શી રીતે ટકાવી રાખવા? જે ઉત્તમ વૈષે વિધમાન હોય તે દરવર્ષે હજારો મનુષ્યો રોગના ભોગ થઈ પડે છે, અને For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિન પ્રતિદિન નિબળ ટુકી આવરદાવાળા થયા છે તે થવાનો વખત દષ્ટિ સમીપ આવી જ નહીં, પરંતુ અતિ દિલગિરીની વાર્તા છે કે જે દેહથી અલભ્ય લાભો પ્રાપ્ત કરી શકાય છે, તેવા ઉત્તમ દેહ માટે આપણે બેદરકાર રહીએ છીએ, જેથી દેશોન્નતિ, ધર્મેન્નતિ કે સ્વજનોન્નતિ કરવા ભાગ્યશાળી થવાને સમય આવતેજ નથી, પણ જે દેહનું પૂર્ણપણે સંરક્ષણ કરીએ તે એ સર્વેમાં ફતેહમંદી મળે છે. કહેવાનો તાત્પર્ય એજ કે જે દેહનું સંરક્ષણ કરાશે, તે લેકિફ અને પાલૈકિક કામમાં સર્વશે વિજય મેળવાશે એમાં જરા આશ્રર્ય જેવું નથી. વળી સંસારની સર્વ વસ્તુઓ-સ્ત્રી, પુલ, ધન, ધાન્ય, ઘર કે સજન વગેરે ને સુખદાતા સમજીએ છીએ, તે સર્વ વરતુઓ જ્યાં લગી શરીર સુખી છે, ત્યાં લગી જ સુખદાતા છે, પરંતુ જે કઈ પ્રકારનો રોગ ઉત્પન્ન થયે કે, તે સર્વ સુખદાતા વસ્તુઓ દુઃખદાતા જેવી જણાય છે. સારાંશમાં એ કે સભાને સંત વા પંપ. સ્ત્રી, ધનાદિ નું રક્ષણ કરવા કરતાં પણ શરીરનું હમેશાં રક્ષણ કરવું એજ ઉત્તમ કાર્ય છે આ ઉપરથી ચોખું સમજાય છે કે, મનુષ્ય માત્રને જેમ બને તેમ સમરત પ્રકારે શરીર જેમ લાંબે વખત નિરોગી પણે કાયમ રહી શકે તેમ યત્ન કરે; અર્થત સારા અનુભવી વૈદ્યની ચિકિત્સા ઉપયોગમાં લઈ આરોગ્યમાં રહી પુરૂષાર્થ કરી જીવન ગુજારવું એજ આ લેખનો મુખ્ય હેતુ છે. અગાડીના સમયમાં ક્રિયા અને ચિકિત્સામાં સારી પેઠે નિપુણ અને ઉત્તમ જ્ઞાતિને જન હેય તે વૈદ્યની મહાન પદવીના એગ્ય ગણાતો હતો અને તેવાએનિજ સમ્મતિ પ્રમાણે રાજામહારાજાએ વર્તતા હતા, પરંતુ હાલ તો ઘાંચી, મોચી, તળી, કાછીઆ, માળી, કાળી અને એવાજ હલકી કૅમના માત્ર એક બે દવાઓનું જેવું તેવું જ્ઞાન મેળવી, એકાદ જેવાતેવાના હાથની લખાયેલી વૈદ્યની ચોપડી વાચી નાટકમાં થતા રાજાની પેઠે પિતાના જ હાથે વૈદ્યરાજનું માન ધરાવી સંસાર સાગરમાં વિહાર કરતા શરીર રૂપી વહાણને તોફાની વાયરા રૂપ થઈ બૂડાડી દેનારા તે દુષ્ટ લેભાગુ વેવ નામ ધરાવનારા વૈદ્યકશાસ્ત્રની અને વૈદ્યની પદવીની મહત્તા ગુમાવવા સતત ઉધમ કરી રહેલા હોવાથી અત્યારે દેશી વૈધ ઉપર કેવળ અશ્રદ્ધા થએલી જોવામાં આવે છે, અને પરદેશી વૈદ્યો ડૉક્ટરો) નાં જ વખાણ કરી કરી ભકલાતા ફરે છે એ ઓછા સંતાપની વાર્તા નથી. પણ કરવું શું છે કારણ કે જે ધોરણ પ્રમાણે અંગ્રેજોને ધનાદિની સહાયતા મળે છે, તે ધોરણ પ્રમાણે આપણા દેશી જનેને સહાય મળતી ન હોવાથી તેઓ જોઈએ તેવું-વૈદ્યકશાસ્ત્ર સંબંધી જ્ઞાન મેળવી શકતા નથી. જુઓ કે હાલ થોડા વખત ઉપર જામનગર નિવાસી સ્વર્ગસ્થ વૈિદ્યરાજ જડુભટજીએ પ્રાચીન વૈદ્ય ગ્રંથોનું અધ્યયન કરી વૈદ્યવિષયમાં ઉત્તમ જ્ઞાન મેળવ્યું અને તેમણે ઘણાંક રાજ્ય તરફથી પણ ઉત્તમ સહાયતા મેળવી હતી કે, તેમણે કેટલીક વખત સારા સારા ડૉકટરો કે જેઓ દરદીને સાજો કરવા નિરાશ થએલા તેઓના મંડળમાં દરદિઓને સાજા કરવા માટે જ ડુભટજીએ ઉત્તમ માન મેળવ્યું. કહેવાનું એજ કે રાજા-મહારાજાઓ કે સંગ્રહસ્થા તરફથી જો ધનાદિની સહાયતા મળે, અને વૈધશાસ્ત્રની પરીક્ષા આપ્યા વગર વૈધનું પદ ધરાવી શકે તેમ થાય તે, પુન: આર્યની જાહેરજલાલી દેશાંતર લગી ઝળકી નિકળે, એમાં જરા સંદેહ જેવું નથી, પરંતુ લક્ષમાં કોણ લે છે ? - આર્યબાધે હાલમાં શ્રીમાન ભારતેશ્વરીના પ્રતાપે અનેક વૈવા કબદ્ધ ગ્ર છપાઈને પ્રકટ થયા છે અને હજુ પણ પ્રકટ થતા જાય છે, પરંતુ તે પ્રકટ થએલા ઝપૈકી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકપણુ એવા અન્ય નથી કે જે ગ્રન્થના વાચવાથી ધણુાક ગ્રન્થાના સાર સુગમ રીતે સર્જ જતાના સમજવામાં આવે; કેમકે સંસ્કૃત ભાષાનું જ્ઞાન સર્વે જનતે ન હેાવાથી તેવા અતિ ઉપયોગી ગ્રન્થા પણ તેમને ઉપયાગી ન જાવાથી તે કાર્યસિદ્ધ કરવાનું ભાન મેળવી શ ક્યા નથી. આ અમૃતસાગર ઉર્ફે પ્રતાપસાગર કે જે અમૃત-પ્રતાપના સાગરરૂપ પચીશ'તરગે। અને વિવિધ વિષયરૂપ રત્નાએ કરીતે યુક્ત ગ્રન્થે શ્રીમન્ જેપુરસિધેશ મહારાજ રાજ રાજેશ્વર શ્રી સવાઈ પ્રતાપસિહુજીએ વર્તમાન સભયના મનુષ્યાનાં કદ, આવરદા અને અગ્નિ બળ જોઈ જગત્ માનનીય ચરક, સુશ્રુત, વાગ્ભટ, આત્રેયસહિતા, હારીતસંહિતા, ધન્વંતરીસહિતા, વૃંદ, ભેંડ, ભૃગુસંહિતા, માધવનિદાન, ભાવપ્રકાશ, વૈદ્યવિનાદ, વૈઘરહસ્ય; ચક્રદત્ત, રૂદ્રદત્ત, કાશિનાથપત્તિ, રસસુંદર, રસરાજ, વૈઘરત્ન, વૈધવલ્લભ, વૈઘામૃત, વૈઘાણુવ, સારસગ્રહ, શાધર, રસમજરી, કુમારતત્ર, ગારીકાંચલિકા, કાળજ્ઞાન, રસસિધુ, રસરત્નપ્રદીપ, યોગચિંતામણિ, યેાગતરંગિણી, યોગશત, યેાગરનાવળી, વૈઘજીવન, તંત્રૠપચાર, જ્વરતિમિરભાસ્કર, સન્નિપાતકુલિકા, વૈધકુતુહલ અને ગેરખપદ્ધતિ, વગેરે વગેરે ગ્રંથેનું દોહન કરી પોતાની જાતે તે પ્રયાગે અનુભવિ તે યોગ અને નિદાનના સંગ્રહ કરી જેપુરી ભાષામાં આ ગ્રન્થ નિર્માણુ કર્યો. અને આ ગ્રંથનું અધ્યયન કરી કે અવલોકન કરી જે જે જને એ નિદાને કે ચિકિત્સા ઉપયેગમાં લીધી તે તે જાને સર્વ સત્ય જણાઇ, જેથી ઘેાડાજ સમયમાં અમૃતસાગર ગ્રંથ ઉપર સમસ્ત આર્યવૈદ્યની વૃત્તિ આકર્ષાઇ, તેથી તે ગ્રંથ તેજ ભાષામાં પાઇ પ્રકાશિત કર્યા, જેમ જેમ આ ગ્રન્થ આર્યજાના પરિચયમાં આવતા ગયા, તેમ તેમ તેના ઉપર વિશેષ મમતા વધતી ગઇ એટલા લગી વધી પડી કે માત્ર ટુંક વખતમાં જેપુરી ભાષામાં, રજવાડી ભાષામાં અને હિંદી ભાષામાં તથા ગુજરાતી ભાષામાં ઉપરા ઉપર આવૃતિ છપાઈ અને ખપી જતાં પુનઃ તે ગ્રન્થની માગણી થવા લાગી, એજ તેની ઉત્તમ પૂર્ણતાને અને લોકપ્રિયતાના દાખલા બસ છે. સાહેબે ! હજાર પ્રતે ટુંક વખતમાં ખપી ગઇ, એ ઓછા આનંદની વાર્તા નથી; પરંતુ તેમાં એક શેચનીય પ્રકારને જન્મ એ મળ્યા કે–ગ્રન્થકત્તા શ્રીયુત્ પ્રતાપસિંહજીએ જે જે ગ્રન્થેામાંના પ્રયોગ ગ્રહણ કરેલા હતા, તે તે ગ્રન્થાનાં નામેા સહિત પ્રમાણેા આપ્યાં હતાં, પણ જણ જણના ડાહાપણુ પ્રમાણે આવૃતીએ પાવાથી તેતે પ્રમાણે ડહોળાઇ ગયાં; અર્થાત્ જે ઔષધ માટે લખ્યું કેઆ ઔષધપ્રયોગ ભાવપ્રકાશમાં છે; પરંતુ અક્સાસની વાત્તા કે તે આધપ્રયાગ તે ગ્રન્થમાં મળેજ નહીં. આ ઉપરથી ગ્રન્થકત્તાના જે અમુલ્ય પરિશ્રમ અને અત્યુત્તમ હેતુ હા, તે પદદલિત થઇ પડયા. જુએ કે રજવાડી ભાષામાં તથા જેપુરીભાષા વગેરે ભાષામાં પ્રકટ થએલા અમૃતસાગર ગ્રન્થ વિષેની ભૂલો દાખલા તરીકે અત્ર દર્શાવીએ છીએ, જે ક્ષય પ્રકરણમાં શ'ખવટીનેા પાડે છે, તે માટે યોગતરંગિણીનું પ્રમાણ આપેલ છે, પણ તે પા યેાગચિંતામણીમાં છે. હેડકી પ્રકરણમાં બીજોરાના રસ, મધ અને સંચળ સહિત પીવાના જે પ્રયાગ છે, તે વૈધરહસ્યમાં છે એમ લખેલ છે, પણ તે વૈધરત્નમાં છે. ભૃગી પ્રક રણમાં વજનું ચૂર્ણ મધ સાથે સેવન કરી ઉપર દૂધ ભાત જમવાને પ્રયાગ યોગતરંગિણીમાં છે એમ લખ્યું છે, પણ તે વૈધરત્નમાં છે. ગુલ્મ પ્રકરણમાં કુમાર્યાસવ ભાવપ્રકાશમાંથી ગ્રહણ કરેલ છે એમ લખ્યું છે, પણ તે પાઠ ભાવપ્રકાશમાં છેજ નહીં. ઉન્માદ પ્રકરણમાં વિશ્વાધચૂણના પાઠમાં આદિમાં મુંડ સિવાય પાડે લખેલ છે. અરે! કેટલાક દાખલા આપવા. એવા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org e અનેક પાઠા ઓછાં વધતાં આપડે? સહિતછે, અને કોઇ ગ્રન્થને ખદલે કાઇ ગ્રન્થનું પ્રમાણ ઠવી દીધેલ છે, પણ જેજે ગ્રંથમાંના પાઠનું પ્રમાણ હોય તે તે ગ્રંથમાં તે પાઠે છે કે નહીં, તે તર× કોઇ પણ પ્રસિદ્ધ કત્તાએ કે લેખકે ધ્યાન આપેલજ નથી એ શું એ શેાકની વાત્તા છે? 1 વૈધક્ વિષય કે જે મનુષ્યના જીવના આધાર ભૂત છે, તેમાં જરા ફેરફાર થાય તે તેથી મનુષ્યના અમુલ્ય દેહમાં વિચિત્ર બનાવ અરે! મરણને શરણુ થવાના સમય આવે, તેવા વિષય માટે પણું શું ખેદરકારી રાખવી ? Acharya Shri Kailassagarsuri Gyanmandir "" જે પ્રમાણે હિંદિ, રાજવાડી અને જેપુરી ભાષામાં ગડબડ ચાલી, તેજ પ્રમાણે એરસદ તાલુકાકુલના આસિસ્ટંટ માસ્તર ત્રિભુવનદાસ ગિરિધરદાસ ખભાતિએ પણ ગડબડ સહિત ગુજરાતિ ભાષામાં આ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો, પણ તે દોષો ટાળવા ઉપર તેમને પણ લક્ષ દોરાયે નહીં. અહા ! પ્રસિદ્ધ કત્તાની કેટલી બધી અને કેવી બેકાળજી ! ! જ્યારે આ પ્રમાણે દરેક જણાની દરેક આવૃત્તિયા અમારા જોવામાં આવી, તેથી અમારા મનમાં એવા વિચારને જન્મ મળ્યે કે “ આ ઉત્તમ ગ્રન્થને લાગેલા મહાન દોષો કોઇ પણ પ્રકારે દૂર થાય તા, તેથી પ્રજાને અતિલાભ મળે, પણ જો આમની આમ ભૂલો કાયમ રહેશે, તે હજારો લાખેણા જીવા મરણને ચરણુ થશે; અથવા આ ગ્રન્થનેા લેખ સત્ય ન પડવાથી દેશી ગન્યા ગપ્પાંથીજ ભરપૂર છે, એવું ફલક ઉત્તમ ગ્રન્થમાં આરેાપણુ થશે. આવે. વિચારતા ઉપન્ન થયા, પણ તે વિચારના સધળા આધાર તે તેનાં સાધના અર્થાત્ વૈદ્યના નિયમોના જાણનાર લેખક તથા અસલ જીની પ્રતા ઉપર રહેલા હતા, પણ ઉદ્યમને એક સા વળગી રહેવાથી શું વસ્તુ પ્રાપ્ત થતી નથી ? સર્વે થાય છેજ ! એજ નિયમ ૫માણે મનુષ્યયન અને ઇશ્વર કૃપાથી એક જેપુરના રહિસ લેખક પાસેથી હસ્તલિખિત જુની અમૃતસાગરની પ્રત મળી આવવાથી અમને અત્યંત આનંદ થયો, પણ વૈધક્ વિષયના જ્ઞાતા લેખકની ખોટ પૂરી પડી નહતી, તેથી કેટલાએક વખત તે માટે શેાધ જારી રાખ્યા, જેથી પરમ કૃપાળુ પરમાત્માઅે તે પશુ ઉમેદ પૂરી પાડી, એટલે કે વૈધક્ વિષયવેત્તા પૂર્ણચંદ્રશર્મ દ્વારા આ ગ્રન્થનું શુદ્ધ-સરલ ગુજરાતી ભાષામાં ગ્રન્થકત્તાએ જે જે પ્રયોગ માટે જેજે અન્યનાં પ્રમાણા આપ્યાં હતાં, તે તે ગ્રંથાના શ્લોકા સાથે પાઠ મેળવી બનતી કાળજીએ ભાષાંતર તૈયાર કરાવી છપાવી આર્યજન સમુદાય સમક્ષ રજૂ કર્યું છે, જો કે આ વખતે પ્રથમ પ્રયાસમાં જે જે ગ્રન્થે હાથ લાગેલા નથી, તે તે ગ્રન્થા જે હરિની ઇચ્છા ખલવાન હશે તેા દ્વિતીયાવ્રુતિ વખતે એકત્રિત કરી પ્રભુ પ્રસાદથી સભરત પાઠાનું સ ́શાધન કરી શકાનું નિવારણ કરવા ચુકીશું નહીં. આશા છે કે દક્ષ પરીક્ષ જના આ અમારા અપરિમિત શ્રમને લક્ષમાં લઇ, આ પ્રત્યેક્ ગૃહસ્થાને અંગિકાર કરવા ચેાગ્ય ગ્રન્થના આદર કરશે એવી અમારી પુ:ન પુ:ન સવિનય પ્રાર્થના છે. વિષ બનેન અમદાવાદ } પ્રકટકતા. વિજયાદશમી, મારા કાને ત્ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સહજ સુચના. –00 – વાચકવર્ગને વિદિત કરવામાં આવે છે કે આ ગ્રન્થમાં પ્રત્યેક પાઠ લખેલ છે તે જ્યાંથી શરૂ થયા ત્યાંથી માંડીને જ્યાં લગી અમુક ગ્રન્થનું બ્લાકના ટાઈપમાં નામ ન આવે ત્યાં લગી તે ઉપર દર્શાવેલા સર્વ પ્રાગે તે જ બ્લાકના નામ વાળા ગ્રંથમાં છે એમ સમજવું. અને જે જુદા જુદા ગ્રન્થના હશે તે, તે પ્રોગ પૂર્ણ થયું કે તુરત તે તે ગ્રંથનું નામ બ્લામાં દર્શાવેલ હશેજ જે પાઠનું પ્રમાણ હાથ લાગેલ નથી, અથવા જે પાઠ જે ગ્રંથમાં હશે પણ તે ગ્રંથ નહી મળે તેવાથી તે પાઠ માટેની શંકા દૂર ન થએલ તેથી તેવા પાઠ શરૂ થતાં અને પૂર્ણ થતાં “ ” આ પ્રમાણે સર્વત્ર નિશાની આપેલ છે, માટે તેવા પાકો માટે અનુભવિ વૈદ્યની સલાહ લેવા મારી ખાસ ભલામણ છે. અને પ્રત્યે વાચક જોને પણ ઉપર દર્શાવેલી સૂચના ખાસ ધ્યાનમાં રાખવા પણ મારી ભલામણ છે. ભાષાન્તર કર્ત. - -00o- - - - For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર ગ્રંથની વિષયાનુક્રમણિકા. પૃષ્ઠક " - ૧૫ કર્મ વિચાર વિષય. પષક વિષય. મંગલાચરણ , , ૧ | નાડી પરીક્ષા : . . ૧૪ તરંગ ૧ લે, મૂત્ર પરીક્ષા સ્વપિન પરીક્ષા ગ્રંથનો ઉપક્રમ . | નેત્ર પરીક્ષા વધ કોને કહે? ... ” | મુખ્ય પરીક્ષા યોગ્ય અને અને અયોગ્યને વિચાર ૩ | - ' જીભ પરીક્ષા ઔષધ લેવાનો સમય . • ' ૪ { મળ પરીક્ષા કયા ષડના બદલામાં કયું એવડ લેવું ? ,, ‘” | શબ્દ તથા સ્પર્શ પરીક્ષા એવધાદિનાં પ્રમાણ . | લાંબી આવરદાવાળા રોગીનાં ચિહે.. તેલની પરિભાષા .. » ટુકી આવરદાવાળાનાં લક્ષણે . કલિંગ દેશની પરિભાષા ! દૂત પરીક્ષા સ્વરસને વિધિ . શકુન પરીક્ષા હિમનો વિધિ દેશ વિચાર બંધ કરવાને વિધિ . ” | કાળ વિચાર ફટ કરવાની વિધિ .. ” | અવસ્થા વિચાર કલ્ક કરવાનો વિધિ ... અર્થ વિચાર ચૂર્ણ કરવાને વિધિ ... ચૂિર્ણને પુટ દેવાને વિધિ અગ્નિબળ વિચાર પુટપાકને વિધિ છે . કવાથ કરવાને વિધિ .. | સાધ્ય રોગની પરીક્ષા • • અવલેહને વિધિ .. 1 અસાધ્ય રોગીની પરીક્ષા .. ગોળીઓ કરવાને વિધિ | કેવા રોગીની ચિકિત્સા ન કરવી!... ધી તથા તેલ પકવવાને વિધિ . | વેવને ત્યાંથી ઔષધ લાવવા તથા સંધાન–આથો કરવાની રીત - ૧૦ | ઔષધ ખાવા વખતે કેમ વર્તવું? આસવ તથા અરિષ્ટને વિધિ ... ,, | વ્યાધિના ચાર પ્રકાર ઔષધીઓનો દીપન પાચનાદિ પ્રકાર ચાર પ્રકારના વેગ રોકવાથી થતી એવડ એટલે શું ? અને તે એવુડ કયા રોગપતિને વિચાર . . ૨૩ ઠેકાણનું, કઈ વખતે તથા કેવી રીતે લેવું? તેને વિધિ.. ... ... ૧૨ સ્વાભાવિક હિતકારી પદાર્થો ક્યા ક્યા છે , તરંગ ૨ જે. સ્વભાવિક અહિતકારી પદાર્થો કયા છે? , તાવની ઉત્પત્તિ, મૂર્તિ, સંખ્યા તથા એક એકના સંયોગથી થતા અહિત | નિદાન સહ સંપ્રાપ્તિ • ૨૫ કારી પદાથ ... . ,, તાવ માત્રનાં સામાન્ય લક્ષણ , ' , ચિકિત્સાનું લક્ષણ તથા તેની રીત.... ૧૩ તાવ આવતાં પહેલાં શું શું લક્ષણ થાય?, આધિ તથા વ્યાધિનો વિચાર.... .... ! વાયુના તાવના લક્ષણ રોગની પરીક્ષા કેટલા પ્રકારે કરવી તાવ માત્રના સામાન્ય ઉપાય છે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, - - પૃષ્ઠક. વિષય. પૃષ્ટાંક. વિષય વાયુના વાવના ઉપાય. ચિત્તભ્રમ સન્નિપાતનાં લક્ષણ . વાયુના તાવ ઉપર હિંગુલેશ્વર રસ. ચિત્તભ્રમના ઉપાય પિત્તને વાવનાં લક્ષણો કર્ણિક સન્નિપાતનાં લક્ષણ છે. પિત્તના તાવના ઉપાય. ... .. કણિકના ઉપાય : કફના તાવના લક્ષણ .... .... છે. કંઠસુજ્જ સન્નિપાતનાં લક્ષણ .. કફના તાવના ઉપાય. . . ર | કડકુબજાના ઉપાય ... વાયુ પિત્તના તાવનાં લક્ષણ. . તેર જતિના સન્નિપામાંથી ક્યા સાધ્ય. વાયુ પિત્તજ તાવના ઉપાય. ... અને કયા અસાધ્ય છે? . વાયુ કફના તાવનાં લક્ષણ.. સન્નિપાતના સમુચ્ચય ઉપાય .. , વાયુ કફના તાવના ઉપાય. * ... પાછળ કહેલા આઠે જાતિના તાવના ઉપાય કફ પિત્તના તાવનાં લક્ષણ આગંતુક તાવને પ્રકાર ... કફે પિત્તના તાવના ઉપાય શસ્ત્ર પ્રહારથી ઉત્પન્ન થએલા આગંતુક સન્નિપાત તાવની ઉત્પત્તિ, નિદા તાવનાં લક્ષણ • • • તેના ઉપાયો.. ... ... . તથા લક્ષણ . .. સન્નિપાતના તાવન" ઉપાય કામ, કેપ, શેક, ભય અને ભૂતાદિના , . " ભયંકર સન્નિપાતના ઉપાય . ૩૨ આવેશથી ઉત્પન્ન થએલા તાવનાં લક્ષણો તેઓના ઉપાયો ' ' . "૧૩ જાતા સન્નિપાતનાં નામ તથા તે . . . . કેટલા કેટલા દિવસ લગી રહે ... ભૂતને દૂર કરવાના મંત્રે ૪ ૩૩ સન્નિપાત રોગીના સામાન્ય ઉપાય અભિચાર કે અભિસાપથી આવેલા તા . વિનાં લક્ષણે ' • સંધિગ સન્નિપાતનાં લક્ષણ • તેના ઉપાય , ' , , સંધિગ સન્નિપાતના ઉપાય વિષમજવરનાં લક્ષણ .... શીતાંગ સન્નિપાતનાં લક્ષણ વિષમજવરના ઉપાય , શીતાંગ સન્નિપાતના ઉપાય જુના તાવનાં લક્ષણ તદિક સન્નિપાતનાં લક્ષણ ” | જીર્ણ-જુના તાવના ઉપાય તંદ્રિના ઉપાય ” | અજીણના તાવનાં લક્ષણ પ્રલાપક સન્નિપાતનાં લક્ષણ 4 અજીર્ણ તાવના ઉપાય પ્રલાપકના ઉપાય... .. રાષ્ટીવિ સન્નિપાતનાં લક્ષણ . | દુષ્ટિજ્વરનાં લક્ષણ • • દષ્ટિવરના ઉપાય .. રાષ્ટવિના ઉપાય છે. • ભગ્નનેત્ર સન્નિપાતનાં લક્ષણ છે. ” | લેહી વિકારથી થએલા તાવનાં લક્ષણ તેના ઉપાય , બુઝનેત્રના ઉપાથ ... » | મળજરનાં લક્ષણ. .. ... ૪૫ અભિન્યાસ સન્નિપાતનાં લક્ષણ | ગર્ભિણીને તાવને ઉપાય , અભિન્યાસના ઉપાય એ ” | સૂતિકાશ્વરનાં લક્ષણ .. જીહક સન્નિપાતનાં લક્ષણ | સૂતિકાના ઉપાય છઠકના ઉપાય , બાળકના તાવના ઉપાયો અંતક સન્નિપાતનાં લક્ષણ કાળજવરનાં લક્ષણ રૂહ સનિપાતનાં લક્ષણ કાળજવરના ઉપાય દાહને ઉપાય છે છે તાવના દશ ઉપદ્રવે . For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. * વિષય. પૃષ્ટાંક, વિષય. પૃ . તાવ અને ઝાડે બન્ને એક વખતે સંગ્રહણી-ગ્રહણી રોગની સંપ્રાપ્તિ થયાં હોય તેઓના ઉપાય ... , ગ્રહણનું સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ છે, તાવના ઉપદ્રવના કમવાર ઉપ.... ,, વાયુથી થયેલ ગ્રહણનું નિદાન તથા સં. તાવ આવતું બંધ થવાનાં લક્ષ ૪૭ | પ્રાપ્તિપૂર્વક લક્ષણ '... + ૫૬ તાવ આવતે બંધ થયા પછી કેમ વર્તવું? , વાયુની ગ્રહણના ઉપાય - ૫ નવા તાવવાળાને’ અને જુના તાવવાળાને શું ! પિત્તથી થયેલ ગ્રહણનું નિદાન તથા શું ફાયદાકારક છે? , સંપ્રાપ્તિપૂર્વક લક્ષણ - ૨ - સવે જાતના તાવવાળાને ફાયદાકારક શું છે? ૪૮ | પિત્તની સંગ્રહણીના ઉપાય . * તાવવાળા રોગીન માટે અગત્યની સુચના. કફથી થએલી સંગ્રહણીનાં નિદાભૂર્વક સંપ્રાપ્તિ તથા લક્ષણ • • ૫૭ કફની ગ્રહણીનાં ઉપાય - તરંગ ૩ જો. - - ત્રણે દેવની ગ્રહણીનું નિદાન તથા સ અતિસાર-ઝાડાના રેગની ઉત્પત્તિ ૫૦, પ્રાપ્તિપૂર્વક લક્ષણ ... " " ) અતિસાર થવાનો હોય ત્યારે શું શું થાય છે? - ત્રણે દેશની સંગ્રહણીના ઉપાય -- " અતિસારની સંપ્રાપ્તિ, સામાન્ય સ્વરૂ - આમવાયુની સંગ્રહણીનાં લક્ષણ , ૫૮ ૫ અને સંખ્યા * સંગ્રહણના ભેદરૂપ ઘટીયંત્રનાં લક્ષણ વાયુના અતિસારનાં લક્ષણ ” ! સંગ્રહણીના વિશેષ ઉપાય . - » વાયુના અતિસારના ઉપાય ” સંગ્રહણી રોગીનાં પાપ અ' ૫૮ પિત્તના અતિસારનાં લક્ષણ અતિસાર અને સંગ્રહણી માટે વિશેષ પિત્તના અતિસારના ઉwય ” સૂચના - • • કફના અતિસારનાં લક્ષણો - ગુદાના મસાની ઉત્પત્તિ, નિદાન તથા છે, કાતિસારના ઉપાય • [ સંખ્યા • • • - 3 સન્નિપાતના આતસારના લહી • » ! અર્બનું પૂર્વરૂપ + + સન્નિપાતાતિસારના ઉપાય. • પર વયના એના લક્ષણ .... | વાયુના અર્શનાં લક્ષણ • શેકથી થએલા અતિસારનાં લક્ષણ. , | વાયુના અર્ચના ઉપાય • • • કાતિસારના ઉપાય. ... ...' , | પિત્તના અર્શનાં લક્ષણ.. આમથી થએલા અતિસારનાં લક્ષણ.' , ” લોહીના અનાં લક્ષણ - આમાતિસારના ઉપાય . * છે ! , પિત્ત અને લેહીના મસાના ઉપાય પાકી ગએલા અતિસારના ઉપય... ૫૩ કફના અનાં લક્ષણ - . અતિસાર સાથે સેજે હોય તેના ઉપાય , કફના અના ઉપાય .. . . મરડાનાં સમાપ્તિ પૂર્વક સંખ્યા સહ લક્ષણ, ત્રણે દોષના અર્થનાં લક્ષણ મરડાના ઉર્ષાય , . .. ૫૪ ત્રણે દેશના અર્ચના ઉપાય સધળા અતિસારના ઉપાથ . સમસ્ત અર્ચના ઉપાય અતિસાર રોગીને શું શું ઉપયોગમાં લેવુંઅને શું શું ન લેવું? ... સાધ્યાસાધ્ય અર્થનાં લક્ષણ છે, અર્શગીનાં પથ્યાપથ્ય - અતિસારનાં અસાધ્ય લક્ષણ .... | અતિસાર મટયાનાં લક્ષણ ... ! For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૪ ) ... વિષય. તરગાથા. ભાગ્નિ, તીક્ષ્ણાગ્નિ, વિષમાગ્નિ અને સમાગ્નિનાં લક્ષણે ભસ્મક રાગની ઉત્પત્તિ, સુપ્રાપ્તિ ત ચા લક્ષણ અજીર્ણ રાગની ઉત્પત્તિ અજીર્ણનાં સામાન્ય લક્ષણ તથા સંખ્યા પ્રત્યેક અજીર્ણનાં લક્ષણા વિચિકા, આળસ અને વિલાબેકાનાં લક્ષણા 4.2 અજીર્ણ મટયાનાં લક્ષા અજીણું સૅગના ઉપાય......... વિભૂચિકા ( કાલેરા ) ના ઉપાય અળસ તથા વિલ'ખિકાના ઉપાય ... મીરાગનાં નિદાન તથા સંખ્યા જેના પેટમાં ક્રમી ઉત્પન્ન થયા હોય તેનાં લક્ષણા મીરાંગના ઉપાય ‘ ઘરમાંથી ક્રૂર જીવજંતુ વગેરેને નાશ કરવાના ઉપાય પાંડુરોગની નિદાનપૂર્વક સપ્રાપ્તિ... પાંડુરોગ થયા પહેલાં થતાં ચિન્હા. પાંડુરોગનાં લક્ષણ પાંડુરોગનાં અસાધ્ય લક્ષણો કારાગની નિદ્યાનપૂર્વક સંપ્રાપ્તિ કમળાનાં લક્ષણ, ભેદ તથા અરિષ્ટ સિન્હા હલીમકનાં લક્ષણા પાંડુરોગના ઉપાય પાંડુરાગીનાં પથ્યાપથ્ય..... 200 ... ... ... વર્ગ પાંચમે. રકતપિત્તનો નિાનપૂર્વક સંપ્રાપ્તિ. રકતપિત્તનું પૂર્વસ્વરૂપ. રકતિપત્તનાં લક્ષણુ. રક્તપિત્તના ઉપદ્રવે.. રક્તપિત્તનાં સાધ્યસાધ્ય. લક્ષણો www.kobatirth.org ... અમૃતસાગર પૃષ્ટાંક, '* L 29 Ja 33 ૭૪ * 99 ७८ | 31 * પુર " .. 22 ૧ 27 33 " .. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય રક્તપિત્તના ઉપાય. *** ક્ષયરોગની સંખ્યા, ઉત્પત્તિ, નિશ્ચન. તથા સ ંપ્રાપ્તિ સહ લક્ષણું. ક્ષય-રાજરાગનું પૂર્વસ્વરૂપ ક્ષયરોગનાં લક્ષણુ. ક્ષયનાં અગ્યાર સ્વરૂપ. કેવા ક્ષયરાગીના ઉપાય કરવા ? ત્યાગીના જીવનનો અધિ. કુવા ક્યરે ગીના ઉપાય ન કરવા ?. છ શાષના પ્રકાર. હેડકીનું સાધ્યાસાધ્યપણું હેડકીના ઉપાય શ્વાસનાં નિદાન તથા સંખ્યા .. ... ઉક્ત થવાનાં મુખ્ય કારણા ક્ષયના ઉપાય ક્ષય રાગીનાં સેવ્યાસેવ્ય. ઉધર્સનાં નિદાન, સ’પ્રાપ્તિ, સામાન્ય લક્ષણું તથા સંખ્યા. ઉધરસ થયા પેહેલાં થતાં ચિન્હ ઉધરસનાં લક્ષણ ઉધરસનું સાધ્યાસાધ્યપણુ શ્વાસનું પૂર્વરૂપ શ્વાસનું સ્વરૂપ પાંચ શ્વાસનાં પૃથક પૃથક લક્ષણે શ્વાસાનું સાધ્યાસાધ્યપણું શ્વાસ રોગના ઉપાય For Private And Personal Use Only ... ઉધરસના ઉપાય ઉધરસ રેગીનાં પચ્યાપચ્ય હુકીનાં નિદાન, સંપ્રાપ્તિ તથા સંખ્યા. હેડકીનું સામાન્ય સ્વરૂપ હેડકીનાં પૃથક પૃથક લક્ષણો ..... ... ::: ... *** શ્વાસ રેગીને અંગીકાર કરવા અને ન કરવા ચેાગ્ય વસ્તુઓ NFO: તર્ગ ઠ્ઠો. સ્વચ્છેદનાં નિદાન તથા સખ્યા. સ્વરભેદનાં લક્ષ પૃષ્ટાંક. ૨. ... (3 27 ૯૪ "" 1) , でも * '' ય. "7 ૯૧ "7 ૧ ક 39 27 ૐ રદ * 23 9 6 ટાટ 23 #2 Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. પૃદ્ધાં. વિષય. પૃષ્ટાંક. | વિષય. સ્વભેદનું સાધ્યા સાધ્યપણું . ૧૦૦ | દાહનાં નિર–નિરાળ લક્ષણે. સ્વરભેદના ઉપાય દાહોનું સાધ્યા સાધ્યપણું અરૂચિનાં નિદાન તથા સંખ્યા .... ૧૦૧ દાહના ઉપાય ... " અરૂચિનાં લક્ષણ ઉન્માદ એટલે શું? અરૂચિના ઉપાય ••• ૧૦૨ ? ઉન્માદનાં નિદાન તથા સંખ્યા . ઉલટીનાં નિદાન, સંપ્રાપ્તિ તથા સંખ્યા. ૧૦૩ ઉન્માદની પ્રાપ્તિ. ઉલટીનું પૂર્વરૂપ તથા સામાન્ય લક્ષણ છે ઉન્માદનું પૂર્વસ્વરૂપ ... ઉલટીના ઉપદ્રવ . ૧૦૪ ! ઉન્માદનાં સામાન્ય લક્ષણ.... ઉલટીનું સાધ્યા સાધ્યપણું , , ઉન્માદેનાં નિદાન સહ લક્ષણ . ઉલટી ઉપાય. ઉન્માદનું અસાધ્યપણું છે. તરશની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ તથા સંખ્યા ૧૦૫ | દેવ તથા ભૂતદિના ઉન્માદનાં લક્ષણ તરશનું સ્વરૂપ. y પવિત્ર દેવના આવેશવાળાનાં લક્ષણ તરશનાં લક્ષણે ૧૦૬ અસુર દેવના આવેશવાળાનાં લક્ષણ , તરશના ઉપદ્રવ તથા અરિષ્ટ | ગધર્વ, યક્ષ, પિતા તથા સતિના આવેશ તરશના ઉપાયો ... ... , વાળાનાં લક્ષણ. મૂછની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા નાણક્ષેત્રપાળ, માતા, કામણ-->ણા, શાકિની સામાન્ય લક્ષણ અને સંખ્યા.. ૧૦૭ કિની,તથા રાક્ષસ,બ્રહ્મરાક્ષ અને અવગતિ મૂચ્છાનું પૂર્વરૂપ .. .. ૧૦૮ ! આના આવેશવાળાઓનાં લક્ષણ. ૧૧૯ સર્વ પ્રકારની મૂચ્છીઓનાં લક્ષણે. ” | દેવ આદિનો આવેશ થવાને વખત... ૧ર૦ મૂછ, ભ્રમ, નિદ્રા, સંન્યાસ અને તંદ્રા | દેવ આદિને પ્રવેશ મનુષ્યના શરીરમાં થાય છે એઓમાં શું તફાવત છે? ... ૧૦૮ મૂછો વગેરેના ઉપાય પણ પ્રવેશ થતાં કેમ દેખાતા નથી ? | ઉન્માદનું અસાધ્યપણુ.... ... ” ઉન્માદના ઉપાય. . . તરંગ સાતમે, ભૂતાદિને દૂર કરવાનો મંત્ર ... ૧૨૧ મધનો સ્વભાવ. .. ૧૨૦ કિની બોલાવવાને મંત્ર. ... મધ પીવાને વિધિ ... 111 | ડાકિની બોલાવવાને મંત્ર. . કોને મદિરા પીવી અને કોને ન પીવી? , બકિનીને પ્રહાર લગાવાને મંત્ર , મદાત્યય રોગનાં લક્ષણો છે. ૧૧૨ ડાકિનીને દેવ દૂર કરવાને મંત્ર . ૧૨૩ મધથી ઉત્પન્ન થનારા વિકારો , ડાકિની વગેરેના દે દૂર કરવાના યંત્ર. ૨૩ મદાત્યાયનાં અસાધ્ય લક્ષણે. .. હાજરાયત મંત્ર, ,, ,, ભધાત્યાયના ઉપાય. * ... હાજરાયતને યંત્ર. . .. ૧૨૪ પાનાવિશ્વમ તથા ધતુરાનાં ફળ ખાવાથી, મૃગીરગની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ તાભાંગ પીવાથી, ઝેર ખાવાથી, કોદરા થા સંખ્યા.... " ખાવાથી, સેપારીથી, નાગરવેલનાં પાન મૃગીનું પૂર્વરૂપ. . ખાવાથી, જાયફળ કે બેહડી ખાવાથી મૃગીનાં સામાન્ય લક્ષણ .. ભદ થયે હેય તેના ઉપાય - ૧૧૩–૧૧૪ ! જુદા જુદા દેષના કેપથી થએલ દાહના કેટલા પ્રકાર છે? ,,! મૃગીનાં લક્ષણે. ૧૨૨ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર વિષય પૃષ્ટાંક, વિષય. પૃષ્ટાંક. મૃગીનાં અસાધ્ય લક્ષણે. , યોગ્ય પદાર્થો. મૃગી આવવાના વખતનો અવધિ. ૧ર૬ | પિત્તના વ્યાધિઓનાં નિદાન. ...૧૫ર મગીન ઉપાય. •• .. | પિત્તના રંગેની સંખ્યા.. .. મૃગીરથીનાં પથ્યાપથ્ય... • ૧૨૭ પિત્તના રોગોના સામાન્ય ઉપાય... કફના રોગોનાં નિદાન... " કફના રોગોની સંખ્યા. ... .. તરંગ આઠમે. કરના રેગેના સામાન્ય ઉપાય છે. ૧૫૪ વાયુ સંબંધી રોગ ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણ. ... ૧૨૮ વાત વ્યાધિઓની સંખ્યા. .. 'તરંગ દશમે. ૮૪ વાત વ્યાધિનાં જુદાં જુદાં લક્ષણો. ૧૨૮ વાતરકતનાં હેતુ. . . ૧૫૫” વાયુનું સાધ્યા સાધ્યપણું... . ૧૩૧ વાતરક્તનું સંપ્રાપ્તિ સહ પૂર્વરૂપ. ... વાત વ્યાધિના સમુચ્ચય ઉપાય... , વાયુની અધિક્તાવાળા વાતરક્તનું લ. ૧૫૬ પ્રત્યેક વાયુરોગના જુદા જુદા ઉપાય. લેહીની અધિકતાવાળા , સાત ધાતુઓમાં પ્રાપ્ત થએલ વાત પિત્તની અધિક્તાવાળા.' , વ્યાધિનાં લક્ષણો. ... ... ૧૩૮ કફની અધિક્તાવાળા તથા દ્વિ-વિદે બીજા પ્રકારના સ્થાનકેના ભેદથી ના વાત1નું લક્ષણ.. • વાત વ્યાધિઓના ભેદ તથા તેઓના હાથમાં વાતકૃત થાય તેનું લક્ષણ... ઉપાયો. ... ... ... વાતતના ઉપદ્રવો. .. ૧૪૦ સઘળા વાયુરોગમાં કષ્ટસાધ્ય કેટલા છે? ૧૪૧ વાતરકતનું સાધ્યા સાધ્યપણું. ... વાત વ્યાધિના સામાન્ય ઉપાય. ... વાતરક્તના ઉપાય. • • , વાયુ રોગીનાં પધાપ.... વાતરક્તનાં પથ્યાપથ્ય. ... ... શીગનાં નિદાન તથા સંખ્યા વાયુના શૂળનાં નિદાન, સંપ્રાપ્તિ સહ, તરંગ નવમ. | પિત્તના શાળાનાં નિદાન સંપ્રાપ્તિસહ લક્ષણ , ઊરૂસ્તભના નિદાન અને સંપ્રાપ્તિ કફના શળનાં નિદાન પ્રાપ્તિસહ લક્ષણ. , પૂર્વક લક્ષણ... .. ... ૧૪૭ આમ અને નિરામ મૂળનાં લક્ષણો ઊરૂસ્તંભનું પૂર્વરૂપ. • • બબે દેથી થએલા શળનાં લક્ષણે. ૧૬૦ ઉસ્તંભનું સ્વરૂપ. . . પરિણામ શૂળનાં નિદાન સંપ્રાપ્તિ સહ ઊરૂસ્તમનાં સાધ્યા સાધ્ય લક્ષણ : ૧૪૮ લક્ષણે. ઊરૂસ્તંભના ઉપાય. • • • • • .. • રૂરતંભ ઉપર પથ્યાપથ્ય. ... અન્નદ્રવ ળનું લક્ષણ . ... આમવાતની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ. , શળના ઉપદ્રવો. .. આમવાતનાં લક્ષણ. . . ૧૪૪ શુળનું સાધ્યા સાધ્યાપણું.. આમવાતના ઉપાય. .. ••• શળના ઉપાય.... . આમ વાયુનાને સેવવા તથા ના સેવવા ! શીરોગીન સેવ્યાસેવ્ય.. - ૧૬ ને ૧૫૮ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા ( ૭ ) વિષય. પટાંક, વિષય. પૃષ્ટાંકો તરંગ અગીઆ, દેવ ભેદોથી મૂ છના જુદા જુદા ભેદ. .. ઉદાવતાં નિદાન. ... પથરી તથા કાંકરીના ઉપદ્ર. .. ૧૮૧ ... » | મૂત્રછને ઉપાય. ... જુદા જુદા વેગને રોકવાથી થતા .. ,, જુદા જુદા ઉદાવતનાં વિશેષ લક્ષણો.. , મત્રઘાત રોગ થવાનાં મૂળ કારણે. ૧૮૩ ઉદવર્તનાં નિદાન, સંપાપ્તિ તથા લક્ષણો. ૧૬૬ | તેર જાતિના મૂત્રઘાતનાં ક્રમવાર લક્ષણે. , મૂવાતના ઉપાય . ઉદાવર્તનાં સાધ્યા સાધ્ય લક્ષણ. ... ૧૬૭ ૧૮૪ આફરા રોગનાં સામાન્ય લક્ષણ... પથરીનાં નિદાન તથા સંપ્રાપ્તિ અને લહાણ. ૧૮૬ " પથરીનું પૂર્વરૂપ. એક પછી એક ઉદાવતના તથા આ .. ••• પથરીનાં સામાન્ય લક્ષણ. ફરાના ઉપાયે. ... .. ... , ? ગુલમ રોગના નિદાન તથા સામાન્ય લ. ૧૬ | જુદા જુદા દેનાલધે થએલી પથરીગુલ્મોગ કયાં ક્યાં થાય છે? ... , ઓનાં જુદાં જુદાં લક્ષણે. • કાંકરી તથા રેતીના ઉપદ્રવે. ગુલ્મનાં લક્ષણ તથા પૂર્વરૂપ. ... • કેવા કારણોથી ગુલ્મરોગ ઉત્પન્ન થાય છે? ૧૭૦ પથરનું અસાધ્યપણું. ... વાયુ ગળાનું લક્ષણ. .. પથરીના ઉપાય ... •• પિત્તથી થએલા ગોળાનું નિદાન. . પથરીના રોગીનાં પથ્યાપથ્ય. ૧૮૮ પિત્તથી થએલા ગોળાનું લક્ષણ. ... પ્રમેહ થવાનાં મૂળ કારણો. કફથી થએલા ગેળાનું નિદાન. ... ત્રણે દોષના પ્રમેહોની સંપ્રાપ્તિ તથા | પાસેનાં નિદાનો. કફ ગુલ્મનાં લક્ષણ. .. પ્રમેહની સંખ્યા. ગુલ્મના અસાધ્યપણાનું લક્ષણ. ... .. પ્રમેહનાં નામ. ... ગુલમ રોગના ઉપાય. • • ગુલ્મ રેગીનાં પથ્યાપથ્ય... પ્રમેહનું પૂર્વરૂપ. ... .. પ્રમેહનાં સામાન્ય લક્ષણ. બિરલનું સ્વરૂપ. ... .. કફના દશ પ્રમેહનાં લક્ષણ બરલનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ. જુદા જુદા દોષથી થએલ બલનાં ( પિત્તના છ પ્રમેહનાં લક્ષણ. . જુદાં જુદાં લક્ષણ. . .. ૧૭૬ ! વાયુના ચાર પ્રમેહનાં લક્ષણ. . ૧૪૧ યકૃત તથા બલનું સાધ્યાસ ધ્યપણું , ! પ્રમેહના અસાધ્ય લક્ષણ બરલ મટાડવાના ઉપાય... . આજીના મત પ્રમાણે વિશેષ ૬ હોગનાં નિદાન તથા સંપ્રાપ્તિ પૂર્વક લિ. ૧૭૮ | પ્રમેહનાં લક્ષણ. . ... પ્રત્યે હોગનાં જુદાં જુદાં લક્ષણે. પ્રમેહની દશ પીડિકાનાં નામ તથા લક્ષણ. ૧૪૨ હૃદ્યોગના ઉપદ્રવો. • "! પ્રમેહ પડિકાઓનું અસાધ્યપણું તથા • • હોગના ઉપાય. ... ... ૧૭, તે તેના ઉપદ્રવ.. ... ... ૧૮૨ પ્રમેહના ઉપયે. હૃદ્ધાગીનાં પચ્યાપચ્છ. | આયજીના મત પ્રમાણે પ્રમેહની પી ડિકાઓની સંપ્રાપ્તિ લક્ષણ તથા ઉપાય. ૧૯૬ - તરંગ બારમે. પ્રમેહ રોગીનાં પથ્યાપથ્ય. ભત્રક૭નાં નિદાન તથા સંપ્રાપ્તિ પુ- પ્રમેહ મટી ગયાનાં ચિન્હ. • આ વક સામાન્ય લક્ષણ ,. ૧૮૦ . For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) અમૃતસાગર. વિષય. પુણાંક વિષય. તરગ તેરમે.. તરંગ ચિદમો. દરેગનાં નિદાન તથા સંપ્રાપ્તિ. ૧૪૭ સોજાનું નિદાન. ... .. મેદ વધ્યાથી થતાં લક્ષણે. • ૧૮ સેજાનું પૂર્વસ્વરૂપ. . . ૨૦૮ મેનું સ્થાન અને તેનાં કર્યો. • » સજાની સંપ્રાપ્તિ તથા સામાન્ય લક્ષણ છે થળાનાં લક્ષણો. .. • છે વાયુના સજાનાં લક્ષણ.• • મેદરોગના ઉપાય. ... ... { પિત્તના સેજાનાં લક્ષણ... - છે પરસે તથા શરીરની દુર્ગંધ દૂર કર- કફને સેજાનાં લક્ષણ.. - વાના ઉપાય.... . બબે તથા વિદેશથી ઉત્પન્ન થએલા કાશ્ય રોગની ઉત્પત્તિ ... . સેજાનાં ચિહે. ... ... બહુ ક્ષીણપણનાં લક્ષણ. . અભિઘાતથી થએલા સેજાનાં લક્ષણ. અતિ ક્ષીણુપણાથી થતા રોગો ૨૦ ઝેરથી થએલા સેજાનાં લક્ષણ કેટલાએક દેખીતા દુર્બળપણ બળ સેજાને ઉપદ્રવો. વાન અને કેટલાક દેખીતે જાડા પ સેજનું સાધ્યાસાવ્યપણું. શુ કમતાકાતવાળા હોય છે તેનું સેજના ઉપાયે. .. શું કારણ? . .. • • સેજના સામાન્ય ઉપાય ... ક્ષાણપણના ઉપાય . . સેજા રોગીનાં પથ્યાપથ્ય. • અસાધ્ય ક્ષીણતાનાં લક્ષણ . વધવલનું નિદાન તથા સંખ્યા... , ઉદરરોગોનું નિદાન. ... . પેટમાં થનારા રગેની સંપ્રાપ્તિ. ... વધરાવલની સંપ્રાપ્તિ. . .' ૨૧૨ . ૨૨ સાતે પ્રકારની વધરાવળનાં લક્ષણ ઉદરરોગનું સામાન્ય સ્વરૂપ. , ઉદરરોગોનાં પાસેનાં નિદાન તથા સંખ્યા. , અંતર્ગળની ઉત્પત્તિ અને લક્ષણ. , વાતોદરનાં લક્ષણ છે. અંડવૃદ્ધિનું અસાધ્યપણું... . ૨૧૩ પિત્તદરનાં લક્ષણ. • અંડવૃદ્ધિ-વધરાવળના ઉપાય. ... કોદરનાં લક્ષણ. અંડવૃદ્ધિવાળા રોગીનાં સેવ્યાસેવ્ય. • સન્નિપાદરનાં લક્ષણ ... બદની ઉત્પત્તિ થવાનાં કારણ. ... પ્લીદરનાં લક્ષણ. બદન ઉપાય.. • ... . બદ્ધ દરનાં લક્ષણ ગળગેડ એટલે ? .. છે. ... ક્ષદરનાં લક્ષણ. ગળગેડની પ્રાપ્તિ. .. .. વૃકોદર-જળોદરનાં લક્ષણ અંતર તથા બાહાર વિધિઓનું સા ઉદગોનું સાધ્યા સાધ્યપણું ધ્યાસાધ્ય પણું.... ... વાતદરના ઉપાય. ગેળા અને વિદ્રધિમાં શો ફેર છે ?... ૨૨૫ • પિતાદરના ઉપાય. • વિધિ પાકે છે તેનું કારણ શું ? , કફદરના ઉપાય. વિધિના ઉપાય. ... ... ... ' , સન્નિપાદરના ઉપાય. .. વણના સેજાનું સંખ્યા પૂર્વક સામા ઉદરરોગે ઉપર છાશનું સેવન. ન્ય લક્ષણ. . .. •••••• જળદરને ઉપાય. ••• ત્રણસોથનું વિશેષરૂપ, . . ઉદરરોગીનાં પથ્યાપથ્ય..... ... .. ર૦૭ ન પાકેલા વણસેથનાં ચિન્હ ... પાકવા આવેલા વણસેથનું લક્ષણ. ૨ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા, પૃષ્ટાંક. વિષય, પૂછક વિષય. પાકી ગએલા વચ્ચેનાં ચિહ. ... ૨૨ પડોથી ફાડવાનો પ્રકાર.... .. ૨૩૩ પાકેલા વણમાંથી પરૂ ન કહાડે તે તેથી | સોજાને દબાવી રસી કાહાડવાના ઉપર. ૨૩૪ થતી અડચણો. .. .. ૨૨૭ મે ત્રણને સાફ કરવાના ઉપાય. ... . વ્રણ કાચું પાકું હેવાનાં લક્ષણે ઓળખવા- . ત્રણમાં અંકુર લાવવાના ઉપાય. .. ૨૩૫ માં વૈધની થતી પરીક્ષા. ... , . ત્રણમાં જીવાત પડી હોય તેના ઉપાય.., ત્રણના બે ભેદનો વિચાર. ... ત્રણની ખરજ મટવાને તથા વણ વાયુથી, પિત્તથી, કફથી, અને લોહીથી થએલા મટી જવાનો ઉપાય. વણનાં લક્ષણે. .. . , આગતુક વ્રણના ઉપચાર. શુદ્ધ ત્રણનું લક્ષણ. ... .... ૨૨૮ અગ્નિથી બળેલાના ઉપાય. દુષ્ટ વણનું લક્ષણ. . . વણચંધીની પ્રાપ્તિ... .. અંકુર આવવાની હાલતમાં આવેલા ઘણગ્રંથીના ઉપાય. ... ... વ્રણનું લક્ષણ. .. ગણવાળા અને દાઝેલાને સેવવા અને ભલોરીતે ભરાયેલા વણનાં ચિન્હો , | ન સેવા યોગ્ય વસ્તુઓ. .. સુખસાધ્ય ત્રણનાં લક્ષણ ભાગ-હાડ લાગ્યાના પ્રકાર અને ... » વણનું અસાધ્યપણું ... , ભગ્નના બે ભેદનો વિચાર .. ૨૩૮ આગંતુક ત્રણ સંબંધી વિવેચન. ૨૮ : સંધિભગ્નનું સામાન્ય લક્ષણ ...., શસ્ત્રથી થતાં છ પ્રકારના વણનાં લો . છએ પ્રકારના સંધિભગ્નના વિશેપ લક્ષણ , માંસ, નસો, સ્નાયુ, હાડ, અને સાં- ! કાંડભાના બાર ભેદની વિગત... ધાઓ ઉપર થતાં કે ઘણોની અસર કર્યટકાદિકાંડભોનાં સામાન્ય લક્ષણ. ૨૩૮ પહોંચતાં થતાં સામાન્ય લક્ષણો અને ભગ્નનું કષ્ટસાધ્યપણું. .. , થિત મર્મ રહિત શિરાદિવિદ્ધિા, ભગ્નનું અસાધ્યપણું. . સ્નાયુવિદ્ધ, સંધિવિદ્ધ, અસ્થિવિદ્ધ, હાડ તથા સાંધાઓ ભાગી ગયા હોય શિરાદિમર્મસ્થાનવિદ્ધ અને માંસમ તેના ઉપાય... .. ••• વિદ્ધનાં લક્ષણે. . ૨૩-૨૩૧ ભરોગીનાં પથ્યાપથ્ય. ... ... વણ માત્રના સામાન્ય ઉપદ્રવે. ... નાડીત્રણ-ભરનીગળની પ્રાપ્તિ :) દેવતાથી દાઝેલાનાં લક્ષણ અને પૂર્વક વ્યાખ્યા. .. .. તેના ચાર ભેદ. . . નાડીત્રણોની સંખ્ય!. ... . દોષથી થએલા શારીરિક વણના ઉપાય. ,, પાંચ પ્રકારના નાડીત્રણોનું લક્ષણ છે, સોજાને શાંત કરનાર લેખે. ... , નાડીત્રણોનું સાધ્યાસાધ્યપણું તથા કલેપ કરવાની રીત. .. .. ૨૩૨ દસાડાપણું.... ... ... ૨૪૨ સજાને ઉપર કવાથ વગેરેનાં સિંચન. , નાડીત્રણના ઉપાય. ... સોજાને ચાળી કરમાવી નાખવાનો વિધિ. . સોજામાંથી લેહી કહાંડવાને હેતુ... ,, તરંગ સેળ. સોજા ઉપર ડાં ઉનાં આપડે લુગ. ભગંદરનું પૂર્વરૂપ, સ્વરૂપ તથા શબ્દા નિ. ડામાં બાંધી બફર આપવા પ્રકાર. ૨૩૩ રૂપ ........ ... ૨૪૪ વણના સોજાને પકવથા વિધિ. ... ,, પાંચ પ્રકારના ભગંદરનાં ચિન્હ , , પાકેલા યુથને શસ્ત્ર કે - ભગદરનું કણસાધ્યપણું - ૨૪૫ For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૦ ) વિષય. ભગદરના ઉપાય. ભગંદર રાગીનાં પથ્યાપથ્ય. ઉપદશ-ચાંદીનાં નિાને તથા સખ્યા. પાંચે પ્રકારના ઉપદશાનાં જુદાં જુદાં ચિન્હો. ઉપદંશાનું સાધ્યાસાધ્યપણું. ઉપદંશ રાઞીતે અવશ્યની સૂચના. ઉપદે શના ઉપાય, ઉપદંશ રાગીનાં પથ્યાપથ્ય. ... ... *** B** 414 ... 410 ... ... ... www.kobatirth.org ... *** અમૃતસાગર. પૃષ્યાંક. ૨૪૫ ર૪૬ ૨૪૭ 97 -', લિંગાર્શતું લક્ષણ, લિંગાશના ઉપાય. શૂકરાગનાં નિદાન તથા સ ંખ્યા અઢારે પ્રકારના શકદોષનાં જુદાં જુદાં લક્ષણા. ૨૫૦ અમ્લપિત્તના ઉપાય. >> ૨૫૧ 868 ... ... કદોષોનું સાધ્યાસાધ્યપણું. કરોગના ઉપાય. કાઢ રાગનાં નિદાન તથા સંખ્યા.. અઢારે કાઢનાં નામેા. કાઢ થતાં પેહેલા કેવાં ચિન્હ થાય છે? અમુક દોષની પ્રબળતાથી અમુક કાઢ ઉત્પન્ન થાય છે તેના વિચાર. સાત મેટા કોઢનાં લક્ષણ. અગ્યાર નાના કોઢનાં લક્ષણે. સાત ધાતુમાં રહેલા કાઢનાં લક્ષણ.. કાટના સાધ્યાસાધ્યપણા વિષેનું વિવેચન. કોઢનાં અરિષ્ટ ચિન્હ. કોઢના ભેદરૂપ શ્ચિમકાટનું લક્ષણ... દોષાના સેદ ઉપરથી ક્ષિત્રના લક્ષણ ભેદો. શ્રિત્રનું સાધ્યાસાધ્યપણું. કાઢ વિના પણ બીજા કેટલાએક રાગ ચેપી છે? કોઢના ઉપાય.... દાદરના ઉપાય. ધોળા કાઢના ઉપાય. કોઢ રાગીનાં સેવ્યાસેવ્ય. در २४८ ૨૪૯ 33 ލގ પર '' در "1 "" ૨૧૫ 12 Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. તરંગ સત્તમે. શી પત્ત વગેરેમાં દૂરનાં તથા 22 પાસેનાં નિદાન અને તેની સપ્રાપ્તિ .૨૬૨ શીતપિત્તનું પૂર્વસ્વરૂપ. | શીતપિત્તનું લક્ષણ. કાર્ડ તથા કાઠનું લક્ષણ. ... *** શીતપિત્ત, ઉદર્દ, કાઠ અને ઉત્કંઠના ઉપાય, શીતપિત્તાદિનાં પથ્યાપથ્ય. અમ્લપિત્તનું નિદાનપૂર્વક સ્વરૂપ. અમ્લપિત્તનાં લક્ષણુ. અમ્લપિત્તના પ્રકાર. ... અમ્લપિત્તનું સાધ્યાસાધ્યપણું. 27 ૨૫૩ | વિસર્પનું સાધ્યાસાધ્યપણું. વિસર્પીના ઉપાય. ૨૫૪ | વિસર્પનોં પથ્યાપથ્ય, ... For Private And Personal Use Only અમ્લપિત રાગીનાં પથ્યાપથ્ય વિસર્પના હેતુ, સંખ્યા તથા શબ્દાર્થ. *** વિસર્પ રાગનું સામાન્ય લક્ષણ. સાતે પ્રકારના વિસર્પેનાં લક્ષણા.... ક્ષતથી થએલ આઠમા પ્રકારના વિસર્પનું લક્ષણુ. વિસર્પના ઉપદ્રવેશ. ... *** ... ... ... સ્નાયુ-વાળાનું નિદાન તથા ચિન્હ. 540 » ;; ૨૬૦ | વિસ્ફોટકનાં પથ્યાપથ્ય. ફિર’ગનું નિદાન, ૨૬૨ કિંગ રાગનું સ્વરૂપ, ક્રગવાયુના ઉપદ્રવો. કિંગના ઉપાય. ફિગ રાગનાં પચ્યાપચ્ય *** ... *** ... વાળાના ઉપાય. વિસ્ફોટકના હેતુ અને સંપ્રાપ્તિ–ઉત્પત્તિ. વિસ્ફોટકનાં સાધારણ લક્ષણ. આઠે પ્રકારના વિસ્ફોટકનાં લક્ષણુ... વિસ્ફેટકના ઉપદ્રવેશ. વિસ્ફોટકનાં સાધ્યાસાધ્ય ચિન્હ. વિસ્ફોટકના ઉપાય. પૃથ્થક. *** .. ', 27 "" 27 .. ૨૬૫ " 19 ૨૬૭ در ૨૬૮ 22 "J ૪ ' ૨૬૯ २७० ,, ૨૦૧ ,, "2 २७२ ૨૭૩ ور ૨૦૬ Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા ( ૧૧ ) પુષ્ટક * ૨૭૭ વિષય. પૃષ્ટાંક. વિષય. મસૂરિકા થવાનાં મૂળ કારણ અને ચિમ્પ અને કુખને ઉપાય. . ૨૮૪ સંપ્રાપ્તિ. ... ... ... ૨૭૬ અનુશીનું લક્ષણ તથા ઉપાય છે , મસૂરિકાનું પૂર્વસ્વરૂ૫, વિદારિકાનું નિદાન સહ લક્ષણ તથા ઉપાય. ,, ચાદપ્રકારની ભસૂરિકાનાં કમવાર લક્ષણો. ,, દારીકા-વ્યાઉફાટે તેનું લક્ષણ તથા ઉપાય. એ ભસૂરિકાઓનું સાધ્યા સાધ્યપણું , કદર-કણીનું લક્ષણ તથા ઉપાય. . , મસુરિકાના ઉપાય. . . w ખારિવા-કેવાનું લક્ષણ તથા ઉપાય. શીતળાનું સ્વરૂપ. ... ... ૨૭૮ ઇંદ્રલ-ટાલ પડવાનું નિદાન, સંપ્રાપ્તિ પહેલા પ્રકારની શીતળાનું સ્વરૂપ. ... » સાહ લક્ષણ તથા ઉપાય . ૨૮૫ શીતળાના ઉપાય. દારૂણકનું લક્ષણ તથા ઉપાય , શીતળા સ્તોત્ર. ... અરૂણિકાનું નિદાન તથા લક્ષણ અને શીતળાના બીજા દેનું કમવાર ઉપાય. • ••• વિવેચન, , . . ૨૮૦ પલિત-ધોળાં પળીયાનું લક્ષણ તથા | ઉપાયો : ", તલ, મસા, લાખાં વગેરેનાં લક્ષણો તરંગ અઢારમો, અને ઉપાયો. ... ... અજગલિકાનું લક્ષણ અને ઉપાય. ૨૮૧ ન્યનું લક્ષણ તથા ઉપાય.' ... યપ્રખ્યાનું લક્ષણ અને ઉપાય. • ,, લિંગવત્તિનું નિદાન સહ લક્ષણ અને અલજીનું લક્ષણ અને ઉપાય. .. , ઉપાયે. .. વિવૃત્તાનું લક્ષણ અને ઉપાય. . અવાટીકાનાં નિદાન સહ લક્ષણ ઇંદ્રવ્રદ્ધા, ગર્ભિકા, તથા જાળ બિંકાનાં તથા ઉપાયે.. . .. લક્ષણ. . . . નિરૂદ્ધપ્રકશનું હેતુ સહિત લક્ષણ તથાઉપાય. એ વિવૃત્તા, ઇંદ્રદ્ધા, ગર્ભિકા અને જાળ- | સનિરૂદ્ધનું હેતુસહ લક્ષણ ત ગર્ભના ઉપાય. • • ૨૮૨ થા ઉપાય. .. . . , શર્કરાબુદનું લક્ષણ તથા ઉપાય. * ઇ | વૃષણકુછનું હેતુ સહ લક્ષણ તથા કારણે તથા લક્ષણે સહિત કેટલાએક ઉપાય. .... , વિકારો પૈકી આલસ્ય, ઉત્કલેટ, | અહિપૂતનનું હેતુ સહિત લક્ષણ તથા ગ્લાની, આટોપ, તમ અને ઉગારનાં, ઉપાય. .. . . ચિન્હો. • • • • : ગુદબ્રશ-આમણનું નિદાન, લક્ષણ તથા પાઘાણગદર્ભનાં લક્ષણ તથા ઉપાયે. . ઉપાય. ••• • • • • • પનસિકાનાં નિદાનસંહ લક્ષણ અને શકરદષ્ટનું લક્ષણ તથા ઉપાય. . , ઉપાય. . .. ••• ૨૮૩ પર્મકંટકનું લક્ષણ તથા ઉપાય , ઇરિલિકાનું નિદાન સહ લક્ષણ અને મુખદૂષિકા-જવાનીના ખિલાનું નિદાન ઉપાય. • • • સહ લક્ષણ અને ઉપાય. • બાબલાઈ અને ગંધનામના નિદાન સહ | વ્યંગ-નિલક-મુખ છાયાનું લક્ષણ તથા લક્ષણ તથા ઉપાય , ,, ઉપાય. . • ૨૮૮ અગ્નેિહિણીનું લક્ષણ તથા ઉપાય. | વાલ્મીકનું હેતુસહ લક્ષણ તથા ઉપાય. ,, ચિપનું નિદાન સહ લક્ષણ. માથાના રોગનાં હેતુ, સંખ્યા તથા કુનખનું નિદાન સહ લક્ષણ. . પૂર્વરૂપ. . . . . ૨૪૦ ૨૮.૮ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. છે. ૩૦૭ ૩૧૧ વિષય. પૃષ્ટાંક વિષય. | પૃષ્ઠોકે, માથાના રોગોનું વિશિષ્ટ નિદાન ..ર૮૦ | ત, અમ્યાધુષિત, સબળવાયુ અને માથાના રેગેના ઉપાય. . ૨૧ ને શિહર્ષનાં લક્ષણે. ૩૦-૩૦૩ આધાશીશી મટવાના મંત્ર... ર૪૩ શી પ્રવાના મ ... ર૪૩ , નેત્રના સામપણાનું લક્ષણ છે. માથાના રોગીનાં સેવ્યાસે. ... . આમ રહિત આખ્યાનું લક્ષણ છે. • આંખોના રોગો પૈકી નેત્રના એ. નેત્રના રોગોની ઉપાય. • • ડળનું પ્રમાણ .. . . ૨૮૪ | અંજન આંજવાની મર્યાદાની વ્યાખ્યા , મેતમંડળમાં થતા રોગોની ગણતરી. , આંખ્ય માટે આઠ ક્રિયાઓ. , નેત્રરોગની ઉત્પત્તિ થવાનાં મુખ્ય કારણો. ,, | આંખ ઉપર શેક કરવાનો વિધિ. કીકીના રંગેની વ્યાખ્યા. ... ર૮પ અચેતન વિધિ . , 'આંખમાં ચાર પડે છે તેની વ્યાખ્યા પિંડીને વિધિ. તથા તે તે પડોનો સ્વભાવ અને બિડાલકર્મ વિધિ. .. • તેમાં થતા વિકારોનું વિવેચન. . તર્પણ વિધિ. . ... કીકીના રોગનાં નામની સંખ્યા.... ૨ પુટપાકને વિધિ. જાતના મોતિયાબિંદનાં લક્ષણ.. , આંખ દુખવા ઉપર ઉપય. લિંગનાશ-મેતિયાનાં અન્ય લક્ષણો. નેત્ર રોગોના અન્ય ઉપાશે. વાયુ આદિએ ઉત્પન્ન કરેલા મોતિયા સાપનું ઝેર દૂરકરવાનું અંજન. . ૩૦૪ બિંદુએથી આંખ્યામાં મંડળના જુ નેત્રના દુખવા ઉપર પડે. . દાં જુદાં થતાં રૂપિ વિષે. ... ર૮૭ મેતિયા કહાડવાની ક્રિયા. .. નેત્ર રોગીનાં પથ્યાપથ્ય. .., ૩૬૨ કીકીમાંના છ રોગનાં લક્ષણ ... , કાનના અઠ્યાવીશ રેગેનાં નામ. ! સનિમિત્તલિંગનાશના હેતુ સહ લસણ. , | કાનના અઠ્યાવીશ રેગેનાં લક્ષણ. અનિમિત્ત લિંગનાશના હેતુ સહ લ. ૨૮૮ ચરકમત પ્રમાણે કાનના ચાર વેગે કાળાડેળાના રોગોનાં નામ, સંખ્યા. નું વિવેચન. .. ... ... તથા સામ્બાસાધ્યપણું ... 5 ધોળાડોળાના રોગોનાં નામ તથા સં કાનની કીરીમાં થતા પાંચ રોગનું વિવેચન. .. ખ્યા વિષેની વ્યાખ્યા... .. ૨૦૮ ••• ••• • કાનના રોગોના ઉપાય " ... ,, પાંપણના રોગનાં નામ તથા સંખ્યા. એ કાનની કનેરીના રોગના ઉપાય૩૬ પાંપણને વાળના બે રેનાં નામ નાકના રોગોનાં નામે તથા સંખ્યા , તથા તેઓનાં લક્ષણે... . ૩૦૧ પ્રતિશ્યાય-ળીખમની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ ૩૧૭ નેત્રના સાંધાઓનું નિરૂપણ. ... , શીખમનું પૂર્વરૂપ .... . • તે સાંધાઓમાં થતા રોગોનાં નામ : પાંચે પ્રકારના શળીખમનાં લક્ષણે. ૩૧૮ તથા સંખ્યા. .. • , પીનસને કાચા પાકા પાણાનું લક્ષણ , આખા નેત્રમાં થતા રોગોનાં નામ નાકના રોગોના ઉપાય ... ૩૧ - તથા સંખ્યા. .. .. ૩૦૨ મ એટલે શું? તથ મેહડાના રોગોની ચાર અભિર્યાદેનાં નામ તથા લ. , સંખ્યા. • • • ૩૨ છે. ચાર અભિમંથનાં ચિન્હ . .. , હેન રેગોને ઉત્પન્ન થવાનું મૂળ કારણ એ સસોથપાક, અથપાક, હતાધિમંથ, હેઠના રેગેની હેતુ સહિત સંખ્યા , વાતપર્યય, શુષ્કાલિપાક, અન્ય વા- | હોઠ રોગના ઉપાય , , , , I , For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા (૧૩) પષ્યાંક વિષય. પૃષ્ટાંક. . વિષય. દાંતના પેઢાઓમાં જે રેગ થાય છે તેનાં | ઝેરી ઊંદર કરડ્યાનું લક્ષણ છે. ૩૩૩ નામ તથા સંખ્યા. પ્રાણ લેનારા ઊંદરના ઝેરનું કામ ? દાંતના પેઢાઓમાં થતા રોગનાં ક્રમવાર લક્ષણે, વિછીના ઝેરનું લક્ષણ. • દાંતના પેઢાના રોગના ઉપાય - ૩૨૨ ! ઝેરી દેડકાના ઝેરનું ચિહ. • દાંતના રોગોનાં નેમ તથા સંખ્યા. ૩૨૩ છેરી માછલું કરડ્યાનાં લક્ષણ છે. હનુમેક્ષ નામના દાંતના રોગનું લક્ષણ. ૩૨૪ | ડેરી જળના દંશનું ચિન્હ. .. દાંતાના રોગોના ઉપાય .. ઝેરી ઢેઢગળીના દંશનું ચિન્હો જીભના રેગિનાં નિદાન, નામ તથા કાનખજૂરાના દંશનું ચિન્હ , સંખ્યા. મછરના દંશનું ચિન્હ જીભના રોગોના ઉપાય .. ઝેરી માખીના દેશનું લક્ષણ છે તાળવાના રંગનાં નામ તથા સંખ્યા. ૩ર૬ ! વાઘ, ચિતરા વગેરેના કરયાનાં લક્ષણ. ૩૩૫ તાળવાના રોગોના ઉપાય- ... ,, હકાયાં કુતરાં, શિયાળ, વાઘ વગેરે ગળાના રોગોનાં નામ તથા સંખ્યા , હડકાયાં થયાં હોય તેના કરડયાનાં લક્ષણે, પાંચે જાતની રહિણીની હેતુ સહ સ્થાવર ઝેરના ઉપાય. .. • સંપ્રાપ્તિ. ... ... ૩ર૭ જંગમ ઝેરના ઉપાય. .. ૩૩૬ રેહિણી રોગથી મરણ થવાને અવધિ .. ! વીંછીનું, કણેરનું, ધતુરાનું, આકડાનું, કઠશાલૂક, અધીજી, વળય, બલાસ, એક | કૌવનું, ભીલામાનું, માખીનું, મધવૃદ, છંદ, શતદિન, ગિલાયુ, કઠવિધિ, ગલધ. | ના ભમરા ભમરીનું, ઝેરી ઊંદરનું, સ્વરક્ત, માંસતાન, અને વિદારી વગેરે ગળા | ઝેરી દેડકાનું, કાનખજૂરાનું સપનું ના રોગોનાં લક્ષણો, ... ૩ર૭–૩૨૮ | અને હડકાયા કુતરા વગેરે હડકાયા ગળાને રેગના ઉપાય. જનાવરનું-એ સઘળાંઓનું ઝેર મ. ગળાના રોગના સામાન્ય ઉપાય | ટાડવાના ઉપાય. . ૩૩૬-૩૩૭ આખામહેને રેગોનાં નિદાન તથા સેમલનું, અફીણનું, ધતુરાનું ઝેર તસંખ્યા. ૩ર૮થા સર્વ પ્રકારનાં ઝેર મટાડવાનાઆખાના રેગે પૈકી જે જે અસાધ્ય ઉપાયે ... - - ૩૩૮ રેગે છે તેઓનાં નામ. .. ,, વિષ રોગીનાં પથ્યાપથ્ય. . . » તરંગ ઓગણીશમે. તરંગ વિશમે. ઝેરને અધિકાર તથા તેના ભેદ અને પ્રદર રોગની ઉત્પત્તિ. ... સ્થાનક. ... ... ૩૩૧ પ્રદર રોગની સંખ્યા. . . સ્થાવર ઝેરના પ્રત્યેક સ્થળનાં ચિન્હો , પ્રદર રોગનું સામાન્ય લક્ષણ. - ઝેરના સ્વાભાવિક દશ ગુણો. . ૩૩ર ચાર પ્રકારના પ્રદરોનાં લક્ષણ. . શુદ્ધ સ્થાવર વિષના ગુણ : નિમાર્ગથી લેહી બહુજ વહેતાં થતા ઝેરી શસ્ત્રના વાગવાથી થતાં ઝેરનાં ચિન્હ,,, ઉપદ્ર. .. જેણે દેષભાવથી ઝેર ખવરાવ્યું છે. પ્રદરનું અસાધ્ય લક્ષણ ... ય તે દુને પારખવાની યુકિત. ... 5 શુદ્ધ રજવળાપણાનું લક્ષણ છે. દૃષિ વિઘનાં લક્ષ. . . ૩૩૩ | પ્રદર રોગના ઉપાય. . ... " For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) અમૃતસાગર, વિષય. પૃષ્ટાંક. ! વિષય. પષ્ટક સમગની હેતુ સહ સંપ્રાપ્તિ, ૩૪૦ | ગર્ભમાં બાળક મરી ગયો હોય તેનાં લ. ૩૪ સોમ રેગનું લક્ષણ | ગર્ભનું તથા ગર્ભવતીનું મૃત્યુ થવાનું સોમ રોગના ઉપાય. • • • કારણ. • • • - મૂત્રાતિસારના ઉપાય. .. ૩૪૧ મૂગર્ભના ઉપાય. ... ... ૩૫૦ નિમાર્ગથી ધૂળ ધાતુ વહે તેના પ્રસવ થયા પછી યોનિમાં ચાંદી કે . ઉપાય. • • • દુખ થએલે હોય તેના ઉપાય, યોનિના રેગેનાં નિદાન તથા સંખ્યા. પ્રસવ થયા છતાં ઓર પેટમાં રહી વિશ જાતિની નિઓનાં નામે હોય તેને પાડવાના ઉપાય. • તથા તેઓનાં લક્ષણ છે. મલ્લરેગનું નિદાન તથા સંપ્રાપ્તિ નિકંદ વેગને હેતુ . ૩૪૨ પૂર્વક લક્ષણ છે. '' યોનિકંદનું સ્વરૂપ તથા સંખ્યા.. , ભકધરોગના ઉપાય. .. ચારે પ્રકારના નિકંદનાં જુદાં જુદાં સુવાવડીને શું શું સેવવા યોગ્ય છે? , ચિન્હા, ... ' . . સુવારેગનું લક્ષણ . વાંઝણી મટી પુત્રવતી થવાના ઉપાયો. સૂતિકા રોગના ઉપાય. ... .. ગર્ભ ન રહે તેવા અનુભવિ ઉપા... ૩૪૩ સુવાવડીનાં પથ્યાપથ્ય. . . સ્ત્રીઓના નિરેગના ક્રમવાર ઉપાય, ૩૪૪ સ્તન રંગેની સંપ્રાપ્તિ તથા લક્ષણ. યોનિના સઘળા રોગ મટવાને માટે સ્તન રોગોના ઉપાય. • • ફળવૃત, • • નિકંદના ઉપાય. - ૩૪૫ ગર્ભવંતીના રોગોના ઉપાય. , તરંગ એકવીશ. ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થવાનાં મુખ્ય સમજુ મા બાપે બાળથી બાળ કારણે. . . : કનું સંરક્ષણ કરવું. . . ૩૫૩ ગર્ભ ગાળતો હોય તેને થંભાવવાના ઉપાય. ૩૪૬ બાળગ્રહની ઉત્પત્તિ. ... ... 9 ગર્ભપાતના ઉપદ્ર. ... . જેઓ બાળકને બાળગ્રહો વળગ્યા પડતા ગર્ભને થંભાવવાના ઉપાય.. , હોય તેનાં સામાન્ય લક્ષણે. . » ગર્ભવતીને આકરો હેવ તેના ઉપાય. સ્કંદ બાળગ્રહના વળગાડનાં ચિહે. ગર્ભવતીના ગર્ભ સંરક્ષણ માટે કર સ્કંદપસ્માર બાળગ્રહને વળગાડનાં ચિન્હ , માસે ઉપગમાં લેવાના ઉપાય. ૩૪૭ શકની બાળગ્રહના વળગાડનાં લ... , વાયુથી ગર્ભ સુકાઈ ગયું હોય તેના. રેવતી બાળગ્રહના વળગાડનાં લ... , ઉપાય. . » પૂતના બાળગ્રહના વળગાડનાં લ, ૩૫૪ પ્રસવ થવાના માસનો નિયમ તથા અંધપૂતના બાળગ્રહના વળગાડનાં તે નિયમ વિત્યા પછીના ઉપાય. ચિન્હા. . .. ૩૫૫ પ્રસવકાળમાં સ્ત્રી કણાતી હોય તેના શીતપૂતના બાળગ્રહના વળગાડનાં લઉપાય. • • • • ક્ષણે. , , , પ્રસવ થવાના મંત્ર યંત્ર તંત્ર. ... , મુખમુંડિકા બાળગ્રહના વળગાડનાં ચિન્હો , મૂઢગર્ભની ઉત્પત્તિ તથા લક્ષણે, ૩૪૮ | નિગમેષ બાળગ્રહના વળગાડનાં લક્ષણે , મૂઢગર્ભવાળી સ્ત્રીનાં અસાધ્ય ચિન્હ ,, | બાળગ્રહના વળગાડ માટે સામાન્ય ૩૪૮ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. ઉપાય. 840 નવે બાળગ્રહોના વળગાડની જુદી જુદી ચિકિત્સા. ... બાળકને ડાકિની વગેરેની થતી પીડાની ઉત્પત્તિ, લક્ષણ અને ઉપાય સહુ વ્યાખ્યા. નંદા, સુનંદા, પૂતના, મુખમાંડિકા, કટપૂતના, શકુનિકા, રેવતી, આર્યકા, ભૂભૂતિયા, નૈઋતા, પિલિસિચ્છિકા અને કામુકા એ ખાર માતૃકાઓની પીડાનાં ચિન્હો તથા તેના માટે મવેોપચાર, આાળકના રોગોની ઉત્પત્તિ, નિદાન, ... ... 200 ... www.kobatirth.org ... અનુક્રમણિકા. પૃથ્થક ૩૧૫ તરગ આવીશમા. પંઢ રોગ થવાનાં કારણેા મહાત્મા સુશ્રુતજીના કહેવા પ્રમાણે સાત . ૩, ૩૬૦-૩૬૧ તથા લક્ષણા. તાલુકઠ, મહાપદ્મ, તુંડીપાક, શુદપાઅહિપૂતના, કુ કૂણુક, પારગર્ભિક, અજગલ્લિકા અને દંતભેદક એનાં લક્ષણા. બાળકની ઉમર પ્રમાણે દવા આપવાતુ પ્રમાણ તથા તાવ, તાવ સાથે ઝાડા, ઝાડા, અતિસાર, લેાહી ખ ડવાટા, મરડા, સહણી, ઉધરસ, શ્વાસ, હેડકી, ઉલટી, આફરો, દુધનું આકવું, મળરોધ, બહું લાળનું ગરવું, મ્હાંમાં પડેલી ચાંદી, ડૂંટીને સોજો, ડુંટીનુ પાકવું, ગુદાનું પાકવું, દાંત છુટતી વખતે થતાં દરદો, દુર્બળ થવુ, ચાંદી–રતવા વિસ્ફાટક વગેરેનું થવું, રેયા કરવું, ગળાનું પડવું, કુkછુક રોગ, અહિપૂતના, પાગિર્ભિક રોગ, તરશ. ચુલી, આંચકી અને વ રાધ એટલાં દરો તથા બાળકનું શરીર પુષ્ટ થાયે તેઓના ક્રમવાર ઉપાયેા. ૩૬૨૦૩૬૪ ૩૫૭ ૩ ૦ ૯૩૬૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષય. પ્રકારના નપુ ષકનાં લક્ષણે નપુ ષકપણું મટવાના ઉપાયે વાજીકરણ કારક પદાથી રતિહુઁન યાગ *** ત્રાંખની ભસ્મ કરવાની રીત સીસાની ભસ્મને વિધિ. ... અંંગ કરવાના વિધિ. લોહ ભસ્મના વિધિ. For Private And Personal Use Only તરંગ તેથીશમા. સપ્ત ધાતુ અને ઉપધાતુનાં નામેા સાતે ધાતુઓનું શેાધન. મૃગાંક કરવાને વિધિ. મૃગાંક કરવાના ખીજો વિધિ. રૂપસના વિધિ. ... તર્ગ ચાવીશમા. દશ મૂળશવને વિધિ. મુસળપાકના વિધિ શિળાતની ઉત્પત્તિ તથા શેાધન ખાર કહાડવાના વિધિ. સ્નેહવિધિ સ્વૈવિધ વમનવિધ ... ( ૧૫ ) ... ... 94. ... .. ૩૬ ૩૬૬-૩૨૬૯ ... ... ... સાત ઉપધાતુનાં ક્રમવાર શાધન અને ભસ્મ કરવાની રીત, | ચદ્રોદય રસની ક્રિયા, હરગારી રસની રીતેા. પારાની ભસ્મ કરવાના વિધિ. હિંગળાકની ભસ્મને વિધિ. www ... ::: *** 016 ... 24. વિરેચન વિધિ છએ ઋતુઓમાં હરડેખાવાને વિધિ. અસ્તિ--પિચકારી મારવાના વિધિ. નિરૂહબસ્તિને વિધિ નિરૂહબસ્તિના તાલનું પ્રમાણ મધુતૈલકબસ્તિ યાપનમસ્તિ ... ... ... ... *** પૃથ્થક. ૩૫ ... ૩૬૯ ૩૭૦ "" * ૩૭૧ ' ૩૨ ૩૭૩ ૩૭૪ . ૩૭૫ ૩૭૫ ૩૭૭ ,, .. ૩૭૮ ور 32 ૩૭૮ ૩૮૧ ૩૮૨ ૩૮૩ "" " Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ ) વિષય. યુકતયબસ્તિ ફળત્તિ ઉત્તરઅસ્તિ ધમ્રપાનને વિધિ શરીરમાંથી લેાહી કાઢવાનો વિધિ... તરગ ચીશમા. છએ ઋતુઓની સમજ... ફઇ કઈ ઋતુમાં ક્યા ક્યા દેખતા સંચય-કાપ તથા શાંતિ થાય છે? વાયુકાપના આહાર--વિદ્યાર પિત્તકાપના આહાર-વિહાર કોપના આહાર--વિહાર હેમતઋતુના આહાર-વિહાર શિશિરઋતુના આહાર-વિહાર વસંતઋતુના આહાર-વિહાર ગ્રીષ્મૠતુના આહાર-વિહાર વર્ષાઋતુના આહાર--વિહાર "" ઉન્મત્ત રસ. પંચવર્કસ... સ્વચ્છંદ ભૈરવ રસ. ચિંતામણિ રસ. કાળારિ રસ સત્તાકરણ રસ. બ્રહ્માસ્ત્ર રસ. ત્રિપુરભૈરવ રસ. વરાંકુશ રસ, ગૃહત્વસંતમાલતિ રસ. ગંગાધર રસ. સંગ્રહણીકપાટ રસ. *** **3 :: *** ... www.kobatirth.org *** અમૃતસાગર. પૃષ્ટાંક. ३८४ ,, "} . ૩૮૫ ३८७ " ,, "" ور 1. આહારવુ, પરીપાકનું, ગર્ભની ઉત્પત્તિનું તથા બાળકના પોષણાદિનું લક્ષણ * મનુષ્યના શરીરની ગતિ ૩૮૮ વાતાદિ ભેદથી મનુષ્યના મનની પડતી વિષય. શરઋતુના આહાર--વિહાર. દિનચય્યા دو Acharya Shri Kailassagarsuri Gyanmandir ', રાત્રી ચઢ્યા. શારીરિક અને ઇંદ્રિયવિજ્ઞાન અર્થાત સાત કળા, સાત આશય, સાત ધાતુઓ, સાત ઉપધાતુઓ, સાત ત્વચા, સપ્ત ધાતુઓના મળે, ત્રણ દોષ, વાયુનુ સ્વરૂપ, સ્થાન અને નામા, પિત્તનું સ્વરૂપ, સ્થાન અને નામેા,કનુ સ્વરૂપ, સ્થાન અને નામે, સ્નાયુઓ, છિદ્રો, ખળ, કાળાં, હાજરી અને શરીર રચના વગેરેની વ્યાખ્યા. સૃષ્ટિક્રમ આ ગ્રંથમાં કહેલાં રસ, ચૂર્ણ, ગુટિકા, કવાથ, પાક-અવલેહ, તેલ, ધૃત, આસવ-અરિષ્ટાદિની ક્રમવાર અનુક્રમણિકા, • હિ ગુલેશ્વર રસ. ૨૬ ( મેળબદ્ધ રસ. શીતભર રસ. ૨૮ ૩ લઘુમાલિની વસત રસ.... ૩૨ અશંકુઠાર રસ. પર્પટી રસ. *ત્ર્યાદ રસ. પિછાણુ લેખકની વિજ્ઞપ્તિ "" ૩૮ જ્વાનળ રસ. ... રામબાણ રસ. સુક્ષેધ સ.... જીહ્કંટક રસ. કન્યાદિ રસ. ૫૪ | કુમુદેશ્વર રસ. ૧૮ 23 ૪૨ | અગ્નિકુમાર રસ, રાજમૃગાંક રસ. પૃષ્ટાં ... મુદ્દેશ્વર રસ (બીજો). For Private And Personal Use Only ૩૮૮ છુટવ ૩૯૧-૩૯૪ ૩૯૬ .. 329 ૩૮૮ ૬૩ ! '૪ '' 9 ,, 193 .. ور 37 33 22 .. Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા. (૧૭) પષ્ટક. . ૫૮ પૂછાં. વિષય. ૮૮ | તાલુકેશ્વર રસ. . | દર 1 ગલિતકુણારી રસ. ૯૩ ફિરંગજકેસરી રસ. ૮૫ વજપાત રસ. ૨૫૮ - . , . ૨૭૫ ૩૮૮ વિષય. પંચામૃત રસ. કાકેશરી રસ. આનંદભૈરવ રસ.* ચંદ્રશર રસ. શ્વાશકુઠાર રસ. સૂર્યાવર્ત રસ. મહેદધિ રસ. અમૃતાર્ણવ રસ. મેઘાડંબર રસ. અગ્નિકુમાર રસ. મહાચંદ્રકળા રસ. ભૂતભૈરવ રસ. મહાનારાચરસ, વિજયભૈરવ રસ. વાતારી રસ, સમીરપન્નગ રસ. સમીરગજકેસરી રસ. ... હચિંતામણી રસ. . રાક્ષસ રસ. • • અંગેશ્વર રસ. આમારી રસ. આમવાતેશ્વર રસ. શળદાવાનળ રસ. શળગજ કેશરી રસ. અગ્નિમુખ રસ. .. જેપાલ રસ. • • ગુલ્મકુઠાર રસ. વિદ્યાધર રસ... . લઘુકેશ્વરરસ, બગેશ્વર રસ (બી ) .. મેઘનાદ રસ. હરિશંકર રસ. પ્રમેહકુઠાર રસ. વડવાનળ રસ. ઉદારી રસ. ઉદયભાસ્કર રસ. ... ૩૫રોજ રસ. રવિશૃંદર-વિતાંડવ રસ. : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : શોષાગ ચૂર્ણ. | નિંબાદિ ચૂર્ણ. સુદર્શન ચૂર્ણ... લધુગંગાધર ચૂર્ણ, દાડિમાષ્ટક ચૂર્ણ. કપિત્થાષ્ટક ચૂર્ણ, વૃદ્ધગંગાધર ચૂર્ણ વિજય ચૂર્ણ.. હિંગ્વાષ્ટક ચૂર્ણ અગ્નિમુખ ચૂર્ણ વૈશ્વાનર ચૂર્ણ... " લવણભાસકર ચૂર્ણ એ વડવાનળ ચૂર્ણ બિલવણદિ ચૂર્ણ. • કુવ્યાદિ ચૂર્ણ . રાજવલ્લભ ચૂર્ણ. • જીરકાદિ ચૂર્ણ.. અજમોદાદિ ચૂર્ણ રકાધ ચૂર્ણ. ૧૭૩ નવાયસ ચૂર્ણ | સિતોપલાદિ ચૂર્ણ , ૧૮૨ કપરાદિ ચૂર્ણ. • હતાલીસાદિ ચૂર્ણ. એ ગગનાશય ચૂર્ણ.. . લવીગાદિ ચૂર્ણ લવીંગાદિ ચૂર્ણ (બીજું) એલાદિ ચૂર્ણ. • | ચવ્યાદિ ચૂર્ણ. . ( દાડિમાદિ ચૂર્ણ લવીંગાદિ ચૂર્ણ (ત્રીજું) . . ! હુલાદિ ચૂર્ણ ૧૦૦ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૯ ) વિષય. સારસ્વત ચૂર્ણ. વિશ્વાઘ ચૂર્ણ. કલ્યાણુક ચૂર્ણ નારાયણુ ચૂર્ણ. અજમાદિ ચૂર્ણ. (બીજાં } ****** અશ્ર્વક ગુટિકા કાંકાયન શુટિ બૃહત સૂરણમાદક પ્રાણદા ગુટિકા પંચસમ ચૂર્ણ નારાયણ ચૂર્ણ. હિંગ્યાદિ ચૂર્ણ. હિ'ગુંદ્રાદશક ચૂર્ણે.. વયાધ ચૂર્ણ. હરિતકવાદિ ચૂર્ણ.. ન્યત્રેાધાદિ ચૂર્ણ. કુષ્ટાદિ ચૂર્ણ. નારાયણ ચૂર્ણ. ( ખીજુ` ) ઉદરામય ચૂર્ણ, પુનર્નવાદિ ચૂર્ણ. પિપ્પલાદિ ચૂર્ણ. અવિપિત્તકર ચૂર્ણ. લાજાદિ ચૂર્ણ. રજન્યાદિ ચૂર્ણ. વિ ંગાદિ ચૂર્ણ. દ્રાક્ષાદિ ચૂર્ણ. ગાક્ષુરાદિ ચૂર્ણ. અમૃતસંજીવની ગુટિફ્રા ચતુઃસમ ગુટિકા દાડિમવટી જાયફળાદિ વટી 646 ... અગ્નિનુંડાવતિ ગુટિકા. ક્ષુધાસાગરવટી લવીંગાષ્કૃત ગુટિકા ... ગુટિકા. ... .. *14 ... www.kobatirth.org અમૃતસાગર. પૃાંક. વિષય. ૧૨૦ ગધવટી મા ૧૨૧ સંજીવની ગુટિકા ૧૨૭ - એલાદિ શુટિકા ૧૦૫ શૃંગાયાત્રક ગુટિકા ૧૪૯ શંખવટી ૧૬૨ ૧૬૮ ૧૭૨ ૧૭૪ ૧૭૨ ૧૯૩ ૨૦૪ ૨૦૫ ૨૦' ૨૧૧ ૨૨૨ ૨૬ ૩૬૨ ,, ૩૨૩ ૩૬૬ કાસકત્તરી ગુટિકા કપૂરાદિ ગુટિકા અમૃત ગુટિકા હરિતાલ ગુટિકા Acharya Shri Kailassagarsuri Gyanmandir આમારી ગુટિકા સાવર્ચલાડિ ગુટિકા 27 ભાવટી -ચિત્રકાદિ ટિકા ૩. સુમિકાર્ત્તિ દંતÌિ ૫૩ લેખનવત્ત પૂર ૫૪ શૂળનાંશીની ગુટિકા કુચીલાદિ શુટિકા શૂળગજકેશરી ગુટિકા શૂળગજકેશરી ગુટિકા (બીજી) હિંગ્વાદિ ગુટિકા ગુડાષ્ટક ગાળા કાંકાયન ગુટિકા (ખીજી) ચંદ્રપ્રભા શુટિકા પ્રમેહારી ગુટિકા પંચાનન વટી ગુડાદિ ટિકા દ્રાક્ષાદિ ગુટિકા સપ્તશાળી ગુટિકા દય વિટ નયનામૃત વી ૫૭ ચંદ્રપ્રભા ત્તિ ૬૧ યેાાદિ વટી કુર મુસ્તાદિ વટી ૬૪ ખદિરાદિ વટી ૭૩ વાનરી ગુટિકા ૭૪ અકરમાદિ શુટિકા મદનમાંજરી ગુટિકા For Private And Personal Use Only ... :: - ... *** 534 940 0.0 ... ... :: *** ... ... 99. -- પૃાંક. ૭૫ * ૮૩ re ८८ e? ܕ ૧૪૫ ૧૪૬ ૧૫૧ ૧૬૨ Bes 27 ૧૩ ૧૬૪ 27 در ૧૬૮ ૧૭૩ ૧૯૪ ૧૯૫ ૨૧૧ ૨૬૬ ૨૭૪ ૩૦૭ 3) 22 . ૩૦૮ ૩૧૦ ૩૧૯ ૩૨૨ ૩૩૦ ૩૮ 32 23 Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા (૧૯) પષ્યાંક વિષય. નાગાર્જુની ગુટિકા અભયાદિમાદક , .. પૃષ્ટાંકો વિષય. ... ૩૬૮ દાવ્યાદિ કવાથ (બી)... - ૩૮૦ ( ભદ્રમુસ્તાદિ કવાથ ... સમંગાદિ કવાથ : : : ૩૬૮ ૩૬૨ " છે ૧૦ : : : : : : : : : : : : : : : : : : : ૧૫૬ ૧૩૩ ૧૪૬ ૧૭૩ કવાથ, પાક-અવલેહ, પંચભદ્ર કુવાથ. .... ૨૪ કુટજાવલેહ અમૃતાષ્ટક કવાથ. | અષ્ટાદશાંગ અવલેહ ભાગ્યાદિ બત્રીશે કવાથ. ૩૫. કુષ્માંડાવલેહ વૃક્ષુદ્રાદિ કવાથ... ચ્યવનપ્રાસાલેડ ધાણાપંચક કવાથ... પ૩ આદ્રકાવલેહ સુદ્રાદિ કવાથ. | વાસાવલેહ ચંદનાદિ કવાથ. ... ૧૧૫ કંટકાર્યાવલેહ પિમ્પલ્યાદિ કવાથ.. ૧૩૫ ભાગગુડ રાસ્નાદિ કવાથ. .... ૧૩૭ નિદિલ્પિકાવલેહ મહારાનાદિ કવાથ. ૧૪૨ જાયફલાવલેહ લઘુમંજીષ્ઠાદિ કવાથ, બ્રાહ્યાદિઅવલેહ ગુસ્યાદિ કવાથ.... ૧૫૭ કલ્યાણવલેહ કણાદિ કવાથ. ... લસણપાક ગોક્ષુરાદિ કવાથ .. શુંઠી પાક-ખંડસુંઠી હરીતક્ષાદિ કવાથ. મેથીપાક વૃઢ્યાદિ કવાથ. ... અમૃતભાતકાવલેહ શુંઠયાદિ કવાથ. ... તારામંડુરગુડ એલાદિ કવાથ. ••• દંતિશિવાલેહ પુનર્નવાદિ કવાથ.... ગેસુરાવલેહ પથ્યાદિ કયાથ. વરૂણકગુડ • ૨૧૦ રાસ્નાદિ કવાથ (બી) સેપારીપાક ગોખરૂ પાક લઘુમંજીષ્ટાદિ કવાથ. (બી) .... પંચનિંબકાવલેહ , મધ્યમંછાદિ કવાથ. અમૃતભલ્લાતકાવલેહ (બીજો) મોટામંજીષ્ટાદિ કવાથ. ૨૫૮ ! મહાભલાતકવલેહ ભૂનિંબાદિ કવાથ . ૨૬૪ | હરિદ્રાખંડ દશાંગ કવાથ | આદ્રખંડ. ભૂનિંબાદિ કવાથ (બીજો) - ૨૬૯ કૃષ્માંડાવલેહ દશાંગ કવાથ (બી) - ૨૭૨ | નાલિકેરખંડ પથ્યાદિ કવાથી ૨૮૨ સૌભાગ્યસુંઠી પાક દાવ્યાદિ કવાથ . • ૩૪૦ ] બિબદિઅવલેહ હીરાદિ કવાથ . . ૩૪૫ કુટકીઅવલેહ પિપ્પલાગિણુ કવાથ એ ૩૫૧ સિંધ્યાદિઅવલેહ , ૧૫૦ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ૧૬૩ ૧૭૪ ૧૮૩ ૧૮૮ ૧૮૪ ૧૪૫ ૨૫૬ ૨૫૭ ર૬૪ ૩૫ર. ૩૬૨ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦) અમૃતસાગર, વિષય. ટાંક ૧૫૦ સિતાદિઅવલેહ રતિવલભપૂગીપાક આઝપાક મુસલીપાક . . ૧૮૮ ૨૧૧ ૨ ૧૮ ૨૧૮ • ૧૩9 ! ૧૩s. ૧પ૦ ગુગળ, બાદશાંગ ગુગળ ••• રાસ્નાદિ ગુગળ ચોગરાજ ગુગળ વ્યાધિશાર્દૂલ ગુગળ હાવિંશતિ ગુગળ સિંહનાદ ગુગળ કિશોર ગુગળ ગક્ષરાદિ ગુગળ અમૃતાધ ગુગળ કચનાર ગુગળ અમૃતાદિ ગુગળ લાક્ષાદિ ગુગળ સપ્તાંગ ગુગળ નવકાર્ષિક ગુગળ .. સ્વાયંભુવ ગુગળ એકવિંશતિ ગુગળ , ૨૪૨ ૨૪૩ ૧૮૨ ૨૧૮ ૨૩૬ પૃષ્ટાંક. | વિષય. ૩૬૩ ! વૃહસિંધવાધ તૈલ ... ૩૬ ત્રિફલાધ તિલ લશુન તેલ સૂષ્કમૂળાધ તેલ અમૃતાદિ તેલ ચક્રમર્દ તૈલ ૧૩૬ ગુજાતેલ ચંદનાદિ તૈલ બૈષાદિ તેલ જાત્યાદિ તેલ વિપરીતમલ તેલ પોલાદિ તેલ કર્ચર તલ સર્જીકાદ્ય તેલ નિર્ગુડી તૈલ નિશાઘ તેલ દાવ્યાદિ તૈલ. ૨૪૦ લધુમરિચાદિ તૈલ. મહામરિચાદિ તૈલ. જીરકાધ તૈલ. આદિત્યપાક તૈલ. અર્ક તેલ. ... કચ્છરાક્ષસ તૈલ. નુહીદુધાદિ તેલ. મૂષક તેલ. કુકમા તેલ. પબિંદુ તેલ. બિલ્વ તૈલ. કુષ્ટાદિ તૈલ. | વ્યાદ્રિ તૈલ. શીઘુ તૈલ. સહચરાધ તેલ ૧૪૨ જાત્યાદિ તેલ. (બીજુ) ... લાક્ષાદિ તૈય. (બી) . મૂવાષ્ટક તૈલ. .. ચંદનાદિ તૈલ. (બીજું) • અનુવાસન તેલ. , : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ર૪૫ ૨૫૧ ૨ ૫૮ ૧૪૨ : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : : ૨૪૫ ઉપય २९० ૨૮૫ ર ૨૮૮ २८८ ૨૮૨ ૩૧૫ ૧૩૯ લાક્ષાદિ તેલ કાસીસાદિ તેલ પ્રસારણ તૈલી માખ તૈલી ભાખ તૈલ (બીજુ) મહાબળા તેલ એથીકાદિ તૈલ માખાદિ તેલ (ત્રીજું) ... નારાયણ તેલ અષ્ટાંગ તિલ વિષગર્ભ તેલ લક્ષ્મીવિલાસ તૈલ વિજયભૈરવ તેલ, વિજયરિવર્તિ તૈલ .. ૩૨ ૩ ૧૪૩ ३२४ ૩૫૫ ૩૬૭ ૩૮૨ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વિષય. પાનીયક કલ્યાણ ધૃત હિંગ્વાધ ઘત સારસ્વત ઘૃત મૂળકાય ધૃત મહારે હિતક વ્રત ચિત્રકાઘ ધૃત શતાવરી ઘૃત ધાન્યગાર ધૃત ચિત્રકાધ ધૃત (બીજી) કુલત્યાધ ધૃત નાચ ધૃત બિંદુ ધૃત જાત્યાદિ ત શિકથાદિ ધૃત ભુનિબાધ ધૃત ચાંગેરીધૃત મહાત્રિકળાઘધૃત મૃત્યુપાસછેદી ધૃત કુળ ધૃત દ્રાક્ષાસવ કુમાર્યાસવ દશમૂળાય. www મૃત. ... ભૈરવાંજન. સૈવીરાંજન, પ્રત્યજન-નયનાંમૃત અજન. 40 બાસવ. અજન. સર્પવિષનાશક અજન. નારાયણાંજન. અમૃત હરીતકી. મધુપકવ હરીતકી, અગત્ય હરીતકી *** ... હરીતકી. 4.4 4 *** ... ... 019 ... BED ... *** 940 ... DIO www.kobatirth.org પૃાંક. અનુક્રમણિકા. ૧૨૧ در ૧૩૨ ૧૬૮ : ક્ષુદ્રાદિ ક્ષાર. ૧૭૭ – કુષ્માંડ ક્ષાર. ક્ષારાષ્ટક. 13 ૧૮૧ ૧૮૪ ee ૧૭૨ ૩૫ . ૧૮૮ ૨૦૬ | પથ્યાદિલેપ. ૨૦૭ | કૅસક્લેપ ૨૩૬ : સૈધવાદિલેપ, ૨૩૭ - મહાલેપ. ૨૪૮ ૨૮૯ ૧૦ ૩૩૬ ૩૪૫ "3 ', વિષય. ભૃગુ હરીતકી. દ્વાદશાંગ હરીતકી. 17 વજ્ર સાર. નાંદે ક્ષાર. દશાંગલેપ. ભૂતકાદિક્ષેપ. શુંકીપુટપાક. રાલાદિમલમ. મુસ્તાદિવરસ. Acharya Shri Kailassagarsuri Gyanmandir *** અશ્લીપાનક. ૩૨ : શીખરણી. ૩૦૯ માહેશ્વરપ કિરાતતિકતાદિ કલ્ક. શામરાજી ઉત્તન. દૃષ્ટિપ્રસાદનાશળી. કાંતિસાર લાહ. હરતાલભસ્મ. ૭૪ | પુનર્નવાદી હુર. ૮૮ ગુમડુર. ૯૦ alpa person ... મહાસાલ્વણુ સ્વેદ. જંખીરીદ્રાવ. શખદ્રાવ. ... ... For Private And Personal Use Only ... ક્ષાર. *** પ્રસ્તાવિક પ. *** t ⠀⠀⠀⠀⠀ 414 ( ૨૧ ) ... *** ... 030 044 ... ... ... ... પૃાંક ૯૩ ૩૧૦ * * ૧૨ 2 ૧૭૨ ૧૭૪ ૨૫૫ ૨૫ ૨૫૯ ૩૬૨ ૨૬૯ ૨૭૫ ૧૩ ૨૩૫ ૩૬૨ ૩૭૮ ૧૭૪ ,, ૧૦૨ ور ૧૨૪ ૧૩૩ ૨૫૫ ૩૦૮. ;; ૨૬૧ ७८ ૧૬૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર ફુટનોટમાં આવેલી અગત્યની બાબતે. આનાલને વિધિ અને તેના ગુણો. ૬૧ - મધને તાપ ન આપવા માટેનો ખુલાશ ૨૫૬ વાલુકાયંત્રને વિધિ. ... ... ... ૮૮ { ફિરંગરોગ અહીં કયારથી દાખલ થયા. ર૭૩ પારાધકની કાજળની રીત .. રસકપૂર ખાનારે સાવધ રહેવું.. ... , રસાયન એટલે શું? .. . શરીર ધણી લેવાની રીત. ... ... ર૭૪ વાયુને પેદા કરનાર ધાન્ય. .. જળે કેવી ઉપયોગમાં લેવી તથા દુષ્ટ પ્રસારણું આપીને ખુલાશે જળે હોય તે તે જળ લેહી ખીંચજીવની ગણનાં આધો. વા વળગાડવાથી શું થાય છે?..... ૨૮૩ પત્રકક તે શું ? ... મજજા–ચરબી કઈ ગ્રહણ કરવી ? ... ૧૮૪ ગજઉંટની મર્યાદા. .. ઊંદરીને રોગ સ્ત્રીઓને કે થતો નથી? પારાને શોધવાની રીતે... ... તેમ ઊંદરીને રોગ ક્યાં પેદા થાય છે? ૧૮૫ હરતાલને શોધવાની રીત. લેપ કરવાની મર્યાદા... ... ... . ૨૮e હિંગળકને શોધવાની રીત. ... રસજન કોને કહે છે?. ... ... ૩૦૭ નેહપાન એટલે શું ?.... . ૧૫૬ કવળગની રીત અને તેના ગુણો.... ૩૨૧ ભિલામાં ખાનારને શું શું ન કરવું. | ? ૧૫૭ પ્રતિસારણની રીત અને તેની મર્યાદા.... , વછનાગને શોધવાની રીત. ... લેહભસ્મ કેટલી કરવી જોઈએ ?.... ૩૭૨ ઝેરચલાને શોધવાની રીત, ... મુલતાની માટી એટલે શું ? .... .... ૩૭૫ વૃહત પંચમૂળને ખુલાશો. ... અણવર્ગના અભાવે કઈ એવધીઓ ગ્રહ ચાતુર્જતનો ખુલાશે. ... ... ... ૧૭૪ ણ કરવી?... .. ... ... ... ૩૭૬ સરાવસંપુટની રીત. ..... ... ૧૫ આસવ અને અરિષ્ટને વિધિ.... .... પ્રતિવાસને ખુલાશે. ... . .. ૧૮૫ મનુષ્યને ક્યા પદાર્થો સદા હિતકારી છે? ૩૮૮ સ્ત્રીઓને પ્રમેહ થતું નથી તેને ખુલાશો. ૧૮૭. જમવામાં માખી ન આવે તેને સત્યમંત્ર , ઈદ્રિય રોગનાં નામે ... ... ... , . જમતી વખતે કયાં જાનવરો પાસે રાખવાં , મંડ કરવાને વિધિ અને તેના ગુણો. ૧૦૮ | પરેડીએ વાસી પાણી પીવાને વિધિ અને પિયાનો વિધિ અને તેના ગુણો........ ૧૮e ! તેથી થતા ફાયદા. . . . ૩૧ સુરસાદિ ગણનો ખુલાશે અને તેના ગુણો. | આ સિવાયનાં, પ્રત્યેક પ્રકરણમાં ચાલતા દૂષિ વિષનાં લક્ષણ. . . ૨૦૩ શરીરમાંના આશયેની નોંધ. . વિષયને ખાસ ઉપયોગી ટિપ્પણો સ્થળો સ્થળ . ૨૨ આરવધાદિ ગણના નામે અને તેના ગુણે ૨૩૪ આપવામાં આવેલ છે માટે જે રોગ માટે પાટો બાંધવાની ક્રિયા. ... ... ... ૨૪૦ | ર૪ ખુલાશો મેળવો હોય તે રોગનું જ પ્રકરણ અશ્વગંધાદિ તૈલને વિધિ અને તેના ગુણે ૨૫૧ | જોઇ મેળવે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તમને શું રોગ થએલ છે? કેટલા દિવસથી માંદગી ભગવા છે ? ૨૩ જે રાગથી. રાગી ઘેરાયેલા હેય તે રેગને લગતાં આ નિચે લખેલા પ્રણે પૈકી ઉચિત પ્રષ્ણા વૈધે પુછીને કયા રગ છે તેની ખાત્રી કરી લેવી. www.kobatirth.org તમને હમેશાં જાજરૂ નિયમસર અને ખુલા શાથી થાય છે કે નહીં ? શું તાવ આવે છે? ટાઢા આવે છે કે ઉત! ? વખતસર આવે છે કે કેમ? શેષ પડે છે? માથુ દુખે છે? ત્રે ઉંધ આવે છે? જીભ બહાર કાઢાડા? પૈસાખ ફરતી વખતે પીડા કેવી થાય છે ? તમને શરીરના કયા ભાગમાં વેદના થાય છે? પેસાએ જતી રસીને કેવા દાવ પડે છે? કેટલા દાવાડાથી ઝાડા થયા કરે છે? ઝાડામાં લેાહી કે પાચ પડે છે? ઝાડા થતી વખતે આંક્ડો કે પેટમાં દુ:ખ થાય છે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રંગ હંમેશાં થાય છે કે કોઇ કોઇ વખતે થાય છે? | શું પેઢુમાં પીડા થાય છે ? શું પૈસાબની ખણુસ રાજ રહે છે? ઉધરસ કેટલા વખતથી થએલ છે? છે? કયા હાથ ઉંચા કરતાં છાતીમાં દરદ થાય હાંસડી દુ:ખે છે કે નહીં ? કફ કેવા રંગને અને કઇ વખતે વિશેષ પડેછે? શું ખાધું છે જેથી જીવ ધવાય છે? શું પરસેવા થએલા તે વખતે ટાઢું. પાણીપીધું કે વાયરા સેવન કર્યેા હતેા ? ટીના આસપાસ પીડા છે? શું આ ઠેકાણે દુખાવા ખળતરા કે લપકારા થાય છે ? તમે કર્યો. નિશા કરીછે ? તમે આટલા બધા કેમ ધ્રજોછે ? તમે ઘરમાં પ્રેમ સુઇ જતા નથી ? શું તમને નાનપણમાં વાના રોગ થયાહતા તમારા માતા, પીતા, બહેન, ભાઈ કે માસાળી કયા રાગથી મરણ પામેલાં છે? તમને એશુદ્ધિ થાય છે કે એકલું માથુંજ ધ જ્યા કરે છે? પડ ખાવામાં કાયર-સુગાળવા છે કે નહીં? | શું શેષ બહુજ પડે છે? શ્વાસ કયારે વધારે ચઢે છે ? પહેલાં કોઇ વખતે મૂત્રકૃચ્છ થએલ છે? તમારા ગળામાં દરદ છે કે છાતીમાં ? મૂત્ર કરતાં કોઇ વખત બળતરા થાય છે? તમને શ્વાસ લેતાં કે મુકતાં દુખાવા થાય છે? : સૂત્રમાં કઇ વેળાએ લોહીની અસર જણાયછે? કુકમાં કયારથી લોહી પડે છે? શું તમને નિર્મળતા જણાય છે ? આ સોજા કયારથી આવ્યા છે ? ખાવા-પીવામાં કે કરવા-હવામાં નિયમ વિશે૬ વા છે કે કેમ ? તમારા હૃદયની આસપાસ દુખાવો થાય છે કે નહીં ? ? ઝાડા થતી વખતે આમ બહાર નિકળે છે ? શુ આ દરદ કેડમાં પણ જણાય છે દુખાવવાથી વધારે દુખાવા થાય છે ? દિવસ કરતાં રાતે વધારે દરદ ઉપડે છે કે કેમ ? કુતરૂં ક્યારે આભડયું હતું ? ... એ કુતરૂં હડકાયું હતું એવી તમને ખાત્રી છે, તેમ તે કુતરાને તમારા સિવાય કોઇએ દીઠું હતું ? ફાલ્લાઓ કે ફાલ્લીએ કયારથી થઇ છે તમારા ધરમાં બીજાને પણ આ દરદ છે કે તમારી શી અવસ્થા છે? પરણ્યા છે કે કુવારા ? | કેટલાં બાળકો છે ? For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શું સંધિવા થયેા છે ? સાંધામાં સાજા કયારથી જણાય છે ? કમરમાં બન્ને બાજુએ પીડા છે ? ઉપરથી દરદ નિચું ઉતરતું આવે છે કે શું છાતીમાં કોઇ વખત માર વાગ્યો હતા ? કોઇ વખતે પણ હાથ કરમેડાયા હતા કે પડી કેમ ? ગયા હતા? કોઇ વખત મૂત્રમાં રેતી પડે છે? શું આંખમાં કાંકરીની પેઠે ખટકે છે? સૂર્ય સામે જોવાથી વધારે દરદ થાય છે? શું ઓછું દેખાય છે ? ઓડકાર કેવા આવે છે ? ખાધેલુ હજમ થાય છે કેમ ? એડકાર સાથે મેળ આવે છે કે કેમ ? વાછૂટ ખરેાખર થાય છે ? પેટ ચઢે છે? પાસું ફેરવી શકે છે કે નહીં ? તમે કમરમાંથી આગળ નમી શકેછે કે નહીં? તમારા પગ પેટ સાથે અડાડા, ડાખા હાથ લાંબે કરી પછી જમણા લાંમા કરો. પેસાબ કર્યાને કેટલો વખત થયા છે? શું પૈસાખ રહી રહીને થાય છે? પ્રમેહ થયા પહેલાં પણ પેસાબનુ દર્દ હતું કે નહી ? ૨૪ | Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદર રાગ છે અને છે તેા કેવા રંગના ધાતુ વહે છે ? માંથામાં ધમકારા થાય છે ? કાનમાં તમરાં ખેલે તેમ જણાય છે? કરાને દાંત આવે છે કે રાક્ષસિયા ? કેટલા દાંત છુટયા છે ? ગળુ કયારથી પડયું છે. ઉટાંટીયા ક્યારથી થયા છે ? તમારા પાસમાં રતવા, ઓરી, અભડા, મા તા અને ઉટાંટીઆનાં દરદીએ છે? કરાના વારસાને કાઇને કડમાળ, ભગંદર, મસા, કોઢ, પ્રમેહ, ચાંદી, સંધિવા વગેરે દરદો છે કે નહીં ? ધાવણ કયારથી મુંકાવ્યું છે? ઝાડામાં સગવગીયા પડે છે કે ? સાપ ક્યારે કરાયો છે ? કરડનાર સાપ કેવા રંગનેા હતા ? આ પ્રમાણે જે દરદને જે જે સ્વાલા નિદાન માટે લાગુ પડતા હાય તેતે સ્વાલો પુછવા, જેથી પૂર્વરૂપથી અને સ્વરૂપથી અમુક રાગ અમુક કારણથીજ થયા છે અને તે મટશે કે નહીં તે સઘળા ખાખતને આવા અનેક ખરેલ ક્યારથી થઇ છે ? જરૂરી વાલાથી સમજાય છે, માટે બુદ્ધિમાન, નાવણુ નિયમસર અને દુખાવા વગર આવે છે વૈધે આવા પ્રષ્ણાથી રોગને પારખી આષધ કે નહીં ? પ્રયાગ કરવા જેથી અવશ્ય યશ મળે છે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तत्-सत् श्री सरयूतीरविहारिणेनमः અથ શ્રી અમૃતસાગર ગ્રન્થ પ્રારમ્ભ. ટીકાકારોક્ત મંગળાચરણ. છપય છે. જય સુખકંદ મુકુન્દ, ભક્ત ભવદ નિવારક, રવિકુળ કરવચંદ, ઇંદ દુ:ખવૃંદ વિદારક; દશકત્પર મદ દમન, શમન સંતાપ પાપગણ, હર ઉર માનસ હંસ, વંશ રહુ પ્રભુતપાલ પણ વર મંજુ મુકુટ કટી પીત પટ, શ્યામવરણ અશરણશરણ, જય વિહરણ મંગળકરણ, યે જય જય ધરણીધરણ. ૧ દોહર, અનુજ જાનકી યુક્ત છબિ, વદિ લટું વરદાન; સુગમ સાથે મંજીલ ગિર, દયો મુજ કૃપા નિધાન. ગ્રન્થ પ્રશંસા. સેરઠો, . અમૃત સાગર શ્રેષ્ઠ, પઠું નામ શા થકી સરસ કવણ હેતુ ઉદ્દેશ, ગ્રન્થ મધ્ય ઝળકી રહ્યા.? મનહર છંદ જાનવી પ્રવાહ તુલ્ય અર્થને પ્રવાહ દીસે, ગમ્બિર તરંગ તુલ્ય કેવળ નિદાન છે, સ્નાન કરવાથી જેમ પાતિક પ્રલય થાય, તેમ ચારૂ ચિકિત્સાએ સુરાલ સમાન છે; મચ્છ કછ નક્ર ચક્ર મીન આદિ જીવજંત રૂ૫ વિધ વિધ જેમાં શારિક જ્ઞાન છે. દાખે ટીકાકાર સાર ગંગાના પ્રવાહ તુલ્ય, પાવન કરણું શ્રેય દાયકા પ્રમાણ છે. યોગી તપી તાપસીનું જીવન સુદ્રઢ ચિત્ત, જ્ઞાન તણું જીવન વિવેક ઉર આણિયે. કર્મકાંડ માર્ગના ઉપાસકેનું જીવન તે, કલ્પવૃક્ષ કામના સંતોષ પરમાણિયે. તેમ આ અમૃત તણી ધારાના સમૂહરૂપ, અમૃતસાગર દેહ હવન વખાણિયે, દાએ ટીકાકાર પૂર્ણચંદ્ર સુધારૂપ દીસે, નિહાળતાં આનંદ સમૂહ ઉર આણિયે. ૪ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ). અમૃતસાગર, (તરંગ ગ્રન્થારભ. તરંગ પહેલો. પ્રથમ તરગ પ્રબંધમાં, વિવિધ વિષય વ્યાખ્યાન; ચતુદસ વ્યાધિ પ્રકાર વળી, વગ વિચાર નિદાન. સામ્પત કાળમાં સંસ્કૃત વિદ્યાના પ્રચારનો અભાવ હોવાથી શિવગિરામાં રચાયેલા અપૂર્વ પૂર્વ ગ્રન્થનો રહસ્ય સમજ અતિ કઠિણ થઈ પડે છે અને તેથી જ પ્રત્યેક વિધા સંબંધીની બાબતેથી આધુનિક આર્યપ્રજા અજાણ છે, તેમ આપણી આયુર્વેદ વિધા પણ એજ કારણના આવિર્ભાવથી આવર્તમાંથી ન્યૂન થઇ છે એમાં જરા સંશય નથી. આધુનિક સમયના અર્ધદગ્ધ જો એમ સમજે છે કે-યુરેપખંડી જન જેટલી વેવ વિધા જાણે છે, તથા નસ્તરધારા શરીરના અમુક ભાગને ચીરી કાપી પુનઃ તેને સાંધી શકે છે, તે પ્રમાણે દેશીવૈધે શસ્ત્રક્રિયા જાણી શકતા નથી, તેમ તે શસ્ત્રક્રિયા ઇગ્રેજ લેકેએજ શોધી કાઢેલ છેપરંતુ એ તેમનું સમજવું કેવળ ભૂલ ભરેલું છે, કેમકે યુરોપખંડ વાસિઓ આર્યવિધાના પ્રતાપથી; અથાત્ ચરક, સુશ્રુત, વામ્ભટ અને ભાવ પ્રકાશાદિ આર્શ પ્રણીત ગ્રથોદ્ધાર ઉત્તમ પ્રકારે શસ્ત્રક્રિયાદિ વૈવિધા સંપાદન કરી. ત્યાર પછી તેને પોતાની બુદ્ધિ તથા અનુભવ વડે પૂર્ણ પણે ખિલવવા પરિશ્રમ લીધો અને ને સિદ્ધાનુભવ કરી તેનો જગતમાં પ્રચાર કર્યો, પણ પ્રથમ આપણા આર્યોનીજ તે વિવા છેપરંતુ આ આળસુ બની પોતાની મહત્તા પિતાને જ હાથે ગુમાવી પરને સમૃદ્ધિ અને વિદ્યાવંત બનાવ્યા છે, તેનું કારણ એ જ કે પૂર્વના અપૂર્વ ગ્રો કટિણ સંસ્કૃત ભાષામાં હોવાથી હાલના અસંસ્કારી વૈધે તેના રહસ્યને સમજવા શી રીતે શક્તિ ધરાવી શકે? તેથી દિન પ્રતિદિન આયુર્વેદ વિદ્યાલય થતી ચાલી અને પૂર્વજોએ ભાંગ પી ગપ્પાં માર્યા છે.” એમ તેઓ પૂર્વ કૃતીઓને સમજવા લાગ્યા. તે જોઈ કેટલાક જગતસિદ્ધ-માનનિય વૈદ્યક ગ્રોનું મથન કરી પ્રાકૃત ભાષામાં આ “અમૃતસાગર નામ ગ્રન્થ રચતાં પહેલાં હું (જયપુરાધિશ સવાઈ પ્રતાપસિંહ) શ્રી ધવંતરી પ્રભુને તથા પૂર્વચાને પ્રેમ પુરસર પ્રણામ કરી ગ્રંથ રચું છું અને પ્રત્યેક રોગ ઓળખવાના પાંચ પ્રકાર અર્થાત નિદાન, પૂર્વસ્વરૂપ, રૂ૫, ઉપશય અને સંપ્રાપ્તિ એ પાંચ પ્રકાર વડે શું રોગ છે? શાથી ઉન ત્પન્ન થયે? કયારે મટશે ? સાધ્ય છે કે અસાધ્ય? વગેરે વગેરે બાબતે તથા કર્મવિપાક અને ચિકિત્સા સાથે પથ્યાપથ્યાદિકનું ટુંકામાં સ્પષ્ટ વિવેચન કરવા ગ્રન્થમાં પ્રવેશ કરું છું. વૈદ્ય કોને કહે? જે ગુરૂની સમીપ વિધાભ્યાસ કરીને વારંવાર વિચારી ક્રિયામાં કુશળ થઈ વ્યાધિને મટાડવાના ઉપાય કરે છે તેજ વૈદ્ય કહેવાય છે; પણ જેણે ગુરૂની સમક્ષ સંપૂર્ણ વૈવવિધા તથા સંસ્કૃત ભાષાનું પૂર્ણ અધ્યન કર્યું નથી અને અર્ધદગ્ધ જ્ઞાન મેળવી વૈધશાસ્ત્રીનું પદ ધારણ કરેલ છે તે તે વૈધ નથી; પરનું ચેર છે. તથા જેણે ગુરુની પાસેથી એકજ વૈધકને ગ્રન્થ કિંવા સંસકૃત વિદ્યા વિના એકલું વૈધકજ શિખેલ છે તેથી વૈવપદને ખ્ય નથી: For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પહેલા ) www.kobatirth.org સૂચના પ્રકરણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) કુમકે એક શાસ્ત્ર ભણવાથી સકળ શાસ્રા સાર સમજી શકાતો નથી, માટેજ જેણે સર્વ શાસ્ત્ર ભણી વાંચી વિચારી મનન કરેલ છે તેજ વૈધ છે. વળી જેણે એકલુ વૈઘક શાસ્ત્રજ શિખેલ છે, પણ વૈઘક્રિયામાં કુશળ નથી અથવા જેણે ક્રિયાનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, પણ શાસ્ત્ર ભણેલ નથી તો, તે વૈધ અનાદર પામે છે; કેમકે જે અનુપાનાદિ ક્રિયામાં ૩શળ નથી તે વૈધ રેગીના રોગનું પ્રશ્નલ પણ બૈઇ ભય છે અને ઉપચાર કરી શકતા નથી તેથી અપયશ પામે છે, માટે જે પુરૂષ શાસ્ત્ર અને ક્રિયામાં નિપુણ છે અર્થાત્ આયુર્વેદનાં અષ્ટાંગના પારમાની છે તથા જેના હાથની બધી લેવાથી રોગી રોગથી મુક્ત થતે હાય. યશરેખાવાળા હાય, ડાઘા-ચતુર, સમયને જાણનારા, પવિત્ર મનવાળા, દયાળુ, દેશ, કાળ, વય, અગ્નિ અને બળાબળને જાણનારા, યંત્ર મંત્ર ત ́ત્રાદિકમાં પ્રવીણુ, પ્રસન્ન ચિત્ત થાળા, નિર્દેાભિ, નિરાભિમાની, સાચું અને મીઠું ખેલનાર, મે'ટા મનવાળા, મળતાવડા સ્વભાવતા, પૈસેથી સુખી હોય અને દુષ્ટ બ્યસાથી રહિત હોય તેજ વૈધ છે તથા તેવાના દાથની આષધીઓથીજ નિરંતર રાગી નિરોગીનું કલ્યાણ થાય છે, પણ જો ઉક્ત ગુણાથી રહિત હાય તથા વિવાદી, મલિન વસ્ત્રધારી, ગામીઓ, મૂર્ખ અને વગર મેલાવ્યે જેને તેને ઘેર જનારા હોય તેવા કુવૈદ્યના હાથથી પ્રાણાંતે પણ ઔષધી ગ્રહણ કરવી નહીં; કારણ કે તેવા કુવૈદ્યાના હાથથી અમૃત સમાન ઔષધી ઝેર સ્વરૂપ અને ઉત્તમ શસ્ત્રક્રિયા વજ્રસ્વરૂપ થઇ મનુબ્યોના પ્રાણ લે છે, તે માટે તે અવશ્ય ત્યજવા યોગ્ય છે; શાથી કે, તેવા કુવૈદ્યો યમરાજના મોટા ભાઇ છે, યમરાજ તે! માત્ર પ્રાણુજ લઈ છૂટકો કરે છે, પણ તે કુવૈઘરૂપી યમરાજ તે, પ્રાણ અને ધન એ બન્નેનું હરણ કરી લેછે. તે કારણ માટે દૂરચીજ પગે લાગવા યેાગ્ય છે. ચેાગ્ય અને અચેાગ્યના વિચાર. For Private And Personal Use Only સમસ્ત કાર્યોમાં સીન ઐબધીએજ ગ્રહણ કરવી; પરન્તુ પીપર, ગેળ, વવિડંગ, ધાણા અને મધ એટલા પદાર્થે! એક વર્ષના જીનાજ લેવા; પણ તેથી વધારે વખત ઉપરના હોય તો લેવા નહીં. તથા ગળા, કડાાલ, અરસો, કાળું, શતાવરી, આસગન્ધ, કાંટાશળાયો, લીંબડ, વરીઆળી અને પ્રસારણી એટલી ઔષધીએ નિરંતર લીલી જ લેવી; પણ તેને બીજી લીલી એ.પીની પેઠે ખમણી લેવી નહીં અર્થાત ખીજી આપધી લીલી હોય તે ખમણી લેવી યોગ્ય છે; પરન્તુ ઉક્ત ઔષધીઓ લીલી છતાં પણ બતાવેલા માપ કરતાં બમણી લેવીજ નહીં; કારણ કે જે આપધી લીલી અને સુકાયા પછી સમાન ગુણ ધરાજે છે તે તે આબધી લીલી છતાં સુકાયલી ઔષધીના સમાનજ લેવી, પણ જે આષધી સુકાયા પછી ઓછા ગુણવાળી થઈ જતી હોય તે તે આષધી લીલી હોય છતાં સુકાયલી - બધીથી ખમણી લેવી એમ વૈદ્ય સપ્રદાય છે. જે આષધીનાં પાંચ અંગ (મૂળ, ડાળાં, પાન, કુલ અને ફળ) માંથી અમુક અંગ લેવા લખ્યું ન હેાય તે તેનું મૂળજ લેવું; પણ મોટું વૃક્ષ હોય તે તેના મૂળની છાલ લેવી. હિંગલેફ ગાંગડાવાળા, ગંધક આમલસારે, પારા હિંગલોકમાંથી ઉડાવેલા, હિંગ શેકેલી અને ધતૂરો કાળે લેવો. ગંધક, પારેા, હિંગળાક, રસકપૂર, મહુશીલ, હતાળ, નેપાળ, ખુરાસાની અજમો, ધતૂગનાં બીજ, શિલાજીત, ઝેરકોચલાં, વછનાગ, અને ધાતુ-ઉપધાતુ, વિધ–ઉપવિષાદ શોધાતેજ ઉપયોગમાં લેવાં. પારો અને ગંધક, વછનાગ અતે મરી, હિં’ગળેાક અને ખડીએખાર વગેરે વગેરે ઔષધીઓ ભેગીજ વાટવી. ગાળા, અવલેહ અને હલકા પાના એક વર્ષ પછી, ચૂર્ણના બે માસ પછી અને તેલ ધીના ચાર Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૪ ) (તર્ગ માસ પછી તેના ગુણ ઓછા થાય છે; પણ સર્વ પ્રકારની ધાતુઓની ભસ્મ અને રસાયણા જેમ જુની થાય તેમ વિશેષ ગુણવાળી થાય છે માટે તે નવીન ન લેવી. ચૂર્ણ, બી, તેલ અને ચાટણામાં ચંદન લેવા લખ્યું હોય તો સુખડ લેવું, પણુ કવાથ અને લેપમાં ચંદન લેવું લખ્યું હોય તે રતાંજળી લેવી. બી અને મધ સાથે ઔષધી સેવન કરવા લખ્યું હોય; તેા પણ ધી તે મધ ખરાબર લેવાં નહીં, પણ ઓછાં વત્તાં લેવાં નહીં તે, તે વિષે સમાન પરિણામ કરે છે, લૂણુ લેવા લખ્યું હોય તા સિંધાલૂણુજ લેવું. શરીરની અંદરનો ભાગ સાથે કરવા સારૂ જ્યાં અજમાદ લેવા લખ્યું હોય તે અજમે અને બહારના ભાગ સા કરવા સારૂ ‘અજમા' લેવા લખ્યું હોય તે ખેડીઅજન્મા લેવા. દુધ, બી, છાશ અને મૂત્ર લેવા લખ્યું હોય તે ગાયનુંજ લેવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir આષધ લેવાના સમય. જે પ્રયાગમાં ઔષધ ખાવા માટે વખત ન બતાવ્યો હોય તે તે પ્રયાગમાં ધણુંકરીને પ્રાતઃકાળજ ઔષધ ખાવાના સમય સમજવા. કવાથ, કક, કાંટ અને હિમ એ ઔષધો તે વિશેષે કરી પ્રાત:કાળમાંજ દેવાં જોઇએ. રૅચ તથા વમન માટે ઔષધી પ્રાત:કાળે આપ વાં. રેચક અથવા ઉલટી કરાવનાર આપવાને સારા ઉપયોગ થયા પછી કાંજી અથવા રાખ પીવી હલકું ભજન કરવું. ગુદાસ્થાને રહેલા અપાનવાયુને નીચી ગતિ આપવા સારૂં આપધ ખાવુ હોય તે ભાજન કર્યા પહેલાં થોડીવારે ખાવુ. મુખની અરૂચિ મટાડવા સારૂ ઔષધ ખાવું હોય તે અનેક પ્રકારનાં રૂચિકારક, સ્વાદિષ્ટ, અને માઢે લાગે તેવાં પદ્માએ ભાજનની વખતે ખાવાં. નાભિના સ્થળે રહેલો સમાનવાયુ કોપ્યો હેય કિવા જઠરાગ્નિ મંદ થઇ ગયા હોય તેા અગ્નિને પ્રદિપ્ત કરનારાં-દીપન ઔષધો ભાન જમતાં જમતાં વચમાં ખાવાં. સવાગમાં રહેલા વ્યાન વાયુ કાપ્યા હોય તેા ભાજન કર્યા પછી ઔષધી ખાવાં. હેડકી, આક્ષેપકવાયુદ્વીસ્ટરીયા અને કપવાયુ એ ઉપર ભાજન કર્યા પેહેલાં અને ભેજન કર્યા પછી પણ આષધ ખાવાં, કંઠસ્થળમાં રહેલો ઉદાનવાયુ કાપીને સ્વરભેદાદિકાંટા બેસી જવા-આદિ થયું હોય તે સંધ્યાકાળના ભાજનમાં પ્રત્યેક્ કાળીએ અથવા મધ્યમાં એક એક કાળીગ્માને અંતર રાખીને ઔષધ ખાવું. હૃદય સ્થળમાં રહેનારા પ્રાણવાયુ કાપ્યા હોય તો સધ્યાકાળનું ભોજન કર્યા પછી ઔષધ ખાવું. તરશ, હુબકા, હેડકી, દમ અને વિષના વિકાર ઉપર વારંવાર અન્નની સાથે અને ભાજન કરતાં પહેલાં તથા ભાજન કર્યા પછી પણ ઔષધનું સેવન કરવું. કાન, નેત્ર, નાક અને મસ્તકાદિ સ્થળ વિષેના રાગે વિષે, વાયુ-આદિના દોષોને ટાળવા સારૂ તથા ક્ષીણ થયેલા શરીરને પુષ્ટ કરવા સારૂ પાચન તથા શમન ઔષધ ભજન કર્યા પહેલાં તથા પછી પશુ ખાવાં અર્થાત્ જે જે રાગ માટે જે જે વખતે ઔષધ ખાવા કહેલ છે તે તે વખતે સેવન કરે તો અવશ્ય ઔષધ ગુણ કરેજ; પરંતુ વખત જાણ્યા વિના ગમે તે વખતે આષધ સેવન કરે તેા ગુણને બદલે અવગુણુ થાય છે; માટે આજ્ઞા પ્રમાણેજ વર્તવું. આષયાના પ્રતિનિધિ. કવાથ અને ચૂર્ણ-આદિ કોઇપણ પ્રયોગમાં જે ઔષધ ન મળી શકે એવુ હાય તા તેની અવેજીમાં તેના જેવાજ ગુણવાળુ ખીજું ઔષધ લેવુ, જેમકે અતિવિશ્વની અવેજીમાં નાગરમોથ, અમ્બવંતસની અવેજીમાં ચૂકાની ભાજી તથા ચણાનો ખાર કસ્તૂરીની અવેજીમાં For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પહેલ. ) ( ૫ ) વે ચણકબાલા તથા જાવંત્રી. કપૂરની અવેજીમાં સુખડ કવા રતાંળી. કાળની અવેજીમાં એળચી તથા જાવંત્રી. ખેરાલની અવેજીમાં ખડાપણુની છાલ. ગજપીપરની અવેજીમાં પીપ રીમૂળ, ચપકની અવેજીમાં ગજપીપર. ચંદનની અવેજીમાં વાળે તથા કપૂર. જાનાપુલની અવેજીમાં લવિંગ, નવત્રીની અવેજીમાં લવિગ. તગરની અવેજીમાં ઉપલેટ. કેસરની જીમાં કસૂંબે. દારૂ હળદરની અવેજીમાં હળદર. ધાવડીના ફુલની અવેજીમાં મહુડાનાં લ. કાળીપહાડની અવેજીમાં ધોળીમુશળી. પીપરની અવેજીમાં કાળાંભરી. પુષ્કરમૂળની અવેજીમાં ઉપલેટ. બાવચીની અવેજીમાં પુવાડીઆનું મૂળ. ભારગમૂળની અવેજીમાં રિંગણીનું મૂળ. ભોંયકોળાની અવેજીમાં આસગંધ. મેાતીની અવેજીમાં મોતીની છીપ, માર્વેલની અવેજીમાં તજ, રતાંજળીની અવેજીમાં વાળા. સાંજનની અવેજીમાં દારૂહળદર. રિંગ ણીની અવેજીમાં બકાલિબડેલાહકાંતની અવેજીમાં પાલાદ ફિવા ગજવેલ. વાળાની અવેજમાં નાગરમાથ. વજની અવેજીમાં મારવેલ તથા પાનની જડ. શિલાજીતની અવેજીમાં સુરોખાર. બકરીના દૂધની અવેજીમાં ધેટી કે ગાયનું દુધ. સાકરની અવેજીમાં ખડીસાકર તથા જીનું મધ. સાવનમાખીની અવેજીમાં સોનાગેરૂ, સાનાની અવેજીમાં સાવનમાખી કિવા લાહભર્સ. હર્ડની અવેજીમાં આમળાં. નખલાની અવેજીમાં લવિંગ, ચિત્રાની અવેજીમાં નેપાળાનું મૂળ, કિવા અવાડાના ખાર. મારવેલની અવેજીમાં માની છાલ. સ્વેત રિંગણીની અવેજીમાં મેરશિખા. ખેલસરીની અવેજીમાં કલ્હાર કિવા ઉપલ-કમળ. આકડાનાં પાનડાં વગેરેના દુધની અવેજીમાં તેના રસ, મેરીઆકલ્હારની અવેજીમાંઉપલેટ. સારડીમાટીની અવેજીમાં ફટકડી. સંચળની અવેજીમાં દરીઆઇ મીઠું. ધ્રાખતી અવેજીમાં શીવ ણુનાં કુળ. તથા એ બન્નેની અવેજીમાં બપોરીઆનાં ફૂલ. મેદા, જીવક, કાકાલી, ઋદ્ધિ, વૃદ્ધિની અવેજીમાં અનુક્રમે ાતાવરી, વિદારીકંદ-ભોંયકોળુ, આસગંધ, અને વારાહીકંદ શેલડીની અવેજીમાં બરૂ. મધની અવેજીમાં જુના ગાળ. !કરતી અવેજીમાં ખાંડ. દુધની અવેજીમાં મગ તથા મસૂર રસ. અને બિલામાની અવેજીમાં ચિત્ર:મૂળ લેવું. વિશેષ વિસ્તાર “ નિધ, ” અથવા “ ભાવપ્રકાશ” પૂર્વખંડમાં જોઇ લેવા, ઔષધાદિનાં પ્રમાણ. સૂચના પ્રકરણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir જે કવાથ-આદિ આધામાં પદાથોનું પ્રમાણ-તેલ કહેલું ન હાય તે ઠેકાણે સર્વ ઔષધો સમાન લેવાં. ‘સમાન લેવાં પણ્ કેટલાં કેટલાં લેવાં ' એવી શકા રહે તે તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે કે, જ્યાં સ્વરસ એટલે એકલા તે પદાર્થેાના અગરસ લેવા કહ્યું હાય તે સ્વરસની માત્રા નિત્ય એ તેાલા લેવી. સ્વરસમાં સાકર મધ અને ગાળ-આદિ નાંખ વાં હોય તો તે પદાથા છ માસા લેવા. પુટપાકની માત્રા નિત્ય ચાર તાલા લેવી. તેમાં મધ નાખવું હોય તો એક તેટલો લેવુ અને કલ્ક ચૂર્ણાદિ નાખવુ હાય તે તે સ્વરસ પ્રમાણે છ માસા લેવુ. તાલની પરીભાષા. તાલ વિના કદી પણ પદાર્થેાની યોગ્ય ગોઠવણ થતી નથી; માટે આષધ પ્રયોગના કાર્યમાં પ્રાચીન વૈદ્યાએ ચરકના મતને સ્વીકારેલ છે, તે માટે સર્વ તેલને ડી. ચરકના મત પ્રમાણે મગધ દેશના તાલને અંગિકાર કર્યું છે તે એ કે-ત્રીશ પરમાણુને એક ત્રસરેણું થાય છે તેને વશી પણ કહે છે. જાળીખારામાંથી પડતા સૂર્યના કિરણમાં જે ઝીણી ઝીણી For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર (તરંગ - - - કર્થીઓ દેખાય છે તે પૈકી એક કણને ત્રસરણું સમજવું. છ ત્રસે રેણુની એક મરીચિ. છ મરીચિની એક રાજકા–રાઈ. ત્રણ રાજિકાને એક સર્ષપ-સરસવા આઠ સર્સવને એક વ, ચાર યવની એક તી. છ સ્તીને એક ભાષક-હેમ અને ધાનક એ ભાષાનાંજ નામ છે. ચાર ભાષકને એક શાણ ( વીશ ચણોઠી ભાર ) તેને શાણુજ, ધરણ તથા ટેક કહે. છે. બે શાણને એક કેલ તેને ક્ષક, વટક અને ક્ષણ કહે છે, તે અડતાલીશ ચડી ભાર હોય છે. બે કિલનો એક કર્યું તેને પાણિમાનિક, અક્ષ, પિયુ, પાણતલ, કિંચિત્પાણિ, તિન્દુક બિડાલપદક, ષડષિક, કરમધ્ય, હંસપદ, સુવર્ણ, કવળગ્રહ અને ઉદુબર પણ કહે છે, તે કંપની સાઈ એક રૂપિયાભાર હોય છે. બે કર્મને અપળ તેને શુતિ, અકૃમિકા પણ કહે છે તે બે રૂપિયાભાર હોય છે. બે અર્ધપળથી એક પળ થાય છે તેને મુષ્ટિ, આમ, ચતુર્થિક, પ્રકૃચ, બેડશી, અને બિહેવ કહે છે તે ચાર લા બાર હોય છે. બે પળની એક પ્રસૃતિ તે આઠ તેલા ભાર હોય છે. એક અંજળી તેને અર્ધશાવ, કુવે અને અમાન કહે છે તે સેળ રૂપીઆભાર હોય છે. બે અંજળીની એક માણિકા તેને માનિકા તથા અષ્ટપળ કહે છે તે બત્રીસ લાભાર થાય છે. બે સરાવનો એક પ્રસ્થ તે ગેસઠ તલા ભાર થાય છે. ચાર પ્રસ્થનો એક આઢક તેને ભાજન, કપાત્ર અને અનુપસ્લિ કહે છે તે બરસે છપન્ન તેલા ભાર થાય છે. ચાર આતંકનો એક દ્રોણ તેને કળા, નવણ, અર્મણ, ઉન્મા ન, ઘટ અને રાશિ કહે છે, તે એક હજાર ચોવીશ તેલા ભાર હોય છે. બે દ્રોણનો એક શપે તેને કુંભ, ચતુષ્ટિશરાવક પણ કહે છે તે બે હજારને અડતાલીશ તોલા ભાર હોય છે. બે શુર્પની એક દ્રોણ તેનાં વાહ અને ગૌણું નામ છે તે ચાર હજાર છનું તેલા ભાર હોય છે. ચાર દ્રણીની એક ખારી તે સોળહજાર ત્રણને ચારશીલા ભાર થાય છે. આઠ હજાર તેલા ભારતે એક ભાર થાય છે અને ચારસે તેવા ભારની એક તુલા થાય છે એમ સર્વ ઍન્થકારોને નિર્ણય છે. માપ, રંક, અક્ષ, બિલ્વ, કુવ, પ્રસ્થ, આઢક, રાશિ, ગેણી અને ખારી એ ક્રમવાર એક એકથી ચેકગણ તલનાં હોય છે. ગુજાથી માંડીને કુવ સુધી દ્રવરૂપ પદાથોનું, લીલા પદાર્થોનું અને સુષ પદાર્થોનું પ્રમાણ સરખુ જ લેવું; પણ પ્રસ્થથી માંડીને ઇવ પદાર્થોનું અને લીલા પદાર્થોનું પ્રમાણ બમણું લેવું; કારણ કે ગ્ર પદાર્થ કરતાં લીલા પદાર્થમાં વધારે તેલ હોય છે માટે તે પ્રમાણે લેવું. કલિંગ દેશની પરીભાષા. કળિયુગમાં માણસ મંદ અગ્નિવાળા ટુંકા કદનાં અને શકિત વગરનાં હોય છે એટ. લા માટે તેઓને યોગ્ય વિદ્વાનોએ આ પરીભાષા સ્વીકારેલ છે એટલે બાર ધોળા રસને એક જવ. બે જવની એક રતી. ત્રણ રતીને એક વાલ. આઠ રતીને એક માસ ( કોઈ ઠેકાણે સાત રતીને ભાસે, ચરકે છ રતીને મારો અને સુક્ષુને પાંચ રતીને માટે પણ માનેલ છે.) ચાર ભાસાને એક શાણ-નિષ્ક. છ માસ એક ગઘાણું, દશ માસાને એક ક, ચાર કી એક પળ-દશશાણ. ચાર પળને એક કુડવ થાય છે. આ વિના પ્રસ્થથી માંડી સધળા તેલનું પ્રમાણ મગધ દેશની પરીભાષા સમાનજ સમજી જવું. માત્રાની મર્યાદા નથી, કેમ કે દેશ, કાળ, જઠરાગ્નિ, અવસ્થા, બળ, પ્રકૃતિ અને દેશ એઓને વિચાર કરી માત્રા-તેલની કલ્પના કરવી. જેમ ડું પાણી પ્રબળ અગ્નિને શમાવી શકતું નથી તેમ ઘેડું આવશ્વ માટે વ્યાધિને મટાડી શકતું નથી તેમજ જેમ ખેતરમાં ઉગેલાં પ્રત્યે For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે ) સૂચના પ્રકરણ, ( ૭ ) ઉપર વિશેષ પાણી પડે તે ખરાથી થાય છે. તેમ થોડા વ્યાધિ–રોગ ઉપર વિશેષ ઔષધ આપવામાં આવે; તો પણ ખરાથી થાય છે; માટે પ્રયોગના પાઠમાં લખેલા તેાલ ઉપર આધાર ન રાખતાં વૈધે પોતાની ઈચ્છા પ્રમાણે ઉપરનાં કારણાને ધ્યાનમાં લઇ ચોગ્ય લાગે તે પ્રમાણમાં આષધ આપવું. સ્વરસ કરવાના વિધિ. ટાલાડ અગ્નિ કે કીડા વગેરેથી જે લીલી વનસ્પતિ ખરાબ ન થયેલી હોય તેવીતે લાવી તેજ વખતે માંડી વાટી તેનો રસ કપડાથી ગાળી લેવામાં આવે તે સ્વરસ કહેવાય છે. સોળ રૂપિયાભાર લીલા ઔષધનું ચૂર્ણ કરી તેને બમણા પાણીમાં નાખી એક અર્જુરાત્ર સુધી રહેવા દઇ તેમાંથી જે રસ લેવામાં આવે છે પણ ઉત્તમ સ્વરસ કહેવાવ છે. લીલી વધી ન મળે તેા સુકી (ઔષધી) લાવી તેનું ” ભૂકો કરી તેને આઠ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી અવશેષ રહે ત્યારે લઇ લેવામાં આવે તે પણ સ્વસ કહેવાય છે. એ પૈકી પહેલા પ્રકારનો સ્વરસ ભારે છે તેથી તેની માત્રા એ રૂપીઆભાર પીવી અને બીજા તથા ત્રી‚ પ્રકારના સ્વર્સની માત્રા ચાર રૂપીઆભાર પીવી તથા તેમાં મધ, સાકર, ગાળ, ક્ષાર, જીરું, લૂણુ, ધી, તેલ કે ચર્ણ-આદિ નાખવા હોય તે અડતાલીશ રતી ભાર નાખવાં. હિમ કરવાના વિધિ. ચાર તેાલાભાર આષધને સારી પેઠે ખાંડી-વાટી ચેાવીશ તાલાભાર પાણીમાં પલાળી-ભીજવી આખી રાત એમને એમ રહેવા દઇ સવારે લઇ લેવું તે હિમ તથા શિતકષાય કહેવાય છે. પીવામાં તેની માત્રા આઠ તાલા લેવી. મંથ કરવાના વિધિ. ચાર તોલાભાર આબંધનું ચૂર્ણ કરી તેને સેળ રૂપીઆભાર ટાઢાડા પાણીમાં નાખી સારી પેઠે માટીના વાસણમાં વાવવામાં આવે તે મથ કહેવાય છે. મંથની માત્રા આઠ તેલા ભાર પીવી. ફાંટ કરવાના વિધિ. સારી પેઠે ચુર્ણ કરેલા ચાર તોલાંભાર એષધને માટીના વાસણમાં નાખી તેમાં સોળ રૂપીઆભાર ઉન્હેં પાણી નાખીને પછી કપડાથી ગાળી લેવું તે ફ્રાંટ કહેવાય છે. ક્રાંટની માત્રા આફ તેલા બાર પીવી અને તેમાં સાકર કે ગાળ વગેરે નાખવાં હોય તે એક તેલા ભાર નાખવાં. કલ્ક કરવાના વિધિ. લીલાં આષધાને પત્થરથી વાટીને તથા સુકાં હોય તે તેમાં પાણી નાખી સરસ ૫ત્યરના છીપર ઉપર વાટી તેની ચટણી જેવી લુગદી કરવામાં આવે તે કલ્ક કહેવાય છે. પ્રક્ષેપ અને આવાપ એ કલ્લુનાંજ નામ છે. કલ્કની માત્રા એક રૂપીઆભાર લેવી, તેમાં મધ ધી કે તેલ નાખવાં હોય તો બમણાં નાખવાં, સાકર કે ગેાળ નાખવાં હોય તે સમાન નાખવાં અને કોઇ દ્રવ નાખવા હોય તે ચોગણી નાખવે. ચૂર્ણ કરવાના વિધિ. અત્યંત મુકેલા આબધાને સારીપેઠે ઝીણાં વાટી કપડાથી ચાળી લેવામાં આવે તે ચૂર્ણ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર (તરંગ કહેવાય છે. રજ અને ભેદ એ ચુર્ણનાં જ નામ છે. તેની માત્રા એક તેલા ભારની લેવી. તેમાં ગેળ નાખવો હોય તે સમાન, સાકર બમણી, હિંગ નાંખવી હોય તે શેકેલી, ઘી વગેરે પદાર્થોમાં કાલવીને ચુર્ણ ચાટવું હોય તે તે પદાર્થો બમણાં લેવાં અને તે દ્રમાં છેળીને પીવું હોય તે દ્રો ચર્ણથી ચગણાં લેવાં. ચૂર્ણ અવલેહ ગળી અને કલ્ક એઓ ઉપર ગરમ પાણી પીવું હોય તે પિત્તના વ્યાધિમાં બાર તેલા ભાર, વાયુના વ્યાધિમાં આઠ તેલા અને કફના વ્યાધિમાં ચાર તેલ લેવું, જેમ પાણીમાં પડેલું તેલ ક્ષણ માત્રમાં સર્વત્ર ફેલાઈ જાય છે તેમ ઐવિધ અનુપાનના બળથી સઘળા અંગમાં ફેલાઈ જાય છે, માટે અનુપાન સાથે જ નિરંતર ઔષધ ગ્રહણ કરવું. ચૂર્ણને ભાવના-પુટ દેવાનો વિધિ. જેટલા દ્રવથી સઘળું ચૂર્ણ સારી પેઠે ભીજાઈ જાય તેટલા દ્રવથી અણને ભાવના દેવી અને વિશેષ ભાવનાઓ આપવી હોય તો એક ભાવના આપ્યા પછી ચોવીસ કલાક પછી બીજી ભાવના આપવી. પુટપાકનો વિધિ. ચટણી જેવા કલકને પુટપાકથી પકાવીને પણ તેને સ્વરસ લેવામાં આવે છે. એટલે ઔષધનો કલ્ક કરી તે ઉપર વડ, શીવણ કે જાંબુડા વગેરેનાં પાંદડાં સારી રીતે વીંટી તે ઉપર બે આંગળને કિંવા અંગૂઠા જેટલે માટીને થર ચઢાવી અગ્નિમાં મુકો. ત્યારે માટીને થર ધગધગતા અંગારા જેવાં વર્ણન થઈ જાય ત્યારે અગ્નિમાંથી કહાડી લે. પછી ભાટી તથા પાંદડાંને દૂર કરી કચ્છના રસને નિચાવી લેવા. તે રસની માત્રા ચાર તોલા ભાર છે, તેમાં મધ મેળવવું હોય તે એક તેલ અને બીજા કોઈ કક ચર્સ કે વ વગેરે મેળવવાં હેય તે અડતાલીશ રતી ભાર નાખવાં. કવાથને વિધિ. સારી પેઠે કુટેલા ચાર લાભાર ઔષધમાં સળગણું પાણી નાખી માટીના વાસણમાં ઉકાળવું અને આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી લેવું તે કવાથ કહેવાય છે. કવાથ માટે એક લાભારથી તે ચાર તેલા સુધીના ઔષધમાં સળગણું પાણી નાખવું. સોળ રૂપિઆભાર સુધીના ઔષધમાં આઠ ગણું પાણી નાખવું. અને ચેસઠ તેલા ભાર સુધીના ઔષધમાં ચારગણું પાણી નાખવું. ધીમા ધીમા અગ્નિથી પકાવેલું અને આઠમા ભાગે રાખેલું પાણી જરાક ઉન્હ ઉન્હ હોય તે વખતે પીવું. ગૃત, કષાય અને નિડ એઓ કવાથનાંજ નામ છે. સ્નેહ, કવાથ અને ઔષધની માત્રા ચાર લાભારની ઉત્તમ, ત્રણ તલાભારની મધ્યમ અને બે લાભારની અધમ સમજવી. કવાથમાં ઓછું વતુ પાણું અવશેષ રાખી પાવા માટે મતભિનત્વ છે; પણ તે પીનાર મનુષ્યના કદ અને જઠરાગ્નિનો વિચાર કરી ઉપયોગ કરો. ક્વાથમાં સાકર નાખવી હોય તે વાયુના વ્યાધિનામાં ચોથા ભાગની, પિત્તના વ્યાધિમાં આઠમા ભાગની અને કફના વ્યાધિમાં ચોથા ભાગની નાખવી. મધ નાખવું હોય તે કાના વ્યાધિમાં ચોથા ભાગનું, પિત્તના વ્યાધિમાં આઠમા ભાગનું અને વાયુના વ્યાધિમાં સોળમા ભાગનું નાખવું, જીરું, ગુગળ, ક્ષાર, લણ, શિલાજીત, હિંગ, સુંઠ, મરી કે પીપર નાખવાં હોય તો ચોવીશ રતીભાર નાખવાં. દુધ, For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) સૂચના પ્રકરણ, ધી, ગોળ, કલ્ક, કવ, તેલ, મૂત્ર કે ચણાદિ નાખવાં હોય તે એક લાભાર નાખવાં. સારી રીતે બેસી, વિશ્રાંતિ લઈ મુખ, હદય તથા નેત્રને પ્રસન્ન રાખી સેના, રૂપા કે માટીના વાસણમાં ભરેલ કવાથ પી જે અને પીધા પછી તે વાસણને ઉધુંવાળા પાણી પીને પાન બીડી વગેરેનો ઉપયોગ કરે. અવલેહને વિધિ કવાથ વગેરેને ફરી પકાવીને જાડે-ઘટ ચાસણી જેવો કરવામાં આવે તે રસ ક્રિયાઅવલેહ અને લેહ કહેવાય છે. એની માત્રા ચાર લાભારની છે, તેમાં સાકર મેળવવી હોય તે ચણથી ચગણી, ગોળ મેળવવો હોય તે ચૂર્ણથી બમણ અને દ્રવ-પ્રવાહી પદાર્થ મેળવવિ હોય તે ચણથી ચોગ નાખવો. અવલેહમાં જ્યારે ચાસણી જેવા તાર નિકળે, તથા પાણીમાં નાખતાં ડૂબી જાય, કઠણ પણું થાય, આંગળીથી દબાવતાં તેમાં આંગળીની રેખા ઉઠી આવે અને ગંધ, વર્ણ તથા રસ અપૂર્વ થાય ત્યારે અવલેહ સારી રીતે પક્ષે જાણવો. અવલેહ ઉપર દુધ, શેલડીને રસ, પંચમૂળના કાઠાની કાંજી અને અરસાને કવાથ એ માંથી જે યોગ્ય જણાય તે અનુપાન દેવું ગળીઓ કરવાને વિધિ. ગુટિકા, ગુટિ, ગોળી, વટી, વડી, પડી, મુંડી, મેક-લાડુ, વટિકા-વડા ગુડ-ગોને અને વર્તિ-વાટ એઓ ગળીઓનાજ પ્રકાર છે. અવલેહની પેઠે ગેળ, સાકર અથવા ગુગળને પાક કરી તેમાં ઔષધોનું ચૂર્ણ નાખીને તેથી ગોળીઓ બનાવવી. કોઈ વખતે પાક કર્યા વગર ગુગલ મધ કે બીજા દ્રવ પદાર્થોથી પણ ગળીએ વળાય છે. સાકરથી ગોળીઓ કરવી હોય તે ચર્ણથી ચારગણી સાકર લેવી, ગોળથી કરવી હોય તે ચૂર્ણથી બમણ ગોળ લે અને ગુગળથી કે મધથી ગોળીઓ કરવી હોય તે ચૂર્ણના સમાનજ ગોળ મધ લેવાં. બીજા કોઈ પ્રવાહી પદાર્થોથી ગોળીએ કરવી હોય તે ચથી પ્રવાહી પદાર્થ બમ લે. એની માત્રા એક લાભારની છે તે સમય બળ જોઈ કાર્યમાં લેવી. - ઘત તથા તૈલ પકાવાને વિધિ. જે કલ્ક કર્યો હોય તેથી ચાર ગણું ઘી અથવા તૈલ તેમાં નાખી તેને પિતાથી - ગણ દ્રવ પદાર્થમાં પકાવવું. દ્રવ પદાર્થ બળી જઈને ઘી કે તેલ જ બાકી રહે ત્યારે નિચોવીને ગાળી લેવું. ખાવા માટે એ તેલ ઘીની માત્રા ચાર તોલા ભારની છે. અથવા કવાથ કરવાના ચણમાં તેથી ચારગણું પાણી નાખીને ઉકાળવું. જ્યારે ચતુથાશ પાણી અવશેષ રહે ત્યારે તેમાં ઘી કે તેલ નાખી સઘળું પાણી બળી જતાં સુધી તેને પકાવી પછી લઈ લેવું. ઉપર જે ચોગાણું પાણી લેવાનું કહ્યું છે તે ગળો--આદિ કમળ પદાર્થમાં સમજવું. સુંઠઆદિ સુકા પદાર્થમાં આઠ ગણું, સુકા અને લીલા ભેલા હોય તે આઠગણું અને દેવદાર વગેરે ઘણા દિવસના અત્યંત સુકાયેલા પદાર્થ હેય તે સળગણું નાખવું. તેની માત્રા ચાર તેલા ભારની છે. તે ઓષધોના સ્વભાવ તથા રોગીના રેગનું બળ, દેશ, કાળ, વય અને અગ્નિને વિચાર કરી આપવી. તેમાં નાખવાના પદાર્થો તથા પાણી નાખવાને વિશેષ ખુલાશે સંળવે હોય તે “ ભાવપ્રકાશ” પૂર્વ ખંડને બીજો ભાગ જુવ. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અમૃતસાગર (તરંગ સન્ધાન-આથાને વિધિ જે પદાર્થ દ્રવરૂપ પદાર્થોમાં લાંબા કાળ સુધી રાખી મુકવામાં આવે તે સધિત-એબાએલો થઈ જાય છે. તેને આ કહે છે. આસવ તથા અરિષ્ટનાં લક્ષણ. કાચાં ઔષધથી અને કાચા પાણીથી જે મધ કરવામાં આવ્યું છે તે આસવ કહેવાય છે અને કવાથ કરીને જે મધ કરવામાં આવ્યું હોય તે અરિષ્ટ કહેવાય છે. એની માત્રા ચાર તેલા પર્વત છે. જે સામાન્ય રીતે અરિષ્ટ કરવો હોય તે તેમાં નાખવાના પદા ને તેલ ન કહેલ હેય; તદપિ ૧૦૨૪ તલાબાર કવ, ૪૦૦ તેલ ગોળ, ૨૦૦ તેલા મધ અને ૪૦ તેલ ઔષધ નાખવું. સિંધુ, સુરા, સુત, ચુદ, કુદક, સિવીર, આરનાલ, કાંજીક અને શિડાકી વગેરેની કૃતિ જાણવી હોય તે “ ભાવ પ્રકાશ પખંડને બીજો ભાગ જુ. ઔષધીઓને દીપન પાચનદિ પ્રકાર. જે પદાર્થ, કાચાને પકવે નહીં પણ અગ્નિને પ્રદીપ્ત કરે તે દીપન કહેવાય છે, જેમ કે મેથી. જે પદાર્થ, કાચાને પકાવે છે, પણ અગ્નિને પ્રદીપ્ત કરૂં નથી તે પાચન કહેવાય છે, જેમ કે નાગકેસર. જે પદાર્થ, કાચાને પકાવી અગ્નિ પ્રદીપ્ત કરે છે તે દીપન પાચનરોચન કહેવાય છે, જેમ ચિત્રક. જે પદાર્થ-ઔષધ, વાયુ, કફ, પિત્તને સમાન ભાવે રાખે અર્થાત સમતામાં રહેલા દેને વધારે નહીં અને વિષમ થયેલા દેને સમ કરે છે તે શમન કહેવાય છે, જેમ લિંબાડાની ગળો. જે પદાર્થ, કાચા વાત, પિત્ત અને કફને પકાવી વાયુના બંધને ભેદીને નીચે લઈ જાય છે અર્થાત્ મળને ઉખેડી નાખે છે તે અનુલોમન કહેવાય છે. જેમ હરડે. જે પદાર્થ, કઠામાં ચાટી રહેલાં મળ, કફ અને પિત્ત કે જે પકાવવા યોગ્ય છે તેને પકાવ્યા વિના જ નીચે લઈ જાય તે સનસન કહેવાય છે, જેમ ગરમાળો. જે પદાર્થ, શિથિલ અથવા કષ્ટ થઈને રહેલા કિંવા પવને પોતાના અધિકપણાને લીધે ગેલી જેવા કરેલા મળ-આદિને તેડી નીચે પાડે છે તે ભેદન કહેવાય છે, જેમ કે જે પદાર્થ, અરધા પાકેલા કિંવા કાચા મળ વગેરેને દ્રવરૂપ કરી નાખે અને મૂળદ્વાર માર્ગે કહાડે તે રેચન કહેવાય છે, જેમ નસેતર જે પદાર્થ, કાચ પિત્ત, કફ અને અન્નના સમૂહને મુખના માર્ગથી બહાર કાહાડે તે વમન કહે છે, જેમ મઢળ. જે પદાર્થ, મળના સંગ્રહને મુખદ્વારા કિવા ગુદાદ્વારા બહાર કાપાડે છે તે દેહશોધન કહેવાય છે, જેમ કુકડ વેલાનું ફળ. જે પદાર્થ, જઠરાગ્નિને દીપ્ત કરનાર, કાચાને પકાવનાર અને ગરમપણાને લીધે દ્રવને સુકાવનાર તે ગ્રાહી કહેવાય છે, જેમ સુંઠ. જીરું અને ગજપીપર, જે પદાર્થ, રક્ષ-લુખાપણાથી, શીતપણાથી, કપાયપણાથી કે પાકમાં હલકાઈથી વાયુને ઉલટો કરનાર હોય તે સ્તંભન કહેવાય છે, જેમ નાગરથ, બીલીને ગર્ભ, હાની બીલીઓ, મેચરસ, કડાછાલ, દર અને અશો. જે પદાર્થ, શરીરમાં ચેટી રહેલા મળાદિ દેને બલાત્કારથી ઉખેડી નાખે તે પદાર્થ છેદન ગુણવાળા કહેવાય છે, જેમ જવખાર તથા ક્ષારે, મરી, સુંઠ, પીપર અને શિલાજીત. જે પદાર્થ, સરીરની ધાતુઓને કિવા મળેને શોષણ કરી પાતળાં કરે તે લેખન કહેવાય છે. જે આપને ઉપગ કરવાથી સુંદરીની સંગાથે સુરત કેળ કરવામાં ઉત્સાહ થાય, અને ધાતુની વૃદ્ધિ કરે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) સૂચના પ્રકરણ ( ૧૧ ) ' તે વાજીકર કહેવાય છે, જેમ આગંધ, ચાં, શતાવરી, નાગબળા-કાંસકી, દુધ, સાકર, મુસલી. જે પદાર્થ વીર્યની વૃદ્ધિ કરે તે શુકલ કહેવાય છે, જેમ કચાં, મુસળી, કાંસકી, વગેરે. જે પદાર્થ, સેવતાં ધાતુ ચિતન્ય થાય તે ધાતુ વેતન્યા કહે છે, જેમ અડદ, ધ, બિલામાની મજ્જા અને આભલાં એ પિતાનાજ પરાક્રમથી શીગ્રપણે રસાદિક ધાતુઓને ઉત્પન્ન કરીને વીર્યને ઉત્પન્ન કરે છે. વાજીકરણ ઔષધીઓમાં વિર્યને વિશેષ ચૈતન્ય કરનાર સ્ત્રી છે, મોટી રિંગણીનાં ફળ વીર્યને પ્રવર્તાવનાર છે. જાયફળ વીર્યને થોભાવનાર છે, અને કાલીંગડું-તરબુજ વીર્યને ય કરનાર છે. તથા હરડે ધાતુનું શોષણ કરનાર છે. સ્મરણ, કીર્તન, દર્શન, સ્પર્શ, સંભાષણ, આલિંગન, ચુંબન અને સંભોગ એ સમસ્ત ક્રિયાઓથી કિંવા એ પૈકી એકાદ ક્રિયાથી પણ સુજ્ઞ સ્ત્રી રેતને પ્રવર્તાવે છે. જે પદાર્થ, વૃદ્ધાવસ્થા–જરા અને રોગ માત્રને નાશ કરનાર છે તે રસાયન કહેવાય છે, જેમ હરડે, રૂદ્રવંતી, ગુગળ અને શિલાજીત. જે પદાર્થ, પહેલાં આખા શરીરમાં વ્યાપીને પછી પાક અવસ્થાને પામે તે વ્યવાણી કહેવાય છે, જેમ ભાંગ, અફીણ અને અન્ય માદક-ઝેરી પદાર્થો જે પદાર્થ, આખા શરીરમાં રહેલા વી પૈકી ઓજને શેકીને શરીરના સાંધાઓની બંને શિથિલ કરી નાખે તે વિકાશી કહેવાય છે, જેમ સોપારી, કોદરા. જે પદાર્થ, અધિક તમે ગુણવાળો અને બુદ્ધિને નાશ કરનાર હોય તે માદક કહેવાય છે, જેમ મદિર. જે પદાર્થ, વ્યવાયી, વિકાશી, કફને કાપનાર, મદ કરનાર, અગ્નિને અધિક અંશવાળે, છવિત કરનાર અને ગવાહી સંસર્ગ પદાર્થોના ગુણોને ગ્રહણ કરનાર હોય તે પ્રાણહર-વિષ કહેવાય છે, જેમ વછનાગ. કુયોગથી વિલ અને સુયોગથી અમૃત (યોગવાહી) છે. જે પદાર્થ, પિતાના પરાક્રમથી એતનામની નાડીઓ ( કાન, નાક, મહે)માંથી પ્રવેશ કરીને કાદિ દે. ના સંગ્રહને તેડી નાખે છે પ્રમાથી કહેવાય છે જેમ વજ, કાળામરી. જે પદાર્થ, ઐવધ રસને વહેવાવાળી નસેને ચીકાસપણથી વા, ગરીષ્ટપણાથી રોકી ઈ શરીરને જડ કરે તે અભિખૂંદી કહેવાય છે. જેમ દહી. જે પદાર્થ, ખાધા ઘી ખાટા ઓડકાર આવે, તરસ લાગે અને હદયમાં બળતરા થાય તે વિદાહી કહેવાય છે. જે પદાર્થો પાતાં પિતાની સાથે મેળવેલી વસ્તુઓના ગુણોનું ગ્રહણ કરે છે તે પાગવાહી કહેવાય છે જેમ મધ, તેલ, ઘી, પાર અને લેખંડ. જે પદાર્થ, તાવને નાશ કરે તે જવર કહેવાય છે, જેમ કરીયાતું. જે પદાર્થ, પિત્તનો નાશ કરે તે પિત્તદન, જેમ વાળ-ધાણ. જે પદાર્થ, કફને નાશ કરે તે કફન; જેમ હેડીની છાલ. જે પદાર્થ, વાયુનો નાશ કરે તે વાતન, જેમ લસણ જે પદાર્થ, પ્રસ્વેદ લાવે તે દલ, જેમ અકળ. જે પદાર્થ, રૂચિ ઉત્પન્ન કરે તે રૂચિકર, જેમ આંમલી, આદુ. જે પદાર્થ, પિસાબ વધારે લાવે તે મૂત્રલ જેમ પિતપાપડે, સુરેખાર. જે પદાર્થ, વિષનો નાશ કરે તે વિષદ્ધ, જે પદાર્થ, સજાને નાશ કરે તે સેથઇ, જેમ આવળ-કડવી નઈ. જે પદાર્થ, ગડ ગુંબઇને પકવે છે તે શોધન, જેમ ગંધક, રાલ. જે ગઠ ગુંબ ઘાને અંકુર લાવે છે તે રેપણ, જેમ મીણ જે પદાર્થ, નિદ્રા ને લાવે તે નિદ્રામદ, જેમ ધતૂર-ભાંગ. જે પદાર્થ, ત્વચાને દગ્ધ કરે તે દાહક, જેમ ચિત્ર. જે પદાર્થ, મેતામાં થુંકને વધારે કરે તે લાલાશ્રાવી, જેમ અકલકરે અને જે પદાર્થ, સ્ત્રીના ચઢી ગયેલા અટકાવને ફરી શરૂ કરે તે તત્પાદક, જેમ હીરાબોળ, એળીયો, આ વિના દુર્ગધહારક, જંતુઘ, પીડા શાંત કરનાર ક્ષેત્મક, સ્નાયુસથિલ્ય કૃત, તથા વિનાશકાદિ અનેક ગુણગુણ વાળા પદાર્થ છે, માટે પ્રથમ વૈદ્યોએ તેઓના ગુણ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર, (તરંગ - - - - - - - - - અવગુણ વગેરે પૂર્ણ રીતે ધ્યાનમાં લઈ વ્યાધિમાં જે ગુણક હેય તેને ઉપગમાં લેવા. વિશેષ-દિનચર્યા, રાત્રિચર્યા, આહાર વિહારાદિ તથા ઔષધીઓના ગુણદોષ વગેરેને વિશેષ ખુલાશો જોઈએ તે જ ચરક) છે સુશ્રત, વાગભટ. » અને “ ભાવપ્રકાશ પૂર્વ ખંડને પ્રથમ ભાગ અવલોકન કરે. ઔષધ એટલે શું? અને તે ઔષધ કયા સ્થળનું? કઇ વખતે? - તથા કેવીરીતે ગ્રહણ કરવું તેને વિધિ. વૈધ જે પદાર્થ-વસ્તુથી રોગને મટાડે છે તે પદાર્થ વધ કહેવાય છે. એ ષધ કેવા પ્રકારનું હોય તે રોગને અવશ્ય મટાડે ? જે ઓષધ સ્વચ્છ જગ્યામાં ઉત્પન્ન થએલું, શુભ દિવસે લીધેલું, બેડી માત્રા છતાં વિશેષ ગુણ કરનારું, સુગંધ, સુવર્ણ અને સુરસ સહિત દેશને નાશ કરનારૂં, શરીરમાં ગ્લાનિ ન આપે તેવું, વિશેષ અપાયાથી પણ વિકાર ન કરનારું, રાક્રડા કે ખરાબ ભૂમીમાં ઉત્પન્ન થયેલ ન હોય, ઘણા પાણીવાળી જગ્યામાં, રમશાનમાં, ખારેડ ધરતીમાં અને માર્ગમાં ઉત્પન્ન ન થએલું-ઉગેલું, તથા જીવડાના વ અને ટાહાડ તાપથી આવ્યા હોય તે ઔષધ સારે દિવસે પ્રાતઃકાળમાં સૂર્ય સન્મુખ ઉભા રહી અવાચ પણે મનમાં શ્રી સદાશિવજીને પ્રણામ કરી પવિત્ર પણે ગ્રહણ કરી યોગ્ય પ્રયોગમાં લેવું. તેમજ સર્વ સ્થળે પિતાથી ઉત્તર દિશામાં ઉત્પન્ન થએલી ઓષધી લેવી. તથા સધના કાર્યો માટે શરદ ઋતુમાં ઔષધીઓ લેવી, કેમ કે તે સમયમાં સર્વ ઐવિધીઓ રસથી ભરેલી હોય છે માટે તે વખતે લેવી, પણ રેચ અથવા ઉલટી કરાવવાની ઔષધીઓ વસંત ઋતુના મધ્યમાં લેવી. જે પૃથ્વીમાં જે વધી ઉત્પન્ન થએલી હોય તે ઔષધીમાં તેજ પૃથ્વીના ગુણ હોય છે, માટે પૃથ્વીના ગુણને વિચારી પદાર્થોની પરીક્ષા કરી વૈદ્ય સંપ્રદાયને અનુસરી સર્વ પ્રયોગમાં કુશળ રહેવું. સ્વાભાવિક હિતકારી પદાર્થો કયા કયા છે? ચિખાઓમાં સાડી ખા, અણીવાળા ધામાં જવ તથા ઘઉં અને શિમાંથી પેદા થતા ધાન્યોમાં મેગ, મસૂર તથા તુવરદાળ સ્વાભાવિકપણે હિતકારી છે. રસમાં મિષ્ટ રસ, લૂણમાં સિંધાલૂણ, ફળોમાં દાડિમ, આમળાં, ધાખ, ખજૂર, ફાલસા, રાયણ અને બીજોરું એઓ હિતકારી છે. પાડાના શાકમાં બથવો, મીઠી ડેડી અને પિ હિતકારી છે. ફળરૂપ શકોમાં પરવળ, કંદરૂપ શાકમાં સૂરણ, પાણીમાં વરસાદનું ઝીલેલું પાણી, દુધ ધીમાં ગાયનું, દુધ-ધી. તૈલમાં તલનું તૈલ અને શેલડીના પદાર્થોમાં સાકર સ્વાભાવિક હિત કરનાર છે. સ્વાભાવિક અહિતકારી પદાર્થો. ગ્રીષ્મઋતુમાં અડદ, લૂણની જાતમાં ખારી ધરતીમાં પાકેલું મીઠું, ગાડરનું દુધ, કસુંબીનું તૈલ અને અરધો પકવેલે શેલડીને રસ, ફળોમાં ફનસ તથા શાકમાં સરસવનું શાક નિરંતર અહિતકારી છે, માટે તેઓને અવશ્ય ત્યજવા. એક એકના સગથી થતા અહિતકારી પદાર્થો. ગરમ પદાર્થો તથા વરસાદના ઝીલેલા પાણીની સાથે દહી, મધ, દુધ કિંધા દુધપાક સાથે ખીચડી. બશ, દહી અને બીજાની સાથે કેળ, કાંસાના પાત્રમાં દશ દિવસ ઉપરાંત For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) ચિકિત્સા પ્રકરણ, ( ૧૨ ) રહેલું ઘી. મધ ધી સમાન તથા રાંધેલા અન્ન કે ક્ષાને ફરીવાર ઉન્હા કરેલા હોય તે તેને ખાવા નહીં; કારણુંકે એ પરસ્પર વિરોધકારી છે, જેમ મધ અને ઘી, તેલ અને ચરબી, પાણી અને દુધ વિરોધી છે તેમ ઉત પદાર્થો પણ વિરોધી હોવાથી ઉપયોગમાં લેવા તહીં. ચિકિત્સાનું લક્ષણ તથા તેની રીત. જે ક્રિયા નું હરણ કરે અર્થત દેવ ધાતુ અને મળને બરાબર કરે તે ક્રિયા-ચિકિત્સા કહેવાય છે. જ્યારે રોગ ઉત્પન્ન થાય કે તે જ સમયે તેની ચિકિત્સા કરવી; પણ રે - ગને અલ્પ જાણી તેને ઉપાય કરવા માટે આળસુ અને બેપરવાહી ન રહેવું, કેમકે રેગ, અગ્નિ શત્રુ અને ઝેર જેવું છે. તે જે થોડા હોય; તદપિ વિશેષ હાનિ કરે છે તે જ કારણ માટે વૈધે પ્રથમ રોગના પૂર્વાપરનો વિચાર તથા ઔષધનો નિશ્ચય કરી પૂર્ણ કાળજી વડે ઔષધાદિ કરવું. તથા શીતથી રોગ થયો હોય તે શીતનું અને ગરમીથી રોગ થયો હોય તે ગર મીનું નિવારણ કરવું; તેમજ જે સમય ઉપર જે ચિકિત્સા કરવી કહી હોય તે વખતે તેજ ચિકિત્સા કરવી, તથા જેવી રેગની સ્થિતિ તેવી ચિકિત્સા કરવી તે અવશ્ય રોગ દૂર થાય છે. સમજુ વૈધે એકલા શાસ્ત્ર ઉપરજ આધાર રાખી-દુરાગ્રહી ન થતાં ચિકિત્સા કરતી વખતે પોતાની બુદ્ધિના તકો પણ ચલાવવાનું કારણ કે દેવું અને કાળના બળને લીધે રોગીની એવી સ્થિતિ પણ થાય છે કે જેમાં શાસ્ત્ર રીતે કરવાનું હોય તે ન કરતાં વિપરીત ઉપાય ઉપયોગમાં લેવા પડે છે, વળી તેનાં રોગી, દૂત, વૈધ, લાંબુ આયુષ્ય, દ્રવ્ય, પરિચારક અને સારું ઔષધ એ સાત ચિકિત્સાનાં અંગ છે; માટે સાધ્યાસાધ્ય વિચારી ઉત્તમ પ્રકારે ચિકિત્સા કરવી; અથત રોગને બરાબર ઓળખ અને રોગીની વેદના ભટાડવી એજ વૈઘનું મુખ્ય કર્તવ્ય કર્મ છે; કેમકે વૈધ કાંઈ આયુષ્યની બુટેલી દેરીને સાંધવા સમર્થ નથી; પરંતુ આગંતુક મૃત્યુને દૂર કરવા સમર્થ છે માટે પ્રથમ વૈદ્ય રોગીના આયુષુની પ્રયત્ન પૂર્વક પરીક્ષા કરવી જોઈએ, કારણ કે આયુવું લાંબુ હોય તે જ ચિકિત્સા સફળ થાય છે. અથચિકિત્સાપ્રકરણ. પ્રથમ રોગ એટલે કે ઈપણ પ્રકારની મન તનને પીડા ઉત્પન્ન થાય તેનું નામ રોગ કહેવાય છે. તે રોગ બે પ્રકાર છે, એક તે કાયક અને બીજો માનસ. કાયામાં રહે તે કાય, તેનું નામ વ્યાધિ છે અને મનમાં રહે તે માનસ તેનું નામ આધિ છે. એ બન્ને વાત, પિત્ત અને કફ રૂપ થઈને શરીરમાં કોઈ પ્રકારના કુપથ્થ–હાનિ ક વસ્તુ વડે તથા પ્રતીકુળ આહાર વિહારના વશ્ય થઈ કોપને પ્રાપ્ત થાય છે તેથી વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન કરે છે એટલે તે ત્રિદોષ મિયા આહાર વિહારથી કેપે તે દેહનો નાશ કરે છે અને પથના સેવનથી તેઓ શુદ્ધ-પતપિતાને માર્ગમાં રહેલા શરીરને પુષ્ટ–નિરેગી કરે છે, માટે પ્રથમ કુપિત થયેલા દોષને કિંવા રોગને ઓળખવા માટે આઠ પ્રકારની મુખ્ય પરીક્ષા કહીએ છીએ. - રેગીની પરિક્ષા કેટલા પ્રકારે કરવી? દર્શનથી, સ્પર્શથી અને પૂછવાથી રોગીની પરીક્ષા થાય છે. દર્શન એટલે રોગીનાં ને ત્ર, જીભ તથા મૂત્રાદિ જેવાથી આયુની અને સાધ્યા સાધ્ય પણાની પ્રતીતિ થાય છે. સ્પર્શ એટલે રોગીના શરીરને સ્પર્શ કરવાથી વા, નાડી પરીક્ષાથી અને પૂછવાથી એટલે રોગીને પૂછીને તેના પેટના હલકા ભારે પણાની. તરણ કે તરણના અભાવની, ભૂખ અથવા For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) અમૃતસાગર, (તરંગ ભૂખના અભાવની, તથા શા કારણને લીધે રોગને જન્મ મળે? વગેરે વગેરે બાબતે પૂછવાથી રોગનું યથાર્થ જ્ઞાન થાય છે; પણ જે બેટી રીતે જોવાયલા, બેટી રીતે કહેવાયેલા અને ખેડી રીતે પૂછાયેલા વિકારે છે તે તે વૈદ્યને મુંઝવી દે છે એટલા માટે વધે વિકારોને પૂરેપૂરી રીતે જોવા તથા પૂછવા, તેમ ગીએ પૂરેપૂરી રીતે પૂછયાને ઉત્તર આપો જેથી પરિણામે મહા સુખ થાય છે. નાડી પરીક્ષા. શ્રેષ્ઠ વૈધે પુરૂષના જમણ અને સ્ત્રીના ડાબા હાથની નારી જેવી એટલે પ્રસન્નચિત્ત એકાગ્ર મનથી સાવધાન પણે નાડી જવી. રેગીના હાથને હાલવા દે નહીં અને અંગૂઠાના મૂળમાં જીવની સાક્ષીભૂત સુખ તથા દુઃખને પ્રકાશ કરનારી ધમની નાડીને સ્પર્શ કરે અર્થાત્ અંગૂઠાના મૂળથી માંડી ત્રણ આંગળીઓ નડી ઉપર ટેકવવી. તે પછી પ્રથમ આંગળી નીચે વાતનાડી, બીજી નીચે પિત્તનાડી અને ત્રીજી નિચે કફનાડી વહે છે. તેમાં જે દેવ બળવાન હેય તેની નાડી દેશની ગતિને ધારણ કરે છે અર્થાત જે વાયુ અધિક હોય તે પેહલી - ગળી નીચે રોગીની નાડી ફુટ થાય છે. પિત્ત અધિક હોય તે મધ્ય આંગળી નીચે અને કફ અધિક હોય તે ત્રીજી આંગળી નીચે રોગીની નાડી ફુટ થાય છે. વાયુ તથા પિત્ત અધિક હેય તે પહેલી તથા બીજી આંગળીના વચમાં ફુટ થાય છે, વાયુ તથા કફ અધિક હેય તે ત્રીજી અને પહેલીના મધ્યમાં ફુટ થાય છે, પિત્ત તથા કફ અધિક હોય તે બીજી ત્રીજી આંગળીના વચમાં ફુટ-ધડકારો થાય છે, અને ત્રણે દોષની અધિકતા હોય તે ત્રણે આગબીઓ નીચે ફુટ થાય છે. વાયુના પ્રકોપમાં નાડી સર્પ, જળની પેઠે વાંકી ચાલે છે, પિત્ત પ્રકોપમાં નાડો દેડકા, કાગડાની પેઠે ઠેકતી ચાલે છે, ક૬ પ્રકપમાં નાડી મેર, હંસ, કબૂતર અને બતકની પેઠે મંદ મંદ ચાલે છે, ત્રણે દેશના પ્રકોપથી ઘણી ઉતાવળી કિવા વિપરીત ગતિએ ચાલે છે, વાયુ અને પિત્તના કોપથી વાંકી અને ઠેક્તી મિશ્રગતિએ ચાલે છે, વાયુ અને કફનો પ્રકોપ હેય તે વાંકી અને ધીમી ચાલે છે અને પિત્ત તથા કફને પ્રકોપ હોય તે હેકી ઠેકીને ધીમી ચાલે છે. કામ વેગથી–ોધાશથી ઉતાવળી ચાલે છે, ચિંતા તથા ભયને લીધે ક્ષીણ થએલી ચાલે છે અને સન્નિપાતની નાડી જેમ સુથારીઓ ઝાડ ઉપર બેસી - તાની ચાંચથી વારંવાર ઝાડને પ્રહાર કરે છે તેમ અતિવેગ સાથે કારકૂટ) નાડી ચાલે છે તથા જે નાડી ભી ભીને ચાલતી હોય, સ્થાનથી ભ્રષ્ટ થઈ હય, અત્યંત ક્ષીણ અને શિતળ થઈ ગઈ હોય તે નાડી રેગીના પ્રાણને નાશ કરનારી છે એમાં સંદેહ નથી. તાવના કેપમાં નાખી ગરમ અને વેગવતી હોય છે, જેને અગ્નિ મંદ થયે હોય અથવા જેની ધાતુઓ ક્ષીણ થઈ હોય તેની નાડી બહુજ ધીમી ચાલે છે, ભૂખ્યાની નાડી ચપળ તથા હલકી, તાવંતની સ્થિર, લેહીવિકાર વાળાની ગરમ તથા ભારે, આમ રોગીની અત્યંત ભારે, જમેલાની મંદ પણ તપ્ત થએલી, જેને મળ પાતલ થયે હેય તેની ઉતાવળી અને સુખી પુરૂષની નાડી ધીમી તથા બળવાન ચાલે છે. નાડીની પરીક્ષાના મતમતાંતરથી અનેક પ્રકાર છે, માટે બુદ્ધિમાન વધે પિતાના બુદ્ધિબળવડે જેમ યોગ્ય જણાય તેમ પ્રત્થના પ્રમાણે સહ નાડીની પરીક્ષા કરવી. જેમ યોગી પિતાના યોગબળવડે સાક્ષાત બળનું જ્ઞાન મેળવે છે, જેમ વીણા વગાડનાર તારના આધારથી રગના ભેદને જાણે છે તેમ નાડી દ્વારા સંઘ સર્વ શરીરના સુખ દુ:ખને જાણી લે છે. . For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલે.) ચિકિત્સા પ્રકરણ ( ૧૫ ) મૂત્ર પરીક્ષા. રોગીને પાછલી ચાર ઘડી રાત્રે ઉઠાડી કાચના કે કાંસાને સ્વચ્છ વાસણમાં મૂત્રાવો એટલે આંધ અંત ધારાને ત્યજી મધ્ય ધારને ગ્રહણ કરી વસ્ત્ર ઢાંકી એકાંતમાં મૂકી પછી સૂર્યોદય થયા કે વૈધે તે મૂત્રની પરીક્ષા કરવી. જે રોગીનું મૂત્ર પાણી જેવું, લૂખું, ઘણું અને કાંઇક લીલાસ પડતું હોય તે વાયુનો વિકાર સમજે. જે મૂત્ર પીળું અથવા લાલ રંગનું ગરમ અને ડું હોય તે પિત્તવિકાર સમજે. જે મૂત્ર જાડું ધેળારંગનું. અને ચીકણું હોય તો કફ વિકાર સમજ. બે દેષ કોપ્યા હોય તે મૂત્રમાં બન્ને દેશનાં લક્ષણ હેય છે અને ત્રણે દોષ કેપ્યા હોય તે ત્રણેનાં ચિહે હેય છે. આટલી પરીક્ષા કર્યા પછી તે મૂત્રને સરખી જગ્યાએ જરા તડકે મૂકી કપડાની દીવટ કે ઘાસની સળી દ્વારા તલના તૈલનું ટીપું તે મૂત્રમાં નાંખવું, તે તૈલનું ટીપું જે નાખતાં વેંત જ પાત્રમાં ચારે બાજુએ વિસ્તરી જાય છે તે રાગી સાધ્ય છે અર્થત ક્ષેમપૂર્વક આરોગ્યતા પામશે. જે તેલનું ટીપું નાખ્યું તેવી જ સ્થિતિમાં સ્થિર રહે તે કષ્ટસાધ્ય કિંવા અસાધ્ય રોગી જાણે. જો તૈલનું ટીપુ મૂત્ર ઉપર ચક્રની પેઠે ફરવા લાગે કિંવા તેમાં છિદ્ધો પડે તથા તેમાં ખફગ, દંડ, ધનુવું જે આકાર થાય તે તે રોગી નિલે મરણ પામે, પણ જો તેમાં તળાવ, હંશ કમળ, હસ્તી, છત્ર, ચામર અને તેરણાદિના આકાર થાય તો તે રેગી અવશ્ય રોગથી મુક્ત થાય. તથા તે ટીંપામાં પરપોટા થાય તે તે દેવકેપ, તેમજ ટીંપુ પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય કોણ, નેઋત્યકોણ અને ઉત્તરની બાજુએ જાય તે રેગી રોગથી મુક્ત થાય. અને અગ્નિકોણ, દક્ષિણ તથા ઈશાન કોણની બાજુએ વિસ્તરે કિંવા જાય તે તે રોગી યમરાજના ધામ પ્રત્યે ગમન કરવાની તૈયારીમાં સમજ. વાયુના પ્રબળપણાથી રોગીનું મૂત્ર ચીકણું, લાલ અને કાળા રંગનું હોય છે. પિત્તના પ્રબળ પણાથી પરપોટા સહિત પીળા રંગવાળું હોય છે. કફના પ્રબળપણથી તળાવના પાણી સમાન હોય છે. વાયુ પિત્તને સં. યોગથી સરસવના તેલ સમાન હોય છે. સન્નિપાતના પ્રબળપણાથી પરપોટા યુક્ત લાલરંગનું હોય છે અને રોગના પરિપકવાણાથી સ્વચ્છ પાણી સમાન નિર્મળ હોય છે. સ્વતધાર, મને હાધાર અને કૃષ્ણધાર તથા ઉષ્ણુ અને લાલ હોય તે જ રોગી સમજે. દીર્ધરોગી કે ઘણા વખતને રોગગ્રસ્ત હોય તે મૂત્ર લાલ રંગનું હોય છે. જેનું ભરણું સમીપ હેય તેનું મૂવ સ્યામ રંગનું, અજીર્ણ મેગીનું બકરીના મૂત્ર જેવી વાસનાયુક્ત અને સમાનધાતુવાળાનું-નિરેગીનું મૂવ કુવાના પાણી સમાન સ્વચ્છ હોય છે. ( વિશેષ પરીક્ષા અન્ય ગ્રંથેથી જાણવી.) સ્વપ્ન પરીક્ષા. રોગી સ્વમામાં નાગે, માથું મુંડાવે, રાતાં કાળાં વસ્ત્ર પહેરેલે, બીહામણું, અંગહીન, કાળો, ફાંસી અને સત્રવાળે તથા બાંધતા મારતા દક્ષિણ દિશાએ લઈ જતા આવતા દેખે, પાડા ઉંટ ગધેડા ઉપર આરૂઢ થયેલા આ કિંવા પુરૂષને દેખે તે તે રોગી નિ મરણ પામે અને નિરોગી હેય તે રોગી થાય તથા ઉચેથી પડતો, પાણીમાં ડુબતે, અગ્નિમાં બળતા, સંકટમાં પડેલે, સિંહ તથા મઘરમત્યના મુખમાં ગ્રસેલે કે ગળજો, દીવો બુઝાવે, તેલ દારૂ પીને અને વલ તથા લેખંડ જડે એવાં સ્વમ દેખે તે નષ્ટ છે તથા પકવાન ખાતે કુવામાં પડે છે અથવા રસાતળમાં સિત વગેરે વગેરે સ્વમાં દેખે તો તે રોગી અને વય મૃત્યુ પામે અને નિરોગી મનુષ્ય એવા સ્વમ દેખે તે રોગગ્રસ્ત થાય; માટે એવાં For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) અમૃતસાગર, (તરંગ કુસ્વો જોવામાં આવે તે તુરત સૂઈ જવું, તથા તે કોઈના અગાડી કહેવાં નહીં, પણ કાળી ગાયના કાનમાં સંભળાવી દેવાં, ભસ્માદિથી સ્નાન હેમ કરી સુવર્ણ જવ અને તલનું દાન દેવું, ત્રણ દિવસ મંત્ર સ્તોત્રાદિના પાઠ કરાવવા કિવા કરાવવા અને રાત્રિએ દેવસ્થાનમાં સૂઈ જવું તે, દુષ્ટ સ્વમને દોષ નાશ પામે છે. રેગી સ્વમમાં દેવતા, રાજ, યાચક, મિત્ર, બ્રાહ્મણ, ગાય, યજ્ઞ, નિધમ અગ્નિ અને તિર્થંદિ પવિત્ર સ્થાને તથા મંગળકારી વસ્તુઓ જુઓ તે સુખ પ્રાપ્ત થાય. તથા પાણીમાંથી તરત કાંઠે જાય, શત્રુ સૈન્યને ને, ગોખ, પર્વત, હાથી ઘોડા ઉપર બેસે, ધાબાં પુષ્પ, ધોળાં વસ્ત્ર, માંસ, માછલાં, અને ફળ દેખે કિંવા પ્રાસન કરે તે રોગી રોગથી મુકત થાય અને નિરોગી સંપત્તિવાન થાય. તથા જે સ્ત્રીની સાથે ગમન કરવું અયોગ્ય છે તે સાથે ગમન કરે, વિલેપન કરે, રૂવે તથા રોતે, મુલે, કાચું માંસ ખાતો જુએ તે રોગી રોગથી મુકત થાય અને નિરોગી ધનાઢય થાય. તેમજ જળો, ભમરી, સાપ, માખી કે ભમરી ડંખ મારે તે રોગી શીધ્રપણે સાજો થાય અને નિરોગી-નિર્ધન ધન પામે; પરંતુ એ સ્વ અનુભવેલી, જુએલી, સાંભળેલી, દિવસે દીઠેલી વસ્તુ કિવા વાર્તા તેમજ ચિંતાથી, અતિ પાપ પ્રસંગથી કે હેજ સ્વભાવથી એ છ કારણને અનુસરી જે સ્વમ દેખે તે નિષ્ફળ છે; પણ યંત્ર મંત્રના પ્રભાવથી આસ્તિક-ધર્માત્મા ટેકવંત, સત્યવાદી પુરૂષ તથા પુણ્ય પ્રસંગથી જે મ દેખે તેના સ્વ સરળ છે. તેમાં પણું રાત્રિના પહેલે પ્રહરે સ્વમ દેખે તે એક વર્ષે, બીજા પ્રહરે દેખે તે છ માસે, ત્રીજા પ્રહરે દેખે તે ત્રણ માસે, ચોથે પ્રહરે દેખે તે તેજ ભાસે, બે ઘડી પાછલી રાત્રિ હેય તે સમય દેખે તે દશમે દિવસે અને સૂર્યોદય વખતે દેખે તે શીધ્ર શ્રેષ્ઠ ફળ આપે; પરંતુ સ્વમમાળા-એક પછી બીજું એમ ઉપરા ઉપર સ્વો એકજ વખતે વા, એકજ રાત્રિમાં દેખે તે નિષ્ફળ છે. સ્થિર ચિત્તવાળો, દયાવંત, તેંદ્રિય અને ધર્માનુરાગી પુરૂષ સ્વમ જુએ તે સત્ય પડે છે, માટે સારાં સ્વ જોઈ સૂઈ જવું નહીં, પણ ઇષ્ટ સ્મરણ કતાં જાગ્રત રહેવું. નેત્ર પરીક્ષા. જે રેગીનાં નેત્ર બીહામણાં, લુખાં, ધૂમ્રવર્ણ, સ્થિર, વાંકાં, ચપળ તથા અંદરના ભાગમાં કાળાશ પડતાં હેય તે વાયુનો પ્રકોપ છે. જે રોગીનાં નેત્ર પિલાં, લીળાં, તથા રાતા રંગનાં દાયુક્ત અને દી૫ક કે અજવાળાને જોઈ શકતાં નથી તે પિત્ત પ્રકોપ જાણ. જે રોગીનાં નેત્ર તિહીન, ઘેળાં, પાણીથી ભરેલાં, ભારે અને થોડું જોઈ શકતાં હોય તે કક કેપ જાણ. તેમજ તંદ્રા, મૂચ્છાથી વ્યાકુળ હેય, કાળાં તથા ફાટેલાંજ રહેતાં હોય, લુખાં, બીહામણાં અને રાતાં હોય તે ત્રિદોષ-સન્નિપાત કેપ છે. વાયુ પિત્ત કફ એ ત્રણ દોષથી ત્રણ દેવના ચિન્તાયુક્ત અને બે દેશના કેપથી બે દેશનાં ચિન્તયુક્ત તથા વિદેશથી વ્યાકુળ થયેલા રોગીનાં નેત્ર પિતાના સ્વાધીન હોતાં નથી અર્થાત જે બાજુએ જેવા ધારે તે બાજુએ જોઈ શકતા નથી; પણ વિચિત્ર પ્રકારેજ જુએ છે તથા કેઈક વખતે ખુલેલાં તે કોઈક વખતે વીચાયેલાં અથવા કેવળ બંધ જ કરેલાં કે કેવલ ખુલ્લાં જ હોય છે. તથા આ ખની કાળી કીકી ગુમ થઈ જાય કિવા ચક્રની પેઠે ફર્યા જ કરે, ધૂમાડા જેવો દેખાવ આપે, કીકી વિશ્રિત થઈ જાય કે અનેક રંગ કરે તે તે રોગીના મૃત્યુના સમાચાર કહેવાવાળા જ ને સમજવાં; પણ જે રોગીનાં નેત્રો શાંત પ્રસન્ન અને પિતાને ધર્મ સ્વતંત્ર રીતે દાખવતાં હેય તથા રમણીય લાગતાં હેય તે તે રેગીના રંગને ત્વરાએ નાશ થવા સૂચવે છે. For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પહેલા ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂચના પ્રકરણ મુખ પરીક્ષા. વાયુના પ્રક્રાપથી રાગીનુ મુખ સુકું, સ્તબ્ધ, વાંકું અને કાન્તિ રહિત હોય છે. પિ જાના પ્રકોપથી રાતું પીળુ અને ઉષ્ણુ દાયુક્ત હોય છે. કના પ્રકોપથી ભારે, ચીકણું, સાળ સહિત હોય છે. ત્રિદોષ કેપથી ત્રિદેષનાં ચિન્હાયુક્ત હોય છે અને હિંદેષના કાપથી મિત્ર ચિન્હા ચુત હાય છે. ( ૧૭ ) જીભ પરીક્ષા. વાયુ કુપિત થયો હોય તેા, રાગીની જીભ એ રસના સ્વાદથી રહિત, ચીસ પડી ગયલી, ચિાયુક્ત, સ્તબ્ધ-જ્જડ, લીલાસ પડતા રંગ જેવી અને લાળ પડતી હોય છે. પિત્તકુ પિત થયા હોય તેા, રાતી, દુધ પીવાથી ઢડવેા સ્વાદ આપનારી, દાહયુક્ત, પાકા બેલાના જેવી રાતી અને કાંટાથી છવાયલી હોય છે. કક્ કુપિત થયે। હાય તેા, તેની જીભ સ્થૂળ, ભારે, કાથી લપટાયલી અને મેટા કાંટાએએ કરી યુક્ત તથા ખારા સ્વાદ સહિત ત્રણા કર્ તે વહેવા વાળી હોય છે. એ દ્વેષના કાપથી એ ધ્રુષનાં ચિન્હ જણાય અને ત્રણે દોષ કાપ્યા હોય તે, ત્રણે દોષનાં ચિન્હ યુક્ત હાય છે. મળ પરીક્ષા. વાયુ પ્રકોપથી રોગીના ઝાડા કુચા પાણી જેવા, બ્રુટલા, પીયુક્ત, લુખા અને કાળા રંગના હોય છે. પિતના કાપથી લીલા, પીળા, ગધાતા, લાચાપડતો અને ઉના હોય છે. કરના કાપથી બળે, સ્હેજ સુકા અને કાંઇક લીલા હોય છે. વાતકફના પ્રદેાપથી નારંગીની છાલના રંગ જેવા. વાત પિત્તના પ્રકોપથી પીળા, કાળા અને કાંઇક લીલાસ પડતા ચીટાસવાળા હૈાય છે. ત્રિદોષના કાપથી કાળા, પીળા, ત્રુટો, શ્વેત અને બધૂ હાય છે. અજીર્ણ રાગીના દુર્ગંધયુક્ત નરમ હેાય છે. વાયુ-આદિ દોષો નિર્બળ થવાથી કપીલાના રંગ જેવા તથા ગાંઠાવાળા હોય છે. જળદર રોગીના સ્વેત તથા મહા દુર્ગંધયુક્ત હોય છે. ક્ષય રાગીના કાળા, આમવાયુ વાળાને કેડમાં પીડા સહિત પીળા, નિકટ મૃત્યુવાળાને ધણા ઉષ્ણુ, પણે કાળા, ઘણા પીળા, બ્રા સ્વેત અને ધણા રક્ત હોય છે. તીક્ષ્ણ અગ્નિવાળાને સુકાયલો, મંદાગ્નિવાળાને પાતળા, અસાધ્યરાગીના દુર્ગંધયુક્ત તથા ઝાડામાં સડેલા ભાગ આંતરડાં અથવા હાઝરીમાંથી થયા પાણી જેવા પડે છે. For Private And Personal Use Only શબ્દ તથા સ્પર્શ પરીક્ષા. ક રાગીને શબ્દ ભારે, પિત્તરોગીને સ્પષ્ટ તે વાત રાગીના ઘરષરાટ શબ્દયુક્ત ખેલ હોય છે. પિત્તરગીતા સ્પર્શ કરીએ તે તેનું શરીર ઉષ્ણ લાગે, વાત રાગીનું ઠંડુ. ક રાગીનું ચીકણું તથા ભીનું અને ત્રિષી-સન્નિપાતીનું એ સર્વ લક્ષાએ યુક્ત હોય છે લાંબા આયુષ્યવાળા રાગીનાં ચિન્હા. જે રાગીનાં નેત્ર, કાન અને મુખ શાંત હાય, છએ રસના સ્વાદને, સારા ગધને જાણી શકતા હોય તે તે રાગીસાધ્ય છે એમાં સદૈવ નથી. વળી જેના હાથ પગ ઉષ્ણ હાય, બળતરા ઘણી થાડી હોય અને જીભ કુણી હાય તો તે રાગી મૃત્યુ પામતા નથી. જે રાગીના તાવ પરસેવા વગરના હોય, નાકમાંથી શ્વાસ ચાલતા હોય અને કઠે કક રહિત હાય તે। તે રાણી અવશ્ય જીવે. તથા જેને નિદ્રા સારી પેઠે આવતી હેાય, શરીર કાન્તિ સ હિત હોય અને ઇંદ્રિયો પ્રસન્ન કિવા પોત પોતાના ધર્મયુક્ત હાય તા તે રોગી મરતો નથી. Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir "અમૃતસાગર, (તરંગ ટૂંકા આયુષ્યવાળાનાં લક્ષણે. જે રોગીને પાણી, તેલ કે, ધીમાં સૂર્ય ચંદ્રને પ્રતિબિંબ ન દેખાય કિંવા દેખાય તે અપૂર્ણ-ખંડિત છિદ્રો સહિત દેખાય તથા પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ દિશાએ દેખાય તે રોગી છે, ત્રણ, બે, કે એક માસમાં અથવા તેટલા જ દિવસમાં મરણને શરણ થાય. વળી સૂર્ય ચંદ્રમાને વર્ણ ધુમાડા જેવો દેખે તે દશ દિવસમાં મરે અને તે પ્રતિબિંબ દક્ષિણ ભાગ–બાજુએ દેખે તે તત્કાળ યમહારમાં પહોંચે. અરૂંધતી એટલે જીભને અગ્ર ભાગ, બવ એટલે નાકને અગ્રભાગ, વિષ્ણુપદ એટલે બને ભ્રમરના વચ્ચેનો ભાગ અને મામંડળ એટલે જ એ ચાર સ્થાને યમપુરીમાં જવા જેણે કમ્મર બાંધી છે તે જોઈ શકતો નથી. જે મનુષ્ય અકસ્માત જોડે કિવા પાતળા થઈ જાય તે છ માસમાં મરણ પામે. જે રોગીની જીભ કાળી, મુખ લાલ હોય તથા નાક ગંધને, કાન શબ્દને, નેત્રે પદાઈને, જીભ સ્વાદને અને શરીર સ્પર્શને જાણી શકે નહીં; સારાંશમાં સમસ્ત ઇંદ્ધિઓએ પિત પિતાનો ધર્મ છોડી દીધું હોય તે તે રોગી નિએ યમદ્વારમાં જાય. જે પુરૂષના પગની ઘૂંટીથી ડુંટીની બાજી-ઉર્દ ગતિએ અને સ્ત્રીના મુખથી ડુંટીની બાજુ-અધ ગતિએ સેજે ચડવા માંડે કિંવા પુરૂષની શુંટીએ અને સ્ત્રીની ડુંટીએ સેજે ચઢે તથા તે સેજમાં આંગળી ચાંપી ઉપાડી લીધા પછી તે સ્થળનો ખાડે તુરત પુરાય નહીં તે રોગીને શમના ભજન વિના અન્ય ચિકિત્સા કલ્યાણકારી છે જ નહીં અર્થાત તે અવશ્ય મરણ પામે છે. તથા જે સારી પેઠે ખાતાં પીતાં છતાં દિન પ્રતિદિન દુર્બળ થતો જાય, બી કિંવા પુરૂષના મધ્યકટિપ્રદેશમાં ચઢે, જેનું શરીર ઠંડુ હોય તે છતાં પ્રસ્વેદ થાય અથવા કપાળે પ્રવેદપરવાના બિંદુ ફૂટે, કંઠમાં કફ બેલે, રાત્રિએ દાહ, દિવસે ટાહાડ જણાય, જીભ કાળી તચા ખરબચડી-ખેરઠ, નિદ્રાનો નાશ, હૈયું જડ, ઝાડાનો બંધ નહીં, અસત અને સર્વ વસ્તુ ઉપર અરૂચિ હોય તે રોગીને કેવળ રામ ભજનજ યોગ્ય છે પણ ચિકિત્સા યોગ્ય નથી. જે રોગીનું શરીર તેજહીન થયું હોય, શરીર ઉપર રાઈ જેવી કરકરીઓ થઈ આવી હોય, ચંદન-આદિનું લેપન કર્યા છતાં જેના શરીર ઉપર કાળી માખીઓ બેસતી હેય, અરૂંધતીના તથા ધ્રુવના તારને અને આકાશ ગંગાને જોઈ શકે નહીં તથા મિત્ર સ્વજનના વચનો નહીં, દર્પણમાં તડકામાં કે પાણીમાં પિતાને પડછાઓ દેખે નહીં કિવા અંગહીન દેખે, ભૂત પ્રેત, પિશાચનાં રૂપે દેખે, લવ્યા કરે, લાજ અને શોભા નાશ પામી હોય અથવા તેજ, ઉત્સાહ, સ્મૃતિ અને તાત્કાલિક ઉત્તર આપો એટલાં અકસ્માત પ્રાપ્ત થયાં હોય તે તે મનુબ્ધ આયુ હીન છે એમ સમજી લેવું. તથા જેને નીચેના હેઠ નીચે નમી ગયો હોય અને ઉપરને હઠ ઉચે ચઢી ગયું હોય કિંવા બન્ને હોઠ જાંબુડા રંગે થઈ ગયા હોય તે તે સુરત ભરણું પામે. જેનું નાક વાકું, ફાટેલું, સુકાયેલું કે નમેલું જણાય અથવા શ્વાસના વેગથી શબ્દ થયા કરે તે પણ મરણને શરણ થાય. જેની ભ્રમરે ટુંકી તથા નમેલી થઈ જાય અને ખરી પડતી હોય તે મનુષ્ય તુરત મરણ પામે. જે નિરંતર ઉંધાજ કરતા હેય, તથા નિરંતર જાગ્યાજ કરતા હોય અથવા બલવાની ઇચ્છા છતાં બોલવામાં મુંઝાય તો તે પણ અવશ્ય તુરત મરણ પામે. જે મનુષ્ય ઉપરના હોઠને ચાટયાજ કરે, હાથ પગ પછાડયા કરે, સંધ્યા સમયે પ્રેત સાથે ભાષણ કરે અને ઝેરથી પીડાયા વિના પણ જેના રવાડાના ખાડાઓમાંથી લેહી નિકળે તે તત્કાળ રણ પામે તયા જેને સારી For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પેહેલે.) ચિકિત્સા પ્રકરણ ( ૧૮ ) રીતે ઔષધ પ્રયોગ કરતાં છતાં પણ તેનું માંસ તથા બળ ક્ષીણ થઈને વિકાર વધતો જાય છે તે મનુષ્ય તુરત યમદારમાં જાય છે. વિશેષ ખુલાશા માટે “ભાવપ્રકાશ પૂર્વ ખંડને પ્રથમ ભાગ તથા ચરક, સુશ્રુત વાગભટ વગેરેનું અવલોકન કરવું. દૂત પરીક્ષા. રોગીના ઘરથી વેધને બોલાવા આવનાર પુરૂષ ઉત્તમ જ્ઞાતીને વા, સ્વ જ્ઞાતિને, સુંદર, સંપૂર્ણ શરીર વાળા, સ્વેત વસ્ત્ર પરિધાન કરેલ, ચતુર, સુખી, છેડા ઉપર બેસી અને ધોળા પુપ તથા જળ હસ્તમાં ધારણ કરી આવે તે શ્રેષ્ઠ સમજે. તેમજ વૈદ્યની જે નાસિકાનો સ્વર ચાલતો હોય તે બાજુએ આવી ઉભો રહી કિવા બેસી સમય વિચારી શુભ શબ્દોચ્ચાર કરે તે ઉત્તમ. અને તેવા દૂતની સંગાથે વૈધ જાય તે અવશ્ય રોગીને રોગ દૂર થાય છે. શકુન પરીક્ષા. રોગીના ઘરથી વધને બોલાવવા આવતી વખતે શીતળ વસ્તુના શકુન થાય તે નેણ છે, પણ ગરમ વસ્તુનાં શકુન થાય તે શ્રેષ્ઠ સમજવાં. અને વેવ રેગીને જેવા જાય તે વખતે ગરમ વસ્તુના શકુન થાય તે નષ્ટ; પણ ઠંડી વસ્તુનાં શકુન થાય તે શ્રેષ્ઠ સમજવા, તથા પુત્રવતી (કેડમાં બાળક તેડેલું હોય તે) સ્ત્રી, દીપમાળા ધારણ કરેલી કુમારિકા, ધૂમ્ર રહિત અગ્નિ, શંખ-દંગાદિ તથા સુંદર સુંદરીઓના સુંદર ગીતના નાદ સન્મુખ નજરે જણાતા હોય, દહી, માટી, ફળ, દારૂ, માંસ, માછલાં અને કેસરાદિ સુગંધિ પદાર્થો, તથા હાથી, ઘેડ, રથ, સુખપાલ, પાનબીડાં વા, પાન, ચામર, સેનાદિની સુંદર વસ્તુઓ અને માંગલિક શબ્દો વગેરેનાં વૈદ્યને શકને થાય તે છે રેગી રેગથી અવશ્ય મુક્ત થાય તથા યશ મળે. દેશ વિચાર. જે દેશમાં પાણીનાં સ્થાનકે, વૃક્ષો અને પર્વત છેડા હોય તે જાંગલ દેશ કહેવાય છે. તે દેશમાં રેગની ઉત્પત્તિ થતી હોય છે માટે કંઇ ઔષધોપચાર ઉપયોગમાં લેવા. તે દેશમાં નર નારી બળવાન હોય છે, જેમ મારવાડ દે. જે દેશમાં પૃથ્વીની સપાટી ઉપર પુષ્કળ પાણી વહેતાં હોય તથા બારેમાસ પૃથ્વી લીલાં હરીઆ કે લીલાસથી છવાયેલી રહેતી હોય અને વૃક્ષે પર્વતો વિશેષ હેય તે અનુપ દેશ કહેવાય છે તેમાં કફ અને વાયુના પ્રકેપના જ વ્યાધિઓ થાય છે માટે ઉષ્ણુ ઔષધોપચાર ઉપયોગમાં લેવા. તે દેશમાં નર નરમ અને નારી બળવાન હોય છે, જેમાં પૂર્વ પ્રદેશ અને ઉપર કહેલા બન્ને દેશનાં જ્યાં લક્ષણે મળતાં આવે તે મિશ્ર કિવા સાધારણ દેશ કહેવાય છે. તેમાં સામાન્ય રોગોત્પત્તિ હોય છે, જોકે કફ પિત્ત વાયુ પ્રકોપના વ્યાધિઓ થાય છે, તથાપિ પિત્તના વ્યાધિઓ વિશેષ થાય છે, જેમ મધ્ય દેશ. માટે જે દેશમાં જેની ઉત્પત્તિ થઈ હોય તેને તે દેશના ગુણોને અનુસરી અથવા જન્મભૂમિમાં ઉત્પન્ન થયેલી ઔષધીઓ આપવી જેથી શીધ્રપણે ગુણ કરે છે.. કાળ વિચાર. શીત કાળ ૧, ઉષ્ણ કાળ ૨, અને વર્ષાકાળ એ ત્રણ કાળના બાર માસ છે તેમાં પટુ ઋતુઓ છે–એટલે ચૈત્ર અને વૈશાખ માસ અથવા મિશન અને મેષ સંક્રાંતિને વસંત ઋતુ કહે છે. જે અને આષાઢ માસ અથવા વૃષ અને મિથુન સંક્રાંતિને ગ્રીષ્મ ઋતુ For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) અમૃતસાગર, (તરંગ કહે છે. શ્રાવણ અને ભાદ્રપદ માસ અથવા કર્ક અને સિંહ સંક્રાંતિને વર્ષ હતુ કહે છે. આશોજ અને કાર્તિક માસ અથવા કન્યા-અને તુલા સંક્રાંતિને સાર તુ કહે છે. મૃગશિર અને પોષમાસ અથવા વૃશ્ચિક અને ધન સંક્રાંતિને હેમંત ઋતુ કહે છે. માઘ અને ફાણ માસ અથવા મકર અને કુંભ સંક્રાંતિને શિશિર ઋતુ કહે છે. તેમાં પિત પિતાના ગુણને અનુસરી ઋતુ ભગવે તે રોગપત્તિ થાય નહીં પરંતુ શીત કાળમાં ટાઢ નિયમથી વધારે કિંવા એછી પડે તથા ઉન્ડાળામાં તાપ વધતા કે ઓછો પડે અને વિકાળમાં અતિ વૃષ્ટિ કિયા હીન વૃષ્ટિ થાય તે રેગની ઉત્પત્તિ થાય છે. અવસ્થા વિચાર. મનુષ્યની મુખ્ય ત્રણ અવસ્થા છે–એટલે બાલ્યાવસ્થા ૧, યુવાવસ્થા ૨, અને વૃદ્ધા વસ્થા એ ત્રણ છે. તેમાં પણ ઉત્તમ મધ્યમ અને અધમ અવસ્થાને વિચાર કરી સર્વે ઔષધ ની માત્રા ઓછી વધતી આપવી. અર્થ વિચાર. શબ્દ ૧, સ્પર્શ ૨, ૩૫ ૭, રસ , અને ગપ ૫,એ પાંચ વિષય છે. તે પૈકી શબ્દનું સ્થાન કાનમાં, સ્પર્શનું સ્થાન ત્વચા-ચામડીમાં, રૂપનું સ્થાન નેત્રમાં, રસનું સ્થાન છખ્યામાં અને ગંધનું સ્થાન નાસિકામાં છે એટલે શખ ધર્મ કણમાં છે તે અમુક પ્રકારના સબ્દને શ્રવણ કરવા સામર્થ છે, છતાં થોડું સાંભળે, કિવા ઘણું સાંભળે, કે મિયા અને ચિત કાંઈનું કાંઈ સાંભળે છે. સ્પર્શનું જ્ઞાન ત્વચાને છે; છતાં તેને થોડા સ્પર્શ વિશેષ સ્પછે કે મિયા સ્પર્શદિનું જ્ઞાન થાય. રૂપનું જ્ઞાન નેત્રને છે, છતાં ડું વા ઘણું કે વિષમ-કાં. ઇનું કાંઈ દેખે. જીભને રસમાત્રનું જ્ઞાન છે; છતાં વધતે ઓછે કે વિપરીત સ્વાદ સમજાય અને સુવા–સંગધનું જ્ઞાન નાસિકાને છે; છતાં થોડી ઘણી કે વિપરીત પણે સુગંધ પારખે તે સમજવું કે ઇઢિઓ પિતાના ધર્મથી વિપરીત ધર્મ વહન કરે છે તેથી રેગની ઉત્પત્તિ થશે. પણ જો પાંચે ઈદ્રિયો સમાન સ્થિતિમાં હોય તે સદા નિગ રહે છે. કર્મ વિચાર. કર્મ ત્રણ પ્રકારનાં છે એટલે કાયિક ૧, ભાનસ ૨ અને વાચક એ ત્રણ. તેમાં કાયામાં રહે તે માયિક કર્મ, મનમાં રહેતે માનસ અને વાણીમાં રહે તે વાચક કહેવાય છે. તે પિતા પિતાના કર્મની સામર્થતા છતાં ઓછાં વત્તાં કર્મ કરે કિંવા કાંઇનાં કાંઈ કર્મ કરે તે રોગ ઉત્પન્ન થાય છે, માટે તેઓને પોતાની મર્યાદામાં રાખી ચાલે તે સદા નિરોગી રહે છે. અગ્નિબળ વિચાર. મનુષ્ય માત્રના અંગમાં અગ્નિ પાંચ પ્રકાર છે એટલે મંદાગ્નિ , તરણામ ૨, વિલમાગ્નિ ૩, સમાગ્નિ ૪, અને ભસ્માગ્નિ છે. તે પૈકી જેની કફની પ્રકૃતિ અધિક હેય તેને મંદાગ્નિ હૈય, તે કફના રોગોને જન્મ આપે છે, તેથી નષ્ટ છે જેની પિત્ત પ્રકૃતિ હોય તેને તીક્ષણ અગ્નિ હોય તે ખાધેલા સર્વ પદાર્થને પકાવી–પચાવી દે છે, તે પણ ગરમીના રેએને જન્મ આપે છે, તેથી તે પણ ઠીક નહીં. જેની વાયુ પ્રકૃતિ હોય તેને વિસમાગ્નિ હેમ છે તે વાત રેગેને જન્મ આપે છે, તેથી કોઈક વખતે તે અને સારી પેઠે પકાવે છે અને એક વખતે પકાવતા જ નથીજેના શરીરમાં સમામિ છે તે સારી રીતે ભોજન For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા ) ચિકિત્સા પ્રકરણ ( ૧ ) નને પકાવે છે અને કાષ્ટ રાગને જન્મ આપતા નથી, તેથી તે સર્વોત્તમ છે અને જેના કાટામાં ભસ્માગ્નિ છે તે ભસ્મક નામના રેગતે જન્મ આપે છે. તે અગ્નિ, કોઇ વખતે કોઇ ઔષધીના સંયોગથી શરીર માંહેને કા ઘટી જાય અને પિત્ત તે અગ્નિ રૂપ હોવાથી વૃદ્ધિ પામી વાતના સંચાગે પ્રેયા થકા મહા તીવ્ર અગ્નિને જન્મ આપે છે ત્યારે ભસ્મ અગ્નિ થાય છે તેને જો ખાવાનું ન મળે તે તા, પ્રસ્વેદ, બળતરા અને મૂર્ચ્યા વગેરે રંગો વડે મનુષ્યના પ્રાણ લઇ લેછે. તે માટે જે મનુષ્ય પોતાના અગ્નિતા અને વૈધે, રાગીના અગ્નિના વિચાર કર્યા વિના જે ભાજનાદિ તથા ઔષધ ક્રિયાદિ કરે તે તેને અવશ્ય રાગ થાય અને ચિકિત્સા સફળ થાય નહીં; માટે ઔષધ આપતાં પહેલાં અગ્નિખળ વિચારી જોવું. સાધ્યાસાધ્ય રોગીની પરીક્ષા. રાગના ઉપદ્રા વિશેષ મળ્યા હોય નહીં અને જે રાગી પોતાની પ્રકૃતિમાં સ્થિત રહે, અગ્નિ સતેજ હોય, ન હાય, રોગ એક દોષનેાજ હોય અર્થાત્ એક દોષમાં બન્ને દોષ તે રાગની ચિકિત્સાના ચારે પાયા સમાન હોય-એટલે ઉત્તમ પ્રકારે શાસ્ત્રના ભેદને જાણુનાર વૈધ મળે, તથા તેવીજ ઉત્તમ ગુણવાળી તે રાગને દૂર કરનારી આષધી મળે, તેમજ રાગીની સ્તવા કરનાર મનુષ્યા અર્થાત્ રોગીની ચાકરી કરનાર માજીસ સ્નેહવાળા, નિંદા નહીં કરનારા, બળવાન, રાગીના રક્ષણમાં તત્પર, વૈધના કહેવા પ્રમાણેજ વર્તનાર અને કં ટાળા ન લાવનાર ચતુર હોય તથા તેવાજ મુજાણુ રાગી હોય, જીતેન્દ્રિય, ધૈર્યવાન, વૈદ્ય ઉપર ભક્તિ રામ હોય, રાગ વધ્યા ટચાની જાણવાળે અને વૈધના કહેવા પ્રમાણે વર્તનાર હોય તે તે રાગીને રોગ અવશ્ય નાશ પામે તથા વૈધે પશુ તેવા રાગી માટે ખંતથી ચિકિત્સા કરવી. અસાધ્ય રાગીની આળખાણ. જે રાણી દિવસે વધે, રાત્રિએ જાગે તથા તેના કર્ડમાં કફ ખેલે, શરીમાં બળતરા, નાડીની ગતિ મ'દ, ખેલવામાં અશક્ત અને જ્ઞાનેંદ્રિયા તથા કમઁક્રિયા પેાતાના ધર્મથી પતિત હાય તે। તે રાગી રોગથી મુક્ત થાય નહીં, જે રાગીનેા અગ્નિમ'દ હોય, પ્રકૃતિ વિપરીત થઇ ગઇ હોય, આંખ લાલ, શ્વાસયુક્ત, હૃદયમાં શૂળ, તદ્રા-ઘેન, હેડકી, ગાય હાય, ધણું સુવે, ઘણા દાહ, તથા અતિ ચીકણા અને ધણા પરસેવા છૂટે તા તે રાગી અવસ્ય યમપુરીના વાસિ સમજવા. કુવા રાગીની ચિકિત્સા કરવી નહીં? જે રાગી અતિ ક્રોધી, વિચાર્યવિના સાહસ કામ કરનાર, ક્હીકણુ, વૈધે કરેલા ઉપકારના લેપ કરનાર, વ્યાકુળ, શાથી વ્યાસ, મરવા પડેલા, ઇંદ્રિયોની શક્તિ વિનાના, શ્રદ્ધા રહિત, વૈધ ઉપર અવિશ્વાસ તથા વૈધનું વચન ન માનનારા તેવા રાગીની અને વૈરી રાગીની ડાહ્યા વૈધે ચિકિત્સા કરવી નહીં; કારણ કે કદાચ રાગ વધી જાય તે વૈદ્ય ઉપર અપવાદ આવે તથા જે રાગી વૈદ્ય જેવા વૈદક જાણનાર હોય અને વૈધને ઠગનાર હોય તેની પણ ચિકિત્સા કરવી નહીં. વૈધને ત્યાંથી આષધ લાવવા વખતે તથા આષધી ખાવા વખતે કેમ વર્તે વૈધને ઘેર જનાર પુછ્યું અથવા રાગીએ, ધન-રૂપાનાણું શ્રીફળ વગેરે હાથમાં ધારણ કરી જિંત્રા ભેટ કરી વૈદ્ય આગળ આયધની પ્રાર્થના કરવી. શાસ્ત્રકારોએ કહ્યું છે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ). અમૃતસાગર (તરંગ - - - - - - કે-રાજા, ગુરૂ, દેવ, તિપિ અને વૈદ્યને ત્યાં ખાલી હાથે કદાપિ કાળે પણ જવું નહીં, કેમ કે ફળવડે જ ફળ પ્રાપ્ત થાય છે. તેમ રોગીએ ઈદેવને, ગુરૂને તથા બ્રાહ્મણને પૂછ પ્રણમ કરી તેઓને આશિર્વાદ લઈને શ્રદ્ધા સહિત ઘધને ઉપયોગ કરે અને રોગીને ગુરૂ તથા બ્રાહ્મણોએ આશિર્વાદ આપ કે “જેમ રસાયને ઋષિને, અને અમૃત દેવતાએને તથા ઉત્તમ નાગને રોગ રહિત બે બળિટ કર્યા છે તેમ આ ઔષધ તમને રોગ રહિત અને બલિષ્ટ કરો.” પછી રોગીએ નેત્ર તથા મુખ પ્રસન્ન રાખી પોતાના નેહી અને ભલા લેકેની સમીપ સોના રૂપા કે માટીના વાસણમાં રાખેલા પધનો ઉપગ કરે. - વ્યાધિના ચૌદ પ્રકાર સહજ રેગ ૧, ગર્ભજ રોગ ૨, જાતજ્ઞાત રોગ ૩, પીડાથી ઉપજેલ રોગ ૪, કાળથી ઉપન્ન થએલો રોગ ૫, પ્રભાવથી ઉત્પન્ન થએલે રોગ , સ્વભાવથી ઉત્પન્ન થએલે છે, દેશના કારણથી થયેલ રોગ. ૮, આગંતુક રાગ ૮, કાયિક રંગ ૧૦, અંતર રોગ ૧૧, કર્મથી ઉત્પન્ન થયેલ ૧૨, દેવથી ઉત્પન્ન થએલે ૧૩, અને કર્મ દોષથી ઉત્પન્ન થએલ ૧૪, એ ચદ પ્રકાર છે. તેને હવે વિસ્તારથી કહીએ છીએ. માતા પિતાના વીર્ય-કતના દોષથી ઉત્પન્ન થએલી સંતતીમાં પણ તેના રોગ વારસામાં મળે છે, જેમ કે, હર્ષ, ઉપદંશ, સંધિવાત અને રાજસ્માદિ રોગ થાય તે સહજ રેગ કહેવાય છે. ગર્ભના દેવથી પાંગળાપણું, કુબડાપણું કે છ આંગળીઓ વગેરે રોગો ઉત્પન્ન થાય છે તે ગર્ભજ રોગ કહેવાય છે. ગર્ભ છતાં પણ મિથ્થા આહાર વિહાર કરવાથી બાળકને પ્રસવ થતાં વેંત જ રવવા, વિચિત્ર પ્રકારનું શરીર અને બેબડા પણું વગેરે રોગોની ઉત્પત્તિ થાય તે જાતજ્ઞાત રોગ કહેવાય છે. શાસ્ત્ર વગેરેના પ્રહારથી ઉત્પન્ન થયેલા અસ્થિભંગાદિ રોગ તે પીડાજનિત રોગ કહેવાય છે. શીતકાળ ઉષ્ણકાળ તથા વર્ણકાળથી ઉપજેલ–એટલે વિશેષ ટાહાડ શહન કરવાથી તથા વિશેષ તડકે કે લુ શહન કરવાથી અને ચોમાસામાં પાણીમાં વિશેષ ભીજવાથી ઉત્પન્ન થએલે રોગ તે કાળજ રોગ કહેવાય છે. દેવતા, ગુરૂ અને બ્રાહ્મણ વગેરેના શાપથી તથા ગ્રહોના પ્રતિકૂળપણાથી ઉત્પન્ન થયેલે રોગ તે પ્રભાવજ રોગ કહેવાય છે. ભૂખ, તરસ અને જાવસ્થાના કારણથી કિવા તાવથી ઉત્પન્ન થયેલ રોગ તે સ્વાભાવજ રોગ કહેવાય છે. ભૂત પ્રેતાદિ તથા ધ, દેવ, લેભ અને મોહાદિને શરીરમાં પ્રવેશ થાય તેથી ઉત્પન્ન થયેલ રેગ તે આગંતુક રોગ કહેવાય છે. તાવથી માંડી વિષ પ્રકરણ લગણ જે જે રોગ છે તે કાયિક રોગ કહેવાય છે. ચિત્તભ્રમ-ગાંડાપણું થવા વગેરે ઉત્પન્ન થયેલા રોગે તે અંતર રેગ કહેવાય છે. જે દેશમાં માણસ ગેરા તે ગરજ, કાળાં તે કાળાં જ, અથવા લાલ કે ભૂરાંજ ભૂરાં ઉત્પન્ન થાય તે દેશજ રેગ કહેવાય છે. પૂર્વજન્મ કિંવા આ જન્મમાં બ્રહ્મહત્યાદિ ઘેર પાપના કરવાથી ઉત્પન્ન થયેલ રોગ તે કર્મજ રોગ કહેવાય છે. વાત, પિત્ત અને કફના પ્રકોપથી ઉત્પન્ન થયેલો છે. તે દોષજ રેગ કહેવાય છે. બ્રહ્મહત્યાદિ પાપ અને વાત પિત્ત કાદિ દોષ એ બન્નેના મેળાપથી ઉત્પન્ન થયેલ રોગ તે કર્મદિષજ કહેવાય છે. એ પ્રકારે ચાર ભેદ છે. તેમાં પણ બે ભેદ છે રેગ-એટલે સાધ્ય અને અસાધ્ય, તેમાં પણ સાધ્યના બે પ્રકાર છે, એક તો બહુ યત્ન કર્યા છતાં પણ પરાણે મટે છે અને બીજો થડા નથી મટે છે. એ જ પ્રકારે અસાધ્યના પણ બે ભેદ છે, તે પૈકી એક તે જાપ્ય એટલે હાડભીર, હર, મૃગીવાયુ, અપંગવાયુ, ભય અને શ્વાસાદિ તથા જેમાં વિશેષ - For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલા ) ચિકિત્સા પ્રકરણ. ( ૨૩ ) ગનો સંયોગ હોય, ઔષધ ખાધાજ કરે, પથ્યમાં રહે, સધના કહ્યા પ્રમાણે વર્તે અને જ્યાં સુધી રાણીનું આયુબળ હોય ત્યાં સુધી જે રોગ રહે તે જાપ્ય કહેવાય છે. અને બીજો એવા પ્રકાર છે કે જે રાગ માટે ઉપાયજ નથી તે મહા અસાધ્ય કહેવાય છે. જો કે રાગાના અનંત ભેદો છે તેના પાર તેા મનુષ્યથી પામી શકાય તેમ નથી. માત્ર સર્વ રોગોનું જ્ઞાન તા શ્રી પરબત પરમાત્મા શ્રી રઘુનાથજીને છે; તદ્ધિ સવૈદ્યો પોતાના શાસ્ત્ર અને બુદ્ધિબળ વડે સમસ્ત રેગને, ઉપર કહેલા રગત્પત્તિના મુખ્ય ચાદ પ્રકારમાં આંતરભૂત જાણી સકળ રોગની ચિકિત્સા કરે છે. ઐાદ પ્રકારના વેગ રોકવાથી થતી રાગોત્પત્તિના વિચાર. જે ચતુર-સુનુ મનુષ્ય છે તે પ્રથમ તે કારણ વિના ચાદ પ્રકારના વેગને ચાહે તેવી અગવડતા હોય; તદપિ તેને રાકવા જેવું કારણુ ઉત્પન્ન થવા દેજ નહીં; છતાં પણ સભ્યતાના નિયમોને બળવવા જતાં રોકે તા મહાન રોગોનું મૂળ રોપાય છે; એટલે અધાવાયુ, ફ્રેંચ, મૂત્ર, ઓડકાર, ઝિંક, તૃષા, ભૂખ, ઊંઘ, ઉધરસ, ખેદવ્યાસ, બગાસું, આંસુ, ઉલટી અને કામદેવ એના વેગને રોકવાથી અતિ હાનિ થાય છે; અર્થાત્ જે મનુષ્ય ધાવાયુને લજ્યાના ભયથી રોકે તેને ગાળાના રોગ થાય, ખરલ, ઉદર વિકાર–આફરો, પેટપીડા અને પેડુમાં ગડગડાટ વગેરે રોગો થાય છે; તેથી પછી અધોવાયુ સારી રીતે સંચાર કરતા નથી અને મૂત્રકૃચ્છ, બધકાશ, નેત્રરોગ, અગ્નિમંદતા તથા છાતિમાં દુખાવો થાય છે; માટે અધાવાયુ નેરેકવે નહીં. મળના વેગને રોકવાથી હાથ પગમાં ત્રાડાવા, પીનસ, મસ્તકપીડા અને વાયુની ઉર્જંગતિ વગેરે રોગો થાય છે, અધોવાયુની જોઇએ તેવી પ્રવૃત્તિ ન હોય તેવી હૈયું દુઃખે, ઉદાવત્ત રાગ થઇ આવે ગાળા, બરલ, ઉદરરોગ-ઉદરપીડા, મૂત્રકૃચ્છ, બંધકોષ, નેત્રરેગ અને અગ્નિનીભદતા પણ થાય છે માટે જે વખતે ઝાડે જવાની શકા થાય કે, તુરત જરૂરી કામા છાડી દઇને પણ મળતો ત્યાગ કરવા પ્રવર્તવું. મંત્રના વેગને રોકવાથી અગમાં ડાવા, ૫થરી, ગાળા, ખરલ વગેરે રોગા થાય છે અને જે મળ રોકવાથી વ્યાધિ થાય છે તેજ મૂત્ર રાકવાથી પણ થાય છે. એડકારને રોકવાથી અરૂચિ, શરીરનું કંપવું, છાતિમાં મુંઃવણ, આકરા–પેટનું ચઢવુ, ઉધરસ અને હેડકી એટલા રેગા ઉત્પન્ન થાય છે. છિંક આવતી હોય તે વખતે કાને શકુન કે શુભ કામારંભમાં શકા આવવાને લીધે છિકના વેગને રોકવાની પદ્ધતિ પડી છે, પણ તેના રેાકવાથી માથામાં દુઃખાવો થાય, તથા આખા શરીરની સમસ્ત ઇંદ્રિયો નિર્બળ થઇ જાય અને ડોક ફેરવી શકે નહીં તેમજ મુખનું વાંકા પણુ થઇ જાય છે. માટે તેના વેગને રોકવા નહીં, તરશ લાગી હોય તેના વેગને રોકવાથી મુખમાં શાય, સાગમાં ત્રાડ, વ્હેરાપણું, મેહ, ભ્રમ અને છાતિમાં દુ:ખાવો થાય છે; માટે તરશ લાગી કે તુરત પાણી પી લેવું ભૂખના વેગને રોકવાથી સર્વાંગમાં ત્રાડ, અરૂચિ, સર્વ વસ્તુ ઉપર ગ્લાનિ, શરીરની કૃશતા થઇ શૂળ ચાલે, ભ્રમ તથા વિનાશ્રમથી શ્રમ-થાક જણાય અને શરીર ઇંદ્રિયે! સિથિલ થઈ શરીરનું વર્ણ વિચિત્ર કરી દેછે; માટે “રાત વિદાય મુહ્રદય-સે કાર્યને પડતાં મુકીને પણ ભાજન કરી લેવું. નિદ્રાના વેગને રાકવાથી માહ, માથા અને નેત્રનું ભારે થવું, આળશ, બગાસાં અને અંગમાં પીડા થઇ આવે છે; માટે નિયમસર સુઇ જવુ કિવા નિદ્રા આવતી હોય તે વખતે સૂઇ જ જવુ, ઉધરસ અથવા નિશ્વાસના વેગને રોકવાથી ઉધરસ, અરૂચિ, અતિમાં પીડા, શ્વાસ અને હેડકી For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) ( તર્’ગ વગેરે વ્યાધિ થાય છે. કાંઇ થાક લાગે તેવું કામ કરવાથી શ્વાસ ચઢે તેને રાકવાર્થી ગાળા, છાતિના રોગ અને મોહ-મૂ થઈ આવે છે; માટે તે વખતે વિશ્રામ લેવે। અને શ્વાસને સ્થિર પડવા દેવો. અફીણીઆ તથા સદ્ગુહસ્થોની મંડળીમાં સભ્યતાના લીધે અગામાને રોકવાથી માથામાં પીડા, ઇંદ્રિયોનું દુર્બળપણું', ડાક તથા મુખનું વાંકાપણ થાય છે; માટે ખાસાને રાકવુ નહીં. પ્રેમહર્ષ, ખેદ-શાકને લીધે આંસુ આવે તે લેાકલાજેને લીધે કિવા પ્રતિષ્ઠા જાળવવાને લીધે આંસુ રોકવાથી પીનસ, નેત્રરંગ, માથામાં પીડા, છાંતિમાં દુ:ખાવા, ડાકમાં વ્યાધિ, અરૂચિ અને ગાળા વગેરે રાગો થાય છે. ઉલટીને રાવાથી રતવા, પિત્ત, કોઢ, નેત્રરોગ, ખરજ, ખસ, તાવ, ઉધરસ, શ્વાસ, છાતિમાં દુઃખાવા અને મુખ ઉપર ખીલ તથા મુખછાયાદિ રગા થાય છે. કામદેવના વેગને રાકવાથી અર્થાત્ ા થઈ હોય તે તેવખતે કામભોગની આતુરતાને રોકવાથી સુજાગ-પ્રમેહ, દ્રિમાં પીડા, ઇંદ્રિનું સુજવુ, ચિત્તનું વિઠ્ઠલ થવુ કિવા મ્હેકજવુ, ભાજનમાં અરૂચિ અને અસ્વસ્થતાદિ રાગેા થાય છે; ' માટે વેગને ન રેકતાં કામ શાંત કરવા. તથા ઉપર બતાવેલા ચાદ પ્રકારના વેગને અવશ્યપણે રાકવા નહીં. અમૃતસાગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇતિ શ્રી મહારાજાધિરાજ રાજરાજે, શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિ ત અમૃતસાગર નામા મન્થ વિષે વૈદ્ય પરોક્ષા, ચેાગ્યાયેાગ્ય વિચાર, ઐષધ લેવાના સમય, ઓષધોના પ્રતિનિધિ, ઐષધાતિનાં પ્રમાણ, તેાલની પરીભાષા, સ્વરસ, હિંસ, મચ, ફાં, કેલ્ક, ભૂર્ણ, ભાવના, પુટપાર્ક, ક્વાથ, અવલેહું, ગા ળીએ ધૃત તથા તેલ, આર્ચા, આસવ, અરિષ્ટ, દીપનપાચનાદિ ષધીઓના વિચાર, ઐષધ શબ્દાર્થ તથા એષધ ક્યા સ્થળનું, કઇ વખતે, કેવીરીતે ગ્રહ ણ કરવું, સ્વાભાવિક હિત તથા અહિતકારી પદાથા, સચેાગથી થતા હુંતકારી પદાથા, ચિકિત્સાનુ લક્ષણ તથા રીતિ, ચિકિત્સા પ્રકરણ પૈકી રોગી તથા નાડો પરીક્ષા, સૂત્ર, સ્વમ, નેત્ર, મુખ, જીભ, મળ, શબ્દ, સ્પર્શની પરી ક્ષા, લાંબા તથા ટુંકા આયુષ્યવાળાનાં ચિન્હા, દંત, શકુન, દેશ, કાળ ઋતુ, વ્યવસ્થા, અર્થ, કર્મ, અગ્નિખળ, સાધ્યાસાધ્ય વિચાર તથા ચિકિત્સા કરલામાં યાગ્ય રાગી, ઐષધ લાવવા વખતે અને ખાવા વખતે કેમ વર્તવુ વ્યાધિઓની ઉત્પત્તિ, સ્થાનના પ્રકાર તથા ચાઢ વેગ રોકવા વિષેના વિચાર વગેરે નિરૂપણ નામના પ્રથમ તરગ સંપૂર્ણ, તરંગ બીજો. વરાત્પત્તિ, સપ્રાપ્તિને, પ્રત્યય, પૂર્વસ્વરૂપ રૂપચિન્હ, ઉપચાર સહ, દ્વિતીય તરંગ અપ. કાયિક રોગોના રાજા વરતાવ છે; કેમકે દરેક દરદમાં સ્વતંત્ર કે પરતંત્ર રૂપે પ્રથ તાવ આવે ત્યાર પછીજ ખરા દરદનુ રૂપ પ્રકટે છે. માટે તેનાં વિસ્તાર પૂર્વક લક્ષણા યુદ્ધે ક્રમવાર કહીએ છીએ. For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only બીજો ) વર પ્રકરણ, વરની ઉત્પત્તિ, મૂર્તિ, સંખ્યા તથા નિદાન સહુ સપ્રાપ્તિ જ્યારે દક્ષ પ્રજાપતિએ અહંકારી લાવી યજ્ઞ સમારંભ કર્યો. તે સમય ત્રિલોકના અધિપતિ શ્રી વિષ્ણુ ભગવાન્ તથા જગત્ ગુરૂ બ્રહ્માજી અને અખિલ યાગિદ્ર ત્રિપુરારિ એ ત્રણને છેાડી સર્વ દેવને આમંત્રણ કરી યજ્ઞ સ્થાનમાં આસન આપ્યાં. દેવ દેવીઓને હર્ષ સાથે જતાં જોઇ સતિજીએ પતિને પૂછ્યું, તેથી શિવજીએ સતિજીના પિતાના યજ્ઞની હકિકત કહી, એટલે પિતાને ઘેર જવાને સતિજીનું મન લલચાયું અને સદાશિવજીની ના છતાં પણ સતિજી ભાવીની પ્રમળતાને પ્રેર્યે દક્ષના યજ્ઞ મડપમાં ગયાં. તે વખતે પિતા વગેરેએ સતિના અનાદર કર્યા, તે કારણથી સતિજીને અતિ ક્રોધ ચઢ્યો અને ચેાગ અગ્નિમાં પોતાના શરીરને પ્રજાળી યુનુમાં ભાગ લેનાર તથા શિવજીની નિંદા કરનાર્ વા, સાંભળનારને શાપ આપ્યો; અને તે સમાચાર શ્રી રૂદ્રના સાંભળવામાં આવવાથી મહા ક્રોધાનળ પ્રકટયા. ત્રીજું લલાટ નેત્ર ઉઘડવાથી વીરભદ્રનામા ગણુ ઉત્પન્ન થયા. તે ગણુ મહાક્રોધી, પીતવર્ણ, પીળાં ત્રણ નેત્ર, ભસ્મ લે પન, પ્રલયકાળના અગ્નિના સમાન રૂપ, વાધંબર ધારણ કરેલું, ટુંકી જાંધ, મે’ટુ પેટ, અને ખડ્ગ ખપ્પર ધારી ભયંકર તે વીરભદ્ર ગણે શિવજી પ્રત્યે પ્રાર્થના કરી કે-શી આના છે? ત્યારે શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞ વિધ્વંશ કરવા અને દક્ષનું શિરચ્છેદ કરવાની તથા તે યજ્ઞ સામગ્રી ભક્ષ કરી જવાની આજ્ઞા આપી. તે વીરભદ્રનું સદાશિવજીએ જ્વર નામ પાડયું. એ જ્વર મનુષ્યને મિથ્યા આહાર વિહારના વક્ષ્યથી નાભિ તથા સ્તનના વચમાં જે આમનું સ્થાન છે તેમાં નિવાસ કરતા જે વાયુ, પિત્ત, ક તેને રોગીના શરીરમાં આભાશયની જગ્યામાં દુષ્ટ થઇ તથા આમાશયની જગ્યામાં રહેતા જે આહાર તેથી ઉત્પન્ન થચલો જે રસ તેને બગાડી આમાશયમાં રહેલી ઉદરના અગ્નિની ઉનાશને ઉદરમાંથી મ્હાર કાઠાડી રોગીના સર્વાંગ અગ્નિરૂપણુ કરી દે છે તેજ જ્વરનું સ્વરૂપ છે અને તેજ સમય શરીરના પરાક્રમને ભક્ષણ કરી જાય છે. તે વરના મુખ્ય ૮ ભેદ છે; એટલે વાયુના ૧, પિત્તને ર, કછ્તા ૩, વાત પિત્તના ૪, વાત નો ષ, ક પિત્તના ૬, સન્નિપાતને ૭ અને આગ તુક એ આઠ પ્રકાર છે તેના જુદાં જુદાં લક્ષણ તથા ઉપાય કહીએ છીએ. વર માત્રનાં સામાન્ય લક્ષણ. જેના શરીરમાં એકજ વખતે એ પ્રમાણે લક્ષણા થાય કે શરીર ઉષ્ણુ થઇ આવે, પરસેવા થાય નહીં, ક્ષુધા નાશ થઇ જાય, અંગનાં સર્વ અંગોપાંગ સજડ થઇ જાય, માથુ દુખે, હાથ પગ ત્રુટયા કરે, કોઇ વસ્તુમાં મન લાગે નહીં અને વ્યાકુળતા થયા કરે પે લક્ષણા જેતે થાય તેને તાવ આવ્યો છે એમ જાણવું. વરનું પૂર્વ સ્વરૂપ. જે મનુષ્યના હાથ તથા પગમાં ત્રોડ થવા લાગે, માથુ દુખે, બગાસાં આવે અને વિના ખેદથી અંગમાં ખેદ જણાય ત્યારે જાણવું કે તે મનુષ્યને તાવ આવશે, એમ વૈદ્ય પ્રથમથી જાણી શકે છે. હવે જ્યાં વિશેષ લક્ષણો કહુંછું. વાતન્વરનાં લક્ષણ. અબ બ્રહ્મા કરે, તાવતો વિષમ-નિયમ વગર વેગ હોય, કર્ડ તથા હોઠ અને હે ४ ( ૫ ) Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) અમૃતસાગર, (તરંગ સુકાયા કરે, નિદ્રા તથા છિક આવે નહીં, શરીર લુડું પડી જાય, માથું દુખેઅંગમાં પીડા, મુખમાંથી છએ રસનો સ્વાદ જતો રહે, મળ ઉતરે નહીં, પેટમાં શળ ચાલે, આફરે ચઢે અને બગાસાં બહુ આવે, તે જાણવું કે વાયુને તાવ છે. . ક્વર માત્રના સામાન્ય ઉપાય. જેને માર મારને તાવ ન આવતો હોય તો, તેને ત્રણ ઉભરા આવી ગયેલું ઉન્હ પાણી પાવું, હલકું લંઘન કિવા મળના બળ પ્રમાણે પથ્થ તથા હલકું ભજન કરવવું, જ્યાં ખરાબ હવા અને બહુ પવન ન આવે તેવી જગ્યામાં તથા ભેજ વગરની સ્વચ૭ જગ્યામાં રોગીને રાખો. સુંદર સુંવાળા ઝીણા બિછાના ઉપર સુવાડે અને ત્રણ દિવસ કડવી તથા કસાયેલી તેમજ રેચ વગેરેની ઔષધીઓ આપવી નહીં. આ યત્ન કર્યા પછી સુંઠ માસા ૪ અને ધાણા માસા ૪, એને કવાથના વિધિ પ્રમાણે કવાથ કરી પાવે, જેથી તાવ જય છે અને ભૂખ લાગે છે. વાતવરના ઉપાય. કરીયાતું, મેથ, વાળે, મોટી રિંગણ, રિંગણી, લિંબડાની ગળો, ગેખરૂ, સર વે, ગધીમેરો અને સુંઠ એ સઘળાં ઔષધે સમાન ભાગે લઈ તેઓને ફૂટી કવાથના વિધિ પ્રમાણે કવાથ કરી પાવાથી વાયુનો તાવ નાશ થાય છે. તથા સુંઠ, લિંબડાની ગળો, ધમાસે, જવા, કાળીપાઠ, કચૂરો, અરડૂસ, એરંડાનું મૂળ અને પૂર મુળ એ સઘળાં ઔષધે લઈ ફૂટી કવાથ કરી પીવાથી ઉપદ્રવ યુક્ત વાયુના કારણથી આવેલે-વાતવર નાશ થાય છે. વાતજવર ઉપર હિંગલેશ્વર રસ. શુદ્ધ હિંગળોક, પીપર, અને શુદ્ધ વછનાગ, એ ત્રણે સમાન ભાગે લઈ ખરળમાં અત્યંત સૂક્ષ્મ પાણી સાથે ઘુંટી ગોળી અરધી રતી પ્રમાણે વાળી ક્રમવાર પાંચ ગોળીઓ સેવન કરવાથી વાતજવર નાશ થાય.” તથા શતાવરી અને લિંબડાનીગળનો રસ એ બનેને સમાન પ્રમાણથી કવાથ કરી તેમાં તેલા ભાર જુનો ગોળ નાખી પીએ તે વાતવર જાય. અથવા કાળીદ્રાખ, પીપર, પિત્તપાપડ અને વરીયાળી એ સઘળાં ૧-૧ તોલા ભાર લઈ તેઓને કવાથ કરી પીવાથી વાતવર નાશ થાય છે. (પણ વાયુના તાવમાં સાત દિવસ પછી કવાથાદિ પગ ઉપયોગમાં લેવા.) વાતવર વાળાને મગ, મઠ, મસૂર અને કલથની દાળનું પાણી પથ્ય છે. પિત્તજ્વરનાં લક્ષણ. • આંખમાં બળતરા બળે, મહીં તીખું રહે, તરણ ઘણી લાગે, ફેર આવે, બકવા બહુ કરે, શરીર ઉનું હોય, તથા અધિક વેગવંત તાવ, પાતળા ઝાડા, ઉલટી, નિદ્રા નાશ, હેટું સુકાય તથા પાકી જાય, પરસેવો થાય, અને મળ મૂવ તથા નેવ પીળાં હોય તે જાણવું કે પિત્તનો તાવ છે. (તે ઉપર પિત્તને શમાવનાર ઔષધે કરવાં. ) પિત્તવરના ઉપાય. નાગરમોથ, ધમાસે, પિત્તપાપડે–વાળે, કરી આપ્યું અને લિંબડાની અંતર છાલ એ સઘળી ઔષધીઓ લઈ તેને વિધિ પ્રમાણે કવાથ કરી પીવાથી પિત્તને તાવ નાશ પામે For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીજો.) ૧૨ પ્રકર્ણ, ( ૨૭ ) અથવા ખેરસાર, તથા કડૂ માસા ખે, અને સાકર ૨૪ રતીભાર એએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સગાથે લે તે પિત્તજવર દૂર થાય. તથા સુખડ ર૪ રતી ભાર અને વિરણવાળા ર૪ રતીભાર લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેને છ તેલા ભાર ફાલસાના સખતમાં સાકર તેાલા ૩ ભાર નાખી પીએ તે પિત્તજવર દૂર થાય. ત્રિશતી. અથવા ચોખાની ધાણીના પાણીમાં સાકર નાખી પીએ તે ઉપદ્રવ યુક્ત પિત્તજ્વર દૂર થાય. અથવા કાખ, કડૂ, ગરમાળાનો ગોળ, માથ, હરડેળ અને પિત્તપાપડા એ સઘળાં સમાન લઇ ફૂટી કવાથ કરી પીવાથી પિત્તજ્વર, તરશ, ન, બળતરા, મૂ, બકવા, મુખશાષ અને ફેર-ચકકર તથા પિત્તપ્રમેહ એ સર્વ રોગ મટે છે. વૈશવનાદ. અથવા ધઉંના લોટમાં સાકર અને પાણી નાખી અગ્નિ ઉપર સારી પેઠે સીજવી પાતળી રાબડી કરી પીએ તેા પિત્તજ્વર જાય.” અથવા મીઠા દાડિમાનું સરબત પીવાથી પિત્તજ્વર નારા થાય. અને જો બળતરા સહિત પિત્તજ્વર હોય તા, સર્વગુણસ ંપન્ન, મદોન્મત્ત, સ્તનભારથી નમેલી, મહા સુંદર, સર્વાંગ આભરણ સુગંધિ પુષ્પમાળા સહુ, હાવ, ભાવ, મદહાસ્યથી ભરપૂર, સેળ વર્ષની શ્યામા સુંદરી અને ઝીણાં વસ્ત્ર જેણે પરિધાન કર્યા છે તે સ ંગાથે વિહાર–સુરતકેળી કરે તેા દાહજવર જાય કિંવા દાહ મટે છે. તેમજ શુક કોકિલા તથા ન્હાનાં બાળકોની મધુર વાણી, મનને હરી લે તેવી રચનાવાળે પુષ્પ સુગંધ યુક્ત બગીચા, સુવાસિત પુષ્પોના હાર, કમળપત્રની સંધ્યા, ચાંદની રાત્રિ, કમળ પુષ્પના સ્પર્શ, ચમત્કારિક ચરિત્રાની ચર્ચા-વાત્તા, ચંદન કપૂરનું લેપન, નવાવના સ્ત્રીને સમાગમ, શીતળ મદ સુંગધ-સુંદર પવનની લહેર અને ફેાવાહિની રચના તથા ઠંડક કત્તા વસ્તુઓ દાહને તાત્કાળ દૂર કરનારી છે. અથવા ફાલસાના સરબતમાં સિંધાલૂણુ નાખી પીએ તે પિત્તજ્વર દૂર થાય. કિવા મગની દાળના પાણીમાં સાકર મેળવી પીએ તે પિત્તજ્વર નાશ પામે. અથવા કાળીક્રાખનુ સરબત સાકર સાથે પીએ તેા પિત્તજ્વર દૂર થાય. અથવા પિત્તપાપડી, માથ અને કરીઆતું એ સઘળાં સવા તેલા ભાર લઇ કવાથ - ૨ી ૩ દિવસ પીએ તે પિત્તજ્વર દૂર થાય. વરતિમિરભાસ્કર. અથવા રતાંજળી, પદ્મક, ધાણા, લિંબડાની ગળા અને લિંબડાની અંતરછાલ એ સઘળાં સમાન ભાગે લઇ તેઆના કવાથ કરી પીએ તે પિત્તજ્વર, બળતરા, તૃષા, અને ઉલટી એ સઘળા રોગોને દૂર કરે છે. તથા જઠરાગ્નિને દીપાવે છે. લાલિબરાજ, અથવા ગુલાબના ફુલની પાંખડીઓના ધોળાતલને પાંચ સાત પુટ દઇ તેનું તેલ કઢાવી લેવું–(આજ વિધિ પ્રમાણે પ્રત્યેક પુષ્પાનુ તેલ કઢાય છે. ) તે ગુલાબનું તૈલ દાહવરવાળા રોગીના શરીરે મર્દન કરે તેા, દાડજ્વર દૂર થાય.” અથવા સો વાર પાણીથી કિવા હજારવાર પાણીથી ધોવાયલા ધીનું શરીરને મર્દન કરે તા, હજ્વર તાત્કાળ મટે. અથવા લિંબડાનાં કુણાં પાંદડાને ઝીણાં વાટી તેમાં પાણી નાખી વલાવવાં જેથી તે ઉપર પીણુ આવે તેના શરીરે લેપ કરે તે, અથવા તે પીણુમાં ખેહેડાની મીંજ વાટી મેળવી શરીરે લેપ કરે તેા દાહની વ્યથા તુરત દૂર થાય છે. વૈઘજીવન. પિત્તજ્વરમાં સાકર અને દહીની સાથે ચાખાની ધાણીને સાથવા પાણીમાં ઘેળી આપવા પથ્ય છે. મગના યૂથી ભીજવેલ ભાત સાકર સાથે ખાવા અને પિત્તને શાંત કરના૨ પદાર્થો હિતકારી છે તે સિવાય અન્ય અહિતકારી છે. ( પણ પિત્તના તાવમાં ૧૦ દિવસ વીત્યા પછી કવાથાદિ પ્રયોગ કર. ) કફજ્વરનાં લક્ષણ. જે મનુષ્યને અન્ન ઉપર અરૂચિ થાય, શરીર સજડ તથા રોમાંચ-રૂવાડાં ઉભાં થાય For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર. ( તર્ગ મૂત્ર તથા નખ સ્વેત પડી જાય, નિદ્રા ઘણી આવે, શરીર શીતલ પડી જાય, મ્હોં મીઠું રહે, તાવને વેગ વિશેષ હાય નહીં, આળસ બહુ આવે, શ્વાસ તથા ઉધરસ અને પીન હોય તેા કના તાવ છે એમ જાણવું. કેફેરના ઉપાય. લિબડાની અંતરછાલ, સુંઠ, લિંબડાની ગળે, ભાંરીગણી, પુષ્કર મૂળ, કડૂ, ચૂરા, અરડૂસો, કાયફળ, પીપર અને શતાવરી એ સબળાં ઔષધો સમાન ભાગે લઇ કવાથ કરી પીએ તે કવર નાશ પામે. અથવા કાયફળ, પીપર, કાકડાશિંગ, અને પુષ્કરમૂળ એ સઘળાં સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧ તેલા ભાર મધમાં ચાટે તે, કવર, શ્વાસ અને ઉધરસને વા શ્વાસ, ખાંસી સહિત કવરને દૂર કરે છે. વૈશવનાદ. કવરવાળાને સુઠ, કાળાંમરી, પીપર, ચિત્રામૂળ, પીપરીમૂળ, જીરૂં, શાહજીરૂં, લવિંગ, એળસી, શેકેલી હિંગ, અજમો અને મેડીઅજમે! એ સઘળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧ તેલા ભાર, ઉના પાણી સંગાથે આપવાથી પાચન શક્તિ થાય, ભૂખ લાગે અને કજ્જર દૂર થાય છે. અથવા રિંગણી, લિંબડાની ગળા, સુંદ, અને પુષ્કરમૂળ એ સઘળાં સરખાં લઇ ક્વાથ કરી પીવાથી ફજ્વર, વાતકાર અને ત્રિદોષજવર પણ દૂર થાય છે. અથવા ભારિંગણી, પીપર, કાડાશિંગ, લિંબડા ઉપરની ગળે! અને અરડૂસો એ સધળાં અમે ટાંક લઇ એને કવાથ કરી પાવાથી કફ્ વર, શ્વાસ, ઉધરસ અને મદાગ્નિને દૂર કરે છે. અથવા અરડૂસી વા, અરસાનો કવાથ પાવાથી તાત્કાળ ક¥જ્વર દૂર થાય છે. “ અથવા શિતભ’જીર્ સ રતી એ ભાર અરડૂસા તથા સુંઠના કવાથ સગાથે પાવાથી કવર તાત્કાળ દૂર થાય છે; એટલે શુદ્ધ હિંગળાકમાંથી ઉડાવેલા પારા ટાંક પ, શુદ્ધ ગંધક ટાંક પ, તાંબેશ્વર ટાંક પ, શુદ્ધ વછનાગ ટાંક ૨, સુંઠ ટાંક ર, કાળાંમરી ટાંક ૫, પીપર ટાંક ૫ અને શુદ્ધ ટંકણુ વા, ખડીખાર ટાંક ૫, એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચિત્રામૂળના રસની ભાવના ૩ દેવી, પછી આદાના રસની છ ભાવના પુનઃ નાગરવેલના પાનના રસના ૩ પુટ દઇ તેની એક રતી પ્રમાણે ગોળી વાળી ઉપયોગમાં લેવી–આને શિતભ જીર રસ કહે છે. આના સેવનથી કફજ્વર, ચિત્તભ્રમ અને વાયુના સર્વ રોગ નાશ થાય છે. કબ્વર ઉપર ઉનું પાણી શેરનું પાણેા શેર રહે તેવું ઉકાળી થાડુ થોડુ પાડ્યું, ૧૨ હલકાં લઘન કરાવવાં. ત્યાર પછી મંગ, મઠ અથવા ક્લથીનું ચૂર પાડ્યું પથ્ય છે. ખીજોરાનું કેસર સિંધાલૂણ સંગાથે આપવુ પથ્ય છે અને દિવસે સુવું કુપથ્ય છે. વાતપિત્ત–ઢ ઢજ જ્વરનાં લક્ષણ. જે મનુષ્યતે વાતપિત્ત એ અન્ને દોષ મિશ્ર થવાથી તાવ આવ્યો હોય તેને મૂર્છા આવે, ફેર, દાહ, નિદ્રાના નાશ, માથું દુખે, ક તથા મુખ સુકાય, ઉલટી, રોમાંચ, અરૂચિ, ૧-વાતજ્વરવાળાને. ક્ષય રોગીને, તીક્ષ્ણ અગ્નિવાળાને, ગર્ભિણી સ્ત્રીને, બાળકને, ઘૃ હુતે, બ્હીકણુ કે ડરેલાને, તૃષાતુરને અને દુર્બળને એટલા મનુષ્યોને લધન કરાવવું નહીં, પણ હલકાં પચ્ય ભાજન આપવાં. ભાવપ્રકાશ. રત્નશિંગમાંથી પેદા થનારાં ધાન્યને અઢાર ગણા પાણીમાં પકાવતાં તેને અન્નની ચેડી ફણીઓવાળા અને જરા ધાટો રસ થાય તે યૂષ તથા નિર્યુહુ કહેવાય છે. ભાવપ્રકાશ, For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજો.) જવર પ્રકરણ ( ૨૦ ) અંધારી આવે, આખા શરીરમાં પીડા થાય, બગાસાં આવે, અને બકવા કર્યા કરે તે જાણવું કે બે દોષ યુક્ત–વાતપિતને તાવ છે. વાતપિત્ત વરના ઉપાય. બળબીજ (વા કાંસકીનાં મૂળ) લિંબડા ઉપરની ગળો, એડમૂળ, મેથ, પક્ષક, ભારિંગ, પીપર, વાળ અને રતાં જળી એ સઘળાં પાંચ પાંચ માસા ભાર લઈ ખાંડી કવાથ કરી સેવન કરે તે વાતપિત્તવર દૂર થાય. અથવા લિંબડાની ગળો, પિત્તપાપડે, કરીઆનું, મોથ, અને સુંઠ એ સઘળાંને સમાન લઈ ખાંડી કવાથ કરી નિરંતર એગ્ય માત્રા એ પીએ તો વાતપિત્તજ્વર મટે છે. આનું નામ પંચભદ્ર કવાથ છે. અથવા લિંબડાની ગળો, પિત્તપાપડે, સુંઠ, મોથ અને અરડે એને બરાબર ભાગે લઈ ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ પીએ તે વાતપિત્તજ્વર દૂર થાય.” અથવા કડવાં પરવળ, લિંબડાની અંતરછાલ, લિંબડાની ગળે, અને કડુ, એ સર્વને બરોબર લઈ કવાથ કરી પીએ તે વાતપિત્તજ્વર જાય. અથવા મહુડો, જેઠીમધ, લેધર, ધોળી ઉપલસરી, મેથ અને ગરમાળાનો ગોળ એ સર્વને સમાન લઈ ખાંડી કવાથ કરી પીએ તે વાતપિત્તજ્વર દૂર થાય. અથવા ચોખાની ધાણીના પાણીમાં સાકર તથા મધ મેળવી પીએ તે વાતપિત્તવર નાશ થાય. અથવા સુંઠ, કાળામરી અને પીપર એઓને સરખે ભાગે લઈ તેના બરોબર સાકર ભેળવી તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પિણું તેલા ભાર મધની સંગાથે ચાટે તે વાતપિત્તજ્વરનાશ થાય છે.” વાતકફવરનાં લક્ષણ. જેને ઉધરસ, અરૂચિ, સાંધે સાંધે દુખાવે, માથામાં પીડા, પીનસ, સંતાપ, કંપવા, શરીર ભારે રહે, નિંદ્રા આવે નહીં, પ્રસ્વેદ, શ્વાસ, પેટમાં શળ, સર્પ કિંવા હંસની ગતિ પ્રમાણે નાડી વાંકી અને મંદ ચાલે, ધુમાડાના રંગ જે તથા સ્વૈત કે સુરમા સમાન મૂત્રનો રંગ હેય, ઝાડાને રંગ કાળો, અને ચીકણો હોય, નેત્ર ધુમાડાના રંગ જેવાં, મેંદ્ર કસાયેલું કે મીઠું રહે, જીભ કાળી કે સ્વેત કિંવા પાણીયુકત વેત હય, કંઠમાં કાનો ઘરઘરાટબોલે અને શરીર ઠંડુ લાગે, ત્યારે જાણવું કે તેને વાતકફ દોષને તાવ આવ્યો છે. જ્યતિમિરભાસ્કર. વાતકફજ્વરના ઉપાય. ઉકત પ્રકારના તાવવાળા રોગીને ૧૦ દિવસ લંધન કરાવવાં. પાંચશેરનું અંતર રહે તેવું ઉકાળ્યું પાણી પાવું. ત્યાર પછી કરીઆતું, મોથ, લિંબડાની ગળા અને સુંઠ, એને બરાબર લઈ ખાંડી કવાથ કરી પી ને તે ઉપર પથ્ય પદાર્થ સેવન કરે છે, કઈ પ્રકારનો ઉપદ્રવ ઉત્પન્ન થાય નહીં અથવા એજ તાવમાં ૩ દિવસ પછી નીચે લખેલો કવાથ આપે છે, તાકાળ વાતકફ જવર નાશ પામે છે. કાયફળ, દેવદાર, ભારિંગ, વજ, મેથ, ધાણા, પિત્તપાપડે, હરડે, સુંઠ અને કરંજની જડ, એ સઘળાં સમાન લઈ ખાંડી કવાથ કરી મધ અને હિંગ મેળવી પીએ તે વાતકફજવર નાશ પામે અને ઉધરસ, હેડકી, શાલ તથા શ્વાસ અને ગલગ્રહ વગેરેને દૂર કરે છે. અથવા મોથ, પિત્તપાપડે, ગળો, સુંઠ, અને ધમાસે એ સર્વ સરખે ભાગે લઈ ખાંડી એઓને કવાથ કરી પોએ તે વાતકફજ્વર, ઉલટી, બળતર, મુખમાં પડતે શેલ વગેરે દૂર થાય છે. અથવા-બેરિંગણી, સુંઠ, પીપર, અને લિંબડાની For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) અમૃતસાગર, (તરંગ ગળે એ સઘળાં સમાન લઇ તેને કવાથ કરી પીવાથી વાતકફજ્વર નાશ પામે છે. અથવા સાલપરેટી, પીલવણી, રીંગણી, ઉભી રિંગણી, માળવી ગોખરૂ, બીલાને ગર્ભ, અરણી, શીવણ, અર, અને પાછળ એ દશમૂળનો કવાથ કરી પીપરનો પ્રતિવાસ દઈ કિં. વા તેમાં પીપર મેળવી પીએ તે વાતકફજવર દૂર થાય. અથવા એજ તાવમાં એવું તથા તાળવું સુકાઈ જાય, જીભ ખરસઠ થઈ જાય તે બીજેશના કેસરમાં સિંધાલૂણ અને કાળાં મરી ભેળવી-ઝીણા વાટી જીભ ઉપર લેપ કરે તે માતાને તથા તાળવાનો શેપ અને જીભની કઠોરતા દૂર થાય છે. અથવા કરી આતું, લિંબડાની ગળે, દેવદાર, કાયફળ અને વજ એ સઘળાંને સમાન લઈ ખાંડી કાઢે કરી પીએ તે વાતકફજવર નાશ પામે. વરતિમિરભાસ્કર. કફપિત્તવરનાં લક્ષણ. જેનું મોટું અને જીભ કફથી લિપ્ત રહે, તંદ્રા, મોહ, ઉધરસ, અરૂચિ, તૃષા વધારે લાગે, ઘડીએ ઘડીએ શરીરે બળતરા થાય, ટાહાડ વાય, શરીરમાં પીડા, છાતિમાં દુખાવો ફેર આવે, સુધા લાગે નહીં, શરીર સજડ થઈ જાય, હંસ તથા દેકા સમાન નાડી ચાલે, લાલાસ સહિત ચીકણું વેત રંગનું મૂત્ર તથા મળ હૈય, નેત્ર દેડકાના વર્ણ જેવાં પીળાં લીલાં હૈય, મેટું મીઠું તથા કડવું રહે અને જીભ લાલાસ સાથે ધોળી હોય તે જાણવું કે કફપિત્તજવર છે. વરતિમિરભાસ્કર. કફપિત્તજવરના ઉપાય. ઉજવરના રોગીને ૧૪ દિવસ લાંઘણ કરાવવું તથા ચાર શેર પાણીમાંથી અરધો શેર પાણી ઉકળતાં રહે એવું અવશેષ પાણી પાવું અને લિંબડાની ગળે, રતાં જળી, સુંઠ, સુગંધીવાળે, કાયફળનું છોડીયું અને દારૂહળદર એ સઘળી ઔષધીઓને સમાન ભાગે લઈ ખાંડી કવાથ કરી પીએ તે કફપિત્તવર દૂર થાય છે. અથવા લિંબડાની અંતરછાલ, રતાંજળી, ક, લિંબડાની ગળો અને ધાણા એ ઔષધોને સરખાં લઈ ખાંડી કવાથ કરી પીએ તે કફપિત્તવર દૂર થાય છે, તેમ બળતરા, અરૂચિ, તૃષા, તથા ઉલટી પણ દૂર થાય છે અને અગ્નિને પ્રદીપ્ત કરે છે. અથવા લિંબડાની ગળે, ઇંદ્રજવ, લિંબડાની અંતરછાલ, કુકડેલાનાં ફળ, કડુ, સુંઠ, રતાં જળી અને મેથ એ સઘળાં ઔષધને સમાન લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૪ માસ અછાવશેષ (જે પાણીને ઉકાળતાં આઠમો ભાગ બાકી થી નીચે ઉતાર્યું હોય તે) પાણી સંગાથે પાવાથી તાવ, શ્વાસ, ઉષ્ણતા, છાતિને દુઆ, અને અરૂચિ એ સર્વ રોગને મટાડે છે. આને અમૃતાક કવાથ કહે છે. “લિંબડાની ગળે, ભરિંગણી, ઉભીરિંગણ, કરે, દારુહળદર, પીપર, અર, પટોલ (કુકડલાનાં ફળ અથવા કડવાં પરવળ ) લિંબડાની અંતરછાલ, અને કરીઆતું એ સઘળાં સમાન લઈ ખાંડી વિધિપૂર્વક કવાથ કરી બન્ને વખત પીએ તે પિત્તકફવર નાશ પામે. અથવા કાળિધાખ, ગરમાળાનો ગોળ, ધાણા, કડુ, પીપરીમૂળ, સુંઠ અને પીપર એ સર્વ બરાબર ભાગે લઈ ખાંડી વિધિયુક્ત કવાથ કરી બને વખત પીએ તે શૂળ, ભ્રમ, મૂચ્છો, અરૂચિ, ઉલટી અને પિત્તકફજવર એઓને નાશ કરે છે. અથવા શુદ્ધ પાર ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, કાળાં મરી ટોક ૫ અને શુદ્ધ ટંકણખાર (અથવા ખડીઓ ખાર) ટાંક પ એ સર્વને ઝીણું વાટી વસ્ત્ર For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જ્વર પ્રકરણ. બીજા.) ( ૩૧ ) ગાળ ચૂર્ણ કરી આદાના રસની છ ભાવના દૃષ્ટ પુનઃ પાનના રસની છ ભાવનાએ આપી ઘુંટી તેની ૪ રતીભાર પ્રમાણે ગાળી વાળા તે પૈકી ૧ ગાળી પ્રબાતે અને સંધ્યા ફાળે નિરંતર છ દિવસ સુધી સેવન કરે તેા કપિત્તજ્વર નાશ થાય એમાં દૈહુ નથી, ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિદોષ–સન્નિપાતવરની ઉત્પત્તિ, નિદાન તથા લક્ષણા. જે મનુષ્ય વિશેષ ચીકણાં-સ્નિગ્ધ, વિશેષ ખાટાં, વિશેષ ઉષ્ણુ-ગરમ, વિશેષ તીખાં, વિશેષ મીઠાં અને વિશેષ લૂખાં ભોજન કરે તથા વિધિ વસ્તુ ખાય, ધણું ખાય, દુષ્ટ−ખરાખ પાણી પીએ, ક્રોધીલી, રેગવતી સ્ત્રીને સગ કરે, ખરાબ અથવા કાચું માંસ ખાય અને ટાહાડ તડકા દેશ ઋતુ તથા ગ્રડ પ્રતિકૂળ હોય તેથી સન્નિપાતની ઉત્પત્તિ થાય છે. તથા તે સન્નિપાત થવાથી ક્ષણવારમાં ચિંતા ાહ-બળતરા થાય, ક્ષણવારમાં ટાહાડ વાય, સ્વભાવ ફ્રી જાય, સર્વ ઈંદ્રિ પોત પોતાના ધર્મને! ત્યાગ કરી દે, સર્વ શરીરમાં, હાડમાં, સાંધામાં, તથા માથામાં અત્યંત પીડા થાય, આંખોમાંથી આંસુ આવ્યા કરે, આંખેા કાળી અને લાલ થઈ જાય, કાનમાં ઘાંઘાટ થયા કરે, કાનમાં પીડા, કડ્ડમાં કાંટા પડી જાય, તદ્રા, મેાહ, બકવા, ઉધરસ, શ્વાસ, અરૂચિ, ભ્રમ, જીભ કાળી અને ખસદ તથા જડ થાય, લેોહીયુક્ત કફ પર્ડ, દિવસે નિદ્રા આવે, રાત્રિમાં જાગવું, પ્રસ્વેદ ઘણા આવે કિવા આવેજ નહીં, અકસ્માત રૂવે, ગાયન કરે, હસે, ધુણે, તરશ ધણી લાગે, છાતિ દુખે, મૂત્ર ઉતરે નહીં, અને ઉતરે તે પીળુ રાતું કે કાળુ, પણ થોડું ઉતરે છે, શરીર દુર્બળ થઇ જાય, કંઠમાં કફ ખેાલે, ખેલતાં લોચા વળે અથવા તો ખાલાયજ નહીં, હોઠ મુખ પાર્ક આવે, પેટમાં ભાર જણાય, મળ–ઝાડા કાળા તથા ધેાળા કે સૂવરના માંસ જેવા ઉતરે છે કિવા ઉતરેજ નહીં અને નાડીની ગતિ મહાભદ-ઝીણી તથા શ્રૃતી હોય છે. આ પ્રમાણે તે રાગીનાં ચિન્હો જણાતાં હોય તે। જાણવું કે ત્રિદોષ કોપ્યા છે તેથી સન્નિપાતજ્વર આવ્યો છે. સન્નિપાત માટે ચતુર વૈદ્યે મંત્ર તંત્ર યંત્ર ડાંમડંખ અને આષધ પ્રયોગો કરી રાગીને કાળના મુખમાંથી બચાવવું. તેમ જે વૈધ સન્નિપાતને જીતે તો ફાળને ન્યા સમજવા; કેમકે સન્નિપાત અને કાળમાં જરાપણ ભેદ જેવું નથી માટે સન્નિપાતનાં નાશ કરે તેજ વૈદ્ય. તથા સન્નિપાત રાગમાંથી મુક્ત થયા પછી રાગીએ પણ તે ઉપકારતા બદલા વાળવા અમુક દ્રવ્ય અલફાર કે વૈદ્યનું મન પ્રસન્ન થાય તેવી વસ્તુ આપી કરજથી મુક્ત થવું. ત્રિદોષજનિત–સન્નિપાતવરના ઉપાય. સન્નિપાતજ્વરવાળા રોગીને અર્ધ્યવશેષ ( શેરનુ અરધા શેર રહે તેવું ઉકાળેલું ) પાણી તેમાં સુ· ટાંક ૧ નું ચૂર્ણ નાખી જે કૂવાનું હલકું અને વિકારરહિત પાણી ડ્રાય તે પાણીને ઉકાળી પાવું એટલે દિવસે ઉકાળેલું દિવસે અને રાત્રે ઉકાળેલું રાત્રિએજ પાવું, સન્નિપાત રાગી પાસે વિચિક્ષણ મનુષ્યને રાખવું, જે જગ્યાએ પવન રારદીના પ્રચાર ન હોય તેવી જગ્યાએ રાખવે.. સાત દિવસ વીત્યાપછી ઉકાળેા કવાથ આપવા, ઠંડા ઉપાય કરવા નહીં, શ્રી સદાશિવજીનું પૂજન તથા હોમ મંત્રપાઠ કરવા અને મણિ ઔષધ-જડી વગેરે વિધિસહુ ઉપયાગ કરવા. દાન દેવું. તથા “ કાયફળ, પીપરીમૂળ, ઇંદ્રજવ, ભાર્િ ગી, સુંઠ, કરીઆતું, કાળાંમરી, લીંડીપીપર, કાકડાશિંગ, પુષ્કરમૂળ, રાસ્તા, ભાંરિ ગણી, અજમા, બેડીઅજમા, ડડીલા, વજ, કાળીપાડ અને ચબેંક એ સબળાં ઔષધો સમાન For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) અમૃતસાગર, (તરંગ નn - - - - ભાગે લઈ ખાંડી બે ટાંક ભારને કવાથ કરી સવાર સાંઝ-બે વખત પીએ તે સન્નિપાત રોગ, સર્વ વસ્તુનું જ્ઞાન નાશ પામ્યું હોય, પરસે બહુ આવતા હોય તેને તથા ચિત્તભ્રમ, પેટશળ, આફરો અને વાયુ તથા કફના રોગને દૂર કરે છે.” અથવા આકડાનાં મૂળ, કરીઆ, દેવદાર, રાસ્ના, નગોડ, વજ, અરણી, સરગવો, લીંડીપીપર, પીપરામૂળ, ચવ્યક, ચિત્રામૂળ, સુંઠ, અતિવિષ અને જળભાંગરો એ સઘળાં આપને આખાંપામાં ખાંડી કવાથ કરી બે વખત પીએ તે, સન્નિપાત, ધનુર્ધાયુ, જડબાં રહી ગયાં હોય તે વાયુ માટે, શિવાંગ–ચિત્તભ્રમ, સુવારોગ, શ્વાસ, ઉધરસ અને વાયુના રોગો દૂર થાય છે. લિંબાજી સન્નિપાતમાં રોગીની જીભ જડ થઈ ગઈ હોય તે, બીજોરાનું કેસર, સિંધાલૂણ અને કાળામરી એકત્રકરી ઝીણું વાટી જીભ ઉપર લેપ કરે તે જીભની જડતા મટે છે.” જે સન્નિપા તમાં જ્ઞાન નષ્ટ થઈ ગયું હોય તે ઉપર વજ, જેઠીમધનો શિરે, સિંધાલૂણ, કાળાં મરી અને લીંડીપીપર એ સર્વ બરાબર લઈ ઝીણો વાટી ઉના પાણી સંગાથે નાસ દે તે જ્ઞાન પ્રાપ્ત થાય. વિદ્યાવિદ. અથવા શુદ્ધ પારો ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક પ, સુંઠ, મરી અને પીપર એ સર્વ ભળી ટાંક ૧૦ પ્રથમ પારા ગંધની કાજલ કરી તેમાં ધંતૂરાના ડોડવાના રસની ૩ ભાવના દઈ ૧ દિવસ સુધી ખલકરી ત્રિકટુ મેળવી ઝીણું વાટી તે રસનો નાસ દે તો સનિપાત મટે છે. આ ઉન્મત્ત રસ કહેવાય છે. અથવા શુદ્ધ કરેલા નેપાળી ટાંક ૧૦, કાળાં મરી ટાંક ૧ અને પીપરીમૂળ ટાંક ૧ એ ત્રણને જંબીરી (એક જાતનું ખાટું લીંબુ થાય છે તે) ના રસમાં ૭ દિવસ ખરલ કરી પછી તેનું આંખમાં અંજન કરેતે સન્નિપાત નાશ થાય છે. અથવા શુદ્ધ કરેલે પારે, શુદ્ધ કરેલ ગંધક, કાળાં મરી અને પીપર એ સર્વ સમા ન લઈ તેથી ત્રણ ગણી શુદ્ધ કરેલા નેપાળી લેવા. પારાગંધકને ભેગાં ઘુંટી કાજળ કરી તેમાં મરી, પીપર તથા નેપાળા મેળવી–ઘંટી જંબીડીના રસમાં ૮ દિવસ ખરલ કરી પછી તેનું આંખમાં આંજન કરે તે સન્નિપાત અને તેના ઉપદ્રવોનો નાશ થાય છે. આ ભેરવાંજન કહેવાય છે. વૈદ્યરહસ્ય. અથવા સરસડીયાનાં બીજ, લીંડીપીપર, કાળામરી, સિંધાલૂણ, લસણ, મણશીલ અને ઘેડાવજ એ સઘળાં સમાન લઈ ઝીણાં વાટી ગાયના મૂત્રમાં ૧ દિવસ સુધી ઘુંટી તેનું અંજન કરેતે સન્નિપાત નાશ પામે. ભાવપ્રકાશ. અથવા શુદ્ધ પારે ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધ વછનાગ ટાંક ૫, શુદ્ધ ટંકણખાર ટાંક ૫, અને કાળામરી ટોક ૫ લઈ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધે મેળવી ધંતૂરાના બીજને રસમાં પહેર ખરલ કરી સુકવી બે રતીભાર સેવન કરે ભયંકર ત્રિપાત દૂર થાય છે, આ ઉપર દહીં અને ભાત ખાવાં. આ પંચકરસ કહેવાય છે. વૈદ્યવિનોદ. અથવા શુદ્ધ પારો ટાંક ૪, શુદ્ધ મંધક ટાંક ૪, શુદ્ધ વછનાગ ટાંક ૪, જાયફળ ટાંક ૨ અને લીંડીપીપર ટાંક ૭, પ્રથમ પારા ગંધકની કાજળ કરી બાકીની ઔષધીઓ વાડી તેમાં નાખી (આદાના રસમાં એક દિવસ ઘુંટી ૧ રતી પ્રમાણે ગોળીઓ વાળી અથવા એમનું એમ રાખી છે તેમાંથી એક રતીભાર આપવાથી સન્નિપાત વર, ટાઢીઓ તાવ, કૅલેરા, વાઇ, વિષમજવર, જુનો તાવ, મંદાગ્નિ અને માથાના દારૂણ રોગ દૂર થાય છે. આ સ્વછંદ ભૈરવરસ કહેવાય છે. વિદ્યારહસ્ય. ભયંકર સન્નિપાતના ઉપાય. શુદ્ધ પારે, શુદ્ધ વછનાગ, કાળામરી, મોરથુથું, અને નવસાદર એ સર્વને સમાન ભાગે લઈ ઝીણા વાટી ધંતૂરાના અને લસણના રસમાં મેળવી રોટલી બનાવી રોગીની હ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે ). વર પ્રકરણ ( ૩૩ ) જમા કરાવી તેના માથા ઉપર તે રટલે બાંધી ન પહોર સુધી રહેવા દે. જે તે રે. ગીતે તાપ જાવ અને શુદ્ધિમાં આવે છે તે મનુષ્ય જીવે; પરંતુ તેને તાપ ન જણાય તે તે જીવે નહીં.” અથવા લસણ, રાઈ અને સગવાની જડ, એઓને ગાયના મૂત્ર સાથે ઝીણાં વાટી તેનો રોટલો બનાવી રોગીની હજામત કરાવી વછનાગનું ચૂર્ણ માથે ધસી પછે તે રોટલે માથા ઉપર બાંધી ૧ પિહાર સુધી રાખો. જો તાપ તથા ચેતન્યપણું જ ગાય તે તે જીવે નહીં તે, જીવે નહીં. વૈદ્યવિદ. અથવા ભયંકર સંન્નિપાત રોગીને વિછુ ડંખ દેવરાવવાથી સનિપાત મટે છે. અથવા કાળો નાગ કરડાવવાથી સન્નિપાત રોગીને ચેતનતા થાય છે. પરંતુ વ શ ોજા વિરા ના જા જળ છે ઉપાયો છતાં પણ લેક વિરૂદ્ધ ઉપાય હોવાથી તે કરવા નહીં. અથવા આટલા ઉપાય કરતાં પણ સન્નિપાત રોગીને સંજ્ઞા ન થાય તે લેઢાને સળીયે અત્યંત ગરમ કરી પગના તળીઓમાં, બને ભ્રમરોના મધ્ય ભાગમાં, કિંવા લલાટના મધ્યમાં ડામ દેવો તે, સન્નિપાત નાશ પામે. વિદ્યાવિદ, અથવા મંત્ર યંત્ર તંત્ર તથા જડીબુટીથી કે મણિના પ્રભાવથી નિપાત દૂર થાય છે. ચરક અને સુશ્રુતના મતથી નવ જાતના સન્નિપાત છે; પરન્તુ અન્ય રૂપિઓના મત પ્રમાણે પર ભેદ છે તે પૈકી ૧૩ મુખ્ય ગણેલ છે તેનાં જુદાં જુદાં નામ તથા લક્ષણ અને ઉપાય અત્રે લખું છું. ૧૩ પ્રકારના સન્નિપાતનાં નામ તથા આયુબળ. સંધગ ૧, શીતાંગ ૨, તંદ્રિક ૩, પ્રલાપક ૪, રક્તક્ટીવી ૫, ભગ્નનેત્ર ૬, અભિન્યાસ , છીંક ૮, અંતક , ગદાહ ૧૧, ચિત્તભ્રમ ૧૧, કર્ણિક ૧૨ અને કંઠમુજ ૧૩, એ તેર પ્રકાર છે. તેમાં સંધિગનું આયુ ૭ દિવસનું. શીતાંશનું ૧૫ દિવસનું, તંદ્રિક- ૨પ, પલાકનું ૧૪, રાષ્ટ્રીવીનું ૧૦, રૂચૂદાહનું ૨૦, ચિત્તભ્રમનું ૧૧, કાકુજનું ૧૩ દિવસ અને કણિકનું ત્રણ માસ આયુબળ છે; પરન્તુ તેમાં ઉપદ્રવોનું વિશેષ બળ થઈ આવે તે તે સ્થિતિ પહેલાં પણ મરણને શરણ થાય છે. સન્નિપાત રાગીના સામાન્ય ઉપાય. સનિપાત રોગીને ઠંડે ઉપચાર કરવા નહીં, દિવસે સુવા દેવા નહીં, અધવશપ પાણી પાવું અને આમ તથા કફને નાશ કરે તેવા ઉપાય જવા. તેમજ સન્નિપાતના દેષ બળ પ્રમાણે લંઘન કરાવવું તે સન્નિપાત મટે છે. ' સંધિગ સન્નિપાતનાં લક્ષણ. શરીરના સાંધે સાંધામાં અત્યંત શુળ ચાલે, શરીર સુજી જાય, પેટ ભારે રહે. સંવાગ શિથિલ થઈ જાય, અશક્તિ વધે અને વાતકફની પ્રકોપ વિશેષ હેય તથા નિદ્રા આવે નહીં ત્યારે જાણવું કે–સંધિગસન્નિપાત છે. ઉપાય. રાસ્ના, મેટી હરડેની છાલ, લિંબડાની ગળો, કાંટાળા, ચિત્રામૂળ, રિસામણિ, સં. ઠ, દેવદાર, કફ, કચૂરે, અરે, એક મૂળ, સાલ પટી, પીલવણી, બોરિંગણી ઉભી રિંગણું, બીલી, અર્થ, અલ્, શીવણ, પાડળ, અને ગોખરુ એ સર્વ સમાન ભાગે લઈ For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪ ) અમૃતસાગર, ( તરંગ આખાં પાખાં ખાંડી કવાથ કરી બન્ને વખત પીવાથી સર્વ લક્ષણ સહિત સધિગ સન્નિપાતને તરત દૂર કરે છે. ડાકનું પકડાવું, વધરાવળ, તાવ, અરૂચિ અને સાંધામાના દુખાવેા મટાડે છે. શીતાંગ સન્નિપાતનાં લક્ષણ. જે રાગીનું શરીર ઠંડું ખરક જેવુ થઇ જાય, શ્વાસ, ઉધરસ, હેડકી, માહ, કપ, ખકવા, બળતરા, ઉલટી, સર્વાગમાં પીડા અને સ્વરમાં વિકાર થઇ આવે તથા ક ધા નીકળે, પારથી પવન વિશેષ છૂટે અને મોઢામાંથી લાળ પડ્યા કરે તે, જાવું કે—શીતાંગસન્નિપાત છે. આ સન્નિપાત અસાધ્ય છે તેથી તે રાગી જીવે નહીં; તથાપિ ઉપાય લખવા યોગ્ય છે. ઉપાય. શીતાંગ સન્નિપાત વાળા રોગીને વીંછી કરડાવવા. વછનાગને તેલમાં મેળવી શરીરે પુષ્કળ મર્દન કરવા. લસણ અને રાતે લગ્નટી ગોમૂત્રમાં રોટલો બનાવી ક્ષાર કરાવી માથે બાંધવા. શરીર ઉભું થાય ત્યાં સુધી માથે રાખવેા, તે તાપ જણાય તો જીવે નહીં તે, મરી જાય. અથવા શુદ્ધ પારા ટાંક પ, કાળાંમરી ટાંક ૩૦ અને ધતૂરાના જીંડવાની રાખ ટાંક ૪૦ એને ખૂબ ઝીણાં વાટી શરીરે મર્દન કરે તે! શીતાંગ મટે. અથવા કાળાંમરી, લીંડીપીપર, સુંઠ, હરડેની છાલ, લોદર, પૂષ્કર મૂળ, કરિયાતું, કડ્ડ, ઉપલેટ, ચૂરે અને ઇંદ્રજવ એ સઘળાં સમાન લ અત્યંત ઝોણાં લસોટી શરીરે ઉવટણું-મર્દન કરે તેા શીતાંગ સન્નિપાત મટે છે. પછી તેા ઈશ્વરેચ્છા બળવાન છે. તદ્રિક સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને ધેન ધણું રહે, તરશ ઘણી લાગે, અતિસાર થઇ આવે, શ્વાસ વિશેષ હાય, ઉધરસ, ગળામાં સાને, ચળ તથા ક થાય, દેહ અત્યંત તપે, જીભ કાળી તથા ખસ થઇ જાય, તાવના વેગ વિશેષ હૈાય, કાનમાં એહેરાસ અને શરીરે દાહ થાય તે, જાણવું કે–તાંત્રિક સન્નિપાત છે. ઉપાય. ભારગી, લિંબડાની ગળા, મેથ, ભરિંગણી, હરડેની છાલ, પુષ્કરમૂળ, અને સુંઠ એ સર્વ સમાન લઇ એને કવાથ કરી ૩ દિવસ સુધી પીએ તે તદ્રિક સન્નિપાત દૂર થાય છે. પ્રલાપક સન્નિપાતનાં લક્ષણ. જે રાગી સધળા દોષોના અત્યંત કોપને લીધે બહુજ ખકયા કરે, શરીર કંપે, વરના વેગ, અત્યંત્ શરીર તપે, શ્વાસ, અગ વિકળ થઇ આવે અને સના જતી રહે ત્યારે જાણવુ કે, પ્રલાપક સન્નિપાત છે. ઉપાય. મેાથ, સુગધી વાળા, સાલપરપાટી, પીલવણી, ભાંરિંગણી, ખીલી, અરલૂ, શીવણ, ઉભીરિંગણી, પાડળ, ગોખરૂ, સુŁ, પિત્તપાપડી, ચદન, ધાવડીની છાલ અને સરસો એ સઘળાં સમાન ભાગે લઇ માંડી કક્ષાથ કરી બન્ને વખત પીએ હા પ્રલાપક ત્રિપાતના નારા કરે છે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra બીજો ) www.kobatirth.org વર્ પ્રકરણ, રક્તીવિ સન્નિપાતનાં લક્ષણ. જે રગીતે લોહીની ઉલટી થાય ને જીભ રાતી કે કાળી થાય, તથા તેના ઉપર ચકરડાં થાય, નેત્ર રાતાં, અરૂચિ, ઉલટી, અતિસાર, ભ્રમ, પેટનું ચઢવું, હેડકી તથા વારંવાર પડી જવું થાય. તરશ ઘણી લાગે અને અંગેઅંગે અત્યંત પીડા થાય તેા જાણવું કેતકીવિ સન્નિપાત છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાય. આ સન્નિપાત મહા અસાધ્ય છે; તર્ષિ આ ઉપાય કરવા કે-મેથ, પદ્મક, પિત્તપાપડી, રતાંજળી, મહુડા, વા, જેઠીમધ, સુગધીવાળા, શતાવરી, મલયાગિરી ચંદન અને જાઇનાં પાદડાં એ સઘળાં આપધા સમાન લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયા પછી મધ નાખી પીએ તે રકતીવિ સન્ધિપાત મટે ( ૩૫ ) ભુગ્નનેત્ર સન્નિપાતનાં લક્ષણ. જે રાગીનાં નેત્રો અત્યંત વાંકાં થઈ જાય, શ્વાસ, ઉધરસ, ઘેન, બકવા, મદ તથા કંપ અત્યંત થાય તથા બેહેરાસ, મેટ્ટ અને વિસ્મૃતિ થાય તે જાણવું કે-ભુગ્નનેત્ર સન્નિપાત છે. આ સન્નિપાત પણ અસાધ્ય છે; તદપિ આલબન માટે ઉપાય કરવા યોગ્ય છે.. ઉપાય દારૂહળદર, કુકડવેલાનાં ફળ, મેથ, ભારિંગણી, કડુ, હળદર, લિંખડાની અતંર છાલ અને ત્રિફળાં એ સઘળાં સમાન ભાગે લઈ કવાથ કરી ખન્ને વખત પીએ તે જીગ્નનેત્ર સન્નિપાત મટે છે. અભિન્યાસ સન્નિપાતનાં લક્ષણ. જે રોગીના અગમાં સર્વ દોષો બરાબર તથા અતિ તીવ્ર હોય, મેહ, ધેલા, શ્વાસ, અત્યંત મુંગાપણું, બળતરા, હેાંટુ ચીકણું, મદાગ્નિ, ખળા ક્ષય અને અત્યંત જડપણું થાય તા, જાણવું કે–અભિન્યાસ સન્નિપાત છે. આ મહા અસાધ્ય છે, મૃતુ રૂપજ છે. માટે પ્રયાગ કરતી વખતે અતિ સાવચેતી રાખવી.. જે રોગીની જીભ કહ્યું ઉપાય. ભારગી, રાસ્તા, કુકડવેલાનાં ફળ, દેવદાર, હળદર, સુઢ, લીંડીપીપર, મરી, અરડૂસો, ઇંદ્રવરણાની જડ, બ્રાહ્મી, કરીયાતુ, લિંબડાની અંતરથ્નલ, માથ, કડુ, ઘોડાવજ, પાડળમૂળ, અરનું મૂળ, દારૂહળદર, ભરિંગણી, લિંબડાની ગળા, નસેાતર, છિીનાં મૂળ, પુષ્કર મૂળ, ત્રાયમાણુ, કાળીપાડ, જવાસા, ઇંદ્રજવ, ત્રિફળાં અને કચરો એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી બન્ને વખત પીએ તે અભિન્યાસ વા સર્વ સન્નિપાત મટે તથા ઉધરસ, કંડના રેગ, દમ, સાંધા અને હાડમાંનું સ્થૂળ, હેડકી, આરા, ગુદાનાં દર્દો, અને યાત વ્યાધિ એને મટાડે છે. આ ભાગ્યાદિ ૩ર કવાથ કહેવાય છે. જીન્હેંક સન્નિપાતનાં લક્ષણ. કાટાઓથી વીંટાએલી હાય, શ્વાસ, ઉધરસ અને મેહેરાસ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ). અમૃતસાગર, (તરંગ થાય, અત્યંત મુંગાપણું, અત્યંત શાહ અને બળનો નાશ થાય તે જાણવું કે-હક સન્નિપાત છે. આ કષ્ટ સંધ્ય છે. ઉપાય. ઘેડાવજ, ભેરિંગણી, જવા, રાસ્ના, લિંબડાની ગળો, મોથ, સુંઠ, કફ, કાકાશી ગી. પુષ્કર મૂળ, બ્રાહ્મી, ભારંગી, લિંબડાની અંતર છાલ, અરે અને ક એ સઘળાં બરાબર ભાગે લઈ ખાંડી કવાથ કરી પીએ તે હક સનિપાત મટે છે. અંતક સન્નિપાતનાં લક્ષણ. જે રોગીનું નિરંતર માથું હાલ્યા કરે, સઘળાં અંગોમાં અધિક પીડા, ઉધરસ, હેડકી, શ્વાસ, બળતરા, મૂચ્છ, અંગનું અત્યંત તપ્તપણું, અત્યંત બકવા, શરીરકંપ અને જ્ઞાનહીન થાય ત્યારે જાણવું કે-અંતક સનિપાત છે. આ સન્નિપાત અતિ અસાધ્ય છે માટે ઉપાય રહિત છે, તે રોગી જીવે જ નહીં તેથી ઉપાય વૃથા છે. રૂગદાહ સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને અત્યંત બળતરા થાય, તરસ ઘણી લાગે, શ્વાસ, બકવા, ભ્રમ, મેહ, અને રૂચિ, ખેડા, ડેકમાં વ્યાધિ, વઢીમાં પીડા, કંઠ દુબે પેટમાં શળ, અને શરીર વ્યાકુળ-- મસહિત જણાય ત્યારે જાણવું કે-રૂ%ાહ સન્નિપાત છે. આ પણ અસાધ્ય છે; તદપિ આ ધાર માટે ઉપાય લખ્યો છે. ઉપાય. હરડેની છાલ, પિત્તપાપડ, કફ, દેવદાર, ગરમાળાને ગળ, કાળીદ્રાખ, અને મેઘ એ સર્વે સમાન ભાગે લઈ ફૂટી કવાથ કરી બન્ને વખત પીએ તે ગાહ સન્નિપાત મટે. અને મહાવરના વેગને પણ બંધ પાડે છે. ચિત્તવિક્રમ સનિપાતનાં લક્ષણ. જે રોગી માય, નાચે, હસે, બકે, વિંક્ત રીતે જુવે, મેહ પામી જાય, બળતરા, વ્યથા, અને ભયથી પીડાય, શ્વાસ વિશેષ ચાલે, ભ્રમ, મદ અને તાપ હોય તો. જાણવું કે ચિત્તવિશ્વમ સન્નિપાત છે. ઉપાય. બ્રાહ્મી, ઘોડાવજ, રિસામણિ, ત્રિકળા, કડુ, મોટી કાંસકીનાં મૂળ, ગરમાળાને ગેળ, કડુ, લિંબડાની અંતરાલ, મોથ, કુકવેલાનાં ફળ, કાળીદ્રાખ, સાલપરેટી, પીલવણી, બેરિંગણ, ઉભીરિંગણ, માળવી ગોખરૂ, બીલી, અણું, અરલ, સીવણ અને પાડલનું મૂળ એ સઘળાં સમાન લઈ આખાં પાખા ખાંડી કવાથ કરી બને વખત પીએ તે ચિત્તવિબમ ત્રિપાન જાય. અને રૂાહકને તે પણ મટાડે છે. કણિક સનિપાતનાં લક્ષણ. જે રોગીને કાનના મૂળમાં તીવવ્યથા, તથા તીવ્ર જે હય, કંઠ પકડાઇ જાય. બેહેરામ, હાંફ, બકવા, દાહ, મેહ, તથા પસે થાય. ઉધરશે. દમ અને કાનને ભૂળમાં For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી .) જવર પ્રકરણ, ( ૩૭ ) સે, શળ જણાય છે. જાણવું કે-કણિક સન્નિપાત છે. આ કટ સાબ છે. ઉપાય. રા. આસગંધ, મેળ, ભાંરિંગણી. ભારંગી, કફ, પુષ્કર મૂળ, અને ઘડાવજ એ સઘળાં બરાબર લઈ ખાંડી કવાથ કરી કાકાશીશી અને હરડેને પ્રતિવાસ દઈ બે વખત પીએ તે કર્ણિક સન્નિપાત મટે છે. અથવા હળદર,અંગેરીઆની જડ, સિંધાલુણ, દારુહળદર, દેવદાર અને ઇવરણાની જડ એ એવધ સમાન ભાગે લઈ ઝીણું વાટી આકડાના દુધમાં ઘુ ટી કાનના મૂળમાં લેપ કર તો કર્ણમૂળને દુખાવો મટે છે. અથવા કર્ણમૂળમાં દુખાવો થતાં તજ જળ લગાડી લેહી કડાડી નંખાવવું જેથી આરામ થાય છે. કંઠમુજ સન્નિપાતનાં લક્ષણ. જે રોગીને કઇ સેંકડો ધાન્યની અણીઓથી વીંટાયેલ હોય એ થઈ જાય. હાંક અત્યંત થાય, બકવા, અરૂચિ, બળતર, દેહમાં પીડા, મેહ, કંપ થાય તથા તરસ લાગે, કાઢી કલાઈ જાય અને માથામાં પીડા થયા કરે છે, જાણવું કે-કંકુબજ સન્નિપાત છે. આ કસ્ટ સાધ્ય છે. ઉપાય. કાકાશગી, ચિત્રામૂળ, હરડેની છાલ, અશે, કરે, કરીઆતું, ભારંગી, હળદર, બૅરિંગણી, પુષ્કળમૂળ, મોથ, કડાછાલ, ઇંદ્રજવ, કડુ અને કાળામરી એ સઘળાં ઔષધે સમાન લઈ ખાંડી કવાથ કરી દિવસ આઠ સુધી બન્ને વખત પીવો તે, દાહ, મોહ, અરૂચિ, દમ, આકરો, પીડા, ઉધરસ અને અભિવાસ-આદિ ઉપદ્રએ કરીને સહિત કંઠકુબજ સન્નિપાતને નાશ કરે છે. વૈદ્યવિનોદ. તેર જાતના સન્નિપાત પૈકી સાધ્યા સાધ્ય કેટલા છે? એઓમાં સંધિક સાધ્ય છે, તાંદ્રક, ચિત્તવિશ્વમ, કણિક, જિહક, અને કંકુજ એ પાંચ કષ્ટસાધ્ય છે, રૂગદાહ અત્યંત કઈ સાધ્ય છે, રાષ્ટ્રીવિ, ભુઝનેત્ર, શીતાંગ, પ્રલાપક, અબિન્યાસ અને અંતક એ છ અસાધ્ય છે માટે સાધ્યાસાધ્યને પૂર્ણ વિચાર કરી લે. આ વિના સનિપાતના પ્રકાર વિષે મતમતાંતર વિશેષ છે માટે તેઓને પૂર્ણ ખુલાશે મેળવવાની ઈચ્છા હોય તે “ભાવપ્રકાશ' મધ્ય ખડનો ભાગ પહેલો તથા ચરકાદિ ગ્રથી મેળવી લે. સન્નિપાતના સમચય ઉપાય. રસવંતી, પીપર, કાળામરી, ઘોડાવજ, અરલૂઆનાં બીજ, અને સિંધાલૂણ એ સઘળાં બરોબર લઈ ગેમૂત્રમાં અત્યંત ઝીણું વાટી આંખમાં અંજન કરે તો સર્વ જાતના સન્નિપાત શમે છે. અથવા કાળામરી, મહુડો, સિંધાલૂણ, ચિત્રામૂળ, કાયફળ અને લીંડીપીપર એ સર્વ સમાન લઈ અત્યંત સમિ વાટી ઉનાં પાણી સાથે નાકમાં નાસ આપવાથી ત્રિપજન્ય સનિપાત મટે છે. આઠ જાતના વર નાશ કરવાના ઉપાય. શુદ્ધ પારે. શુદ્ધ ગંધક, શુદ્ધ અબ્રક ભસ્મ, શુદ્ધ તાંબેશ્વર, સુંઠ, કાળામરી, લીંડીપીપર, For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) અમૃતસાગર (તરંગ હરડેદળ, બહેડાં, આમળાં અને શુદ્ધ નેપાળા એ સઘળાં પધે સમાન લઈ એ સરવને કુબાના પાંદડાના રસમાં બે પહેર સુધી ઘુંટી તડકે સુકવી વસ્ત્રગાળ કરી ૧ રતી પ્રમાણે કિવા બે રતી ભાર માત્રા યોગ્ય અનુપાન સંગાથે આપવી, જેથી આ પ્રકારના તાવ નાશ થાય છે તથા પેટનું શૂળ, અજીર્ણ, હક, હલીમક અને આમવાયુ પણ નાશ પામે છે. આ ચિંતામણિ રસ કહેવાય વૈદ્યરહસ્ય. અથવા શુદ્ધ પારો ટાંક ૨, શુદ્ધ ગંધક ટાંક ૨, શુદ્ધ વછનાગ ટાંક ૧, કાળાં મરી ટાંક ૮, પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઔષધી વાટી મેળવી ખુબ ઘુંટયા પછી બ્રાહ્મીના રસની ૧ ભાવના આપવી, ત્યારપછી ચિત્રક રસની ૧ ભાવના દઇને ગોળીઓ રતીભાર પ્રમાણે વાળવી. તે પૈકી ગેળી આદાના રસ સંગાથે સેવન કરે તે સનિપાત, મૂર્છા, આમવાયુ, વાતશુળ, શીતજ્વર, બળતર, વિષમજવર, મંદાગ્નિ અને અરૂચિ વગેરે અનેક રોગોને નાશ કરે છે, એટલું જ નહીં પણ મરણ પથારીએ પડેલા મનુષ્યને એક વખત આરામ કરે છે આ અમૃત સંજીવની ગુટીકા કહેવાય છે. રસમંજરી. અથવા-શુદ્ધ પારો ૧૨ માસ, ગંધક ૨૦ માસા, વછનાગ ૧૨ માસા, લીંડીપીપર ૪૦ માસા, જાયફળ ૨૦ માસ, મરી ૫ માસા, અકલકરે ૧૨ માસા, લવિંગ માસા ૧૬, ધતૂરાના બીજ માસા ૧૨, અને શુદ્ધ ટંકણખાર ૧૨ માસા લઈ પારા ગંધકની કાજળ કરી વછનાગ મરી ભેગાં વાટી અન્ય ઔષધેને ઝીણું વાટીકાજળમાં મેળવી આદાના રસમાં ૩ દિવસ ધુંટવાં, તદનંતર લીંબુના રસમાં ૩ દિવસ અને કેરડાની કુંપળના રસમાં પણ ૩ દિવસ સુધી ઘુંટી ૧ અથવા ૨ રતી પ્રમાણે ગેળીઓ વાળી, ગોળીઓ બે ચોગ્ય અનુપાન સાથે સેવન કરે, નાસલે કે, મર્દન કરે છે, વાયુ રોગ અને સન્નિપાત માત્ર દૂર થાય છે. આ કાળારિરસ કહેવાય છે. યોગચિતામણિ. અથવા સુંઠ ૪ ભાગ, કાળામરી, ૪ ભાગ, શુદ્ધ કરેલ તેલીઓ ટંકણ ૩ ભાગ અને શુદ્ધ વછનાગ ૧ ભાગ લેઇ સર્વને સુક્ષ્મ વાટી લીંબુના રસમાં ૩ દિવસ ઘુંટવા, પછી ફરે છે . દાના રસમાં દિન ૫, અને પાનના રસમાં દિન ૩ ઘુંટી ગળીઓ રતી પ્રમાણની વાળી યોગ્ય અનુપાન સાથે અથવા આદાના રસ સંગાથે ૧ ગોળી સેવન કરે તે સન્નિપાત વાયુ, મસ્તક પીડા, શળેખમ અને પેટના રોગ માત્ર દૂર જાય છે. આનું નામ ત્રિપુરભૈરવ રસ છે. ગચિંતામણિ. અથવા શુદ્ધ વછનાગ, કડુ, સિંધાલૂણ, વજ, લસણ, ઉભીમેરિંગણી, કાયફળ, જેઠીમધ અને સમુદ્રફળ એ સઘળાં સમાન ભાગે લઈ ઝીણાં વાટી આકડાના દુધના ૩ પુટ દેવા પછી તેને માછલીના પિત્તાની ૩ ભાવને દઈ સારી પેઠે ઘુંટી ચાળી તેની ૧ રતી કે બે રતી પ્રમાણે માત્રા લઈ કફ, વાયુ, મૃગી, પીનસ, શિર, કાન, અને નેત્ર રોગ માટે નામાં ભુંગળીદ્વારા ખાસ દે તે સંજ્ઞા આવે અને સન્નિપાત દૂર થાય. આનું નામ સંજ્ઞાકરણ રસ છે. રસમંજરી. અથવા પારાની શુદ્ધ ભસ્મ ટાંક ૩, શુદ્ધ ગંધક ટાંક ૩ - છનાગ ટાંક ૬ અને કાળામરી ટાંક ૧૨ લઈ ખરલ કરી સૂઅર, મોર તથા પાડાના પિત્તાની ૭–૭ ભાવના દઈ કંકાસણી (કળિહારી), કુકાવેલ અને જ્વાળામુખીના રસમાં (એક પછી એકના રસમાં) ઘુંટી પછી આદાના રસના ૨૧ પુટ દેવા. તડકે શુષ્ક થયે તેમાંથી ૨ રતીભાર ભાત દહીના ગ્ય અનુપાન સંગાથે શીતોપચાર સહ સેવન કરે તે સન્નિપાત જવરનો નાશ કરે છે. અને સર્વ પટના રેગ તથા હાડમાં ફૂટણ-શળ હોય તે નાશ થાય છે. આનું નામ બ્રહ્માસ રસ કહેવાય છે. પોગતરંગણી. ઇતિ સન્નિપાતના લક્ષણ ઉપાય સંપૂર્ણ For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે). જવર પ્રકરણ ( ૩ ) - - - આગંતુક જવરના પ્રકાર. આગંતુક વરના ભેદ નોખા નોખા વર્ણવતાં પાર આવે તેમ નથી માટે બેડામાં - ણાઓનો સમાવેશ કરી લીધેલ છે–એટલે કોઈપણ પ્રકારના શસ્ત્ર (માટીનું , પત્થર, લાકડી, મુંડી, લાત અને તરવાર વગેરે ) નો પ્રહાર લાગવાથી, કામ, ક્રોધ, શકભય, કે ભૂતાદિના આવેશથી, કોઈ શત્રુએ કરેલી કૃત્યાની ઉત્પત્તિ-આદિ અભિચાર-મંત્રોગથી, બ્રાહ્મણ, ગુરૂ, વૃદ્ધ કે, સિદ્ધ-આદિના શાપથી, ઝેર ના ખાવાથી, તાવવાળા રોગીના કે ઝેરી વનસ્પતિના સ્પર્શથી, અને ખરાબ વાસના કે ખરાબ સ્વાદવાળા ઔષધોથી ઉત્પન્ન થયેલા જવરને આગંતુક જવર કહે છે; કેમકે દેશે આગંતુક જ્વરને ઉત્પન્ન કરનાર નથી, પણ તે વર ઉત્પન્ન થયા પછી તેની સાથે પાછળથી પિતાપિતાના દોષોની સાથે સંબંધ પામે છે અર્થાત આગંતુક વર પ્રથમ વ્યથાથી ઉત્પન્ન થાય છે અને પછીથી પિતા પોતાના દેશની સંગાથે સંબંધ પામે છે. હવે આગતુક જવરના જુદાં જુદાં લક્ષણે કહીએ છીએ. શસ્ત્રાદિના પ્રહારથી ઉત્પન્ન થએલા આગંતુક વરનાં લક્ષણ. શસ્ત્ર પ્રહાર–લાગવાથી ઉત્પન્ન થયેલી પીડાના લીધે વાયુ કોપે છે, તેથી તે વાયુ લોહીને બગાડી પી ઉત્પન્ન કરે છે, તથા તે સ્થળે સોજો આવે છે અને શરીરનું વર્ણ વિપરીત થઈ જાય છે તે કારણથી શરીરમાં રહેલે વાયુ વરને ઉપન્ન કરે છે. ઉપાય. આ જવરવાળાને લંઘન કરાવવું નહીં, કપાયેલી તથા ગરમ વસ્તુને એગ જ નહીં, પણ મીઠા સિનગ્ધ પદાર્થો ખવરાવવા, વાગેલી જગ્યાએ યોગ શેક કરવો, વિશેષ ઘા પડેલા હોય તે ટેભા દેવરાવવા અને પાટ વગેરે યુક્તિથી બાંધો. કામ, ક્રોધ, શેક, ભય અને ભૂતાદિના આવેશથી ઉત્પન્ન થયેલા જવરનાં લક્ષણે. છેલી સ્ત્રી અથવા પુરૂષ ન મળવાથી કિંવા કામના વેગથી જે તાવ આવે છે તેને કામવર કહે છે. તેમાં મન ભમતું થાય છે, આંખ મિંચાય છે, શરીરમાં સુસ્તી, ભજન ઉપર અરૂચિ અને અંતઃકરણમાં પીડા થાય છે, તથા નિદ્રા, અનિદ્રા, દાહ, મૂછ, ત્રેડ થાય, નેત્ર ચપળ રહે તથા લજ્જા, વૈર્ય અને બુદ્ધિનો નાશ થાય છે. તેમજ તરસ લાગ્યા કરે છે અને વારંવાર નિઃશ્વાસ નાખ્યા કરે છે. ઉપાય. ચિંતવેલી સ્ત્રી કે ચિંતવલો પુરૂષ મેળવી આપવા અને તે સ્ત્રી કે પુરૂષ સારા ભોગ પદાથવડે પિતાના વલભ મનુષ્ય સાથે હાસ્ય વિલાસ કરે તે કામવર દૂર થાય છે. અથવા સુંદર નવના, ચપળ પાણીદાર નેત્રવાળી, કઠિણ અને ગોળ ઉંચા સ્તનવાળી, સોળ વર્ષની સ્ત્રી સાથે કિંવા સ્ત્રીએ મને ગમતા સ્વરૂપવંત પુરૂષ સંગાથે સુરક્રિડા કરવી તે કામગથી ઉત્પન્ન થયેલ જાર નાશ પામે છે. ભયથી અથવા શાકથી પ્રાપ્ત થયેલા કારમાં બકા થાય છે, અતિસાર, અરૂચિ For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ) અમૃતસાગર (તરંગ અને ચિત્તની અસ્થિરતા થાય છે. ક્રોધથી ઉત્પન્ન થયેલા તાવમાં શરીર કાંપે, માથું દુખે અને પિત્તજવરના તાવનાં લક્ષણો થાય છે, તેને ભયજવર-શેકવર તથા ધજવર કમે કરી જાણવા. ઉપાય. ભય વા શેકવર વાળાને હર્ષની સુંદર વાર્તાઓ સંભળાવવી અને જે પ્રકારનો ભય ઉત્પન્ન થયો હોય તે ભય ગમે તે પ્રકારે પણ દૂર કરાવે. ક્રોધરૂર વાળાને મડી મનગમતી વાતોથી તથા તેને પ્યાર ઉપજે તેવા વચને કહેવાથી ક્રોધજવર નાશ થાય છે. ભૂતાદિને આવેશથી જેને તાવ આવ્યો હોય તેને ઉદ્વેગ, હસવું, રેવું, કાંપવું અને ચિત્તની અસ્થિરતા થાય છે તે ભૂતવર કહેવાય છે તથા કેટલાક રૂષિઓના મત પ્રમાણે તેને વિષમ વેગના લીધે વિષમજ્વરમાં ગણેલે છે. ઉપાય. ભૂતજવર વાળાને બાંધી ચાદમુ રત્ન આપવું તથા મંત્ર તંત્ર યંત્રદિના પ્રયોગ અને નાસ કે અંજનના યોગ કરવા. ભૂતને કહાડવાને મંત્ર, ॐ हाँही नमोभूतनायक समस्त भूवन भूतारि साधय २ हुं ३ फुटस्वाहा. આ મંવ ભણી મેર પાંખથી ઝાડા-ઉજણી નાખે તે ભૂત દૂર થાય છે. મંત્ર બીજે. ॐ नमो नारसिंहाय हिरण्यकशिपु वक्षस्थल विदारणाय त्रिभुवन व्यापकाय भूत प्रेत पिशाच शाकिनी कीलोन्मूलनाय स्तंभोद्भव समस्त दोषान् हन हन स. र सर चल चल कंपकंप मथ मथ हुंफुट हुंफुट हुंफुट ठाठ:महारुद्रोजापयतिस्वाहा. આ નૃસિંહ રક્ષા મંત્રથી મેર પિછાની પિછીથી ઉજણી દેવી તે ભૂતાદિક નાશ થાય. મંત્ર ત્રીજે.. ॐ नमो भगवते भूतेश्वराय किलिकिलि तााय रोद्रदंष्ट्र करालवत्क्राय त्रिनयन भूषिताय धगधगीत पिसंग ललाट नेत्राय तीव्र कोपानलाय मिति तेजसे पाश शूल खदांग डमरु कर धनुर्बाण मुद्गर भयदंड त्रासमुद्रा व्यग्र दशदोर्दड मेंडिताय कपिल जटाजूट कूटार्धचंद्र धारिणे भस्मराग रंजित विग्रहाय उग्रफणिपति घटाटोप मंडित कंठ देशाय जय २ भूत डामरेश आत्मरूपं दर्शय २ नृत्यय २ सर २ वल २ पाशेन बंध २ हुंकारेण त्रासय २ वनदंडेन हन २ निसितखड़ेन छिंधि २ शुलाग्रेणभिय २ मुद्रेण चूर्णय २ सर्व ग्रहाणां आवेशय २. આ મંત્રવડે ગાયના ઘીમાં ગુગળ મેળવી ભૂતગ્રસિતને સારી પેઠે ધાણ આપવી. તથા આ મંત્રથી અડદ મંત્રો છો તે ભૂત પ્રેતાદિ જે હેય તે જવાબ આપે અને પછી For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજ) જવર પ્રકરણ ( ૪૧ ) એજ મંત્રથી ભૂતાદિને કહાડે. અથવા-ગુગળ, લિંબડાનાં પાન અને સાપની કાંચળી મેળવી ધૂપ દેવે તથા હીંગ, અને લસણ પાણીમાં ઝીણાં વાટી નાકમાં નાસ દે તથા આંખમાં અંજન કરે તે ભૂતાદિ નાશ થાય. એમ તંત્રે પચાર ગ્રન્થમાં લખેલ છે. અથવા તુલસીનાં પાન ૮, કાળાં મરી ૮ અને (શનિવારની સંધ્યાએ નોતરી આદિતવારના પ્રાતઃકાળે કાગડા ન બેલે તે વખત પોતાનો પડછાયે ટાળી પવિત્ર પણે લીધેલી ) સહદેવિની જા એ ત્રણેને મેળવી ગળામાં ધારણ કરે તે ભૂતાદિક દેવ દૂર થાય. આભિચાર કે, અભિશાપથી આવેલા તાવમાં મોહ અને તરસ ઉત્પન્ન થાય છે. અત્યંત શોચ થયા કરે છે, સર્વ વસ્તુમાં ગ્લાનિ ઉપજે, અતિસાર, મૂર્ચ્છા, બ્રમ, દાહ અને મનતસ થયા કરે છે. તથા માનસજ્વર એટલે પુત્ર, મિત્ર, સ્ત્રી ધન અને ઈષ્ટવસ્તુને નાશ થવાથી જે તાવ આવે છે તેમાં પણ ઉપર પ્રમાણેજ ચિન્હ હોય છે. ઉપાય. ઈશ્વર ભજન કરવું એ સર્વોત્તમ છે. તથા પૈર્યતા રાખવી, અને મનને ગમે તેવાં મિટ રૂચિ કરતા ભોજન જમે તે તથા અતિ સ્વાદવંત શાકના ખાવાથી ઉક્ત જવો મટે છે. ઔષધીને ઉગ્ર કે ખરાબ વાસ વા, સ્વાદથી આવેલા તાવમાં મૂછો - છે, કપાળ દુખે છે, ઉલટી થાય છે અને છિકે આવ્યા કરે છે. તેને મટાડવા સુંદર સ્વાદિષ્ટ ઔષધે, રૂચિકર વસ્તુઓ અને સુગધ દ્રવ્ય ઉપભોગમાં લે તે આરામ થાય છે. ઝેરખાવાથી આવેલા તાવમાં મુખ કાળ, શરીરમાં બળત્રા, અન્નનો અભાવે, અતિસાર, તરશ, તીવ્ર પીડા અને મૃચ્છા થાય છે તેને મટાડવા ઝેર નાશના પ્રયોગ કરવા. વિષમજવરનાં લક્ષણ. જે મનુષ્યને તાવ આવતો હોય છતાં કુપગ્ય કરે તેથી, અથવા તે તાવ ઉતર્યા પછી ખાવા પીવામાં–આહાર વિહારમાં એગ્ય રીતિ રાખે નહીં તેથી રસ તથા રૂધિર–આદિ ધાતુઓમાંના કઈ ધાતુને દૂષિત કરીને વિષમજવરને ઉત્પન્ન કરે છે અથવા તાવ આવ્યા વિન શુ આ તાવ આવે છે-એટલે જેને ટાઢ કે ઉને તાવ આવે તથા વધારે આવે કે , . ૬ તેને નિયમ નહીં અને સમય–વખતનું પણ નિયમિતપણું હોય નહીં અથવા વખતસર પણ આવે તે વિષમ જવર કહેવાય છે. તેના મુખ્ય ચાર અથવા પાંચ પ્રકાર છે. સંતત, સતત, અન્ય, તૃતીયક અને ચાતુર્થિક એ પાંચ ભેદ છે. જે સ્વર સાત દિવસ (વાયુનો) દશ દિવસ (પિત્તને) અને બાર દિવસ (કફ) નિરતરપણે રહે તેને સંતતજવર કહે છે. જે વર એક અહોરાત્રિમાં બે વખત આવે તે સતતજ્વર કહેવાય છે. જે જવર અહોરાત્રિમાં એકજ વખત આવે છે તે અન્ય કે અશુષ્ક કહેવાય છે. ત્રીજે દિવસે એકાંતરે તાવ આવે તે તૃતીયવર અને ચોથે દિવસે આવે તે ચાતુ ર્થિક-એથીઓ-તરીઓ તાવ કહેવાય છે. ઉપાય. વિષમજવર વાળાને મગ તથા મઠની દાલ પાર્ણ પાવું, હલકા પથ્ય પદાર્થો For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org .. ( ૪૧ ) ( તર્ગ આપવા, ઠંડુ પાણી પાવું નહીં, અથવા કુકડવેળાનાં મૂળ, હરડેની છાલ, લિબડા, ઈંજ, જાસો, અને લિંબડાની ગળે! એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી નિરતર ૭ દિવસ લગે બન્ને વખત પીવા માત્રથી કાસાહિ યુક્ત સતતજવર નાશ થાય. વૈવિનાદ. અથવા શીતજવર-ટાઢી તાવવાળાને માટીબેરીંગણી, ધાણા, સુંઠ, લિખડાની ગળે, મેાથ, પદ્મક, રતાંજળી, કરીયાતુ, કુકડવેલાનાં કુળ, અરડૂસ, પુષ્કરમૂળ, કડુ, ઈંદ્રજવ, લિંબડાની અંતરાલ, ભારગી અને પિત્તપાપડે એ સધળાં આષધાને સમાન ભાગે લઇ કવાથ કરી ૧૦ દિવસ સુધી બન્ને વખત પીએ તે ટાઢીએ તાવ મટે. આ બૃહદ્રાદિ કવાથ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા કરીયાતું, લિંબડાની અંતર છાલ, કડુ, લિંબડાની ગળેા, હડૅદળ, માથ, જવાસા, ત્રાયમાણુ, બેરિંગણી, કાકડાશી ગી, સુંઠ, પિત્તપાપડા, ધલા-કાંગ અથવા ખુપકળા, કુકડવેલનાં ફળ, લીંડીપીપર અને કચરા એ સાળ ઐષધી સમાન ભાગે લઇ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૧૦ રતીભાર ઠંડા પાણી સંગાથે ૮ દિવસ લગી સેવન કરે તે વિષમજવર દૂર થાય છે. આ પેડશાંગચુર્ષ કહેવાય છે. યાગચિ’તાણ. અથવા કરીયાતું, કડુ, નસોતર, વાળા, પીપર, વાવડીંગ, મુંઢ, લિંબડાની અંતરાલ, હરડે એ સધળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે થા એને કવાથ કરી પીએ તે વિષમજ્વર નાશ પામે છે અને ભૂખને વધારે છે, વૈશવનાદ, અથવા-સખી સેમલને ૧૪ વાર લાંબા વતાકમાં ધાલી ભરસાડમાં ખારી તે સામલ જેટલા શુદ્ધ હિંગળે!ક અને પીપર મેળવી ત્રુટી રાઇ જેવડી ગાળીઓ વાળી તેમાંથી ૧ ગાળા પતાસા સંગાથે ટાવાડ ચઢયા પહેલાં ખાય તે સઘળી જાતના તાવ ૫ કે, છ ગાળીના સેવવાથી નાશ પામે છે આને જવરાંકુશ કહે છે. ( વિશ્વમન્તરના અનેક ભેદ છે માટે ચરક વ ભાવપ્રકાશાદિ ગ્રંથાથી જ્ઞાન મેળવા.) જીર્ણજવરનાં લક્ષણ. તાવ આવતાં ૨૧ દિવસ થાય ત્યાર પછી તે તાવને જીર્ણજ્વર કહે છે એટલે જીર્ણપર વાળાના હાડમાં હાડકચરી તાવ રહે છે, ભૂખ લાગતી નથી, શરીર દુબળું થાઅે અંતે પેટમાં બલની ગાંઠ વધી આવે છે તેને જીતે-જીર્ણ તાવ કહેછે. જીર્ણજવરના ઉપાય. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir માનાના વરખ ૧ ભાગ, વગર વિધેલાં સાચાં મેાતી ર ભાગ, શુદ્ધ હિંગળા ૩ ભાગ, અને મરી ૪ ભાગ તથા ગોમૂત્રમાં શેાધેલા ખાપરીએ ૮ ભાગ લઇ સર્વને ઉત્તમ ખરલમાં ખરલ કરી ગાયના માંખણ અને લીંબુના રસ સાથે જ્યાં સુધી માંખણની ચીકાસ જણાય ત્યાં સુધી છુટી ૧ રતી વા એ રતી બારની રેવડીએ બનાવી રતી કે ખેતી ભાર, મધ પીપર સાથે દુધના પધ્ધ યુક્ત સેવન કરે તે જીર્ણજ્વર, ધાતુગતજ્વર, અતિસાર, લોહીખડવાડા, પિત્ત સંબધી ધાર વ્યાધી, લોહીવિકાર, નેત્રવિકાર, અને પ્રદરરેગને નાશ કરે છે, તથા શક્તિને વધારે છે. આ બૃહત્વસંતમાલતીસ કહેવાય છે. યાગ તરગિણી. અથવા- ભાંરીંગણી, ગળા અને સુને કવાથ કરી પીપર ચૂર્ણના પતિવાસ સાથે સેવન કરે તે જીર્ણશ્વર, ખાંસી, ક, દમ અને અરૂચિનો નાશ કરે છે. અથવા ચુરા, સુંઠ, દેવદાર, રાસ્ના, મેથ, કડુ, મેટીરીંગણી અને કરીયાતું એ સર્વ સમાન For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી.) જવર પ્રકરણ - - - - - - લઈ તેઓને કવાથ કરી પીપર મધ સહિત પીએ તે જીર્ણજવર અને વિષમજવર નાશ થાય છે. વિદ્યવિદ. અથવા પીપળાની લાખ ૬૪ તેલા તથા તેલ ૬૪ તલા અને તેલથી ચોગણું ગાયના દહીનું ઘોળવું નાખવું તથા આસગધ, વરીઆળી, હળદર, દેવદાર, મેદીનાં બીજ (વા નગોડ), કફ, હાની પીલુડી, ઉપલેટ, જેઠીમધ, મથ, સુખડ અને રસ્તા એટલાં એક એક તોલા ભાર લઈ કટક કરી તેમાં નાખી ધીમા તાપે તેલને પકાવી ગાળી લેવું આ તેલને માલેસ કરે તે સઘળી જાતના વિષમજવર, ચળ, શળ, શરીરની ખરાબ વાસના, અંગનું ફાટવું વાત ફેલ્લાઓ વગેરે નાશ થાય છે. આ લક્ષાદિ તેલ કહેવાય છે–જેમ તરંગીણિ. અથવા લીંડીપીપર પહેલે દહાડે ૩ તથા ૭ કે ૧૦ થી ખાવી શરૂ કરી નિરંતર એક એક વધતાં ૨૧ દિવસ લગી ખાવી અને પછી પાછી એક એક ઘટાડી જેટલી પહેલે દહાડે ખાધી હોય તેટલા સુધી આવવું તેને 'વર્ધમાન પીપર પ્રયોગ કહે છે. આ વર્ધમાન પીપરના સેવનથી જીર્ણજવર, પાંડુ, વાતરક્ત, ખાંસી, દમ, અરૂચિ, પેટના રોગ, હર્ષ, લેમ્બ, અને ઉરગ્રહ વાયુ મટે છે. યોગચિંતામણિ. અથવા બકરીના દુધના ફીણને હાથે પગે લેપ કરવાથી જીર્ણજવર મટે છે. પ્રસ્તાવિક, અથવા લિંબડાનાં પાન ૧૦ ભાગ, ત્રિફળા ૩ ભાગ, ત્રિકટુ ૩ બાગ, અજમો ૫ ભાગ, ત્રિલવણ ૩ ભાગ, અને જવખાર ૨ ભાગ લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પ્રભાતે પાણી સાથે સેવન કરે તે વિષમજવર અને જીર્ણજ્વર નાશ થાય છે. આને નિંબાદિ ચૂર્ણ કહે છે. વૈદ્યરહસ્ય. અથવા ત્રિફળાં, હળદર, દારુહળદર, રીગણી, મહેટી રીંગણ, કશે, ત્રિકટુ, પીપરીમૂળ, ન્હાનીપીલુડી, ગળો, ધમાસે, કડુ, ખડસલિયે, મેથ, ત્રયમાણ, વાળ, લિંબડે, પુષ્કરમૂળ, જેઠીમધ, કડાછાલ, અજમે, ઇંદ્રજવ, ભારંગી, સરગવાનાં બીજ, સેરડી માટી (ફટકડી), વજ, તજ, પદ્મક, કાળા વાળ, સુખડ, અતિવિષ, કશાકી, હા સમે, ગધી સમેરો, વાવડીંગ, તગર, ચિત્ર, દેવદાર, ચબૂક, તમાલપત્ર, કડવાં પરવળ, જીવક, ઋષભક, લવિંગ, વંશલોચન, ધળું કમળ, કાકાળીનાં પાન, જાવંત્રી અને તાલીસપત્ર એટલાં એવધ સ ખાં લઈ ચૂર્ણ કરી તેના અરધા ભાગે કરીયાતાનું ચૂર્ણ તેમાં મેળવી છે. માત્રાએ તેનું સેવન કરે તે સમસ્ત પ્રકારને તાવ, દાહ, પ્રમેહ, ઘન, ભ્રમ, તરસ, ઉધરસ, શ્વાસ, પાંડુ ૧ પ્રથમ પાંચ પીંપરથી વધતાં સો સુધી વધી પછી તે જ પ્રમાણે ધરતાં પાંચ સુધી આવવું, પણ નિત્ય તે પીપરનું દુધ સાથે સેવન કરે તો વાતરકા, દમ, પાંડુ, મસા, ગોળ, સેજે અને પેટના રોગ મટે છે. વૈદ્યરત્ન, પ્રથમથી ૫-૭–કે ૧૦ પીપરોને દુધમાં ઉકાળી તેમાંજ છુંટી પીને પછી દુધ ભાત જમે અર્થાત નિરંતર ૨૧ દિવસ લગી એક એક પીપર વધારતાં પછી એક એક ઘટાડી સેવન કરતા રહેવું. વૈધ રહસ્ય. પાંચ અથવા દશથી પ્રથમ પીપરો શરૂ કરી અકેક વધતાં ૧૦ દિન દુધમાં ઘુંટી પીવી અને ક્રમવાર, ઘટાડી દેવી. પણ, તે ઉપર દુધ ભાત ખાવાં. સુશ્રુત, - દશ પીપરને કકરી વધતાં ૧૦ દિવસ દુધમાં ઉકાળી પીવી અને પાછી ક્રમવાર ઘટાડવી, એમ ૧૦૦૦ પીપર ખાય તે સર્વ રોગ મટાડી આયુને વધારે છે. બળવાળાએ દુધમાં ઘુંટીને અને સાધારણ બળવાળાએ દુધમાં ઉકાળીને પીવી, પણ ઓછા બળવાળાએ તેના ચૂર્ણને ફાકીને ઉપર દુધ પીવું તે ગુણ થાય છે. પીપરનું ચૂર્ણ સમાન મધમાં સેવે તે ખાંસી, અજીર્ણ, અરૂચિ, દમ, છાતિના રોગ, પાંડુ, અને કમિરોગનો નાશ કરે છે. વાય. For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪ ) અમૃતસાગર ( તરગ રેગ, છાતીનાં દરદ, કમળા, ત્રિપીનું, ગોઠણનુ તથા ડખાનું મૂળ જેમ વિષ્ણુ ભગવાન મુર્શનચક્રવર્ડ દૈત્યોનો નાશ કરે છે તેમ આ સુદર્શન ચૂર્ણ ઉપર કહેલા રાગોને નાશ કરે છે. જવર માટે ટાઢા પાણી સાથે ફાકવું. યેાગતરંગીપણ, આ ઉપાય કર્યા છતાં ગુજ્જર કે વિષમજ્વર્ ન મટે તે રોગના પ્રમાણમાં રેંચ અને ઉલટી કરાવવી જેથી તુત મટે છે. અજીણૢ જવરનાં લક્ષણ. જે રાગીને વારંવાર પાતળા ઝાડા થયા કરે, ખાટા ઓડકાર આવે, ઉલટી થવા જેવી શકા રહે, પેટમાં પીડા થાય, પેટ ચઢે અને પેટમાં ગડગડાટ શુ થાય તે જાણવું કે અજીર્ણના કારણથી તાવ આવેલો છે. ઉપાય. બોડી અજમો, હરડેની છાલ અને સંચળ એએનું વસ્ત્રગાળ ચૂઠ્ઠું કરી ટાંક ૧ ઉના પાણી સાથે ફાકે તે અજીર્ણ જ્વર જાય. અથવા અણુને નાશ કરનારા સમસ્ત ઉપાચા યેાજવા તેથી પણ અણુજ્વર નાશ થાય છે.” દ્રષ્ટિજવરનાં લક્ષણ. જે મનુષ્ય કોઇ ક્રૂર-જનની દ્રષ્ટિ લાગી હોય તેને બગાસાં બહુ આવે, પેટમાં પીડા, હાથ પગમાં ત્રાડાવા અને શરીર અશક્ત થઇ જાય તેા, જાણવું કે દ્રષ્ટિશ્વર છે. ઉપાય. “શેકેલી હીંગ, કાળાંમરી, લીંડીપીપર અને સુ' એને સમાન ભાગે લઇ ઝીણાં વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ઉના પાણી સંગાથે સેવન કરે તે દ્રષ્ટિવર મટે છે, અથવા નાગના મ્હારા--મણિને પાણીમાં ધેાળી તે પાણી પાવાથી તથા તંત્રા;િ પ્રયોગથી દ્રષ્ટિજ્વર નાશ થાય છે.” લેાહિવિકારથી ઉત્પન્ન થયેલા તાવનાં લક્ષણ. જે રોગીના સર્વ શરીરમાં વેડાવા થાય, શ્વાસ ચાલે, શરીર શિથિલ થઇ જાય, તૃષા, મૂર્ચ્છા, અને આકરા થાય તે જાણવું કે લોહીના બગડવાથી તાવ આવેલો છે. ઉપાય. કાળી કાખ, હરડેની છાલ, અરડસા, બેરિંગણી, હળદર અને લિંબડાની ગળે ઍઆને બરાબર લઇ ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ ઠંડા પડયા પછી તેમાં ના તેાલાભાર મધ મેળવી દિવસ ૭ લગી સેવન કરે તો લોહી બગાડથી ઉત્પન્ન થયેલા તાવનારા પામે છે.’ મળજ્વરનાં લક્ષણ. જે રોગીને ભ્રમ, મૂર્ચ્છા, ઉલટી, હેડકી, પેટમાં શુળ અને જીભ તથા મુખમાં શાષ પડયા કરતા હોય તા તથા ખતરા પણ થયા કરે તે જાણવું કે મળના બગાડથી તાવ આવ્યે છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બી.) જવર પ્રકરણ ઉપાય. કા, પીપરીમૂળ, મધ, હરડેની છાલ અને ગરમાળાને ગેળ એ સઘળી ઔષધીઓ સમાન ભાગે લઈ આખી પાખી ખાંડી કવાથ કરી યોગ્ય માત્રાએ આપે તો મળવર નાશ થાય છે-આ કિરમાળા પંચક કહેવાય છે. ગણિ સ્ત્રીના તાવને ઉપાય. રતાં જળી, કાળીબાખ. વાળા, ધોળી ઉપલસરી, જેઠીમધ, મહુડો, ધાણા, સુગધી વાને અને સાકર એ સઘળાં બરાબર ભાગે લઈ તેઓને કવાય કરી છ દિવસ, સુધી સેવન કરે તે ગર્ભવતી સ્ત્રીને તાવ નાશ થાય છે.” સુતિકા જવાનો છે. જે સ્ત્રીને સર્વગમાં તડ થતા હોય, શરીર ઉનું રહે, કંપવા થાય, શરીર ભારે રહે, તૃષા, સોજો અને અતિસાર થઈ આવે ત્યારે જાણવું કે કુવારોગને લીધેજ તાવ આવેલો છે. ઉપાય. “અજમેદ, , શલોચન, બેસાર, વિજૈસાર, વરીયાળી, ધાણા, અને શીમળાને ગુંદ એ સઘળાં સમાન ભાગે લઈ કચરી કવાથ કરી ૧૦ દિવસ પર્યત પીએ તે સૂતિકાજવર નાશ પામે.” અથવા સાલપરટી (મેર), પીલવણી (ગધી સમે), ભરિંગણ, ઉભીરિંગણી, ગોખરૂ, બીલી, અણી, અરવું, સીવણ અને કાકચ એ દસમૂળને સમાન ભાગે લઈ ખાંડી તેઓને કવાથ કરી ૧૦ દિવસ સુધી નિરંતર જરા ઉને હોય ત્યારે તેમાં ઘી નાખી પીએ તે સુનિકાવર મટે છે. ભાવપ્રકાશ. બાળકોના જ્વરના ઉપાય. જે બાળકનું શરીર ઉનું થયું હોય તથા રોયા કરે તે તાવ આવે જાણે તેને મોથ, હરડેની છાલ, લિંબડે, કુકવેલાનાં ફળ, અને જેઠીમધ એ સઘળાં સમાન ભાગેમાસા માસા ભાર લઈ કવાથ કરી ૭ દિવસ યોગ્ય માત્રામાં સ્ટેજ ઉો હોય ત્યારે પાએ તે બાળકને તાવ મટે છે. ભાવપ્રકાશ. અથવા-ચેખાની ધાણી, જેઠીમધ, બાલછા અને મહું એનું સુક્ષ્મ ચૂર્ણ ૧ માસ ભાર મધ સંગાથે ચટાડે તે બાળકને તાવ મટે.” તેની માતા કે ધાય હોય તેને પથ્થમાં રાખવી તેથી પણ તરત આરામ થાય છે. અથવા તે બાળકને તાવ સંગાથે અતિસાર પણ થયો હોય તે, અતિવિષ, બીલાને ગર્ભ, ઇંદ્રજવ, ધાવડીનાં ફૂલ, લોદર, ધાણા અને વાળો એઓને માસા માસા ભારને કવાથ કરી પીવરાવે તો અતિસાર યુક્ત તાવને નાશ થાય છે. વૈદ્યરહસ્ય. જે બાળકની ડુંટી પાકી ગઈ હોય તો ઘી ઉનું કરી શેક કરે તે મટે છે. જે બાળકના પેટમાં કરમી પડ્યા હેય તે-આવે, શરીરનો વર્ણ વિપરીત થઈ જાય, પિટમાં શળ હોય, ઉલટી, ભ્રમ, ભોજનમાં-ધાવવામાં અરૂચિ, અને અતિસાર હોય તે જાણવું કે કમીને કારણથી ૧ર ઉત્પન્ન થએલે છે. તેના ઉપાય એ છે કે-“પિત્તપાપડ, લિંબડાની અંતરછાલ, સરગવાનું મૂળ, મોથ, દેવદાર, અને વાવડીંગ એ સઘળાં બરાબર ભાગે લઈ કચરી ટાંક ૧ ને કવાથ કરી ૧ દિવસ પીવાથી પેટના ક્રમીઆ નાશ પામે છે અને તાવ પણ મટે છે.” For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - કાળક્વરનાં લક્ષણ જે રેગીને તીવ્રવેગ સહિત તાવ હૈય, ઉર્ધ્વશ્વાસ હય, સરીરની કાન્તિ નાશ પામી જાય, પરસે આવે, શરીર શિથિલ થઈ જાય, નાડી હાથ લાગે નહીં અને શરીરની સર્વ દ્વિઓ પોત પોતાના ધર્મને ત્યજી દે તે જાણવું કે કાળજવર છે. ઉપાય. ગાય, પૃથ્વી, અન્ન, વસ્ત્ર, ફળ અને સુવણાદિનું શ્રદ્ધા તથા શક્તિ પ્રમાણે દાન દેવું, અને સન્નિપાત ઉપર કહેલા પ્રયોગો ઉપયોગમાં લેવા તથા શ્રી રામનામનું સ્મર્ણ કરાવવું એજ જન્મ જન્માંતરમાં સુખદાતા છે. વરના દશ ઉપદ્રવ તાવનું બેહોળું કુટુંબ છે એટલે ઉધરસ, શેષ, શ્વાસ, હેડકી, વમન, અતિસાર, અરૂચિ, આફરો, બધાજ અને મૂછ એ દશ ઉપદ્રવ-કિંવા કુટુંબી છે એટલે પ્રથમ જવર છે એ વડિલ પુરૂષ રૂપ છે તેથી પહેલાં પ્રત્યેક મનુષ્યને તાવ આવે અને પછી ઉક્ત કહેલા ૧૦ ઉપદ્રવ પ્રાપ્ત થાય છે. જવરરૂપી વકિલ પુરવની તરશે તે સ્ત્રી છે. શ્વાસ અને ઉધરસ તાવના દીકરા છે, હેક્કી અને ઉલટી તાવની દીકરીઓ છે, અતિસાર તાવને ભાઈ છે, અરૂચિ તાવની બેહેન છે, બંધષ તાવને ભાણેજ છે, આફરો તાવને સસરો છે અને મૂએ તાવની લેડી છે. એમાં તાવ આવ્યા પછી જે વિશેષ બળવાન જણાય તેનું બળ નાજ કરવા યોગ્ય ગુણવાળી ઔષધી આપવી, પણ અન્ય બળવાન ઉપદ્રવ પ્રત્યે તિરસ્કાર બતાવિ એકલા સ્તરના જ ઉપાય કરવા અગ્ય છે, માટે જવરઘ દવા સાથે જે ઉપદ્રવ બળવત્તર જણાતા હેય તેને નાશ કરનારી વધીને મેલાપ કરી ઉપાય જવા. જવર અને અતિસાર એકઠા હોય તેના ઉપાય. સુંઠ, અતિવિષ, મોથ, કરિયાતું, લિંબડાની ગળો અને કડાછલ એ સર્વ સમાન ભાગે લઈ કચરી કવાથ કરી યોગ્ય માત્રામાં નિરંતર ૭ દિવસ સુધી પીએ તે નર સહિત અને તિસાર નાશ પામે છે. વિદ્યરહસ્ય. અથવા- પિંપરીમૂળ, લીંડીપીપર, ચવ્ય, ચિત્રામૂળ, મું, બીલાનો ગર્ભ, મોથ, કરિયાતું, કડાછાલ અને ઇંદ્રજવ એ સઘળાંને સમાન લઈ ખાંડી કવાથ કરી દિવસ ૭ સુધી સેવન કરે તે વરાતિસાર, હેડકી, મુખશેષ, ઉલટી, શ્વાસ અને ઉધરસ એ સર્વનો નાશ કરે છે.” જવરના ઉપદ્રના ક્રમવાર ઉપાય. ' “ જવરમાં તૃષા બહુ લાગતી હોય તે ધાણા, મેથ અને પિત્તપાપડો એઓને કચરી કવાથ કરી ૩ દિવસ લગે સેવન કરે તે તૃષા, બળતરા અને અતિસાર એ સર્વ દૂર થાય છે.” અથવા-વડવાઈના અંકરા, ચોખાની ધાણી અને કમળકાકડીને મગજ, એઓને સમાન લઈ ઝીણું ખરલ કરી મધમાં ગોળી વાળી ભોળી ૧ મોઢામાં રાખે તે તૃષા દૂર થાય છે. ઘરહસ્ય, જે જવરમાં ઉધરસ હોય તે “ લીંડીપીપર, પીપરીમૂળ, સુંઠ, ભારંગી, ખરસાર. બેરિંગણી, અડસી, પાનની જડ અને બહેડાની છાલ એ સઘળાં સમાન લઈ કવાથ For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજે) જવર પ્રકરણ ( ૭ ) કરી ૭ દિવસ સુધી પીવાથી તાવમાં આવતી ઉધરસ મટે છે.” - જે વરમાં શ્વાસ હોય તો “ સુંઠ, કાળામરી, લીંડીપીપર, મેથ, કાકડાશીંગી, ભારગી અને પુષ્કરમૂળ એ સઘળાં સમાન ભાગે લઈ ટાંક ૧ ને કવાથ કરી ૭ દિવસ સુધી સેવન કરે તે તાવમાનો શ્વાસ મટે છે. તાવમાં હેડકી આવતી હોય તે પાણીમાં સિંધાલુણને ઘસી નાકમાં નાસ આપવાથી હેડકી મટે છે. ભાવપ્રકાશ અથવા મોરપિંછાના ચાંદલાની રાખ, તથા લીંડીપીપર મ. ધમાં ચાટવાથી હેડકી અને ઉલટી બન્ને મટે છે. જે તાવમાં ઉલટી થતી હોય તે લિંબડાની ગળાનો કવાથ કરી ચંડો થયા પછી મધ મેળવી પીવાથી તાવમાં થતી ઉલટી મટે છે. અથવા માખીની હધાર રતી બે ભાર મધ સંગાથે ચટાડવાથી ઉલટી મટે છે. ભાવપ્રકાશ. અથવા–“ચોખાની ધાણી, તથા લીંડીપીપર મધ સંગાથે ચટાડવાથી ઉલટી મટે છે.” જે તાવમાં મચ્છુ હોય તે-“ગરમાળાને ગોળ, કાળધાખ, પિત્તપાપડો, અને હરડેની છાલ એઓને કવાથ કરી પીવાથી મૂછો મટે છે.” જે તાવમાં બંધકેષ હોય અથવા આ હેય તે, ચોખા સાબુની દીવટ કરી ગુદામાં યુનિવડે મૂકે તે બંધકોષ અને આફરો એ બને મટે છે. ભાવપ્રકાશ. જે તાવમાં મુખશેષ હોય અથવા જીભમાં વિરસપણું જણાય તો સાકર તથા દાડિમના દાણાની ચટણી કરી હેમાં રાખે તો વિરસતા અને મુખમાં પડતા શેષ મટે છે. જે તાવમાં નિદ્રા ન આવતી હોય તે શેકેલી શુદ્ધ ભાગ ૧ રતીભાર મધની અંદર ચાટે તે નિદ્રા આવે અને અતિસાર-સંગ્રહણું નાશ પામે તથા ભૂખ ઉઘડે છે. અથવા પીપરીમૂળનું ચૂર્ણ ટાંક ૧, ગોળમાં મેળવી ખાય તે નિશ્ચ નિદ્રા આવે. અથવા એરંડીયું અને અળસીનું તેલ એ બન્નેને કાંસાની થાળીમાં ઘસી આંખમાં આંજન કરવાથી નિશે નિદ્રા આવે. વૈદ્યરહસ્ય. જવર મુતનાં લક્ષણ. શરીર કેવળ હલકું જણાય, માથામાં ચળ આવે, નીચેના હેઠ આગળ ઝીણી ઝીણી ફકીઓ થાય (બરો મૂતરી જાય), શરીરની સર્વ ઇંદ્રિઓ પોત પોતાના ધર્મને પૂર્ણપણે અંગિકાર કરે, શરીરની સર્વ વ્યથા મટી જાય, પરસેવો થયા કરે, ભૂખ લાગે, છીંક આવે, અને મળની પ્રવર્તિ થાય ત્યારે સમજવું કે હવે તાવ ગયો છે. તાવ આવતો બંધ થયા પછી કેમ વર્તવું? ચતુર મનુષ્ય તાવ આવતો બંધ થઈ ગયા પછી પણ જ્યાં સુધી શરીરમાં શક્તિ આવે ત્યાં સુધી પધ્યમાં રહેવું, મૈથુન, કસરત, મેહેનતનું કામ, ભારે પદાર્થ, અતિ ભેજન, અને પ્રકૃતિને અહિતકારી વસ્તુઓને ત્યાગ કરવા. તુરતના તાવવાળાને અને જુના તાવવાળાને શું શું પથ્ય છે? પથ્ય એટલે ગ્રહણ કરવા યોગ્ય અને કુપ એટલે તજવા યોગ્ય વસ્તુઓ એટલે તુરતના આવેલા તાવવાળાને મગની મોગર દાળ, મઠની દાળ, ઘઉન ખાખરે, બકરીનું દુધ, હલકું-કાંજી જેવું ભજન, તાંદળજો, મેથીની ભાજી, તુરીઆનું શાક, અલ્પ ભજન, - મ લંધન અને સાઠીચેખા એટલી વસ્તુ એ તુરતના આવેલ તાવવાળાને હિતકારી છે. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર. (તરંગ - - - - - - - - - - - - સ્નાન, રેચ, તેલમર્દન, કસરત, દિવસે સુવું, દુધ, ધી, ચણા, અડદ, તથા મસૂરની દાળ, માંસ, પાનબીડાં, છાસ, દારૂ, મીઠા પદાર્થો, કટિણ ખારાક, શોધ અને ઉતાવળું બેલવું એ કુપથ્ય છે. જીર્ણજવરવાળાને રેચ, વમન, સ્ત્રી સંગ, તેલમર્દન, કંડ ઉપચાર, માંસાહારીને મૃગ, કુકડાનું માંસ, ગાયનું દુધ, ઘી, શીતળપાણી, ચાંદીમાં બેસવું, સુંદર વાર્તા વિનોદ, હલકું ભોજન અને ધોયેલાં સુંદર વસ્ત્રાદિ જુના વાવવાળાને પથ્ય છે. બાકીનાં કાર્યો અપછે. સર્વ જવરવાળાને અપથ્ય. ભારે અન્ન, અશુદ્ધ પાણી, ખટાસ, તેલ, અક્ષણ, ભાજીઓનાં શાક, ઉગતું ધાન્ય, તરબુજ-કાળ ગડું, પુષ્ટિકારી–ગરીષ્ટ વસ્તુ, શ્રમ, સ્નાન, મૈથુન, ઉલટી કે રેચ લે કુપઅહિતકારી છે માટે આહાર વિહારદિ વિચારીને ઉપયોગમાં લેવા. વર રોગીના માટે અગત્યની સુચના. જ્યાં સુધી ઉત્પન્ન થએલ ના અંશાંશ માટે નિચે થએલ નથી: અર્થાત વાત, પિત્ત કે કફ એ દો પૈકી કયા દોધના કેટલા અંશ ઉત્પન્ન થએલ વ્યાધિમાં છે એનો નિય ન થયો હોય ત્યાં સુધી વૈધને ઉચિત છે કે–સાધારણ ક્રિયા-જેનાથી કોઈ દોષ ન વધે તેવી ચિકિત્સા કરવી. તાવ આવતાં જ સામાન્ય યત્ન એ છે પવન વગરની જગ્યામાં, અર્થાત ખરાબ અને ઘણી હવા–પવવાળી જગ્યામાં ન રાખતાં સ્વચ્છ હવાવાળી જગ્યામાં રેગીને રાખો. જે પંખાનો પવન વિશેષ હિતકારી હોય તેથી પવન નાખે. ભારે અને ગરમ કપડાંથી અંગ ઢાંકવું. ઋતુ પ્રમાણે પકવેલા પાણીને ડીવાર તરશને રોકી પીવું, અર્થત વર્ષા ઋતુમાં આઠને ભાગે, શરઋતુમાં છ બાગે, હેમંતત્રતુમાં ચોથે ભાગે, શિશિરઋતુમાં પાંચમે ભાગે, વસંતઋતુમાં ત્રીજે ભાગે અને ગ્રીષ્મઋતુમાં અધ ભાગે એટલે ઉપર બતાવ્યા પ્રમાણે પાણીને ઉકાળવાં અવશેષ રાખીને પાવું. પાણીના ઉકાળવા વિષે બહુમત છે માટે દોષના ઉગ્રપણું કે હીનપણનો વિચાર કરી તેઓની વ્યવસ્થા કરવી. શેર પાણીને ઉકાળી પશેર રાખી, ઉકાળેલા વાસણમાંજ ઠારી પીવાથી પિત્તને, શેરનું અર શેર રાખી પીવાથી વાયુ અને શેરનું પાશેર રહે તેવું ઉકાળી ઠારી પીવાથી કફ નાશ થાય છે. શેરનું પાશેર રહે તે રેગ્યાંબુ કહેવાય છે તે દસ્તને રોકનાર, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર છે, તાવને તુરત મટાડે છે, પાચન છે, હલકું છે, અને ઉધરસ, શ્વાસ, કફ, આફરો, પાંડુ, શૂળ, અરશ ગેટ, સોજા તથા પેટના રોગો એને મટાડનાર છે. માટે આવું પાણી પ્રત્યેક સમય પાવું, પણ તરશને વિશેષ રોકાવવી નહીં. રેશીએ સદા પથ્યમાં રહેવું; કેમકે વધ કર્યા વિના પણ જે રોગી પશ્ચામાં રહે તો એકલા પથ્થથીજ રોગને નાશ થાય છે; પરંતુ પથ્ય રહિત રોગીને વ્યાધિ સેકડો વધ કરવાથી પણ નાશ થતો નથી. તાવની શાતમાં લાંધણ તાવના મધ્યમાં પાચન અને તાવના અંતમાં ઔષધ આપવું; અર્થાત દોષને ઓછા વત્તાપણને વિચાર કરી લાંઘણ, પાચન અને ઔષધનો ઉપયોગ કરો. લાંઘણ કરાવવાનું મુખ્ય કારણ એ છે કે-આમાશયમાં રહેલા દેવો જાદશગ્નિની ઉનાશને ન કરી આમ સહિત માર્ગને ઢાંકી તાવ ઉત્પન્ન કરે છે; એટલાજ માટે તે આમને નાશ કરવા અને અગ્નિને પ્રદીપ્ત કરવા લાંધણજ કરવું જોઈએ. તેમાં પણ રાબ બ ઉપર આધાર For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્રીજો. ) www.kobatirth.org અતિસાર પ્રકરણ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખી લાંઘણુ કરાવવું; કેમકે આરગ્યતા ખળનેજ આધીન રહેલ છે અને એજ આરોગ્યતાના માટેજ આ ચિકિત્સા છે. વાયુના તાવવાળાને છ દિવસે, પિત્તજ્વરવાળાને ૧૦ દિવસે અને કન્વરવાળાને ૧૨ દિવસે આમ પાકી જાય માટેજ પ્રથમ કહી ગએલા છીએ કે ઉપર કહેલા દિવસો પછીજ તે તે દોષવાળા રાગીને કવાથ કે ઐષધ આપવુ. રાગીને જ્યારે ભૂખ લાગે ત્યારે હિતકારી હલકું ભોજન આપવું. અત્યંત ભોજન, અત્યંત પાણી, અત્યંત પવન કે અત્યંત નિવ્રુત સ્થળ સેવન કરવું નહીં, જે વેળાએ જેટલું હિતકારી હોય તેટલુંજ ઉપયોગી કાર્ય કરવુ. જે ગુણ લાંધણમાં છે તેજ ગુણ હલકા ભાજન-યૂષ, માંડ, પેયા કે કાંજી વગેરે આપવામાં છે. જે રેગમાં જે સમય જેવું અન્ન, જેવુ પાણી કે જેવા વિહાર કરવા યોગ્ય હોય તે પ્રમાણે વર્તવું, પણ એછી કે વધતી ક્રિયા ઉપયોગમાં લેવી નહીં. કાચું પાણી ૧ પાહારે પચે છે, ઉકાળી ટાટુ કરેલું પાણી ચાર ઘડીએ અને ઉકાળીને જરા ઉડ્યું રાખેલું પાણી એ ઘડીએ પચે છે. તક્ષ્ણજ્વરમાં દુધ આપવું નહીં. વિશેષ હરફર કરવી નહીં. સારાંશમાં એજ કે–જેવી રામની અવસ્થા તે પ્રમાણે ચિકિત્સા કરવી; પરંતુ એમ ન કરવુ કે અમુક ગ્રંથમાં આમ કહેલ છે માટે આમ કેમ થાય ? એવી વિચારણા રાખવી નહીં, પણ જે જગ્યાએ જે હિતકારી ચિકિત્સા જણાય ત્યાં તેવીજ કરવી; જેમકે તરૂણજ્વરવાળાને વમન કરાવવા મનાહ કરેલ છે; છતાં પણ તુરત જમેલાને તૃપ્તિથીજ તાવ આવ્યા હૈય અને વમન કરાવવાને યેાગ્ય હોય તેા તેને લાંઘણને બદલે વમન કરાવવુજ યોગ્ય છે. વૃદ્ધ વાગ્ભટે કહ્યું છે કે જેણે વમન કર્યું હોય તેને લધન કરાવવું, પણ જેણે લંધન કર્યું હોય તેને વમન કરાવવુ નહીં, માટે પ્રત્યેક્ સમય પૂર્વાપરને ખુબ વિચાર કરી નિર્ભયપણે નિયમસર દેશને દૂર કરનારી ચિકિત્સાએ કરવી. આ સંબંધમાં વિશેષ ખુલાશે। મેળવવા ભાવ પ્રકાશ, ચરક, સુશ્રુત, શાર્ગંધર તથા ચક્રદત્ત, વગેરેનું અવલોકન કરો. ઇતિ સમસ્તજવરના અંધકાર સમાપ્ત, . ઇતિ શ્રી સન્માહારાજાધિરાજ રાજ રાજેંદ્ર શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે સર્વશ્વર ઉત્પત્તિ, લક્ષણ અને ઉપાય નિરૂપણ નામના બીજો તર્ગ સમાપ્ત: તરંગ ત્રીજો. આ તરંગ ત્રીજા વિષે, દુ:ખ દાયક અતિસાર; ગ્રણી અશ-એ ત્રણ તણા, અથ તિ છે અધિકાર અતિસારનો અધિકાર. - ( ૪ ) For Private And Personal Use Only અતિસાર રોગ શાથી ઉત્પન્ન થાય છે? તથા તેનાં લક્ષણ અને યત્ન શું છે? એ જાણવાની અત્યાવશ્યક્તા છે; માટે તેનું વિવેચન કરીએ છીએ, 19 Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (40) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. અતિસારની ઉત્પતિ. ભારે પાચના ખાવાથી, અતિ સ્નિગ્ધ ભાજનથી, અતિ લુખાં ભોજનથી, અતિ ઉનાં, અતિ દ્રવરૂપ, અતિસ્થૂળ, અતિ ઠંડા ભોજનથી, વિરૂદ્ધ ભોજનથી, વિષમ ભોજનથી, અજીર્ણમાં ભાજન કરવાથી, સ્નેહનાદિ ક્રિઆના વારંવાર કે, વિધિ રહિત પ્રયોગ કરવાથી, વિષભક્ષણુ, ભય, શાક કરવાથી, મદ્યપાનથી, દુષ્ટ પાણીથી, પ્રકૃતિ તથા ઋતુ વિરેધિ આહાર વિહારથી, જળક્રિડા કરવાથી, મૂત્ર વિદ્યાના વેગને રોકવાથી અને પકવાશયના દુષ્ટ થએલા કૃમિઓથી મનુષ્યને અતિસાર-ઝાડાના રોગ થાય છે. ( આ સંબંધી વિશેષ વ્યાખ્યા માટે ભાવપ્રકાશ મધ્ય ખંડના પહેલા ભાગ અવલોકન કરો.) અતિસારનું પૂર્વ સ્વરૂપ. ( તર્ગ પૂર્વ સ્વરૂપ એટલે રોગ થયા પહેલાં જે ચિન્હોથી જાણી શકે કે અમુક રોગ થશે, જેમકે હ્રદય, નાભિ, પડખાં, પેટ અને કુખ એએમાં વ્યથા, ગાત્રોમાં ગ્લાનિ, પવનને રા ધ, અધકાય, પેડુમાં આદરા, અને ખાધેલાં અન્ન પરિપકવ ન થાય આટલાં ચિન્હો જ્યારે થાય ત્યારે જાણવું કે અતિસાર રોગ થશે, અતિસારની સ ંપ્રાપ્તિ તથા સામાન્ય સ્વરૂપ અને સખ્યા. કુષ્મના કરવાથી મનુષ્યના રસ, જળ, સૂત્ર, સ્વેદ, મેદ, ક, પિત્ત અને રૂધિર ઇત્યાદિ પ્રવરૂપ ધાતુઓના સમૂહ વૃદ્ધિ પામિ અગ્નિને ઠારી નાખી વિધ્યાથી યુક્ત થઇ વા” યુના બળથી વારંવાર ગુદાદ્વારે પ્રવાહ રૂપે નીકળે છે તે ભયંકર વ્યાધિને અતિસાર કહે છે. તે અતિસાર છ પ્રકારના છે. એટલે વાયુને ૧, પિત્તનો ર, કના ૩, સન્નિપાતને ૪; શેાચતા ૫, અને આમને ૬, એ છ ભેદ છે. તેનું વિવેચન નિચે પ્રમાણે. વાતાતિસારનાં લક્ષણુ. જે રોગીને લાલાસ પડતો ઝડે થતો હોય, તથા પીણુ યુક્ત, લુખા, અને થોડા થોડા વારંવાર ઝાડા થાય, તથા ઝાડા વખતે પેડુમાં પીડા થાય તે જાણવું કે વાયુને અતિસાર છે. ઉપાય. ધાડાવજ, અતિવિષ, માથ અને ઇંદ્રજવ એને સમાન ભાગે લઇ આખાં પાખાં ખાંડી કવાથ કરી સેવન કરે તેા વાયુથી થએલા અતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથ વાઇંદ્રજવ, માથ, લોદર, ખીલાને ગર્ભ, આંબાની ગોટલી અને ધાવડીનાં ફુલ એને સમાન ભાગે લઈ તેમનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પ્રભાતે ભેશની છારા સાથે ફ્ાર્ક તે પ્રબળ વાયુના અતિસાર મટે છે. વૈવિવાદ, પિત્તાતિસારનાં લક્ષણ. જે રાગીના ઝાડા પીળા, લાલ, લીલો અને દુર્ગંધયુક્ત પાતળા હોય, ગુદા પાકી જાય, શરીરમાં પરસેવા આવે, તા, દાહ,અને સૂઠા થઇ આવે તે જાણવું કે પિત્તપ્રકોપના અતિસાર છે. ઉપાય. ખીલાના ગર્ભ, ઇંદ્રજવ, મેચ, વાળા, અને અતિવિષ એ ક્વાથ કરી સેવન કરે તે!, પિત્તથી થએલો આમ સહિત For Private And Personal Use Only સમાન ભાગે લઇ માંડી અતિસાર મટે છે, વૈવિ Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજો. ) અતિસાર પ્રકરણ ( ૧ ) નાદ, અથવા રસવતી, અતિવિષ, ઇંદ્રજવના ફળની છાલ, ધાવડીનો ફુલ અને સુંઠ એ સઘળાં સમાન લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચોખાના ધાણુ સંગાથે મધ મેળવી સેવન કરેતેા ભયંકર પિત્તાતિસાર પણ મટે છે તથા અગ્નિને દીપ્ત કરે છે. અને શૂળને મટાડે છે. ભાવપ્રકાશ, અથવા પિત્તાતિસારનો જે રક્તાતિસાર ભેદ છે—એટલે ઘણી ગમ વસ્તુઓના` ખાવાથી પિત્ત વૃદ્ધિ પામી લેાહીને અગાડી દે છે ત્યારે લાહીયુક્ત મળ ઉતરે છે તેને રકતાતિસાર કહેવાય છે. તેના માટે કડાછાલ તથા કુંણા દાડમનાં છેડીઆં એ બન્ને ૪૪ તાલાભાર લઇ તેનેા આઠગણા પાણીમાં અષ્ટાવશેષ કવાય કરી ઠંડા થયા પછી તેમાં મધ નાખી પીએ તે શૂળ તથાદાહ સહિત ધાર રકતાતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથવા--ઇંદ્રજવ, અતિવિષ, માથ, સુગંધીવાળા, લાદર, રતાંજળી, ધાવડીનાં ફુલ, દાડમનાં છોડીઆં અને કાળાપાડ એ સર્વ સમાન ભાગે લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયા પછી તેમાં મધ નાખી પીએ તેા દાહ મળસંયુક્ત રક્તતિસારને દૂર કરે છે-આ કુટજાજીક કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા-“ તાંજળી ટાંક ૧ ઝીણી વાટી તેમાં મધ ટાંક ૨ અને સાકર ટાંક ૨ મેળવી ૮ દિવસ સુધી સેવન કરે તે રકતાતિસાર જાય છે. અથવા મીઠા સુંદર પાકા દાડમને પુટપાકની રીત પ્રમાણે તૈયાર કરી મધ મેળવી સેવન કરતા રકતાતિસાર નિષે મટે.” અથવા-ગાયનું દુધ, માખણ, મધ અને સાકર સમાન ભાગે મેળવી સેવન કરે તે રક્તાતિસાર મટે છે. ભાવપ્રકાશ, અથવા- ખીલાને ગર્ભ અકરીના દુધ સાથે ટાંક એ ખાય તે રક્તાતિસાર મટે, જો ગુદા પાકી ગઈ હોય તેા કુકડવેલાનાં કુળ ( કે કડવાં પરવળ ? ), અને જેઠીમધ, એને ઉકાળી તે પાણી ઠંડુ કરી તેથી ગુદા પ્રક્ષાલન કરવી તે ગુદપાક મટે. અથવા-બકરીના દુધમાં મધ તથા સાકર મેળવી પીવું તથા ભોજનમાં વાપરવુ, ગુદા ઉપર સેંચન કરવું અને તેનાથી ગુદા ધાવી તેથી ગુદાના દાહ તથા પાક મટે છે. ભાવપ્રકાશ. અથવાઘઉંના લોટને ધીથી કરમાવી પાણીથી એસણી ગરમ કરી અને તે વડે હેવાતે હેવાતે રોક કરવા. તેથી ગુદાને પાક મટે છે.” "" કાતિસારનાં લક્ષણ. જે રાગીના મળ ચીકણા, સ્વેત, જાડે।, દુર્ગંધયુક્ત તથા ઠંડા, પીડા સહિત હાય અને શરીર ભારે રહે તે જાણવુ કે શ્લેષ્માતિસાર છે. ઉપાય. કાતિસારવાળા રોગીને એ અથવા ચાર લધન કરાવવાં. મગનું ય ુ પથ્ય આપવુ તથા ચવક, અતિવિષ, મોથ, ન્હાની ખીલી, સુંઠ, કડાછાલ, ઇંદ્રજવ અને હરડે એને કવાથ કરી પીએ તે! કાતિસાર મટે. અથવા શેકેલી હીંગ, સંચળ, સુંઠ, કાળાંમરી, લીંડીપીપર, હરડે, અતિવિષ અને વજ એ સઘળાં સમાન લઇ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે પીએ તે શ્લેષ્માતિસાર મટે છે. ભાવપ્રકાશ સન્નિપાતાતિસારનાં લક્ષણ. જે રોગીનો મળ સૂઅરના માંસ સરખા તથા અનેક રૂપયુક્ત હોય, નેત્રામાં ઘેન, મુખ ગાય, ભ્રમ, મેહ અને ત્યાના વેગ હોય તે સન્નિપાત અતિસાર જાણવા. આ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) અમૃતસાગર, (તરંગ - - - - - - - - - અતિસાર બાળક વૃદ્ધ કે સ્ત્રીને થયું હોય તે અસાધ્ય જાણો. ઉપાય. પંચમૂળ, સુંઠ, કાંસકીનાં મૂળ, બીલાનો ગર્ભ, લિંબડાની ગળો, મોથ, કાળીપાડ, કરીયાતું, કડાછાલ, વાળ, અને ઇંદ્રજવ એઓનો કવાથ કરી પીએ તે સન્નિપાતાતિસાર જાય, તથા તાવ ને, ઉધરસને, શળના ઉપદ્રવો સહિત શ્વાસને અને દસ્તર ઉધરસને મટાડે છે. સામાન્ય રીતે પિત્તઉપર લઘુ પંચમૂળને અને વાયુ તથા કણ ઉપર વૃહપંચ મૂળને ઉપયોગ કરો. અથવા હરડે, સુંઠ અને મોથ એ સમાન લઈ ઝીણું વાટી પડેથી ચાળી જુના ગાળમાં ગોળીઓ ટાંક બબે ભારની વાળી સેવન કરે તો ત્રિદોષનો અતિસાર મટે છે આ ચતુ સમ નામની ગેળી કહેવાય છે. તે આમાતિસાર, આફરે, મળબંધ, કોલેરા, કમિ, અને અરૂચિનો નાશ કરે છે અને અગ્નિને તુરત દીપ્ત કરે છે. અથવા ૧૬ તેલા કડાછાલ લઈ તેને પુટપાક કરી રસ કાહાડે તે રસમાં મધ મેળવી પીએ તે સન્નિપાતાતિસાર તથા સર્વ પ્રકારના અતિસાર મટે છે. આ પ્રયોગમાં લીલી કડાછાલ લેવી તથા તેને જાંબુના પાંદડાઓ લપેટી પૂટપાકની રીત પ્રમાણે પાક કરે. ભાવપ્રકાશ, શેકાતિસારનાં લક્ષણ. જે પુરૂષની સ્ત્રી, લક્ષ્મી તથા પુત્ર પિત્રાદિ અને મિત્ર વગેરે ઈષ્ટ વસ્તુને નાશ થવાથી તથા સ્ત્રીને પતિ પુત્રાદિ અતલગનાં સંબંધિનો નાશ થયે શોકના વક્ષ્યમાં થવાથી ઉદર–પેટને અગ્નિ મંદ થાય છે તથા શરીરનું તેજ ઉદરમાં જવાથી રક્ત બગડે છે પછી તે બગડેલું લેહી વિષ્ટાથી મળી જઇ અથવા પગાર મળે ગુદાદ્વારે બહાર નીકળે છે તે રાતા રંગનું હોય છે તેને શોકાતિસાર કહે છે. આ અતિસાર વધારે શ્રમ લેવાથી મટે છે. કોઈ પ્રકારના ભયથી અતિસાર ઉત્પન્ન થયેલ હોય તે તેનાં લક્ષણે પણ આ પ્રમાણે જ હોય છે. ઉપાય. પૂર્વે કહેલા વાતાતિસારના ઉપાય પ્રમાણે ઉપાય ઉપયોગમાં લેવા. તથા જે કારણને અનુસરી શેક અથવા ભય પ્રાપ્ત થયેલ હોય તે કારણને દૂર કરાવવું, વૈર્યતા આપવી અને સુંદર વન ઉપવન સુગંધ પદાર્થ તથા આલ્હાદકારક વાર્તાઓ વગેરે વગેરેથી આનંદ આપો. આમાતિસારનાં લક્ષણ. જે મનુષ્યને પ્રથમ અજીર્ણ થયેલ હોય; છતાં ભારે પદાર્થ ખાધા કરે તેથી તેના વાયુ, પિત્ત, અને કફ કોઠામાં પ્રવેશ કરી ધાતુઓના સમૂહને તથા મળને બગાડી શળ અને દુર્ગધ યુક્ત વિચિત્ર વર્ણના મળને ગુદાદ્વારા બહાર કહાડે છે તેને આમાતિસાર કહે છે. જે રોગીને આમને અતિસાર થયો હોય તેને મળ પાણીમાં નાખી જેવાથી ડુબેલો માલમ પડે તો. જાણવું કે આમાતિસાર છે; કેમકે અન્ય રોગીને મળ પાણી ઉપર તરે છે; પણ આમરોગીને ભળ ભારે હોવાથી બે છે અને દુર્ગધયુક્ત સત તથા ચીકાસ સહિત હોય છે. ઉપાય. - ધાણું, સુંઠ, ન્હાની બીલીઓ, મેથ અને સુગંધીવાળા એ સઘળાને સમાન ભાગે લઈ ખાંડી કવાથ કરી સેવન કરે છે અથવા દેશનાં લક્ષણો વિચારી ૧૦ તથા ૧૫ દિવસ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજો.) અતિસાર પ્રકરણ ( ૫ ) સેવન કરે તો આમનો અતિસાર મટે છે. શળને બંધ કરે છે. તથા દીપને પાચન થાય છે. અને જવરમાં હિતકારી છે. આ ધાણાપંચક કહેવાય છે. અથવા–મોટી હરડેની છાલ, મોથ, સુંઠ, અતિવિષ અને દારુહળદર એ સઘળાં સમાન લઈ આખાં પાનાં ખાંડી કવાથ કરી 9 દિવસ પીએ તે આમાતિસાર નાશ પામે છે. ” અથવા–મેટી હરડે, અતિવિષ, શેકેલી હિંગ, સંચળ, વજ અને સિંધાલૂણ એને સરખાં લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે સેવન કરે તે આમાતિસાર નિચે જાય. અથવા-હરડેની છાલનું ચૂર્ણ મધ સંગાથે સેવન કરે તે શળ સહ આમાતિસાર જાય. ભાવપ્રકાશ. અથવા-સુંઠને પાણી સાથે ઝીણી વાટી ગેળા કરી તે ઉપર એરંડાનાં પાદડાં લપેટી સૂતર વીંટી અંગુઠા પ્રમાણ જાડ માટીને થર દઈ ધીમી અગ્નિથી પકાવવો. લાલચોળ થયા પછી મારી પાંદડાં કાહારી નાંખી તે સુંઠને ઠંડી કરી મધ ટાંક બેમાં ૮ માસા મેળવી અથવા છાશ, માખણ કે, માંસ યુષ સાથે સેવન કરે તે આમાતિસાર જાય છે. સોજો, ઉધરસ, તથા દુષ્ટ કાતિસારને નાશ કરે છે અને ક્ષતિ તથા અગ્નિને દીપ્ત કરે છે. આ શુંઠીપુટપાક કહેવાય છે. વિદ્યરહસ્ય. પકવ થયેલા અતિસારના ઉપાય. દર, ધાવડીનાં ફુલ, બીલા ગર્ભ, મોળ, આંબાની ગેટલી, અને ઇંદ્રજવ એ સઘળાં સમાન લઈ ઝીણું વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક બે ભાર ભેંશની છાશ સંગાથે સેવન કરે તે પકવાતિસાર નાશ થાય. અથવા-અજમેદ, મોચરસ, સુંઠ અને ધાવડીનાં ફુલ એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઢાંક ર ગાયની સુંદર છાશ સાથે સેવન કરે તે પડ્યાતિસાર જાય. આ લધુગંગાધરચૂર્ણ કહેવાય છે. અથવા-સુંઠ ૪ ભાગ, જાયફળ ૨ ભાગ, અપીણ ૧ ભાગ અને કાચા દાડિમના દાણ સર્વના સમાન લઈ એને વાટી કાચા દાઢમમાં ભરી પુટપાકની રીતિ પ્રમાણે પકાવી તેની બોરના ઠળીયા પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ ગાયની છાશ સંગાથે છ દિવસ આ દાડિમવટી સેવન કરે તે પકવાતિસાર નાશ પામે. વૈદ્યરહસ્ય, અતિસાર સંગાથે સજા હોય તેનો ઉપાય. સાડીનાં મૂળ, ઇંદ્રજવ, કાળીપાડ, બીલું, અતિવિષ, મોથ, અને કાળામરી એ સઘળાં બરાબર લઈ ખાંડી કવાથ કરી પીએ તે જ અતિસાર જાય. ભાવપ્રકર, અતિસારમાં ઉલટી થયા કરતી હોય તો આંબાની ગોટલી અને બીલાને ગર્ભ એ બન્નેનો કવાથ કરી ઠંડો થયા પછી મધ તથા સાકર મેળવી સેવન કરે તે ભયંકર છઘંતિસાર-ઘેર અતિસારની ઉલટી નાશ પામે. અથવા-શેકેલા મગને કવાથ કરી તેમાં ખાની ધાણી, મધ અને સાકર મેળવી પીએ તે છર્ધતિસાર, દાહ, વર, તરસ અને શ્રમ એટલા રોગ મટી જાય છે. ભાવપ્રકાશ, મરડાનાં સંપ્રાપ્તિ પૂર્વક સંખ્યા સહ લક્ષણ. મરડો એ અતિસારને જ ભેદ છે તે ઉત્પન્ન થવાનાં કારણ એ છે કે-કુપચ્ય સેવન કરનાર મનુષ્યને વાયુ વૃદ્ધિ પામ્યો કફને મળી મરડો પેદા કરે છે તેથી પેટમાં તથા પેમાં આંકડી આવે છે. કરાંઝવું પડે છે, વારંવાર ઝાડે ફરવાની શંકા રહે છે અને મળ જળસની સંગાથે થોડે થોડે અથવા તે ઘણે ગુદાદ્વારે નીકલ્યા કરે છે. વિશેષ શરદીમાં રહેવાથી આ રોગને For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) અમૃતસાગર, (તરંગ જન્મ મળે છે. એ રેગ ચાર પ્રકારનો છે એટલે વાયુનો ૧, પિત્તને ૨, કફને ૩ અને લેહી ૪, તે પૈકી જે મરડામાં ઘણી પીડા સહિત મળે ઉતરે તે વાયુને મરડે, બળતરા વિશેષ હોય તો પિત્તો મરડો, કશ્યક્ત મળી હોય તે કફને અને લોહી સહિત ભળ ઉતરે તે લોહીનો મોડે સમજવો. ઉપાય. બીલાને ગર્ભ, કાળાં મરી, તેલ, ગોળ અને દર એઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી મધ સં. ગાથે ચાટે તે મરડાનો રોગ મટે. અથવા–ધાવડીનાં ફુલ સૂક્ષ્મ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી દહીમાં મેળવી સેવન કરે તે મરડો મટે છે. અથવા કોઠાને રસ ટાંક ૫, મધ મેળવી પીએ તે મરડો મટે. અથવા લોદર ટાંક ૨ ભાર દહીની સંગાથે સેવન કરે તે મરડો મટે છે. ભાવપ્રકાશ, ઉંટીયું જીરું અથવા શંખજીરૂં કે, બીલને ગર્ભ એકલો દહી સંગાથે સેવન કરે તે મરડો નિ મટે છે. પ્રસ્તાવિક, સમસ્ત અતિસારના ઉપાય. “જળભાંગરાને રસ ટાંક ૫ દહીની સંગાથે ૭ દિવસ સેવન કરે તે સર્વ પ્રકારના અતિસાર મટે. અથવા–રાળ ટાંક ર સાકર ટાંક ૧૦ મેળવી ૧૦ દિવસ સુધી સેવન કરે તે ઘણા દિવસનો અતિસાર રોગ પણ મટે છે.”બીલાનો ગર્ભ બકરીના દુધમાં પકાવી સેવન કરે તો રકતાતિસાર મટે છે. વઘવિનોદ. અથવા-“ધાણા, સુંઠ, લીંડીપીપર, સિંધાલૂણ, બડી અજમો, શેકેલી હીંગ અને જીરૂં એ સમાન ભાગે લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દહીના ઘોળના સંગાથે ઢક ૨ નિરંતર સેવન કરે તે સમસ્ત અતિસાર, શળ, આમ અને અરૂચિ નાશ પામે તથા સુધા લાગે છે. વંદ, અથવા-અફીણ ૧ ભાગ, શુધ હીંગલેક ૩ ભાગ, લવિંગ ૪ ભાગ, ચરસ ૩ ભાગ, અને સાકર જોઈએ તેટલી લઈ સઘળાં ઝીણાં ઘુંટી ૧ રતી અથવા બે રતી પ્રમાણ ચોખાના ધણ સંગાથે કિવા ગાયની છાશ સંગાથે સેવન કરે તે ભયંકર અતિસાર નાશ પામે છે. અથવા મથ, મોચરસ, લોદર, ધાવડીનાં ફુલ, બીલાનો ગર્ભ, ઇંદ્રજવ, અફીણ, શુદ્ધપારે અને શુદ્ધગંધક એઓને સમાન ભાગે લઈ પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઓષધીઓ મેળવી ઝીણું ઘુટી પાણીમાં લસોટી રતી ૩ ગોળ અને ગાયની છાશ સંગાથે સેવન કરવાથી અતિસાર, મરડે અને સંગ્રહણી રોગનો નાશ કરે છે. આ ગંગાધરરસ કહેવાય છે. અથવા એફીણને માટીની દીકરી ઉપર રાખી ધીમા તાપથી શેકી અવસ્થાબળ વિચારી સેવન કરે તે નિ પકવઅતિસાર મટે છે. વૈદ્યરહસ્ય, અથવા “ જાયફળ, લવિંગ, ધાવડીનાં ફુલ, બીલાનો ગર્ભ, મેથ, સુંઠ, મેસે, શુદ્ધ હિંગળોક અને ચોખું અફીણ એ સઘળાં બરાબર ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી પષના ડેડાના પાણી સંગાથે ઘુંટી રતી ૧ તથા ૨ ભારની ગોળીએ વાળવી તે પૈકી ૧ ગોળી ચોખાના ધણ કે ગાયની છાશ સંગાથે ૭ દિવસ સેવન કરે તો નિશ્ચય પ્રકારે સમસ્ત પ્રકારતા અતિસાર મટે છે.” અથવા-જાયફળ, ખારેક અને અફીણ એ ત્રણે બરાબર લઈ વાટી પાનના રસમાં ઘુંટી ગળી ચણું પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી ગાયની છાશના અનુપાન સંગાથે ૭ દિવસ સેવન કરે તો ભયંકર અતિસાર પણ નાશ પામે છે. આ જાયફળાદિવટી કહેવાય છે. વિદ્યરહસ્ય, For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજે.) સંગ્રહણી પ્રકરણ ( ૧૫ ) અતિસાર રોગીનાં પથ્યાપથ્ય. નવું અન્ન, ગરવસ્તુ, ભારે અને સ્નિગ્ધ ભજન, તડકો, ખેદ, મૈથુન, સ્નાન, કરસત, અગ્નિને તાપ, ધુમાડે અને જળક્રિડા તથા શરદ થાય તેવાં સ્થળ એટલાને ત્યાગ કર. અને અતિસારના દેશને નાશ કરવામાં જે વસ્તુ કે ઉપચાર અનુકૂળ હોય તે ઉપાય જવા. તેમ અતિસાર મટયા પછી પણ પથ્થમાં રહેવું, નહીં તે પુનઃ નવીન રેગ ભયંકર રૂપે પ્રકટ થાય છે. અતિસારનાં અસાધ્ય લક્ષણ. જે રેગીનો મૂઅરના માંસ જેવો મળ વિચિત્ર રંગવાળે દુર્ગધીયુક્ત ઉષ્ણ હોય, તપા, બળતરા, અરૂચિ, શ્વાસ, હેડકી, પસવાડામાં શળ, મૂછ, ગુદાનું પાકવું, જઠરાગ્નિનો નાશ, મૂત્રબંધ, અશકિત બહુજ વધી જાય, તષા ઘણી લાગે, તાવ સહિત અતિસાર હેય, સર્વ વસ્તુ ઉપર દેપ ઉત્પન્ન થાય, પિતાની ગુદાને પિતે બીડી શકવા અસમર્થ હોય, હાથ પગની આંગળીઓ પાકી ગઈ હોય, અને રસધાઓ પાકી ગયા હોય, આટલાં ચિહેએ કરી સહિત બાળક તથા વૃદ્ધ હોય તો મરણ પામે; તેમજ ધાતુઓ અતિ દુષ્ટ થયા હોય તે યુવાન પણ આવા ચિએ કરી સહિત હોય તે અવશ્ય ભરણ પામે. અતિસારથી મુક્ત થએલા મનુષ્યનું લક્ષણ. જે મનુષ્યનો અગ્નિ પ્રદીપ્ત થયો હોય, કોઠો હલકો થાય, સાથે વિશ્વા નીકળ્યા વિના મૂત્ર અને અધેવાયુ ચોખી રીતે નીકળ્યા કરે તથા ભૂખ સારી પેઠે લાગવા લાગે છે, તે મનુષ્ય અતિસારથી મુક્ત થએલે સમજવો. અતિસારનો અધિકાર સંપૂર્ણ સંગ્રહણીને અધિકાર સંગ્રહણી રોગની સંપ્રાપ્તિ. અતિસાર-ઝાડાને રોગ થઈને મટી ગએલ હોય, પણ મંદાગ્નિવાળાને તથા અહિતકારી પદાર્થોનું સેવન કરનાર માણસને ફરીવાર દુષીત થએલે અગ્નિ ગ્રહણી નામની છઠી કળા કે જે અશ્ચિનું સ્થાન છે તથા ખાધેલા અનાદિ પદાર્થને ગ્રહણ કરનારી છે અર્થાત કાચા અન્નને ગ્રહણ કરે છે અને પાકેલાને ગુદા માર્ગે બહાર કાહાડે છે તે કળાને બગાડી દે છે તેથી જ આ રોગનું નામ ગ્રહણુ–સંગ્રહણી રાખેલ છે. જેને અતિસાર ન થયો હોય તેને પણ ગ્રહણી રોગ થાય છે. ગ્રહણું રોગનું સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ અત્યંત દૂષિત થયેલા વાતથી, કફથી, પિત્તથી અને ત્રણે દોષથી દૂષિત થયેલી ગ્રહણ ખાધેલા અન્ન-આદિને ઘણીવાર કાચું જ અથવા ઘણીવાર પાકું પણ મુકે છે અને તે અન્નાદિક વેદના સહિત, દુર્ગધવાળું, વારંવાર બંધાનું અથવા વારંવારદ્રવરૂપ પડે છે, તેને ગ્રહણ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પદ ) અમૃતસાગર, (તરંગ - - - - - રોગ કહેલ છે. સંગ્રહણી અને અતિસારમાં ફેર માત્ર એટલો જ છે કે અતિસારમાં તો પાણી જે પાતળે મળ-ઝાડો થાય છે અને સંગ્રહણીમાં બંધાયેલો મળ-ઝાડે પીડા સહિત થાય છે. વાયુથી થએલી સંગ્રહણીનું નિદાન, તથા સંપ્રાપ્તિપૂર્વક લક્ષણ. જે મનુષ્ય વાયડી વસ્તુઓ બહુ ખાધા કરે તથા મિથુનાદિ મિયા વિહાર વા, મિથ્યાઆહાર અત્યંત કરે તેથી વાયુ કુપિત થઈ જઠરાગ્નિને બગાડે છે અને વાયુની સંગ્રહણીને જન્મ આપે છે. તે કારણને લીધે તે મનુષ્યના ખાધેલા અન્નાદિ પદાર્થો પરાણે પચે છે. અને ખરસઠ થઈ જાય છે, કંઠ તથા મેહાડું સુકાય, ભૂખ લાગે, તરસ લાગે, અંધારાં આવે, કાનમાં શબ્દ થયા કરે, પડખામાં, જામ, પિમાં તથા ખભા કે કંઠમાં પીડા થાય, વારંવાર કોલેરા જેવું થઈ આવે, હૃદયમાં પીડા, શરીર દુર્બળ, બળરહિત, જીભમાં વિરતપણું, પેટમાં વાઢ, અને સધળા રસ-ખટરસે ખાવાની ઈચ્છા થાય છે. તથા મનમાં ગ્લાનિ, ખાધેલું અન્ન પચ્યા પછી પેટ ચઢે, જમ્યા પછી ચેન પડે, પેટમાં વાયુ ગેળાની કે બરલની શંકા રહ્યા કરે, વાયુને લીધે ઉધરસ તથા શ્વાસની પીડા થાય છે અને ઘણીવારે માંડમાંડ તથા વારંવાર દિવરૂપ પાતળો કિંવા સુકાય, કાચા, શબ્દ અને રણયુક્ત ઝાડા થાય છે. ઉપાય. સુંઠ, લિંબડાની ગળો, મોથ અને અતિવિષ એને બરાબર લઈ ખાંડી કવાથ કરી ૧૫ દિવસ સેવન કરે તે આમ સહિત વાયુની સંગ્રહણી મટે છે અને ભૂખ લાગે છે. વિઘવિનેદ અથવા “સુંઠ, પીપરીમૂળ, લીંડીપીપર, ચિત્રક અને ચવક એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રાગાળ ચૂર્ણ કરી નિરંતર ગાયની છાશમાં મેળવી સારી પેઠે સેવન કરે તે, વાયુની સંગ્રહણ નિશ્ચ જાય.” અથવા શુદ્ધ ગંધક ન લે, શુદ્ધ પારો ના તેલો લઈ તેની કાજળ કરી તેમાં સુંઠ, કાળાં મરી અને લીંડીપીપર ત્રણ તલા, પાંચ જાતનાં મીઠાં ૧ તોલો, શેકેલી હીંગ, જીરું તથા શાહજીરૂં એ પ્રત્યેક દેઢ તોલાભાર લેવાં અને સર્વથી અરધ ભાગે શુદ્ધ ભાંગ લેવી. એ સઘળાને ઝીણા વાટી કાજળમાં મેળવી ખરળમાં ઘુંટી ગાયની છાશ સંગાથે કે, બીલાના ગર્ભના ચૂર્ણ સાથે ૧ ટાંક સેવન કરે તો વાયુની સંગ્રહણી, મંદાગ્નિ, અતિસાર, પેટના કૃમિ અને ક્ષયરોગ વગેરેને દૂર કરે છે. આ લાઈચૂર્ણ કહેવાય છે. ભાવપ્રકાશ, પિત્તથી થએલી સંગ્રહણીનું નિદાન તથા સંપ્રાતિપૂર્વક લક્ષણ. જે મનુષ્ય અતિ તીખાં, કવાં, બળતરા કરનારાં, ખાટાં તથા ખાર-આદિ ભેજને કરે તેથી ઉલૂણ-ત્રાસ પામેલું પિત્ત જેમ ઉનું પાણી અગ્નિરૂપ છતાં અગ્નિને ઠારી નાખે છે તેમ પિત્ર અગ્નિરૂપ છતાં જઠરાગ્નિને ઠારી નાખે છે. એ પ્રમાણે જેનો અગ્નિ ડરી ગયું હોય તે મનુ'બ પીળા થઈ જાય અને તેને અજીર્ણ, લીલે, પીળા તથા કવરૂપ ઝાડો થાય છે, તથા ખાટા ઓડકાર આવે છે, હૃદય તથા કઠમાં બળતરા થાય છે, અરૂચિ અને તરસથી પીડાય છે. તેથી જાણી લેવું કે આ પિત્તની સંગ્રહણી છે. ઉપાય. રસવતી, અતિવિષ, ઇડર, કાછોલ અને ધાવડીનાં ફલ એ બરાબર : એઓનું વસ્ત્ર For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ત્રીજો. ) www.kobatirth.org સંગ્રહણી પ્રકરણ, ગાળ ચૂર્ણ કરી મધ અને ચાખાના ધણ સાથે સેવન કરે તે પિત્તની સંગ્રહણી મટે છે. વૈવિાદ. અથવા જાયફળ, ચિત્રક, સુખડ, મરી, તલ, જીરૂં, વંશલોચન, હરડે, આંખળાં, ગજપીપર, તગર, તાલીસપત્ર અને લવંગ એટલાં એક એક તાલાબાર અને બરાસ અરધા તેાલાભાર લઇ એ સર્વના ખરેખર શેકેલી ભાંગ અને ચૂર્ણથી ખમણી સાકર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેનું સેવન કરે તેા, (અર્થાત્ । માસાભાર ચૂર્ણ ગાયની છાશ સંગાથે સેવન કરે તો) સ ંગ્રહણી મટી જાય છે. વૈઘરહસ્ય. કફથી થએલી સંગ્રહણીની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ તથા લક્ષણ. જે મનુષ્ય ભારે, અત્યંત સ્નિગ્ધ તથા અત્યંત શીતળ-આદિ ભાજન કરે, તેથી અત્યતૂ મૈથુન કરવાથી, જમીને તરત સુઈ જવાથી, પ્રકોપ પામેલા કફ જઠરામિને નાશ કરી નાખે તેથી અન્ન માંડ માંડ પચે છે, માળ આવે, ઉલટી, અરૂચિ, ઉપસ તથા સળીખમ થાય છે. કફથી લપેટાયેલું મુખ મીઠું રહે છે, પ્રતિમાં તથા પેટમાં ભાર અને સજ્જ રહે છે. એડકાર દુષ્ટ તથા મીઠા આવે છે, સ્ત્રીના પ્રસંગમાં કામ જાગ્રત થતા નથી, ઝાડે ભેદાયલા કાચા કથીયુક્ત અને ભારેપણાવાળા નીકળ્યા કરે છે તથા શરીર કૃશ નહીં હતાં પણ બળરહિત અને આળસુ રહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) ઉપાય. હરડેની છાલ, પીપર, સું! અને ચિત્રામૂળ, એએને સમાન ભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગાયની છાશ સંગાથે ટાંક ૨ ભાર ૧૫ દિવસ લગણુ લે તે કક્ની સંગ્રહણી મટે છે. અથવા એકલી સુંઠનુંજ ચુર્ણ ગાયની બ્રશ સાથે સેવન કરે તેા શૂળ સહિત કફની સ ંગ્રહણી મટે છે. વેશિવનાદ. ત્રિદોષથી થએલી સ ંગ્રહણીનું નિદાન તથા સ ંપ્રાપ્તિપૂર્વક લક્ષણ. વાયુ, પિત્ત અને કકની સંગ્રહણીમાં જે જે નિદાન અને જુદાં જુદાં ચિન્હો કહ્યાં તે તે નિદાના અને ચિન્હોના સમાગમ–એકઠાપણું જોવામાં આવે તે સન્નિપાતની સંગ્રહણી છે એમ સમજવું. ઉપાય. For Private And Personal Use Only લાંનો ગર્ભ, માચરસ, સુગંધીવાળા, મેથ, ઇંદ્રજવ અને કડાછાલ એ સઘળાં સમાન ભાગે લઇ એને બકરીના દુધમાં સારી પેઠે ઉકાળી તે સિદ્ધ કરેલું દુધ ૩ દિવસ સેવન કરે તે લાંબા વખતની થએલી સન્નિપાતની સંગ્રહણીનો નાશ થાય છે. વૈશિવનાદ. અથવા ડિમના દાણા ૮ તાલા, ત્રિકટુ ૮ તૈલા, ત્રિસુગંધી ૪ તાલા અને સાકર ૩૨ તાલા ભાર લઇ એએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સેવન કરે તે સન્નિપાતની સંગ્રહણી નાશ પામે, તથા આમાતિસાર, પડખાંની પીડા, અરૂચિ અને ગાળાના પણ નાશ કરે છે. આ દાડિમાષ્ટક કહેવાય છે. અથવા શુદ્ધ પારા, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, સુંઠ, કાળાંમરી, પીપર, ઝુલાવેલા ટંકણ, લાહભસ્મ, ખેડીઅજમા અને અફીણુ એ સધળાં સમાન ભાગે લઇ એ સર્વની ખરેખર શુદ્ધ અભ્રક ભસ્મ લઇ પછી એએને ચિત્રામૂળના કવાથના રસમાં ૧ પાહાર સુધી ફ્રુટી કાળાંમરી પ્રમાણ ગાળીએ વાળી ગાળી ૧ નિરંતર માસ ૧ સુધી સેવન કરે તો સન્નિપાતની સંગ્રહણી નાશ થાય છે. આ અભ્રકગુટિકા કહેવાય છે. અથવા શુદ્ધ ગંધક, શુદ્ધ પારા, શુદ્ધ હીંગ ' Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. { પર ( વર્ગ ળાક, શુ અભ્રક, શુદ્ધ લોહભસ્મ, જાયળ, બીલાને ગર્ભ, મેાચરસ, શુદ્ધ વછનાગ, અતિવિષ, સુંઠ, મરી, પીપર, ધાવડીનાં પુ?, ધીમાં શેકેલી હરડેની છાલ, કાર્ડના ગર્ભ, માથ, અન્યમાદ, ચિત્રામૂળ, દાડમના દાણા, શંખભસ્મ, ઇંદ્રજવ, ધતૂરાનાં બીજ, અને રાળ એ સર્વ ભારાભાર લઇ સર્વના ચોથા ભાગે અપીણુ લેવું. પ્રથમ પારા ગંધકની કાજળ કરી પછી અન્ય ઐષધીઓ યોગ્ય રીતે મેળવી વસ્ત્રગાળ ચૂનુ કરી અત્યંત સુક્ષ્મ વાટી ધતૂરાના પાનડાના રસમાં છુટી મરી પ્રમાણે ગેાળીએ વાળવી, તેમાંથી ૧ ગાળી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે, આમ, લાહી તથા શળ સહિત સંગ્રહણી, લાંબા વખતના અતિસાર અને વિસૂચિકા– કાલેરા રાગનો નાશ કરે છે. આ સગ્રહણી કપાટરસ કહેવાય છે. વૈઘરહસ્ય. આમવાત સંગ્રહણીનાં લક્ષણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પખવાડીએ, મહીને, દશ દિવસે અથવા નિત્ય પાતળા ઝાડા, સ્વૈત, ચીકણાં, ઘાટા અને થોડા તથા કેડની વેદનાએ કરીને સહિત કાચા, બહુજ તાંતણાવાળા, ભડભડાટ શબ્દ સાથે મદ વેદનાવાળા ઝાડા ઉતરે, આંતરડામાં ધુન્નુવાટી થાય, આલસ્ય રહે, દુર્બળપણું તથા ગ્લાનિ થાય છે. આ રોગ દિવસે પ્રોપવત અને રાત્રે શાંત જણાય, જાણવા તથા નિવારણ કરવા અશક્ય અને લાંબા કાળ સુધી ચાલનારી આ સગ્રહણી આમવાયુના થએલા સ ંગ્રહથી થાય છે એટલા માટે સંગ્રહણી કહેવાય છે. આ રાગ અસાધ્ય છે. અને આના ઉપાય સન્નિષાત સંગ્રહણીના ઉપાય પ્રમાણેજ ચેાજવા. સંગ્રહણીના ભેદ ઘટીયત્ર છે તેનાં લક્ષણ. સુઈ રહેવુંજ ગમે, પડખામાં શૂળ ચાલે, અને રેંટની ઘટમાળાની ધેડામાંથી ટળવાતા પાણી વખતે જેવા શબ્દ થાય તેવા અટા થતાં શબ્દ થાય છે તેથી ‘ટીયંત્ર’ નામ પાડયું છે. આ અસાધ્ય સગ્રહણી રોગ છે. આ રોગ જ્યારે શરીરમાં વ્યાપે ત્યારે પ્રાણ પરલોક ભણી પ્રયાણ કરે છે. અસાધ્ય અતિસારનાં ચિન્હો પ્રમાણે સર્વ ચિન્હ થાય છે તથા અતિસાર નાશક ઉપાયા જે અતિસારના અધિકારમાં કહ્યા તે પ્રમાણેજ આમાં પણ ઉપાય કરવા જો આયુષ્યળ પૂર્ણ હોય તે ટેકી લાગે. સંગ્રહણીના વિશેષ ઉપાય. કાઢતા ગર્ભ ૮ ભાગ, સાકર ૬ ભાગ, અજમે૬૩ ભાગ, પીપર્ ૩ ભાગ, ખીલાના ગર્ભ ૩ ભાગ, ધાવડીનાં ફુલ ત્રણ ભાગ, દાડમના દાણા ૩ ભાગ, કોકમ ૩ ભાગ, સંચ ળ ૧ ભાગ, નાગકેસર ૧ ભાગ, ધાણા ૧ ભાગ, તજ ૧ ભાગ, તમાલ પત્ર ૧ ભાગ, મરી ૧ ભાગ, સુંઠ ૧ ભાગ, ચિત્રો ૧ ભાગ, શાહજીરૂં ૧ ભાગ, અજમે। ૧ ભાગ, પીપરીમૂળ ૧ભાગ, સુગધીવાળા ૧ ભાગ, અને એળચી ૧ ભાગ એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગાયની છાશસગાયે ટાંક એ ભાર્ આ કપિત્થાષ્ટક ચૂર્ણ સેવન કરે તો સ ંગ્રહણી માત્રને, અતિસારને, ક્ષય, કડુનાં દરદો, ઉધરસ, શ્વાસ, અરૂચિ, હેડકી અને ગાળાને દૂર કરે છે. અથવા-મેથ, ટેટુ, સુ', ધાવડીનાં ફુલ, લોદર, વીરવાળા, ખીલાને ગર્ભ, મેાચરસ, કા ળીપાડ, ઇંદ્રજવ, કડાછાલ, આંબાની ગોટલી, રીસામણ અને અતિવિષ એ ચૌદ આધા સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાખાના ધાણુમાં મધ મેળવી તે સાથે ૧ તાલાની માત્રાએ For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજો. ) સંગ્રહણી પ્રકરણ સેવન કરે તે સંગ્રહણી, અતિસાર અને મરડે વગેરે નાશ પામે છે. આ વૃદ્ધગંગાધર ચૂર્ણ કહેવાય છે. યોગચિંતામણિ. અથવા–“નાળીયરને ગોળો લઈ તેને છિદ્ર પાડી તેમાં ચાખું અફીણ તોલા ૨ અને દાડિમના દાણાને રસ તોલા ર ભરી તે ઉપર આટાનો થર દઈ પછી છાણાની અગ્નિમાં બળવા ન દેતાં સારી પેઠે શેકવો અને ત્યાર પછી ભરસાડમાં ભારી ડો થયા પછી બહાર કાઢી લેવો. અવસ્થા, અગ્નિ, દેવ, દેશ, કાળ અને બળ વિચારી એ ટોપરામાને કડકો ચોગ્ય માત્રામાં પાણી સાથે ઘસી તેમાં મધ માસ બે નાખે ૩ અથવા ૫ વખત પીવાથી ઘણા દિવસને અતિસાર અને સંગ્રહણી રોગ નાશ પામે છે. અથવા ખાપરીને શુદ્ધ કરી એક હજાર પિનાડાના રસના પુટ દઈ વાટી વસ્ત્રગળ કરી યોગ્ય અનુપાન સાથે આપવાથી સંગ્રહણી નાશ પામે છે.' સંગ્રહણું રાગના પથ્યાપથ્ય. ગ્રહણીમાં રહેલા રોગની લંઘનથી અને અગ્નિને પ્રદીપ્ત કરનારા અતિસારનાં - જથી અજીર્ણની પિઠે ચિકિત્સા કરવી, આમનું પાચન કરી પંચોળ યુક્ત ભાતની જાડી કને રી–આદિ હલકાં તથા આરોગ્ય આપનાર અન્ન આપવાં, મગ, મસૂર, તુઅર, બકરીનું દુધ, ગાયનું માખણ, ગાયનું દહી, ગાયની ચોથા ભાગના પાછું વાળી છાશ, જુના ચોખા અને અફીણ ઉપયોગમાં લેવાં. નિદ્રા તથા ઉલટીની દવા આપવી. તેમજ કેક, બીલી, ખાટી લુણી, છાશ અને દાડિમ એઓથી પકાવેલી યવાગૂ આપવી તેથી એમનું પાચન થાય છે અને વિષ્ટાને ઘાટી પણ કરે છે. એ સઘળાં પથ્ય છે માટે સદા સેવન કરવાં. રક્તસ્રાવ, ઉજાગર–મૈથુન, નાસ, અંજન, ઘઉં, ચણા, મઠ, બાજરી, નવા ચોખા. ભારી, કઠોર, આકર્તા અને અન્ય પશ્ચ-અહિતકારક વસ્તુઓ છે, માટે તેઓનો ત્યાગ કરવા. અતિસાર અને સંગ્રહણી રોગ માટેની વિશેષ સુચના. વાયુ અતિસારમાં લંઘન, અતિસારમાં આફરો કે શૂળ હોય તો વમન અને વિદઘાનથી વ્યાપ અને મૂચ્છિત હોય તે રેચ આપવો જ હિતકારી છે. જે અતિસાર રેગી બળવાન હોય તેને સંઘનાજ હિતકારી છે તથા દોષ વૃદ્ધિ પામ્યા હોય તો દેશ સમૂહનું પાચન શમન કરે તેવી ઔષધીઓ આપવી. સઘળા અતિસાર ઉપર ઝાડાને રોકનાર આવજો આપવાં, પણ આમથી થએલા અતિસાર માટે તેવાં ઔષધે સમય વિના આપવાં નહીં. સર્વ અતિસારમાં આમને પકવા ઉપાયો કરવા; પરંતુ દંડક, અલસક, આફરો, સંગ્રહણી, અશ, ભગંદર, સેજે, પાંડુ, બરલ, ગોળ, પ્રમેહ, ઉદરરોગ, તાવ, બાળક, વૃદ્ધ, વાતપિરાત્મક રેગી, ક્ષીણધાતુ અને બળક્ષણવાળા તથા જેને બહુ ઝાડા થયા હોય એટલા રોગીઓને આમ પાચન કરે નહીં નહીં તે, મરણ નીપજે છે. અષ્ટાવશેષ જળ પીવાથી અતિસારમાં પાચન થાય છે. સારાંશમાં દેશ, કાળ, રોગબળ, વગેરેને પણ વિચાર કરી યોગ્ય ચિકિત્સા કરવી. - જે સંગ્રહણી રોગમાં દે આશ્રિત થઈ અર્થાત ગ્રહણમાં જઈ પહોંચ્યા હોય તો અજીર્ણ રોગના સમાન ચિકિત્સા કરવી, જેમ લંધન, દીપન, અને સદૈવ અતિસારની એ ધીઓવડે કરીને ઉપાયે કરવા તથા અતિસારના સમાનજ દેના સામ અને નિરામ પણાને ઓળખી, જે દોષ શામ હોય તે અતિસારોક્ત વિધિ પ્રમાણે પાચન કર્યું અને પિયા િ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) ( તરગ ૧ાં ભાજના તથા પંચાલાદિ ઉપયોગમાં લેવા. મતલબમાં સંગ્રહણી રાગમાં દીપનકત્તા જ આવધે અને ગાયની સુંદર બ્રશ આપવી. દુઃસાધ્ય સંગ્રહણી રાગમાં હજારો ઔષધ કરી નિરાશ થયા હોઇએ તે। દોષ, ધાતુબળના અનુસાર ઉત્તમ છાશ પીવી જેથી સંગ્રહણી રોગ અવસ મટે છે અને પુનઃ કાઇ વખતે થતી નથી. છાસ કેવા પ્રકારની ને? તથા કયારે અને કેટલી તથા ભેશની કે ગાયની પીવી? તે વગેરેના સવિસ્તર ખુલાશે. મદનપાળ નિષત, યોગચિ'તામણિ અને ભાવપ્રકાશાદિથી મેળવવા. સંગ્રહણી રોગના અધિકાર સપૂર્ણ, અરશનો અધિકાર. અર્શની ઉત્પત્તિ નિદાન તથા સંખ્યા. પ્રત્યેક્ મનુષ્યની ગુદામાં ત્રણ વળીએ છે; એટલે ગુદાનું પ્રમાણુ સાડાચાર આંગળનું છે. એ ગુદાના અવયવ રૂપ અને શ ંખની નાભિનાસમાન ત્રણ વળીએ છે, તે એક એકની ઉપર છે. તેમાં પહેલીનું પ્રવાહણી ખીજીનું વિસર્જની અને ત્રીજીનું સવર્ણી નામ છે. ગુદાના હોઠ અરધા આંગળના છે, એ હોઠની ઉપર એક આંગળની પહેલી વળી છે, તેની ઉપર ડેઢ આંગળની બીજી વળી છે અને તેની ઉપર ડાઢ આંગળની ત્રીજી વળી છે. તેમાંની પેહેલી વળા મળ તથા પવનને બહાર કહાર્ડ છે, વચ્ચેની મળ પવનને છૂટાં કરે છે. અને ત્રીજી મળ પવન છૂટયા પછી પાછી ગુદાને જેમની તેમ બંધ કરે છે. આ ત્રણે વળીએ-આંટાઓમાં હષરોગ થાય છે, તે પૈકી પેહેલી વળીમાં હયરોગ થાય તે સાબ, આજીમાં કષ્ટસાધ્ય અને ત્રીજીમાં અસાધ્ય છે, તે હષ રાગ ૬ પ્રકારના છે; એટલે વાયુને, પિત્તનાર, કના ૩, સન્નિપાતના ૪, લં.હીના ૫, અને સજાત-જન્મથી થએલે ૬ એ છ પ્રકાર છે. અર્શ-હરણ–વવાસીર-મૂળવ્યાધિ અને મસા વગેરે વગેરે નામેથી આ રાગને ઓળખવામાં આવે છે, જે પુરૂષ-મનુષ્ય વાયડી વસ્તુનું વિશેષ સેવન કરે, ગરમ તથા ક કત્તા, ચીકણી, મીઠી વસ્તુઓનું વિશેષ સેવન કરે, તથા વાયુ, પિત્ત, કફને ઉત્તેજન આપનાર મિથ્યા આહાર વિહાર કરે, તે મિથ્યા આહાર વિહારના કારણથી ત્રણે દોષ કુપિત થઈ ગુદાની ત્રણ આવળી-વળી ઉપરની ત્વચા-ચામડી, માંસ, અને મેદને બગાડી વિવિધપ્રકારના માંસના ગાને મસાના આકારના ગુદા ઉપર ઉત્પન્ન કરે છે તેને આયુર્વેદના જાણનાર વૈધજા હરક્ષરોગ કહે છે. જો કે ગ્રન્થકારોએ છ પ્રકાર કહેલા છે; પરન્તુ લાકિકમાં તે। એજ પ્રકાર કહેવાય છે એટલે ખુતી ૧, અને વાદી ર, ખુતીમાં વિશેષ લેહી વધુ છે અને વાદીમાં લોહી વહે નહીં, પણ પીડા અને ચળ વગેરે હોય છે. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir હરપરાગનું પૂર્વ સ્વરૂપ. જ્યારે અન્નને પચાવો સારી પેઠે થાય નહીં, અન્ન કુખમાંજ રહે, ધકાય, અગ્નિની નંદતા, શરીરકુશ, અગમાં પીડા, કોઠામાં આકરે, અને ઉપરાઉપર એડકારનું આવવું થાય તે જાણી લેવું કે એ મનુષ્યને મસાના રોગ થશે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રી. ) અરશ પ્રકરણ. ( 1 ) વાયુના અરશનાં લક્ષણ. જે મનુષ્યની ગુદામાં સુકાયેલા અને ચમચમાટી સહિત તથા કાળા, લાલાશ પડતા, ખરસઠ, કાર અને તીખા તથા ફાટેલા મેઢાવાળા ગુદાના મુખ ઉપર મસા હોય અથવા બેર, કપાસીઆ, સરસવ કે કદંબના ફળ જેવી આકૃતિ જેવા હોય અને માથામાં, પડખાઓમાં, ડોકમાં, કેડમાં, જાંઘમાં તથા પટમાં અત્યંત પીડા રહે અને છીંક ઉડકાર આવે નહીં, ભૂખ લાગે નહીં, ઉધરસ, દમ, મંદાગ્નિ, ભ્રમ, ગળો, બલ, પેટના રોગ, કાનમાં ધંધાટ તથા છાતીમાં દુખે તે જાણવું કે વાયુના હરપ છે. વાયુના મસાનો ઉપાય સૂરણની ગાંઠને કપડામાટી લપેટી પુટપાકની રીતિપ્રમાણે બરસામાં ભારી બાકી નાખવી પછી કપડામાટી કહાડી તે બાફેલા સૂરણને ઘી અથવા તેલમાં બળી નિરંતર ૩ તલા ભાર ૨૧ દિવસ લગી ખાય તે વાયુના મસા મટે છે. વિઘરહસ્ય, અથવા આકડાનાં પાકાં પાંદડાં અને પાચે જાતનાં લૂણ લઈ તેલ તથા ખટાશયુક્ત કરી બાળી નાખવાં પછી તે ખાર ઉના પાણી સાથે વા, દારૂ સાથે સેવન કરે તે વાયુના અશ મટે છે. વૈદ્યવિનોદ, અથવા, ગાયના દહીનું ઘોળવું લઈ તેમાં અનુમાન પ્રમાણ સિંધાલૂણ નાખી વિધિપૂર્વક સેવન કરે તો સંપ્રહણું, અતિસાર અને વાયુના મસા મટી જાય છે. ભાવપ્રકાશ, અથવા હરડેની છાલ ૨૦ તેલ, મરી, પીપર, અને જીરું ૪–૪ તેલા, પીપરીમૂળ ૮ તલા, ચવક ૧૨ તોલા, ચિત્રક ૧૬ તલા, સુંઠ ૨૦ તાલા, શુદ્ધ ભિલામાં ૩૨ તલા, સૂરણ ૬૪ તેલા અને જવખાર ૮ તલા લઈ સુક્ષ્મ ચૂર્ણ કરી ચૂર્ણથી બમણે ગોળ ભેળવી ગોળીઓ અક્ષબહેડા જેવડી મોટી બનાવી ખાય તે ગુદાના મસાને રોગ નાશ થાય છે અર્થાત જે ખારથી કે શસ્ત્રથી દૂર ન થઈ શક્યા હોય તેવા પણ ગુદાના મસાનો આ કાંકોયનમુનિ કથિત કાંકાયનગુટિ નાશ કરે છે. અથવા બંદાલના કવાથથી ગુદા છે. અથવા બંદલની મસાને ધુણી આપે તે મસા જરૂર મટે છે. અથવા સિંધાલૂણ અને બંદાળનાં બીજ કાંજી માં ઘુંટી મસા ઉપર ચોપડે તે આકરા મસા પણ ખરી પડે છે. વૈઘરહસ્ય, અથવા હળદર અને કડવા તુરીયાનું મૂળ વા બીજએઓને લેપ કરે તે મસાનો રોગ મટે છે. અથવા આકડાનાં પાંદડાં, અને સગવાનું મૂળ એઓને લેપ કરવો જેથી મસાને રેગ મટે છે. અથવા એરંડાનું મૂળ, દેવદાર, રાસ્ના, અને જેઠીમધ એઓનું ચૂર્ણ કરી તેમાં ચોથે ભાગે જવનું ચૂર્ણ મેળવી દુધમાં પકાવી તેને શેક અને બાફ લેવાથી ગુદાના મસા તથા તેમાં આવતા સણકા નાશ થાય છે. અથવા લિંબડાનાં પાંદડાં અને કણેરના પાનને લેપ કરવાથી મસાની પીડા મટે છે. અથવા ૧ આરનાળની સાથે ગોળ અને કડવી તુંબડીનું મૂળ ઘસી લેપ કરે જેથી મસાને રોગ મટી જાય છે. વિદ્યવિનોદ, અથવા હીરાકસી, સિંધવ, પીપર, સુંઠ, ઉપલેટ, વઢવાડીયું, મણશીલ, મરી, વાવડીંગ, નેપાળનાં મૂળ, ચિત્રામૂળ, શુદ્ધ ૧ ફોતરાં વગરના કાચા અથવા પકાવેલા ઘઉ ને આથો કરવાથી આરનાલ થાય છે. આરનાલ સંગ્રહણી, અરશ, તથા કફ એને મટાડનાર છે, ઝાડ લાવનાર છે અગ્નીને પ્રદીપ્ત કરે છે અને ઉદાવર્સ, અંગમર્દ, હાડકાનાં શળ, તથા આફરા ઉપર અતી હીતકારી છે. ભાવપ્રકારી, For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ હરતાલ, અને દારૂડીયાનું મૂળ એ સઘળાં સરખે ભાગે લઈ પછી આજ્ઞાનું દુધ અને તેલથી ચોઘણું ગોમૂત્ર લઈ તલના તેલમાં નાખી મંદ અગ્નિદાર તેલ પકાવવાની રીતિ પ્રમાણે તેલ પકાવી તે તેલ લગાડવાથી મસાને ખેરવી પાડે છે, જો કે ખારના જેવું કામ કરે છે છતાં ગુદાના ભાગને કશી ઇજા કરતું નથી. આ કાસીસાદિ તૈલ કહેવાય છે. અથવા પાકેલું સુરણ ૧૬ ભાગ, ચિત્રક ૮ ભાગ, સુંઠ ૨ ભાગ, મરી ૧ ભાગ, ત્રિફળા,. પીપર, પીપરામૂળ, તાલીસપત્ર, ભિલામાં, અને વાવડીંગ એ ૨-૨ ભાગ, તથા મુસળી ૮ ભાગ. વધારે ૧૬ ભાગ, ભાંગ અને એળચી ૧-૧ ભાગ લઈ સર્વનું ચૂર્ણ કરી, ચૂર્ણથી બમણે ગોળ મેળવી ગ્ય માત્રાએ ગોળીઓ બનાવી સેવન કરે તે, ગુદાના મસા, હેડકી, શ્વાસ, ઉધરસ, ક્ષય, પ્રમેહ, બરલ અને સંગ્રહણું એને નાશ કરે છે, જે ખાર અને શસ્ત્રક્રિયાથી પણ મસા નાશ ન થયા હોય તે આ વૃહત સૂરણમેદકથી મટે છે, વિઘરહસ્ય પિત્તના અરશનાં લક્ષણ. પિત્તની ઉલવણતાવાળા અરશ કાળા મોહડાવાળા, રાતી, પીળી, તથા ધોળી કાંતિવાળા, પાતળા ઉષ્ણ લેહીને શ્રવ્યા કરે છે, દુર્ગધવાળા, ઝીણ, કુણા, લટકતા-પોપટની જીભ કે જળોના મેઢા જેવાય છે. બળતણ, તાવ, ગુદાનું પાકવું, પરસેવો, તરસ, મૂચ્છો, તથા અરૂચિ થાય છે. એ મસાનો સ્પર્શ ઉનો હોય છે અને તે અરશના લીધે વિણ દ્રવરૂ૫, નીલીઉની, લાલ, પીળી, અને કાચી હોય છે તથા ચામડી, નખ, મળ-મૂત્ર પીળાં, હરીત વણા થઈ જાય તો જાણવું કે પિત્તના મૂળવ્યાધિ છે. લેહીના અશિનાં લક્ષણ. ગુદાના મસા ચોઠી સમાન રંગવાળા હોય છે. તેમાંથી ઉષ્ણ લોહીની ધારા વિશે પડે છે, વિષ્ટ કઠણ હોવાથી માંડમાંડ ઝાડે ઉતરે છે તથા ઝાડામાં વિશેષ લોહી પડવાથી દેડકા જે શરીરનો રંગ થઈ જાય છે. બળ, ઉત્સાહ તથા પરાક્રમ નાશ થાય છે, શરીર લુછું, ગુદાને પવન સારી પેઠે નીકળે નહીં, શરીર દુર્બળ થઈ જાય તથા લેહી નીકળતાં ફીણ જણાય છે અને વિષ્ટ કાળો કઠણ તથા લુખી હોય છે. જે કેડમાં, સાથળોમાં, તથા ગુદામાં શળ નીકળે અને બળરહિતપણું અત્યંત થયું હોય તે લેહીને અરશ સાથે વાયુનો મેળાપ થયો સમજવો. અને જે વિણ સિથિલ, ધોળી, પીળી, ચીકણી, ભારે તથા ઠંડી હોય, લેહી ઘાટું તાંતણાવાળું, ઘેળું, ચીકણું અને ગુદ ચીકાસ વાળી સ્તબ્ધ રહેતી હોય તે લેહીના અરશ સાથે કફ સંબંધ ધરાવે છે એમ સમજવું. * બન્ને પ્રકારના અરશના ઉપાય. “રસવંતીને ઝીણી વાટી ટાંક ૨ ભાર લઈ પાણીમાં જ ઘડી સુધી રાખી ગાળી બે બેહીના સુધી સેવન કરે તે નિપિત્તના અને લેહીના મૂળવ્યાધિ જાય છે.” અથવા પીપળાની લાખ, હળદર, જેઠીમધ, મજીઠ, નીલકમળ એઓને બરાબર ભાગે લઈ સૂક્ષ્મ વાટી બકરીના દુધ સાથે નિરંતર ટાંક ૨ ભાર ૪૮ દિવસ સુધી તે બન્ને પ્રકારના મૂળવ્યાધિ જાય છે. અથવા–નાગકેસરને અતિ સૂક્ષ્મ વાટી માખણ અને સાકર મેળવી નિરંતર સેવન કરે છે, બન્ને પ્રકારના ગુદાના મસા મટી જાય છે. અથવા કડાછાલ તોલા ૪૦૦ ભાગ, લઈ ૦૨૪ તલા ભાર પાણીમાં ઉકાળવી જ્યારે આઠમા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ત્રીજો ) અર્શ પ્રકÁ ( ૩ ) વસ્ત્રથી ગાળી કડાડી પૂરી અગ્નિ ઉપર ચઢાવી ઉકાળતાં જ્યારે નડે રસ થાય ત્યારે તેમાં માથ, મેોચરસ, લેાદર, કાઠને ગર્ભ, ધાવડીનાં ફુલ, ભિલામા, વાવડીંગ, ત્રિકટુ ( સુંઠ, મરી, પીપર ) ત્રિફળાં ( હરડે, ખેહેડાં, આંબળાં), રસવંતી, ચિત્રામૂળ, ઇંદ્રજવ, વજ, અતિવિષ, અને બીલાને, ગર્ભ એ સર્વ પદાર્થેા ચાર ચાર તાલા ભાર લઇ તેનુ ચૂર્યું કરીને નાંખવું. પછી ગેળ ૧૨૦ તેાલા તથા ગાયનું ઘી ૧૬ તેલા તેમાં નાખી એક જીવ કરી અવલેહ થયે નીચે ઉતારી ઠંડા થયે તેમાં મધ ૧૬ તેાલા નાંખવું. પછી સારી પેઠે હલાવી તેનું ચેાગ્ય માત્રાએ સેવન કરે તેા લોહી વહેતા મસા, વાદીમસા, પિત્તના, ના, તથા સન્નિપાતના મસા અને કોઢ ભગદરાદિ રાગે., અમ્લપિત્ત, અતિસાર, પાંડુરોગ, અરૂચિ, સંગ્રહણી, કૃશતા, સોજો, કમળા અને ક્ષીણતા એ સઘળા રોગોને નાશ કરે છે. આના ઉપર ઘી, મધ, હાશ, પાણી કે દુધ જે જે મેગ્ય લાગે તે તે અનુપાતા ચેાજવાં જેથી સમસ્ત રેગા નાશ કરે છે. આ કુટજાવલેહું કહેવાય છે. અથવા-ગળાનું સત્વ, શુદ્ધપારા, તથા શુદ્ધગધક એ સમાન ભાગે લઇ એ સર્વની બરાબર મેળ લેવા અને એ સર્વને ટી; અર્થાત્ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધ મેળવી શામળાના રસમાં છુટી તૈયાર કરી પછી મધ સાથે ૩ માસા ભાર સેવન કરે તો ખુની મસા, પિત્તના મસા, વિધિ, રકત પ્રમેહ, સ્ત્રીના સામ રાઞ અને ભગદર એ સર્વને નાશ કરે છે-આ મેળઅદ્વસ કહેવાય છે. અથવા ખાપરીયાને માણસના મૂત્રમાં ૨૧ દિવસ પલાળી બુટી, છાલ વગરના કાળાંમરી ખાપરીયાથી અરધ ભાગે નાખી માંખણુ શાથે ઘુંટવાં. પછી લીંબૂના રસની ૧૦૦ વાર ભાવના ઇ ધુંટી, તૈયાર કરવાથી લઘુમાલિની વસત રસ અને છે-તેને મધ પીપર સાથે સેવન કરે અને સાકર સહિત ભોજન કરે તેા ધાતુગત તાવ,પિત્ત, ભ્રમ, પિત્ત તથા લોહીના રોગ, લોહીખંડ વાડા, સંગ્રહણી, અને દુઝતા મસા એને નાશ કરે છે. પણ મીઠું દહી અને દુધનું પથ્ય સેવવુ. અથવા-મસામાં ચળ હોય, ઉંચા થઇ આવ્યા હોય, તથા લોહી વહેતું હાય તેા જળા લગાડવી. ( વાયુ તથા કફના વાદી અને પિત્ત તથા લોહીના મસા ખૂની કંહેવાય છે. ) વૈદ્ય રહસ્ય. મસામાંથી લેાહી વહેતુ હાય તે-મારડીનાં સુકાં પાંદડાં ૬ તાલા અને આંમળાં ૬ તાલા લેવાં. પછી ગાયનુ માંખણ ૨૪ તાલા લઇ લોઢાની કઢાઈમાં ખૂબ તપાવી તેમાં ઉકત વસ્તુઓ નાખી એક જીવ કરી નીચે ઉતારી ઠંડાં થયે ધાતુપાત્રમાં ભરી પછી ખલ કરી ૪ માસા ભાર પ્રભાતે ૨૧ દિન લગી ખાય અને ટાઢા પાણીના કોગળા કરે તથા ગરમ ચીજ, બાજરી, કારેલાં, અથાણુ, વતાક, કેરાં, તથા અડદ વગેરે ન ખાય તે મસામાંથી વહેતું લોહી બંધ થાય છે. અથવા લીંબેધીની મીંજ અને એળી એ બન્ને બરાબર લઇ પાણી સંગાથે ખરલમાં ઝીણાં લસોટી ૧ રતી પ્રમાણે ગોળીઓ વાળી ગોળી ૧ રસવંતીના પાણી સંગાથે પ્રભાત સમય ૨૧ દિવસ સુધી સેવન કરે તે મસામાંથી વેહતું લોહી બંધ થાય છે. અથવા રસવતી, ચીના-આરતી કપૂર અને લીંઓળીની મીંજો એ ત્રણેને પાણી સંગાથે ઝીણાં લસોટી મસા ઉપર લેપ કરવા અને પછી માથુથુ ઘસી લગાડવું જેથી મસા નાશ પામે છે. ઝ કફના અરશનાં લક્ષણ. ક વ્યાધિના મસા ઉડામૂળવાળા, જાડા, મંદપીડાવાળા, ધાળા, ઉંચા, ગાળ, ભારે સ્થિરતા ચાળા, પીંછડા વાળા, આળા ચામડાથી વિટાયલા, લીસા, ચળ સહિત, જેને સ્પર્શ For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ સારો લાગે એવા અણુધર મસા હોય છે. સાથળના મૂળને સજા કરનારા, પઢમાં આફરે, ગુદામાં, મૂત્રાશયમાં અને નાભિમાં આકર્ષણના જેવી પી આપનાર–ઉધરસ, શ્વાસ, મોળ, યુકવું, અરૂચિ, સળીખમ, પ્રમેહ, મૂત્રકૃચ્છ, માથાની જડતા, શીતજ્વર, મૈથુનની ઇચ્છાને અભાવ, અગ્નિનું મંદપણું, ઉલટી તથા જેમાં આમ વિશેષ હેય એ ગ્રહણ અને અતિસાર–આદિ વિકારોથી યુક્ત, ચરબીના જેવી કાન્તિવાળા, કફથી વ્યાપ્ત થયેલી વિષ્ટાવાળા, વારિકાવાળા હોય છે. એ અશમાંથી લોહી વે નહીં તેમ ભેદાય પણ નહીં પણ તેઓથી ચામડી વગેરે પાંડુ તથા નિગ્ધ થઈ જાય તે જાણવું કે કફના અરશ છે. ઉપાય. “આદુ તેલા જ લઈ તેને કવાથ કરી ર૧ દિવસ પીએ તે કફના મસા નાશ થાય છે. અથવા-હળદરના ગાંઠીઓને થરના દુધની 9 ભાવનાઓ દઈ તે ગાંઠીઓ ઘસી મસા ઉપર લેપ કરે તે કફના મસા નાશ પામે. અથવા ત્રિફળાં, દશમૂળ, ચિત્રામૂળ, નસોતર, અને નેપાળાનાં મૂળ, એ પાંચ ઔષધીઓ પ–પક તેલા ભાર લઈ પાણી શેર ૨૮ ( ૪૦ રૂપિયા ભાર શેરના હિસાબથી ) માં ઉકત ઔષધીઓને આખી પાખી ખાંડી ) ગેળ પિલુદશ શેરને બે રૂપીઆ ભાર નાખીને ર૧ દિવસ પર્યત એકાંતમાં રાખી મૂકવી. પછી દારૂ ખીચવાની ભદ્દી પ્રમાણે તેમાંથી અરક ખીંચી લો. તેમાંથી ૧ ટાંક બાર નિરંતર સેવન કરે તે કફના અરશ નાશ થાય છે. વૃદ,” સન્નિપાતના અરશનાં લક્ષણ. જેમાં વાયુ, પિત્ત અને કફ એ ત્રણેનાં લક્ષણે હોય તે ત્રિદેવ જન્ય અરશ જાણવા. ( દેવ વાળી વ્યાધિમાં બેનાં અને ત્રણ દેવાળી વ્યાધિમાં વણેનાં ચિન્હ પ્રત્યેક વ્યાધિમાં હેય છે. ) ત્રણે દેશનાં ચિન્હ ઉપર બતાવી ગયા છીએ એટલે અત્રે કહેવાની અવશ્યકતા નથી. ઉપાય. આદુ ૧૨ તલા, કાળાં મરી ૪ તલા, પીપર ૮ તાલા, ચવક 6 તેલા, તાલીસપત્ર ૪ તલા, નાગકેસર ૫ તોલા, પીપરીમૂળ ૮ તલા, ચિત્રામૂળ ૭ તેલ, એલચી ૧ તેલે, તજ ૧ તેલ અને કમળની દાંડી ૧ લાભાર લઈ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરી તેમાં ગોળ ૧૬૦ તોલા ભાર મેળવી ગેળી ૧ લાભારની કરી જમ્યા પહેલાં ૧ ગોળી ખાઈ તે ઉપર બળાનુસાર મધ, માંસરસ, દુધ, યમ તથા પાણી પીએ તે, સનિપાતના મસા નાશ થાય છે. તથા મૂત્ર, વાયુના રોગો, વિષમજવર, મંદાગ્નિ, પાંડ, ગેળા, કૃમિ, દગ, શળ, અમ્લપિત્ત, બરલ, ઉધરસ, શ્વાસ, વમન, અતિસાર અને ટૂંકી વગેરે રોગોને જુદાં જુદાં અનુપાન સાથે સેવન કરવાથી દૂર કરે છે. જેમ જળમાં નાંખલું તેલ એકદમ સર્વ સ્થળે ફેલાય છે તેમ અનુપાનના બળથી વધે તકાળ આખા શરીરમાં અથવા વ્યાધિના સ્થળે જઈ પહોંચે છે અને ઉત્તમ ગુણ કરે છે, માટે પ્રત્યેક પળે યોગ્ય અનુપાન સાથે આપવાં. આ પ્રાણદાગુટિકા કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા ત્રિફળા, સુંઠ, કાળાંમરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, વજ, શેકેલી હીંગ, કાળીપાડ, સાજીખાર, જવખાર, હળદર, દા '૧દર, ચવક, ક, જયવરીયાળી, પાચનનાં લણપીપરીમૂળ બીજાને For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીજો) અરશ પ્રકરણ ( ૫ ) ક - ગર્ભ, અને બેડીઅજમો એ સઘળાં સમાન લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે ૨ તોલાભાર અથવા એરંડીયા તેલમાં કાળવી આ વિજયચુર્ણ નિરંતર સેવન કરે તે, સન્નિપાતના અશ, શ્વાસ, શેષ, ઉધરસ, હેડકી, ભગંદર છાતી તથા પડખાનું શળ, વાયુગળે, ઉદરવ્યાધિ, પ્રમેહ, પાંડુ, કૃદ્ધિ, ગુદાના કમિયા, સંગ્રહણી, વિષમજવર, કર્ણજ્વર, અને ઉન્માદ રોગ તથા વધારોગ વગેરેનો નાશ કરે છે. ભાવપ્રકાશ અથવા શુદ્ધપાર ૪ લ:, યુદ્ધ ને પક ૮ તલા, તાળેશ્વર ૧૨ તોલા, ગજવેલ ૧૨ લા, સુંઠ ૮ તાલા, કાળામરી ૮ તોલા, પીપર ૮ તલા, શુદ્ધ વછનાગ ૪ તલા, નેપાળાનું મૂળ ૮ તલા, વઢવાડીયાનાં મૂળ ૮ તોલા, ચિતરા મૂળ ૮ તલા, પીલુડી ૮ તેલા, જવખાર ૨૦ તોલા, ખડીઓખા ૨૦ તેલ, સિંધાલૂણ ૨૦ તેલા, ગોમૂત્ર ૮૮ તેલા, અને થોરનું દુધ ૮૮ તલા ભાર લઈ ખાંડવા યોગ્ય હોય તેને ખાંડી–ખરળ કરવા યોગ્ય હોય તેને ખળ કરી સર્વ એકત્ર કરવાં. પછી કડાઈમાં નાખો અગ્નિ ઉપર મંદ તાપથી પકાવી તેનાં મુડીમાં કરી લેવાં તેમાંથી માસા ૨ ભાર ઉના પાણી સંગાથે સેવન કરે તે અસાધ્ય ત્રિપાતના તથા સર્વ પ્રકારના અરશ નાશ પામે છે, આ અર્શકુઠાર રસ કહેવાય છે. ગતરંગિણી. સર્વ પ્રકારના અરશ નાશ થવાના ઉપાય. કાંતિલાલ કિવા ગજવેલ જાતનું લોઢું લઈ તેનાં ઝીણાં પાત કરાવી તપાવી તપાવીને તેલમાં, છાશમાં, ગોમૂત્રમાં, કાંજીમાં અને ત્રિફળાના કવાથમાં ૭–૭ વખત હારવાં. પછી તેની ઝીણી રેત-ભૂકો (કાનેસ વતે) કરાવી અને તે ભૂકાના ભારે ભાર મણશીલ તથા સેવનમાખી લઈ તેનો પણ ભૂકો કરી રતવેલીઆના મળી કેક અને પાર અથવા એકલા રતવેલીના રસમાં એ બન્નેને એસણી લેઢાના ભકા સાથે મેળવી એક મોટા રામ પાત્રમાં ભરી સંપુટ મુદ્રા કરી ખેરના કેટલાના અગ્નિથી તેને ખુબ ધમવું જ્યારે સેવન માખી અને મણશીલ બળી જાય તથા વાસના આવે નહીં ત્યારે તેને અગ્નિમાંથી બહાર કહાડી લેવું. એમ ૧૦ વખત કર્યા પછી ત્રિફળાના રસ વા. કવાથ સંગાથે પારને ઘુંટી તેમાં તે શુદ્ધ ભો છું એટલે જેટલો ભૂકે છે તેના આઠમા ભાગે પારે તે રેતીને ખવરાવી દે, અને અગ્નિની આંચ આપવી એ પ્રમાણે પણ જ્યારે ચાર વખત ભસ્મ થાય ત્યારે ખરલમાં ઝીણો વાટી દેવો એટલે પાણીમાં નાખવાથી તરત રહેશે, પછી ફરી તેને એક લોખંડને મજબૂત વાટકામાં નાખી તેને રાતી સાડીના રસના, ખાખરાના રસનાઘરના દુધના, સાટડીના રસના તથા શતાવરીના રસના ૧૦-૧૦ પુટ દેવા. લિંબડાની ગળોના રસના પુટ ૨૦, જાંબુડાની છાલના રસના ૭, ઉમરાની છાલના રસના, ૭, કુવારપાઠાના રસના ૧૦, તદુકીના ૭, આમળા રસના ૨૦, લીંબુના રસના ૨૦, ખાખરાની છાલના રસના ૧૦ એ પ્રમાણે પુટ દેવાની રીતિ પ્રમાણે પટ દઈ પછી ભૂકાના બારમા ભાગે શુદ્ધ હિંગળક લઈ કુમારપાઠના રસમાં ઘુંટી ભૂકાને પુટ આપવો. ત્યાર પછી ધીના ૧૦ પુટ અને મધના ૧૦ પુટ દેવા અને પ્રત્યેક પુટ વખતે ગજપુટ અગ્નિ આપવો. પછી તેને ખરલમાં ઘુંટી સુંદર શીશીમાં ભરી રાખો. તેમાંથી પ્રથમ દિવસે ૧ રતી પ્રમાણે મધું પીપરના સંયોગથી શુ દિવસે સદાશિવજીનું પૂજન કરી “હું અમૃતમામr” આ મંત્રનો ઉચ્ચાર કરી વ - ભાન પીપરની રીતિ પ્રમાણે દિન પ્રતિદિન ચઢતી માત્રા દેશ, કાળ, અગ્નિ, બળ, શરીર બળ For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, ( તરંગ અને વય બળનો વિચાર કરી પ્રાતઃકાળે માત્રા આપી તે ઉપર બળબીજના મૂળનો કવાથ પાવે એમ માસ ૩ કરે અને પથ્યમાં રહે તે અશમાત્રની વ્યાધિને મૂળમાંથી નાશ કરે છે. વૃદ્ધ પુરુષ પણ આના સેવનથી યુવાન થાય છે. તથા બળ, વર્ણ, પરાક્રમ, પુછતા અને આયુબળ વિશેષ પ્રાપ્ત થાય છે. તથા મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ, પાંડુ, વાતરકત, મૂત્રકૃચ્છ, અંડવૃદ્ધિ-આદિ સર્વ રોગ તથા અસાધ્ય રોગો વગેરેનો પણ નાશ થાય છે. આના ઉપર કેળું, તેલ, અડદ, રાઈ, દારૂ, ખટાસ અને ગરમ વસ્તુ તથા અહિતકારી વસ્તુ ખાવી નહીં તે મહા ગુણ કરે છે. આ કાંતિસાર-લેહસાર કિંવા શકરેલહન વિધિ મોટા આત્રેય તથા ભાવપ્રકાશ મધ્યખંડન ભાગ બીજામાં કહેલ છે. અથવા-હરડેની છાલ ટાંક ૨, અને જુનો ગોળ ટાંક ૫ એ બન્નેનું પાણી સાથે નિરંતર સેવન કરી તે ઉપર ગાયની છાશ પીએ તે મસા માત્રને નાશ કરે છે. અથવા ઉધા કુલી, બળબીજ, દારુહળદર. પીલવણી, ગેખર, વડવાઈ તથા ઉમરાના અંકુરા, પીપળાનાં કુણાં પાદડાં એ સઘળી ઔષધીઓ ૮-૮ તલા ભાર લઈ ખાંડી કવાથ કરી ગાળી લેવો, પછી ડેડીનું મૂળ, કડું, પીપર, પીપરીમૂળ, મરી, દેવદાર, ઇંદ્રજવ, શીમળાનાં ફુલ,સુખડ, બ્રાહ્મી, રસવતી, કાયફળ, ચિત્રામૂળ, મેઘ, ઘઉંલા, અતિવિષ, સાલપોપટી, કમળકાકડીની મીજ વા, કમળનું કેસર, મજીઠ, સૅરિંગણી, સુંઠ, મોચરસ અને કાળીપાડ એ સઘળાં ઔષધે ૧-૧ તોલો લઈ એને ઝીણાં વાટી તેમાં પાણી ૨૫ તોલા નાખી કવાથ કરવો. ચતુથાશ રહે ત્યારે તેને પળુ ગાળી લઇ તે બન્ને રસ એકઠા કરી તેમાં સુનિષ્ણક અને ચાંગેરી (ખાટાં ચાર પાંદડાં વાળી લુણી)ને સ્વરસ, ગાયનું ધી ૬૪ તોલા નાખી પુનઃ અગ્નિ ઉપર ચઢાવી ઉકળા. જ્યારે સર્વ રસ બળી થી માત્ર આવી રહે ત્યારે ઉતારી લઈ ગાળી તેમાંથી ગ્ય માત્રાએ નિરંતર સેવન કરે અને પર્યમાં રહે તો અરશ, સર્વ અતિસાર, આમરોગ, આમળને રોગ, સેજે, શળ, ગુદાનાં દરદ, મંદામિ અને વાયુ રેગોને નાશ કરે છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક લઈ કાજળ કરી એ બન્નેથી બમણે વીજાપોળ મેળવી ધીમાં વાટી - સ્મ કરી કાજળમાં મેળવે, પછી લોઢાના વાસણમાં પીગાળી શુંટી તેની ટીકડીઓ વાળવી પછી તે ટીકડીઓને લોખંડના પત્રો ઉપર રાખી અમિઠારા પાતળી કરવી અને તદનંતર કેળના પાનડા ઉપર ઢાળી દઈ તેની પાપડી–પતરીઓ બનાવવી. નિરંતર ૪ વાલ ભાર ૧૫ દિવસ સુધી સેવન કરે તો સન્નિપાતના અરશ પણ મટે છે તો અન્યનું શું કહેવું? વૈિદ્યવિનોદ. આનું નામ પર્પટી રસ કહે છે. અથવા ચૂનો, સાજીખાર, ખડીઓખાર, અને મોરથુથું એઓ સમાન લઈ લિંબુના રસમાં ૩ દિવસ ભીંજવી શુંટી મસા ઉપર લગાડે તે નિએ મસા દૂર થાય છે. અથવા સીસાની ગોળી ગાયના ઘી સંગાથે ધસી અરશ ઉપર ૧૦ દિવસ લગાછે તે નાશ પામે. અથવા વિષ્ણુક્રાંતા-(ગરણું અથવા તલક) ટાંક ૨, મરી ટાંક ૨, ૧-લેહસારનો પાઠ રોક બદ્ધ ન હૈોવાથી શંકારહિત ખુલાશા થઈ શકે નથી. તેમ ભાવપ્રકાશનો પાઠ જતાં કેવળ પાઠાંતર છે, તેથી આ હિસાર માટે મારે તે અભિપ્રાય એજ છે કે તેને ઉપયોગમાં જ લેવો નહીં એ વધારે સારું છે; કેમકે જે વિષયનું નિઃશંસય સ્પષ્ટિકરણ થતું નથી તો તે તેમાં ફેરફાર રહેવાથી લાભના બદલે અલાભ થાય છે; માટે જ આ પ્રયોગ સિવાય અન્ય પ્રાગ અતિ ઉત્તમ છે તેઓને ઉપયોગમાં લેવા એજ લાભદાતા છે એમ માનું છું. ભા, કર્ત. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અન્ય પ્રકરણ. ત્રીજો ( ૭ ) ભાંગ ૪ રતી થઇ નિરતર વાટીને પીએ તે અરના રોગ શાંત થાય છે. અથવા ગુદાના મસા વિના શરીરના અન્ય કોઇ ભાગ ઉપર જે મસા થાય છે તેને ચર્મકીલ કહે છે. તેને અમિ ક્રિવા ખારના સયાગથી બાળી નાખવા. સાધ્યાસાધ્ય અરાનાં લક્ષણ. ગુદાની સવરણી નામની વળીમાં એક દેષથી ઉત્પન્ન થયેશે એક વર્ષની અંદરતા અ રશ રાગ હોય તે સુખસાધ્યું. તથા અશ રાગ થયાને એક વર્ષ ઉપરાંત વખત થયેા હાય તથા એ દે।ષની ઉવષ્ણુતા વાળા વિસની નામની ખીજી વળામાં ય તે તે કષ્ટસાધ્ય અને જે જન્મથીજ હાય ફિત્રા ત્રણ દોષની ઉશ્લેષ્ણુતા સહુ હાય તથા શુદ્દાની ત્રીજી. પ્રવાહણી નામની વળીમાં ઢાય તે અસાધ્ય સમજવા. તથા જે અરથરાગીને હાથ પગમાં, માહાડામાં, નાભિમાં, ગુદામાં કે અંડકોષમાં સાજો હાય, છાતીમાં તથા પડખામાં સ્થૂળ નીક્રુળતાં હોય; મેહ, ઉલટી, અગમાં વ્યથા, જ્વર, તરશ, અરૂચિ, અને અતિસારથી પીડા તા તથા જેનું લોહી અત્યંત ઝરી ગયું હોય ગુદાપાકી આવેલી હોય તે તે અરશીગી અવશ્ય મરી જાય છે. માટે આ લક્ષણા વૈધે અવશ્ય લક્ષમાં રાખી ઉપચાર કરવા. અરશ રાગીને પથ્યાપથ્ય. Acharya Shri Kailassagarsuri Gyanmandir હલકું ભોજન, લથ, દુધ, સેાખા, ધી, તૂરીયાનું શાક, લસણ, છાશ, માખણુ, આ મળાં, શ્રદ્ધા, સ્વચ્છ હવા, ચપટ બેઠક, ઝાડાની શકા ન રેસકવી અને શુદ્ધ આધાર વિહાર કરવા એજ હિતકારી છે. પરંતુ માદક પદાર્થ, બાજરી, મવારફળી, ભારે અન્ન, દહી, અડદ, લાલ કાળુ, પાકેલી કેરી, ઉજાગરા, મૈથુન, ઝાડાને રાનાર પદાર્થે, શ્રમ, અતિ ક્રૂરવું, મિષ્ટ ભેાજન, ખીર, લાડુ, મેદાની પૂરી, જંતાક, મરચાં, તેલ, ઉટ ધેડાની સ્વારી કરવી, ઉભડક બેસવું, સ્ત્રીના સ્પર્શ અને મિથ્યા આહાર વિહાર એ સર્વે અહિતકારી છે. અરશાધિકાર સંપૂર્ણ, ઇતિશ્રી અમહારાજા વિરાજ રાજ રાજેંદ્ર શ્રી સયાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે અતિસાર સંગ્રહણી અને અશ શ ગાની ઉત્પત્તિ લક્ષણ તથા યત્ન નિરૂપણ નામના ત્રીજો તરગ સમાપ્ત: ૧ અરશ રાગ માટે જે ઔષધા પત્રનને અનુલામ કરે અને અગ્નિને તથા બળને વધારેતેવાં અન્ન પાન અને ઔષધેનુ' હમેશાં સેવન કરવુ, જે મસાઓમાંથી ખરાખર મળ નીકળતા ઢાય તેની માતાતિસાર પ્રમાણે ચિકિત્સા કરવી, અને જેમાંથી જાડે મળ નીકળતે હાય તેની ઉદાવર્ત્તરાગની જે ચિડિસા આગળ કહેવામાં આવશે તે પ્રમાણે કરવી અને ઊજ તથા રૂધિર વહેલા બાળાની પિત્ત અને રૂધિરનાશક ચિકિત્સા કરવી. અને વિઅંધમાં માનુ સેવન હિતાવહુ છે.. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮ ) અમૃતસાગર, (તરંગ તરંગ ચોથો. અજીર્ણ ને વિચિક વિલંબિકાદ બેદના, શરાગ્નિભેદ ભસ્મકાદિ, કીટ, પાંડુ છેદના; કરેગ કામળા તણા હલીમકાદિ રોગના, તરંગ વેદમા વિશે વિચાર હેતુ યોગના. જઠરાગ્નિના વિકારોનો અધિકાર. મનુષ્યમાત્રના ઉદરમાં જઠરાગ્નિ ચાર પ્રકારનો છે એટલે મંદાગ્નિ ૧, તીકણાગ્નિ ર, વિષમાગ્નિ ૩, અને સમાગ્નિ ૪. તે પૈકી કફના આધિયતાથી મંદ, પિત્તની આધિક્યતાથી તીર્ણ, વાયુની આધિક્યતાથી વિષમ અને એ ત્રણે દોષોની સમતાથી સમઅગ્નિ હોય છે. મંદાગ્નિનું લક્ષણ. મંદાગ્નિ વાળું મનુષ્ય છે પણ હિતકારી ભારે પદાર્થ ખાય, કિંધા કે પણ પદાર્થ ખાય તે તે પચતું નથી, ઉલટી થાય છે, લાનિ રહે છે, લાળ પડ્યા કરે છે અને માથે તથા પેટ ભારે રહે છે. તીક્ષ્યાગ્નિનું લક્ષણ. જેના જઠરમાં તીક્ષ્ણ અગ્નિ હોય તે વિશેષ ખાધેલ ભારે કે અન્ય ભોજન પદાર્થ પણ સહેલાઈથી તુરત પચી જાય છે. આ શ્રેષ્ઠ અગ્નિ છે. વિષમાગ્નિનું લક્ષણ. જેના પેટમાં વિષમ અગ્નિ હોય તો કોઈ સમયે સારી પેઠે ખાધેલું અન્ન પચે છે. અને કઈ સમયે બરાબર પચતું નથી, પેટ ચઢી આવે છે, ઉદાહર્ત થાય છે, શળ નીકળે છે, પેટમાં ભાર, અધેવાયુ મુક્ત કર્યુક્ત વિદા પડે છે, અતિસાર થાય છે અને આંતરડામાં શબ્દ થયા કરે છે, સમાનાગ્નિનું લક્ષણ. જેના ઉદરમાં સમાન અગ્નિ હોય તે ખાધેલા પદાર્થ સમાન રીતે પચે છે, ઘણું જછે કે, અજીર્ણ છતાં મે; તદપિ સારી પેઠે પચી જાય છે. આ અગ્નિ સર્વે કરતાં ઉત્તમ છે. આ અગ્નિથી કોઈ પણ પ્રકારને વિકાર થતો નથી અને ભૂખ લાગે તેને રોકે - શું તાકાળ વ્યાધિ ઉત્પન્ન નથી. તથા તીક્ષણ આંસ ભૂખને બંધકરી પિત્તના વ્યાધિ એને તુરત જન્મ છે માટેજ સમા સત્તમ છે. મંદાશિથી કફના, તીક્ષ્યાગ્નિથી પિત્તના, વિષમગ્નિથી વાયુના રોગ અને સમાગ્નિથી નિરોગતા પ્રાપ્ત થાય છે. કેટલાક ગ્રંથકારોએ ભસ્માનિ નામા અગ્નિને પાંચમે ભેદ ગણેલ છે તે ભસ્મથી થતા ભસ્મક ગની વ્યાખ્યા નિચે પ્રમાણે. ભસ્મક રોગની ઉત્પત્તિ સંપ્રાપ્તિ તથા લક્ષણ. અત્યંત તીખાં તથા લુખાં અન્ન જમે તેથી કફ ક્ષીણ થઈ વાયુ પિત્ત અત્યંત વધી જાય છે, ત્યારે પવન સહિત વૃદ્ધિ પામેલું પિત્ત, વાયુની પ્રેરણાએ અગ્નિ રૂપ ધરી, કરેલા ભેજ For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજી પ્રકરણ નને ક્ષણવારમાં ભસ્મ કરી નાખે છે, તે કારણને લીધે અગ્નિરૂપ રાગ બસ્મક કહેવાય છે. તે જ ભૂખને રોકે તો તે અગ્નિ ધાતુઓને વધવા લાગે છે. જે ભાગ્નિ અત્યંત જેર ઉપર આવે તે તરશ, પરસેવો, બળતરા, મૂછા, ઈદિકને ઉત્પન્ન કરી અને તુરત પકાવી તાકાળ ધાતુઓને નાશ કરે છે. અજીગની ઉત્પત્તિ વિશેષ પાણી પીવાથી, વિષમ બેજન કરવાથી, મૂત્ર-મળના વેગને રોકવાથી, દિવસે સુવાથી, રાત્રે જાગવાથી, અને ઉજાગર કરવાથી પ્રાસને કરેલાં હિતકારી અજાદિ સમય પ્રમાણે ઉપભોગમાં લીધા છતાં પણ પાચન થતાં નથી. તથા નિરંતર તૃષ્ણ, ભય, ક્રોધ, ચિન્તા, ભ, રોગ, દીનતા અને દેપથી ઘેરાએલાજનોનું વખતસર ખાધેલું, પય, હલકું અને સ્નિગ્ધ ઉષ્ણ ભજન પણ પૂર્ણરીતે પચતું નથી, અર્થાત્ એવા મનુષ્યને અપચો થાય છે અને અજીણના વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, જે મનુષ્ય પ્રમાણ વગર પશુઓની પેઠે અન્ન જમે છે તેઓને કોલેરાદિ રોગોના સમૂહના મૂળ કારણ રૂ૫ અજીર્ણ થાય છે અથવા તે આહારની વિષમતાથી અજીર્ણ થાય છે અને તે અoથી રોગોને સમન થાય છે કે જે રોગ સમૂહ અજીર્ણ નાશક ઉપાય થીજ મટે છે. અજીર્ણનાં સામાન્ય લક્ષણ સ્થા સંખ્યા. ગ્લાનિ, ભારેપણું, સજડપણું, ભ્રમ, વાયુને અવરોધ, ઝાડાને કબજે થાય અથવા બહુ ઝાડા લાગ્યા કરે તે જાણવું કે અજીર્ણ થયું છે. તે અજીર્ણ રોગ જ પ્રકારનો છે. આમાજીર્ણ ૧, વિદગ્ધાજીર્ણ ૨, વિષ્ટબ્ધાજીર્ણ ૩, રસશેષાજીર્ણ ૪, અજીર્ણ ૫, અને પ્રતિવાસર , એ ક પ્રકાર છે. તે પૈકી કફથી આમાજીર્ણ થાય છે, અને પિત્તથી વિદગ્ધાજીર્ણ થાય છે. ખાધા પછી પાકેલા કવરૂપમાંથી કાંઈક કા ભાગ રહી જાય તે રસશેષાજીર્ણ, ખાઘેલું અન્ન તેજ દિવસે ન પચતાં બીજે દિવસે પચે તે અજીર્ણ, અને વિરેને ન ઉત્પન્ન કરના જે અા પ્રત્યે દિવસે થાય છે એટલે જ્યાં સુધી પચ્યું ત્યાં સુધી અજીર્ણ કહેવાય તે પ્રતિવાસર અજીર્ણ કહેવાય છે. આ અજીર્ણમાં જમવાને નિષેધ નથી; કારણ કે, સવારનું જમેલું અજીર્ણ છતાં પણ સાંઝે જમવામાં હરકત નથી. પ્રત્યેક અજીર્ણનાં લક્ષણે. આમાણમાં પેટ તથા શરીર ભારે રહે, વમનની શંકા રહે, ગાલ તથા . ખના ડોળા ઉપર થર જણાય અને ખાધેલું ન પચ્યા જેવાજ ઓડકાર આવ્યા કરે તથા મળ કાચો ઉતરે. - વિદગ્ધાજીર્ણમાં ભ્રમ, તૃશા, મૂચ્છ, પિત્તને લીધે સંતાપ, શેષ, બળતરાદિ વિવિધ પ્રકારની ગરમીના વ્યાધિઓ થાય અને ધમાડાવાળા ખાટા ઓડકાર આવે તથા પરસેવો વળે છે. વિષ્ટબ્ધાજીર્ણમાં શૂળ, આફરે, વાયુની અનેક પ્રકારની પીડાઓ થાય, મળ તથા દાનો પવન રોકાય, અંગે સજડ થઈ જાય અને મૂછ તથા સોય ભોંકાયા જેવી અંગમાં પીડા થાય છે રસશેષાજીર્ણમાં અન્ન ઉપર અરૂચિ, છાતીમાં દુખાવો, શરીર ભારે અને બેચેન રહે છે For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) ( તરગ અજીર્ણમાં જો મૂ, ખવા, ઉલટી, ગ્લાનિ, ભ્રમ અને લાળનું પડવું થાય તે તે અથી મનુષ્યનું ભરણું થાય છે. પણ આ ઉપદ્રવાએ કરી રહિત જે માહિતી સહાયતા સિવાયનું અજીણુ હાય તા ચિન્તા જેવું નથી. જે મૂર્ખ મનુષ્ય પશુએની પેઠે ઢંગધડા વગર સ્વાદ કે અપ્રાપ્ત ભાજન પ્રાપ્ત થવાથી: લોભને લીધે માપ રહિત જમે તેને અનેક રોગો થાય છે; કેમકે દોષોના લીધે અલ્પ આમ બધાએલા હેાવાથી અગ્નિના માર્ગને રોકી શકે નહીં તેથી અર્ધું છતાં પણુભૂખ લાગ્યાની ભ્રાંતિ થાયછે, તે ભ્રમના લીધે ખાય તે તે મનુષ્ય મરી જાય. આમ, વિદગ્ધાણું, અને વિધાજીર્ણુથી વિસૂચીકા, અળસ તથા વિલંબિકા થાય છે એટલે આમાછીથી વિસૂચિકા, વિદગ્ધાજીર્ણથી અળસ અને વિષ્રધાજીર્ણોથી વિલંબિકાષાય છે એમ અનુક્રમે સમજવું નહીં, પણ એક અણુથી એ ત્રણે વ્યાધિ ઉત્પન્ન થાય છે એમ સમજવું. વિસૃચિકા, અળસ અને વિલંબિકાનાં લક્ષણ. અમૃતસામર્ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિસૂચીકા એટલે કાલેરા-કાગળી કહેવાય છે તે રાગમાં અર્જુને લીધે વાયુ જાણે સામેથી ગાત્રાને ભાંકતા હેાય એવી વેદના થાય, મૂર્ચ્છા, પાણી જેવા પાતળા ઝાડા, ઉલટી, તા, શૂળ, ભ્રમ, હાથ પગમાં ગોટલા ચઢે, બગાસાં, બળતરા અને શરીરને વર્ષે બદલાઇ જાય, ધ્રુજારા, છતિમાં વેદના તથા માથામાં પીડા થાય તેા જાવું કે કાગળીના રોગ લાગુ થયા છે. તેમાં પણ એ રેગમાં નિદ્રા જતી રહે, સર્વ વસ્તુ ઉપર અપ્રીતિ, શરીર કાંપે અને મૂત્ર રોકાઈ જાય તથા સાતા નાશ થઇ જાય તે તે અવશ્ય મરી જાય. અળસ રેગમાં પેટ ધણુંજ ચઢી આવે, હાથ પગ વગેરે અંગ પછાડયા કરે, ચીસો પાડયા કરે, આંતરડાં ખેલે, તરસ બહુ લાગે, એડકાર ધણા આવે, મળ-મૂત્ર રોકાઇ જાય અને અવ થએલા અધેવાયુ કંઠ અને પ્રતિ વગેરે ઉપરના ભાગમાં જતા રહે તેને અળસ કહે છે. તથા આહાર ઉંચે નીચે જાય કે પાર્ક પણ નહીં; પરંતુ કાઠામાંજ સ્થિર થઇ રહે તેજ અળસ રોગ કહેવાય છે. આ રોગવાળાના તથા કાલેરા વાળાના જે દાંત, હોઠ, નખ કાળા પડી જાય, માન જરાપણુ રહે નહી, આંખ ઊંડી જતી રહે, સ્વર દુર્બળ થઇ જાય અને સર્વ સાંધા નમ પડી જાય—ગમા ભાગી જાય તે તે માણુસ નિશ્ચે મરણને શરણ થાય છે. વિલખિકા રાગમાં દુષ્ટ થયલુ ખાધેલું અન્ન ક× અને વાયુને લીધે મુખારથી નીકળે નહી તેમ ગુદાદ્વારથી પણ નીકળે નહીં તેને વિલખિકા કહે છે. આ રોગની ચિકિત્સાઅશક્ય છે, અર્થાત અસાધ્ય રોગ છે માટે ચિકિત્સા કરવી નહીં. અજીર્ણ મટયાનાં લક્ષણ. સારી પેઠે ચાખા ઓડકાર આવે, શરીમાં ઉત્સાહ, મૂળ--મૂત્ર તથા અધાવાયુના વેગનું યેાગ્ય રીતે છૂટવુ, શરીર હલકુ જણાય અને ભૂખ તરફ સારી રીતે લાગે તે જાણવું કે અણું જીણુ થયું છે. અજીણુ રોગના ઉપાય. અગ્ રોગ સાધારણ કહેવાય છે; પરંતુ અનેઃ ભયકર પ્રાણધાતક રાગેને જન્મ For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાચા ) માં પ્રકરણ ( ૭૧ ) આપનાર (અછણું) છે માટે તે રાગને થતાં વતજ યોગ્ય ઉપાયેાવર્ડ નાશ કરવા કાળજી રાખવી. અથવા હરડેની છાલ, તથા સુ'ને ઝીણુાંવાંટી ટાંક ૨ ભાર ચૂર્ણમાં ગાળ ટાંક ૧૦ મેળવી પાણી સાથે નિરંતર સેવન કરે તે! આમાગું દૂર થાય છે અને ભૂખ લાગે છે. અથવા હરડેની છાલ, સુંઠ અને સિધાલૂણના સેવનથી પણ ઉપર પ્રમાણે ગુણુ થાય છે. અથવા સિધાલૂણુ, સુઠું અને મરી સમાન ભાગે લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઢાંક ૨ ભાર બઇ ગાયની સુંદર છાશ સંગાથે ૧૫ દિવસ સુધી સેવન કરે તે ભૂખ વધે, મદાગ્નિ જાય, પાંડુ તથા હરષ મટે. અથવા મીઠું, બીડલૂણ, ટ ંકણખાર, સિધાલૂણ અને સંચળ એએની ફાકી લેવાથી આભાણું મટે છે. અથવા લંધન કરવાચી વિદગ્ધાણું મટે છે. અથવા રોક કરવાથી વિધાર્યું તથા શયનથી રસશેષાજીર્ણ મટે છે. અથવા સુંઠ, કાળાંમરી, પીપર, બેડીઅજમા, સિંધાલૂણુ, શેકેલી ચેખી હીંગ, જીરૂં અને શાહજીરૂં એ સંધળાં સમાન ભાગે લઇ એઓનુ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૧ તથા ૨ ભાર્ પેહેલાજ કેાળીઆમાં શ્રી ચૂડુ અને ખીચડી મેળવી નિર ંતર ખાય તેા કોઇ દિવસ અર્થાણું થાય નહીં અને ચએલુ' હાય તા મટી જાયછે, ભૂખ વધેછે, ગાળા અને ખરલ પણ નાશ પામે છે તથા વાયુ સબંધી સઘળી પીડાએ ટળે છે. આ હિંગ્વાષ્ટક ચૂણુ કહેવાય છે. અથવા જવખાર, સાજીખાર, ચિત્રામૂળ, કાળીપાડ, કાંચકાં. પાંચેલૂણુ, ઝીણી એળચી, તમાલપત્ર, ભારગી, શેકેલી હીંગ, વાવડીંગ, પુષ્કરમૂળ, ચૂરા, દારૂહળદર, નસેાતર, મેચ, વજ, ઇંદ્રજવ, કાકમ જીરૂં, આમળા, હરડેદળ, પીપર, અમ્લવેતસ, અજમે, આંબળી, દેવદાર, હડાં, અતિવિષ, કાંગ, છીણીનાં મૂળ, ગરમાળા, તલને ખાર, સરગવાને ખાર, ખાખરાના ખાર, અને ગસૂત્રમાં હારેલા લાલકાટ એ સર્વ ઔષધીએ બરાબર લઇ એનુ વસ્ત્રગાળ ચૂર્ણકરી બીજોરાના રસના ૩ પુટ, અથાણાના રસના ૩ પુટ અને આદાના રસના ૩ પુટ ઇ સિદ્ધ કરેલા ચૂર્ફ્યુમાંથી ટાંક ર્ ભાર નિત્ય પાણીની સાથે સેવન કરે તે ભૂખ ધણી લાગે, અજીર્ણ, ગાળે, ઉદરબ્યાધિ, અરક્ષ, અરશ, અક્ષિા અને વાતરકત એટલા રોગોનો નાશ કરે છે. આ વૃદ્ધ અગ્નિમુખ ચૂર્ણ કહેવાય છે. અથવા થેર, આકડા, ચિત્રામૂળ, એરડાનેા ખાર, વાય વરણા, સાટાડી, તલ, અધાડા, કેળ, ખાખરા અને કાકમ એને ખાળી ચૈાસા તાલા ભાર રાખ કરવી. પછી તે રાખ ૨૫૬ તાલા પાણીમાં નાખી ચાયા ભાગનું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. પછી નીચે ઉતારી નીતરે ત્યારે વસ્તુથી ગાળી કહાડવુ. તેમાં ૧૨૮ તેાક્ષા ભાર સિંધાલૂણ નાખી પુન; ઉકળવા મૂકવુ. જ્યારે ધૂમાડા રહિત કાણુ થયું જણાય ત્યારે ઉતારી લઇ ઝીણું ચૂણું કરવું તથા તેમાં અજમો, સુંઠ, મરી, પીપર, જીરૂ' કલુાંછજીરૂ અને શેકેલી હિંગ એનું ઝીણું ચૂણુ કરી મેળવવું. પછી તૈયાર કરેલું ચૂર્ણ ટાંક ૧ પ્રાતઃકાળે ઠંડા પાણી સંગાથે સેવન કરે અને એ ઉપર ચૂર્ણ પચી ગયા પછી ખાટા, ખારા, ઉના, અગ્નિ વધારનાર પદાથાસાથે જમે અને પછી છાશ પીએ તા મંદાગ્નિ, અરશ, વાયુ સંબંધી પીડા, ક, ગાળા, સાને, પથરી, શર્કરા, ઉદરબ્યાધિ અને મળ-મૂત્ર પવનના રાકાવટના રાગેાના નાશ કરેછે. તથા અર્ધું મટાડવા ભૂખ વધારવા જુદાં જુદાં અનુપાને સાથે સેવન કરવુ જેથી અનેક રાગાને નિકદન કરે છે.આ વૈશ્વાનર ચૂર્ણ કહેવાય છે. અથવા સાંભરનું મીઠું' ૮ તેાલા, સંચળ ૫ તાલા, બીડલ્યુ ૨ તેોલા, સિધાણુ ૨ તેાલા, ધાણા ર તેાલા, પીપર્૨ તાલા, પીપરામૂળ ૨ તેાલા, તમાલપત્ર ૨ તેાલા, કાળીજીરી ૨ તાલા, કેંસર ૨ તેલા, તાલીસપત્ર ૨ તેાલા, ચયક ૨ તોલા, અમ્ભવેતસ ૧ તાલા, મરી ૧ તેલ, જીરૂ ૧ તોલો, મુ ૧ તેલે, દાડિમના દાણા For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અમૃતસાગર, (તરંગ ૪ તવા, તજ ના તેલ અને એળચી બા તોલો એ સઘળાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી માસા ૪ ભાર ગાયને જડ છાશ સંગાથે અથવા કાંઇ કે, દહિંની તર સંગાથે સેવન કરે તે વાયુ તથા કફને ગોળે, બરલ, ઉદરવ્યાધિ, અરશ, સંગ્રહણી, કેત, બંધકુટ, ચળ, સોજો, ઉધરસ, ભગંદર, શ્વાસ, ક્ષય, આમવિકાર, પાંડુ, પથરી. શર્કરા, છાતીમાં દરદ, અને મંદાગ્નિ વગેરે અજીર્ણના રોગોનો ઉત્તમ પ્રકારે નાશ કરે છે. આ લવણભાસ્કર ચૂર્ણ કહેવાય છે. અથવા સિંધાલણ ટાંક ૧, પીપરામૂળ ટોક ૨, પીપર ટાંક ૩, ચવક ટાંક ૪, ચિત્રક ટાંક ૫, સુંઠ ટાંક ૬ અને હરડેની છાલ ટાંક ૭ લઈ એઓ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ નિરંતર એગ્ય અનુપાન સંગાથે સેવન કરે તો અજીર્ણ દૂર થાય અને ભૂખ સારી પેઠે લાગે છે. આ વડવાનળ ચૂર્ણ કહેવાય છે. અથવા-શુદ્ધગધક ૮ ભાગ, શુદ્ધ પારો ૪ ભાગ, ગજવેલ ૨ ભાગ, અને તાંબેશ્વર ૨ ભાગ, પ્રથમ પાર ગંધકની કાજળ કરી પછી ઉતમ મેળવી લોઢાના વાસણમાં નાખી અગ્નિ ઉપર ચઢાવી ઓગળાવી પછી હળવેથી ધેળા એરંડાના પાનડા ઉપર તેને ઢાળી ઠંડાં થયા પછી ઝીણું વાટી ૪૦૦ તેલા બી જેરાનો રસ કાહાડી ગાળી લઈ તેમાં નાખવો, અને અગ્નિદ્વારા પકાવવાં. જ્યારે તે રસ શોષાઈ જાય ત્યારે અર્થાત મંદઅગ્નિદારો તે રસનું પણ કરવું. પછી પીપર, પીપરામૂળ, ચવક, ચિત્રક અને સુંઠ એનો કવાથ કરી તે વાશના પર તથા સુકાના રસના પુત્ર દેવાની રીતિ પ્રમાણે ૫૦ ફટ દેવા. સુકાયા પછી પુલાલે ટંકણખાર તે ચૂર્ણના બરોબર નાખો. અને એ સર્વની બરોબર મરીનું ચૂર્ણ મેળવી તેનાથી અધભાગે બીડલૂણ મેળવવું પછી ચણાના ખારના ૭ પુટ દેવા. એ રસને સુકાવી વાટી રસ સિદ્ધ થયે સુંદર શીશીમાં વનવડે ભરી રાખવો. તેમાંથી માસા ર ભાર ખાઈ સિંધાલુણ રાહિ; ની જાડી છાશ સેવન કરે છે, તાકાળ ઘોર અજીર્ણમાને દૂર કરે છે અને બહુજ વસ્તુ ખાધી હોય છતાં આ ચૂણના સેવનથી તુરત પચી જાય છે અને શાળ. ગોળ, આફરો, બરલ તથા પેટના વ્યાધિ એ સર્વને નાશ કરે છે. આ વ્યાકરસ કહેવાય છે. અથવા-જવખાર, સાજીખાર, ટકણખાર, શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, સુંઠ, ચવક, ચિત્રક, પીપર અને પીપરામૂળ એ સઘળાં સમાન લઇ સર્વની બરાબર શેકેલી માંગ અને જાંગથી અરધ ભાગે સગવાનું મૂળ લઈ પારાગંધકની કાજળ કરી, અન્ય ઔષધીઓનું ચૂર્ણકરી, એકત્ર કરી ચૂક્ષ્મ વાટી ભાંગના રસમાં, સરગવાની જડના રસમાં અને ચિત્રામૂળના રસમાં એક એક દિવસ ઘુંટવો ( કિંવા ભાવના દઇ પદાર્થ રસ શોધી લે તેમ ) તડકે સુકવી, રામપાત્રમાં ભરી સંપુટને કપડા માણી કરી અડાયા છાણાના હલકા અગ્નિથી પકાવવા. સ્વાંગ શીતળ થયે કાકડી લઇ આદાના રસમાં (કિંવા જળબાંગરાના રસમાં ) ઘુંટી લો. સૂક્ષ્મ કરી રહી ૧ તા ૨ ભાર મધની સંગાથે સેવન કરી તે ઉપર ને ગેળ અને મુંને ડવાથ પીએ તે તાત્કાળ આરઝર્સ માત્રને દૂર કરે છે તથા અતિર, પાંપણી, અગ્નમાંધતા, કફના રોગ, ઉલટી, મેળ, આલસ્ય અને અરૂચિ એટલા રોગોને દૂર કરે છે અને ભૂખ ઘણું વધે છે. આ જ્વાળાની રસ કહેવાય છે. ભાવપ્રકારા, અથવા-શુગધક, કાળામરી, અને સચળ એ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી પાણી સંગાથે ટાંક ૧ લે તે બંધાવ મટે છે. આ થવા શુદ્ધ પારે ૧ ભાગ, શુદ્ધ ગંધક ૧ , શુ વછનાગ ૧ ભાગ, લવીંગ ૧ ભાગ, કાળામરી ૨ ભાગ, અને બાળ જા ભાગ લેવું. પાર ગધકની કાજળ કરી તે કાજળમાં અન્ય એકધા યુગ મેળ છે કાના માં કિંઇ આંબલીના ફાલના રસમાં યુરી For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોથે.) અજીર્ણ પ્રકરણ, ( ૭૭ ) તૈયાર કરવો. રતી ૧-૧ ભાર ૭ દિવસ સુધી સેવન કરે તે ભૂખ વધે અને અજીર્ણ તાત્કાલ મટાડે છે. આ રામબાણ રસ માટે સેકચિંતામણિને કર્તા કહે છે કે મા રામબાણ નામથી પ્રખ્યાતિ પામેલે રસ અગ્નિની મંદતા રૂ૫ રાવણને નાશ કરે છે, ગ્રહણ -સંગ્રહણી રૂ૫ કુંભકર્ણને જીતનાર છે અને આમવાયુ રૂપી ખરદૂષણના મદને મર્દનાર છે. મરીના અનુપાનથી આ રસ સેવન કરે છે, જઠરાગ્નિને તુરત પ્રદીપ્ત કરે છે, રૂચિ ઉપજાવે છે, કફના સમૂહને નાશ કરે છે અને શ્વાસ, ઉધરસ, ઉલટી તથા કૃમિઓનો નાશ કરનાર છે. અથવા–શુદ્ધપારે, શુદ્ધગંધક, બેડીઅજમો, ત્રિફળા, સાજીખાર, જવખાર, ચિત્રામૂળ, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડીંગ, વડાગરૂ મીઠું, સુંઠ, કાળાં મરી અને પીપર એ સઘળાં સમાન ભાગે લઈ એ સર્વની બરાબર શુદ્ધ કરેલાં ઝેરચલાં લેવાં. પારા અધકની કાજળ કરી પછી બીજા એવધોને ઝીણા વાટી કાજળમાં મેળવવાં, અને જંબીરીના સ સમાં ખરલ કરી મરી પ્રમાણની ગોળીઓ વાળવી તેમાંથી ૧ ગળી ગ્ય અનુંપાન સાથે નિરંતર સેવન કરે છે, મંદાગ્નિ મટે છે તથા ભૂખ ઘણું લાગે છે. જે આ ન ઉપર હરડેની છાલ, સુંઠ તથા ગોળ ખાય-ઉપયોગમાં લે તે સર્વ રોગને દૂર કરે છે. આ અગ્નિતુંડાવતી ગોળી કહેવાય છે. અથવા સુંઠ મરી, પીપર એ ત્રણે ૧ ભાગ સિંધાલણ ૨ ભાગ અને ગંધક ૩ ભાગ લઈ એઓને ઝીણું વાટી વથી ગાળી લી બુના રસ સાથે ૧૦ દિવસ ઘુંટી ૧ રતી પ્રમાણે ગેળીઓ વાળી ગળી ૧ નિરંતર સેવન કરે ત, અજીર્ણ માત્રને દૂર કરે છે અને સુધા વધારે છે. આ સુબોધરસ કહેવાય છે. અથવા ખીડલૂણ, સંચળ, અજમે,જીરું, શાહજીરું, હરડેદળ, સુંઠ, મરી, પીપર, ચિત્રામૂળ, અશ્લવેતસ, અને અજમોદ એ સઘળાં સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંકર ભાર નિરતર કે તે પત્થર પચી જાય તે, પછી ભોજન પચવા માટે કહેવું જ શું ? અર્થત ગમે તેવા ગરિષ્ટ પદાથે ખાવામાં આવ્યા છે, તે પણ આ બીડલવણાદિચૂર્ણ પચાવી દે છે. અથવા શુદ્ધ ગંધક, મરી, સુંઠ, સિંધાલૂણ, અને જવખાર એ સઘળાં સમાન લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીંબુના રસમાં ૧૦ દિવસ સુધી ખરલ કરી ચણ પ્રમાણે ગોળીઓ વાળી ૧ ગેળી સેવન કરે તે સુધાને વધારે છે અને અજીર્ણને મટાડે છે. અથવા હરડેદળ ૬ ભાગ, પીપર ૪ ભાગ, ચિત્રક ૨ ભાગ અને સિંધાલૂણ ૧ ભાગ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર પાણીની સંગાથે સેવન કરે તે ભૂખ લાગે અને અજીર્ણ મટે છે. અથવા કંકણ, પીપર, શુદ્ધ વછનાગ, અને હિંગળક એ સમાન ભાગે લઈ તેથી બમણું મરી ઝીણું વાટી લીંબુના રસમાં ઘૂંટી વટાણા પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ તથા ૨ પાણી સંગાથે સેવન કરે તે, તાત્કાળ અજીર્ણ, કફ અને વિચિકા-કાગળીયું મટે છે. આ અજીર્ણકટકરસ કહેવાય છે. અથવા શુદ્ધ વછનાગ, શુદ્ધ ટંકણ, અને મરી એ એક એક તોલે અને સિંધાલૂણ જોઈએ તેટલું એ સઘળાંસમાન લઈ ચૂર્ણ કરી તેને આદાને રસ ૫૬ તેલા ભાર ધીરે ધીરે પાવે અર્થાત એ ચૂર્ણને પક તેલા ભાર રસની ભાવના આપવી.પછી દહીંને કપડામાં બાંધીને નિતારેલું પાણી ૫૬ તેલા ભાર પણ પાવું તથા લીંબુનો રસ ૫૬ તેલા પાઈ સારી પેઠે ઘુંટી ગોળી રતી ૨ પ્રમાણે વાળી ગોળી ૧ રોજ પાણી સાથે સેવન કરે તો અજીર્ણ તથા આરે ઉદરરોગ, ગેળા, શૂળ, મટે છે અને ભૂખને રૂચિને વધારે છે. આ વ્યાદિરસ કહેવાય છે. અથવા દહિંનું પાણી અને લીંબુનો રસ ૬૪-૬૪ તલા ભાર, આદાને રસ ૪૮ તલા, તજ ૪ તેલ, એલચી ૪ તેલ, લવીંગ ૬૦ તેલા, ફુલાવેલ ઢકણ તથા ચિવામૂળ બળે તેલા, ૧૦ For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૭૪ ) ( ત્તરગ સુંઠ, મરી, પીપર, હરડે, અહેડાં અને આંખળાં એ પ્રત્યેક્ છ છ તાલા લઇ એ સબળાને વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉપર કહેલા રસામાં ભીજવી અર્થાત્ સર્વ રસ, પુટ આપવાની રીતિ પ્રમાણે શોષાવી ઘુંટી ચૂહું તૈયાર કરી ઉના પાણીથી સેવન કરે તેા તુરત અજીર્ણ મટે છે. આ કન્યાદિચૂર્ણ કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ત્રિફળાં પાંચ જાતનાં લૂણુ, શેકેલો ટક, જવખાર, સાજીખાર, શુદ્ધપારા, શુદ્ધ ગંધક અને શુદ્ધ વછનાગ એ સર્વ ખરાબર લઇ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધીને ઝીણી કરી મેળવી આદાના રસના છ પુટ દેવા. પછી સૂક્ષ્મઘુડી ગાળી ૧ રતી પ્રમાણે વાળી ગાળી એ પાંચ કે સાત લવીંગના ચૂર્ણ સંગાથે સેવન કરે તે, તાકાળપણે અૠણું મટે છે, અને ભૂખ વધે છે. આ ક્ષુધાસાગર વતી કહેવાય છે. અથવા મોટી હરડે નંગ ૧૦૦ લઇ ગાયની છાશમાં ઉકાળવી, પછી તેને મેથી કેરીની પેઠે ચીરી ગોટલી-ઢીલીઆ કાહાડીનાખી તેમાં પણ (સુŁ, મરી, પીપર, પીપરીમૂળ ચવક, ચિત્રક,) તજ, પાંચ જાતનાં મીઠાં, શેકેલી હિંગ,જવખાર, સાજીખાર, જીરૂં, શાહજીરૂં, અને અજમાદ એ સવળાં સમાન અને પરૂષણથી અર્ધી નસેતર લઇ ચૂર્ણ કરી કપડેથી ચાળી ચૂકા-કાકમના રસમાં ભીજવી મેળવી હરડેમાં ભરીદેવું, પછી હરડેને સૂતરના દેરાવતે બાંધી તડકે સુકવી તેમાંથી હરડે ૧ નિર્તર ખાય તે। ભૂખ વધે છે, મંદાગ્નિ, ઉદરરોગ, ગોળા, ચળ, સંગ્રહણી, બંધકોષ, આકરા અને આમવાયુ તથા અરશ એ સધળા રોગોને દૂર કરે છે. આ અમૃતહરીતકી કહેવાય છે. અથવા કાળાંમરી ૩ તેાલા અજમા ૮ તાલા, ચિત્રક ૮ તાલા, પીપર ૩ તાલા, સંચળ,વડાગરૂ મીઠું અને સિંધાલૂણ એ ૨૪ તાલા, શુદ્ધ પારા ટાંક ૧, શુદ્ધ ગંધક ટાંક ૧, પીપરામૂળ તેાલા હૈં, સુંઠ પ તુલા, હરડેની છાલ ૫ તેાલા, બહેડાંની છાલ, આમળાં કરૂં અને ચવક એ છ છ તાલા તથા સધળાંથી અર્ધ ભાગે લવીંગ લેવાં. પ્રથમ પારા ગંધકની કાજળ કરી અન્ય આષધાને ઝીણાં વાટી કાજળમાં મેળવી આદાના રસની ૩ ભાવના દષ્ટ ચૂર્ણ ખરેખર કાકમ નાખી ઘુંટી ગોળી માસા ૨ પ્રમાણે વાળી ગાળી ૧ પાણીની સગાથે સેવન કરે તે તાત્કાળ અજીર્ણ નય, ભૂખ ધણી લાગે, શરીર પુષ્ટ થાય અને યાગ્ય અનુપાન સાથે સેવન કરવાથી ઘણાક રોગોના નારા કરે છે. આ લવીંગામૃતગુટીકા કહેવાય છે. વેદ્યહસ્ય, અથવા તજ ટાંક પ. લવીંગ ટાંક ૧૦, જીરૂં, શાહજીરૂં તથા મરી ટાંક ૩૦, સુંઠ ટાંક ૧૦, અજમેદ ટાંક પ, હરડેદળ ટાંક ૫, તમાલપત્ર ટાંક ૫, કોકમ ટાંક ૧૦, સિ ંધાલૂણ ટાંક ૨૦, નસોતર ઢાંક ૧૫, સંચળ ટાંક ૨૦, મીઢીઆવળ ૭ તાલા અને દાર્ડિમના દાણા ૨૮ તાલા ભાર લઇ સર્વેનેઝીણાં વાટી લીંબુના રસની ૧૦ ભાવના દઇ ચૂર્ણની બરાબર ચૂકા મેળવી સુકવી યુક્તિપૂર્વક શાશીમાં ભરી તેમાંથી ટાંક ૨ બાર પાણી સાથે સેવન કરે તે! તુરત અજીણું મટે છે. તથા મંદાગ્નિ, બંધકોષ, ઉદરરોગ, ગાળા, ખરલ એ સર્વે રાગને નાશ કરે છે. આ રાજવલ્લભ ચૂર્ણ કહેવાય છે, અથવા હરડેનીછાલ, પીપર અને સંચળ એ સમાન ભાગે લેવાં, એઆનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે સેવન કરે તે આકરા વગેરે અજીર્ણ સબંધી સર્વ રોગોના નાશ કરે છે. અથવા કાળીદ્રાખ, હરડેનીછાલ, અને સાકર એ ત્રણે સમાન લઇ ઘુંટી મધ સંગાથે ટાંક ૨ પ્રમાણે ગાળી વાળી ગાળી ૧ પાણી સંગાથે ખાય તે અજીર્ણ જાય. એમ ભૃગ્રંથને કત્તા કહે છે.” અથવા જીરૂં, સચળ, સુંઠ, મરી, પીપર, અજમેાદ, શેકેલી હિંગ, સિંધાલૂણ અને હરડેદળ એ સઘળાં ૧-૧ તેલા ભાર્ અને નસેતર નાલા ૪ લેવી. એનુ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ર ભાર ઉના પાણી સંગાથે ફાકે તા તાકાળ અજીર્ણ મટે છે અને ભૂખ વધે છે. આ જીકાદ ચુર્ણ કહેવાય છે. વેધરહસ્ય. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચા ) વિસૂચીકા પ્રકરણ ( ૫ ) · અથવા ખેડીઅજમો, હરડેનીછાલ, ચિત્રક, લવીંગ, તજ અને સિંધાલૂણુ એ સઘળાં બરાબર લઇ ઝીણાં વાટી ટાંક ૨ બાર પાણી સાથે ફાકે તે અજ્જુ મટે છે અને ભૂખ લાગે છે. આ અજમાદિચૂર્ણ કહેવાય છે. સર્વસંગ્રહું, અથવા શુદ્ધ ગષક ટાંક ૨, ચિત્રક ટાંક ૨, કાળાંમરી ટાંક ૨, પીપર ટાંક ર, સુંઠ ટાંક ૫, જવખાર ટાંક ૨, સિધા લૂગુ ટાંક ૧, સ ંચળ ટાંક ૧ અને વડાગીઠું ટાંક ? એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીબુના રસમાં ૭ દિવસ ઘુંટી ટાંક ૧ પ્રમાણે ગોળી વાળી ગાળી ૧ પાણી સગાથે ખાત્ર તો અછણુ, શૂળ, આમવિકાર, ગળે અને આફરો એટલા રાગેશનો નાશ કરે છે. આ ગધકવઢીંગાળી કહેવાય છે.” વિસૂચીકાના ઉપાય. ff જીરૂં એક કળીનું લસણ, શુદ્ધ ગધક, સિંધાલૂણ, સુંઠ, મરી, પીપર અને શેકેલી હિંગ એ સધળાં બરાબર લઇ ઝીણાં વાટી લીંબુના રસની ૫૦ ભાવના દઇ વાર પ્રમાણ ગેળી વાળી ગાળી ૧ પાણી સાથે ખાય તે વિસૂચીકા-કાલેરાને તુરત નાશ થાય છે. અઋણું મટે છે અને ભૂખ લાગે છે. આ જીરાદિ ચૂર્ણ કહેવાય છે.” અથવા. વાવડીંગ, સુંઠ, પીપર, હરડેની છાલ, આમળાં, ચિત્રો, ખેહેડાં, વજ, લીંબડાની ગળે, શુદ્ધ ભિન્નામાં અને શુદ્ધ વછનાગ એ સળાં ખરેખર લઇ ગામૂત્ર સગાથે ૧ દિવસ સુધી ઘુંટી રતી પ્રમાણ ગોળીઓ વાળી ૧ ગોળી આદાના રસ સગાથે સેવન કરે તે અજીણું જાય. ગાળી ખાય તે વિસૂચિકા જાય, ૩ ગોળી ખાય તે સાપનું ઝેર ઉતરે અને ૪ ગાળી ખામ તા સન્નિપાત જાય છે. આ સજીવની ગુટિકા કહેવાય છે. અથવા ફુલાવેલા ટંકણખાર ટાંક ૫, શુદ્ધ પારા ટાંક પ, શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધ વછનાગ ટાંક પ, પીળી કોડીની રાખ, સાજીખાર, પીપર, તથા સુંઠ એ પ્રત્યેક્ એક એક તોલો અને મરી ૮ ભાગ, એ પ્રથમ પણ ગંધકની કાજળ કરી પછી અન્ય ઔષધો. ઝીણાં વાટી એકત્ર મેળવી જખીરી જાતના લીંબુના રસમાં ૧ દિવસ છુટી ૧ રતી પ્રભાણુ ગાળી વાળી ગાળી ૧ વાસી~~ કાલેરાવાળાને, શૂળ, વાયુ-આદિ અને અગ્નિમદતાવાળાને આપે તો, તાત્કાળ આરામ થાય છે. આ અગ્નિકુમાર રસ કહેવાય છે. અથવા. આકડાનાં પાંદડાંનો રસ ૬૪ તોલા, ધતૂરાના પાદાના, રસ ૬૪ તાલા, સરગવાના મૂળને રસ ૬૪ તાલા, ચેરનું દુધ ૪ તાલા, ઉપલેટ ૮ તાલા, સિંધાલૂણુ ૮ તેલા, તેલ ૪ર તેાલા, તેમાં કાંછનું પાણી મેળવી લેાઢાની કઢાઇમાં ધીમા અગ્નિથી પકાવતાં ર્સ માત્ર મળી તેલ રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી તે તેલનું મર્દન કરે તેા ખલ્લી, વિચીકા અને પક્ષાધાત તથા ગૃઘ્રસી વસુને તુરત નાશ કરે છે. વૈઘરહસ્ય. “ અથવા કચ્યાંની જડ, ધાડાનું મૂળ, લીંબડાની છાલ, લીંબડાની ગળે અને કડાછાલ એ સધળાં બરાબર ભાગે લઇ ટાંક ૨ ભારત કવાથ કરી ૩ દિવસ પીવાથી વિસૂચીકા જાય છે. અથવા હરડેની છાલ, વજ, હિંગ, ઇંદ્રજવ, જળભાંગરો, સંચળ અને અતિવિષ એ સઘળાં સમ ભાગે લઈ ઝીણાં. વાટી ટાંક ૨ ભાર પાણી સાથે સેવન કરે તે વિચિકા જાય. અથવા એચી માસા ૪, લવીંગ માસા ૪, ચાખુ` અફીણ માસા ૧ અને જાયફળ માસા ૧૦ લઇ એએનું વસ્ત્રગાળ ચૂ કરી માસા ૪ ઉના પાણી સંગાથે સેવન કરે તેવિસૂચિકા તુરત નાશ પામે છે. ” અથવા ચૂકાતે ઉકાળી તેને રસ તાલા ૨૮ લઇ તેમાં સિંધાલૂણ ટાંક પ, ઉપલેટ ટાંક ૫ અને For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ તેલ તોલા ૧૪ નાખી એ સર્વે એકઠાં કરી ધીમા અમિવડે પકાવતાં રસ માત્ર બળી એકલું તેલ આવી રહે ત્યારે નીચે ઉતારી ગાળી લઈ તેનું મર્દન કરે તે વિસૂચીક નાશ પામે. અથવા જવને લેટ તથા જવખાર એઓને છાશ સાથે ગરમ કરી એને સહેવાતા સહવાતે લેપ કરે તે, ભયંકર પેટનાં શળ, આફરે અને કાલેરામાં આવતી પીડ નાશ થાય છે. અથવા. સરસીયું ઉનું કરી તેનું ગરમ ગરમ મન કરે તે કુખમાંના વ્યાધિ દૂર થાય છે. ભાવપ્રકાશ, જે કાલેરામાં તરશ વિશેષ લાગતી હોય તે લવીંગને કવાથ ૫. જે વિસૂચીકા પ્રબળપણે વધી ગઈ હોય તો રોગીને પડખામાં ડબ દે. અથવા બીજાનું મૂળ, સુ, ભરી, પીપર, હળદર અને કચ્ચાંના ગેળા એ સઘળાં બરાબર લઈ કાંજીના રસમાં ખુબ ઘુંટી તેનું આંખમાં આંજન કરે તે વિસૂચીકા નાશ પામે. ( આ ઉપાય ઉત્તમ છે) સવસંગ્રહ, હૈજા, મરકી, મહામારી, કાગળીયું, વાસી, વિસૂચીકા, જરીમરી અને કલેરા એ સર્વ એક જ રોગનાં નામે છે. અળસ તથા વિલંબિકાના ઉપાય. ચેઓ સાબુ ટાંક છે અને મોરથુથું ટાક ૧ એ બનેને પાણીમાં ઝીણું વાટી ગુદાએ પડે તે તાકાળ ઝાડે બંધ હોય તે છૂટે છે અને અળસ તથા વિલંબિકા નાશ પામે છે. અથવા દેવદાર, દારૂડી, ઉપલેટ, વરીઆળી, હિંગ અને સિંધાલૂણ એએને બરાબર લઈ કાંજીના પાણીમાં વાટી ઉનું કરી પેટ ઉપર લેપ કરે તે અળસ અને વિલંબિકા નાશ પામે છે. ઇતિ અજીર્ણધિકાર સમાપ્ત. ક્રમ રેગનેઅધિકાર મનુષ્યના શરીરમાં બે પ્રકારના કમિઓ છે એટલે બાથ (શરીરના ઉપર ભાગમાં રહેનારા) કમિઓ અને આમંતર (શરીરની અંદરના ભાગમાં રહેનારા) કમિઓ છે. તે ચામડી ઉપર થતા પરસેવાથી જુ લીખ, સવા વગેરે, ગુદામાંથી નીકળતા ચરમીઆ, કફથી અને રૂધિરથી એમ ૪ પ્રકાથી ઉત્પન્ન થાય છે. તે પિકી અત્યંતર કમીએ કારણથી ઉત્પન્ન થાય છે તે કાણુ એજ કે અજીર્ણ થયા છતાં ભજન કરે, મીઠા, તથા ખાટા પદાર્થો ખાય, દ્રવ પદાર્થો ઉપર વિશેષ ખાર રાખે, લેટ તથા ગોળના મિશ્રણવાળા પદાર્થો ખાય, કસરત કરે નહીં, દિવસે સુઈ રહે, અને વિરોધી વસ્તુઓનું સેવન કરે તે શરીરના મહેલા ભાગમાં કમિએ ઉપજ થાય છે. તેના ૨૦ પ્રકાર છે તેમાં જે ઉપર કહ્યા તે બે વિભાગ પડેલા છે. જેના પેટમાં કમિ ઉત્પન્ન થયા હોય તેનાં લક્ષણ. જ્વર આવે, શરીરનો વર્ણ વિપરીત થઈ જાય, શળ, છાતિમાં પીડા, ગ્લાનિ, ભય, અન્ન ઉપર અરૂચિ, અતિસાર અને ઉલટી થાય તે જાણવું કે પેટમાં કમિઆઓ ઉત્પન્ન થયા છે. કફથી ઉત્પન્ન થતા અને લોહીથી ઉત્પન્ન થતા કમિઆના ભેદ તથા લક્ષણો જાસુવાં હોય તે લક્ષપૂર્વક ભાવપ્રકાશના મધ્ય ખંડને બીજો ભાગ અને વાગુભટાદિ પ્રએનું અવલોકન કરો. For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચે . ) પાંડુ-કમળ પ્રકરણ, ( ૭૭ ) ઉપાય. શુદ્ધ ખુરાસાની અજમાના ચૂર્ણમાં ગોળ મેળવી વાસી પાણી સંગાથે ફાકે તે પેટના ક્રમિએ નાશ થાય છે. અથવા પિત્તપાપડાને પાણીમાં વાટી ટાંક ૧ ભાર તેમાં મધ ટાંક ૨ નાખી ૫ દિવસ સુધી પીએ તે પેટના કૃમિઓ નાશ પામે છે. અથવા વાવડીંગ ટાંક ૨ ભાર ઝીણાં વાટી મધની સંગાથે સેવન કરે તે પેટના કમીએ નાશ થાય છે. ભાવપ્રકાશ, અથવા વાવડીંગ, સિંધાલુણ, કપિલ, હરડેની છાલ, અને જવખાર એ સર્વ બરોબર લઈ ઝીણા વાટી ટાંક ૨ ભાર છાશની સંગાથે છ દિવસ સુધી પીએ તે પેટના કૃમિ નાશ થાય છે. અથવા લીબડાના પાંદડાને રસ, ટાંક ૧૦, મધ મેળવી ૭ દિવસ પીએ તે પેટના કમિઓ નાશ પામે છે. અથવા પાર ટાંક ૧, શુદ્ધ ગંધક ટાંક ૨, ખુરાસાની અજમો ટાંક ૩, બકાય લીંબડીનાં બીજ ટાંક ૪, અને પિત્તપાપડ ટાંક ૫, એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર છ દિવસ સુધી મધ ટાંક ૫ સંગાથે સેવન કરે તે પટનાક્ર મિઓ નાશ થાય છે. સર્વસંગ્રહ, અથવા મોથ, ઉદરકરણી, ત્રિફળા, દેવદારૂ, અને સરગવાનું મૂળ એ સર્વ બબર લઈ આ ખાં પાખા ખાંડી કવાથ કરી પીપર અને વાવડીંગના ચૂર્ણને પ્રતિવાસ દઈ ૭ દિવસ સુધી પીએ તે પેટના કૃમિ માત્ર અને કિમિ સંબંધી પીડાને નાશ થાય છે. અથવા વાવડીંગ, સિંધાલુણ, શેકેલી હિંગ, મરી, પીપર, કપિલ અને સંચળ એ સઘળાને સમાન ભાગે લઈઝીણાં વાટી ચાળી ટાંક ૨ ઉનાપાણી સાથે ૭ દિવસ સુધી સેવન કરે તે પેટના કૃમિઓને નાશ થાય છે. માથામાં જૂ, લીખ (કાળી હોય તે જ અને જોળી હોય તે લીખ ) પડી હોય તે ધતૂરાના પાનડાના રસમાં અથવા નાગરવેલના પાનના રસમાં શુદ્ધ પારો મેળવી વાળમાં નાખે તે જૂ, લીખ મરી જાય છે. વિદ્યાવિદ. ગુદામાં ચરબીઆ-સગવગી પડયા હોય તે, લસણ, મરી, સિંધાલુણ અને હિંગ એ સર્વ બરાબર લઈ પાણી સંગાથે, ઘુંટી ગુદાએ લેપ કરે તે ચરમીઆને નાશ થાય છે. ઘરમાં મચ્છર, જીવ-જંતુ વિશેષ થયા હોય તે, સાદડનાં ફુલ વા, આસંદરાનાં કુલ, વાવડીંગ, વઢવાડીઆનું મૂળ, મીંઢળ, ચંદન, રાળ, વાળ, ઉપલેટ, ભિલામાં અને લેબાન એઓને સમાન લઈ ખાંડી ઘરમાં ધૂણી દે તે, મચ્છર તથા જણ જીવ જંતુનો નાશ થાય. વિઘરહસ્ય. કમિગીને દુધ, માંસ, દહિ, ઘી, પાંગડાવાળા શાક, ખટાશ તથા મીઠા પદા એટલી વસ્તુઓ ખાવી નહીં. ઈતિ કમિઆનો અધિકાર સંપૂર્ણ પાંડુ, કમળો તથા હલીમને અધિકાર. પાંડ રેગ ૫ પ્રકાર છે એટલે વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી અને માટી ખાધાના વિકારથી પ્રાપ્ત થયેલે, એમ પાંચ પ્રકાર છે. પાંડુરોગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. અત્યંત ખેદ કવાથી, અતિ મૈથુનથી, અતિ ખાટા, તીખા પદાર્થોના ખાવાથીઅતિ–મધ For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) અમૃતસાગર. ( તર્ગ દારૂના પીવાથી, માટીના ખાવાથી, અને દિવસે સુઇ રહેવાથી લોહી દૂષિત થઇ વાયુ-આદિ દોષોથી ચામડીને પાંડુવર્ણવાળી કરી નાખે છે. પાંડુરોગનુ પૂર્વ સ્વરૂપ. ચામડી ફાટવા લાગે, અંગમાં પીડા થાય. માટી ખાવાની ઈચ્છા રહે,મેળઆવે, ગા ત્રોમાં ગ્લાનિ, આંખના ડાળા ઉપર થોથર, વિઠ્ઠા તથા મૂત્રનું પીળાપણું અને અન્ન પચે નહીં ત્યારે જાવુ કે પાંડુ રોગ થશે. પાંડુરોગનાં લક્ષણ. જે મનુષ્યની ચામડી મૂત્ર તથા તેત્રાદિ લુખાં અને કાળાશથી મિશ્રિત રતાશવાળાં થાય, તેમજ કંપવા, આરા, ભ્રમ, ભેદન તથા શળાદિ વ્યથા થાય તે જાણવું કે વાયુર્થી થએલા પાંડુ રોગ છે. જેનાં ત્વચા, નખ, મૂત્ર તથા મળ પીળાં થઇ જાય, બળતરા, તરશ તથા તાવ પ્રાપ્ત થાય, વિષ્ટા દ્વવવાળી પડે અને શરીરની કાન્તિ અત્યંત પીળી થઇ જાય તે જાણવું કે પિત્તથી ઉત્પન્ન થએલા પાંડુ રોગ છે. જેના થુકમાં કૈં પડે, શરીરે સાજો, ઘેન, આલસ્ય, અત્યંત ભારેપણું અને મૃત્ર, નખ, નેત્ર, મુખ તથા ચામડી અત્યંત ધોળાં થઇ જાય તે! જાણવું કે કથી ઉત્પન્ન થએલા પાન્ડુ રોગ છે. જે સઘળા અન્તનું સેવન કરનાર છે તેના દુષ્ટ થયલા ત્રણે દોષોથી ઉપર પહેલાં ત્રણ દોષોનાં ચિન્હ હોય તે! જાણવું કે ત્રિદેષસન્નિપાતથી ઉત્પન્ન થએલે પાંડુ રોગ છે. જેને માટી ખાવાની વિશેષ ટેવ હોય તેને ત્રણે દોષમાંથી ગમે તે એક દોષના પ્રકોપ થાય એટલે તુરી માટીથી વાયુનેા, ખારી માટીથી પિત્તને અને મીઠી માટીથી કફનો પ્રક્રોપ થાયછે. એ માટી પાતાના લુખાપણાને લીધે રસાદિ ધાતુઓને તથા ખાધેલા ભાજનને લુખાં કરી કાચીને કાચી સધળા રસને વહેવા વાળી નસાના મુખાને રોકી દેછે, તથા જુલાવી પણ છે અને ઇંદ્રિયાના બળને, દીપ્તિને, વીર્યને, એજને,પ રાક્રમને હણી નાખી બળ, વર્ણ અને અગ્નિના નાશ કરી નાખે છે તેથી ઘેન, આલસ્ય, ઉધરસ, શ્વાસ, શૂળ, અરશ, અરૂચિ, આંખા ઉપર સોજો, પગે સોજો, ઇંદ્રિમાં સાજે, પેટમાં ક્રમિની વ્યથા અને કયુક્ત પાતળા ઝાડા થાય તે જાણવું કે માટી ખાવાથી પાંડુ રોગ થયો છે. પાંડુરોગના અસાધ્ય લક્ષણા. જે પાન્ડુ રોગીના શરીરમાંથી લોહી ક્ષીણ થઇ ગયું હોય, તેથી કેવળ રૂની પૂણી જેવું સ્વેત અંગ થઇ ગયું હાય દાંત, નખ, નેત્ર પીળાં થઇ ગયાં હોય અને સર્વત્ર વસ્તુ તેને પીળીજ માલમ પડે. જ્વર, અરૂચિ, મેાળ, ઉલટી, તૃષા, ગ્લાનિ અને સર્વાંગમાં સાન્ને હાય તથા લાંબા વખતથી થએલ, દીન, પસીનાથી અત્યત્ત ગાત્રા ભીનાં રહે, મૂર્ચ્છાથી સંયુક્ત અને અતિસારથી પીડાતા હોય તો તે પાંડુ રોગી અવશ્ય મરણ પામે; માટે વૈધે તેવા પાન્ડુ રોગીને શ્રી રામ નામનું અત્યુત્તમ ઔષધ આપવું કે જેથી જન્મના રાગ અધન નાશ થઇ અખંડાનંદ પામે. જન્મે For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચે , ). પાંડ-કમળ પ્રકરણ કમળા રોગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. પાંગવાળે રોગી પિત્તને ઉત્પન્ન કરનારા પદાર્થોનું અત્યંત સેવન કરે છેતેનું પિત્ત લોહીને તથા માંસને દૂષિત કરી કમળા નામના રોગને ઉત્પન્ન કરે છે અથવા પાંડુ રેગ ન થયે હેય તદપિ પણ કમળાને રોગ થાય છે. કોઈ કમળો પાન્ડ રેગથીજ થાય છે એ નિયમ નથી. કમળાનાં લક્ષણ, ભેદ તથા અરિષ્ટ ચિનો. જેનાં નેત્ર, વચા, નખ અને મુખ ઘણાં જ હળદર જેવાં પીળાં થઈ ગયાં હોય, જેનાં મળ-મૂત્ર રાતાં અથવા પીળાં થઈ ગયાં હોય, જેને. શરીરનો વર્ણ મોટા દેડકા જે પીળો થઈ ગયે હોય, ઇદિનું બળ જવું રહે, બળતરા થાય, અન્ન પચે નહીં, દુર્બળતા, અરૂચિ અને ગ્લાનિવડે હેરાન થાય તે જાણવું કે કમળાનો રોગ થયો છે. તેના ૨ ભેદ છે એટલે એક કોઠામાં રહેશે અને બીજો શાખાઓમાં રહેલ કમળો. તે પૈકી કેટામાં રહેલો કમ કષ્ટસાધ્ય છે તેને “કુંભકામળાના નામથી ઓળખે છે તેમાં ઉલ્ટી, મોળ, તાવ, ગ્લાનિ તથા શ્વાસ, ઉધરસ અને અતિસારથી પીડાતા હોય તે તે માણસ પર જન્મની તૈયાર કરવા તત્પર થયો જાણવો. કમળા રોગીના મળ-મૂત્ર કાળાં કિંવા પીળાં, આંખ, મેહ, ઉલટી, મળ-મૂવ રાતાં, અત્યંત સે, ગ્લાનિ, દાહ, અરૂચિ, તરસ, આફરે, ઘન, આલસ્ય, મેહ પ્રાપ્ત થયા છે અને અગ્નિ તથા સંસાને નાશ થયે હોય તે કમળાવાળો રોગી જીવેજ નહીં હલીમકનાં લક્ષણ જ્યારે પાંડુ રોગીને વર્ણ લીલે, કાળો તથા પીળા થઈ જાય, બળ ઉત્સાહ નષ્ટ થઈ જાય, નિદ્રા જેવું આલસ્ય, અગ્નિમંદ, ઝીણે ઝીણે તાવ, દાહ, તૃષા, અરૂચિ, ભ્રમ તથા સવનમાં ત્રેડ થાય અને સ્ત્રીઓમાં વાંચ્છના થાય તે જાણવું કે હલીમક રોગ છે. પાંડુરોગના ઉપાય. ગજવેલને ગેમૂવમાં ૭ દિવસ સુધી પકાવી પાણી કે, દુધ સંગાથે ટાંક ૧ નિરંતર ૧૫ દિવસ સુધી સેવન કરે છે, પાંડુરોગ જાય. અથવા ગાયના મૂત્રમાં તૈયાર કરેલ મંર-લોહકાટ ટાંક ૧ ગોળની સંગાથે ૧૫ દિવસ સુધી સેવન કરે છે, પાંડુરોગ જાય. અથવા સાટડીનું મૂળ, નસેતર, સુંઠ, મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચિત્રામૂળ, હળદર, દેશરહળદર, ઉપલેટ, હરડે, બહેડાં, આમળાં, નેપાળનાં મૂળ, ચવક, ઇંદ્રજવ, કડુ, પીપરા મૂળ, મથ, કાકડાશગી, કલોંજી જીરું, અજમો અને કાયફળ એ સઘળાં ૪-૪ તલા ભાર લઈ તેઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ચૂર્ણથી બમણે લેહકાટ-મર મેળવી આઠગણું ગોમૂત્રમાં પકાવી પછી તેની ગોળ સંયુકત ગોળીઓ ટાંક ૧ પ્રમાણે વાળી ૧ ગોળી ગાયની સુંદર જાડી છાશ સંગાથે ૧૫ દિવસ પર્યત સેવન કરે તે અસાધ્ય પાંડુરોગ પણ નાશ થાય છે. તથા કમળ, હલીમક, શ્વાસ, ઉધરસ, ક્ષય, તાવ, સોજો, શળ, બરલ, ઉદરરોગ, આફરે, હરષ, સંગ્રહણ, કમિ, વાતરક્ત અને કેતુ એ સર્વ રોગોને નાશ કરે છે. આ પુનવર્ષાદિમંદૃર કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા હરડેની છાલ ૧ ભાગ, આમળાં ૧ ભાગ, બહેડાની છાલ ૧ ભાગ, સુંઠ ૧ભાગ, મરી ૧ ભાગ, પીપર ૧ ભાગ, મોથ ૧ ભાગ, વાવડીંગ ૧ ભાગ, ચિત્રામૂળ ૧ ભાગ અને મારેલું લેટું ૪ ભાગ લઈ સર્વને ઝીણું વાટી ગવેલ ભસ્મ મેળવી ૧ રતી મધ અથ For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૮ ) ( તરંગ વા ધી અથવા જાડીગાયની છાશ સંગાથે કે, ગેાસૂત્ર સગાથે દિવસ ૧૫ પર્યંત એટલે પ્રથમ દિવસે ૧ રતી ભાર ખાવું, બીજે દિવસે ૩ રતિ અર્થાત્ પ્રત્યેક દિવસે અમે રતી વધતા જવું, જ્યાં સુધી અઢાર રતિ ભાર થાય એટલે નવ દિવસ ખાય પછી પ્રત્યેક દિવસે અઢાર રતી ભાર ખાવું જેથી નિત્ય નવ રતિભાર લાડુ પેટમાં જાય તે, પાન્ડુ, સોજો, છાતિના વ્યાધિ, ઉદરરોગ, ક્રમિ, કાઢ, અગ્નિમદતા, અરા અને ભગંદર તથા અરૂચિ એટલા રાગાનેા નાશ થાય છે. એમ રસપ્રદીપ અન્યને કત્તા ભલામણ આપે છે. આ નવાયસચૂર્ણ કહેવાય છે. અથવા અરડૂમો, ગળા, લિંબડાની અંતરછાલ, ત્રિફળાં, કરીયાતું અને કડુ એ આઠ ઔષધીઓ સમાન ભાગે લઇ એને કાય કરી ઠંડી થયા પછી મધ મેળવી ૧૦ દિવસ સુધી ખાય તેા પાન્ડુરોગ, રક્તપિત્ત, કમળા અને હલીકમ એટલા રોગોને નાશ કરે છે. અથવા ત્રિફળાના રસમાં મધ (દેખના પ્રમાણને અનુસરતું) મેળવી તથા ગળાના રસમાં, દારૂહળદરના રસમાં કે, લીંબડાના રસમાં એજ પ્રમાણે મધ મેળવી ૧૦ દિવસ સુધી પીએ તે પાંડુરોગ, કમળા તથા હલીકમ રોગ નાશ થાય છે. અથવા કુબાને રસ આંખમાં આંજે તે પાંડુ, કમળે! અને હલીકમ રોગ નાશ થાય છે. વૈઘરહસ્ય. અથવા કરીયાતું, કડુ, દેવદાર, દારૂહળદર, માથ, ગળે, કડવાંપરવળ, રાતે ધમાસા, પિત્તપાપડા, લીંબડાની અંતરછાલ, સુંઠ, મરી, પીપર, ચિત્રક, ત્રિળા અને વાવડીંગ એ સર્વને સમાન ભાગે લઇ ઝીણાં વાટી વસ્ત્રગાળ કરી એ ચૂણુના બરાબર લોહભસ્મ મેળવી મધ, ધીમાં ગેાળીએ વાળી ગાયના જાડી છાશ સંગાથે ટાંક ૧ નિરંતર સેવન કરે તેા પાંડુ, કમળા, હૅલીકમ, સાજો, પ્રમેહ, સગ્રહણી, શ્વાસ, ઉધરસ, રક્તપિત્ત, અરશ, આમવાયુ, ગળા અને કોઢ એટલા રાગો ઉપર યાગ્ય અનુપાન સાથે સેવવાથી નાશ થાય છે. આ અષ્ટાદશાંગઅવલેહું કહેવાય છે. આ અવલેહ માટે ભાવમિશ્ર લખે છે કે, જીભના અટકાવાને, ત્રણાને, ક સબંધી વિદ્રષિત અને કલાસકેાઢને પણ મટાડે છે. અથવા કડવીતુંબડીના ગર્ભ અથવા કડવીતુંબડીના રસ લઇ યુક્તિપૂર્વક તેને નાસ લે તે તુરત કમળેા નારા થાય છે. અથવા કુકડવેલાના ફળનો રસ કે, સુકાયલાં મૂળને કવાથ અથવા રાત્રે કુકડવેલાના ફળમાં પાણી ભરી સવારે ચાળી તે પાણીના નાસ લેવાથી અથવા કબૂતરની હધાર ૧૨ વાલ ગાળમાં મેળવી ખાવાથી પણ તુરત કમળા નાશ થાય છે અનુભવસિદ્ધ Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંડુ રોગીને પથ્યાપથ્ય. કમળા તથા પાંડુરોગ વાળેા જવ, ઘઉં, ચોખા, મગ, મસૂર, તુઅર, ચણા, તુરીયાં, ડુંગળી, કુણાં કૃતાક, લસણ, છાશ, કેસર, શેલડી, ધી, માખણ, ગરમ ભાજન, ઉના પાણીથી ન્હાવું, સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ હવા અને લોહયુક્ત ઔષધો સદા હિતકારી છે; માટે તે અવશ્ય ઉપયોગમાં લેવાં. હા ગાંન્તે, તમાજી, બીડી-ચલમ, પીવા, મૈથુન, મગફળી, પાનડાંવાળી ભાજી, હિંગ, મરચાં, તેલ, અથાણાં, અડદ, દારૂ, પાન, સોપારી, ખટાશ, ગરમ અને બળતરા કરનારા પદા। તથા શરદીમાં કે અસ્વચ્છ હવામાં રહેવું એ અહિતકારી છે, માટે અવસ્ય ત્યજવાં. ઇતિ શ્રી મન્માહારાજાધરાજ રાજ રાજે, શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામામન્થ વિષે અજીર્ણ, મદાગ્નિ, ભસ્મક, વિસૂચોકા, અળસ, વિલબિકા,ક્રશ્મિ, પાંડુ, કમળા અને હલીમકાદે નિરૂપણ નામના ચાથા તરંગ સમાળ, For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમે ) રક્તપિત પ્રકરણ ( ૮૧ ) તરંગ પાંચમો રક્તપિત્ત, ક્ષય, હેડકી, શ્વાસ તણે અધિકારી આ તરંગમાં વિગતથી, ક્રમસહ કથિત વિચાર, રક્તપિત્તને અધિકાર. રકતપિત્તની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. તકે, મેદ, પંથ, મૈથુન અને કસરત એઓના અતિ સેવનથી તથા મરચાં-આદિ તીર્ણ અગ્નિ કિંવા તાકારી–ઉષ્ણ અને જવખારાદિ ખારોના અત્યંત સેવનપણથી તથા અતિ ખાટા પદાર્થોના ખાવાથી, શોચથી, અને કડવી વસ્તુના ખાવાથી, દૂષિત થએલું પિત્ત - તાના ગુણોથી રૂધિરને તુરત દુષિત કરી ઉંચા માર્ગથી અથવા નીચા માર્ગેથી એટલે નાક, કાન, આંખ, અને મેં એ ઉંચા માર્ગથી તથા લિંગ, યોનિ અને ગુદાએ નીચા માર્ગથી અને સમસ્ત રૂવાડાંના છિદ્રથી પ્રકોપ પામેલું પિત્ત વહેવા લાગે છે. રક્તપિત્તનું પૂર્વ સ્વરૂપ. * જ્યારે અંગમાં પીડા, ઠંડક સારી લાગે, ગળામાં ધૂમાડો જેવું જણાય, ઉલટી થાય, લેઢાના જેવો ગંધ આવે કિંવા લેહી મહાકામાં આવે અને નિસાસા બહુ નાખે ત્યારે જ ણવું કે રક્તપિત્ત રેગ થશે. - રક્તપિત્તનાં લક્ષણ. કફજનિત રક્તપિત્ત હોય છે. જા, પીળું, ચીકણું અને મેરપિંછના ચાંદલા જેવું લેહી વહે છે. વાતજનિત હોય તે કાળું, તું, ફીણવાળું, પાતળું અને લખું લેહી વહે છે. પિત્તજનિત હેય તે ખેરના કવાથ જેવું કાળું, ગોમૂત્રજેવા ચીકણા કાળા વર્ણ વાળું, કેયલા જેવું, ધુમાડા જેવું અને સુરમા જેવા રંગવાળું લેહી વહે છે. અને એ સર્વ લક્ષણ સંયુક્ત લેહી વહે તે સન્નિપાત જનિત રક્તપિત્ત જાણો. કફના સંસર્ગવાળું રક્તપિત્ત ઉંચા માર્ગેથી, વાયુના સંસર્ગવાળું નીચા માર્ગેથી, કફ તથા વાયુના સંસર્ગવાળું બન્ને માર્ગથી વહે છે અને ત્રણદોષના સંસર્ગવાળું ત્રણે દેનાં ચિન્હ સહિત હોય છે. રક્તપિત્તનાં ઉપદ્ર. રકતપિત્તથી શરીર ફીણ, બળહીન, શ્વાસ, જ્વર, વમન, મદ, ઉધરસ, દાહ, મૂછો, પાંપણું, જમ્યા પછી ઘેર બળતરા, અર્થતા, તૃષા, છાતિમાં અત્યંત પીડા, કઠાનું ભેદવું, માથામાં પરિતાપ, પરૂનું થુકવું અને પ્રત્યેક વસ્તુ ઉપર દેવ, અપચ તથા માંસના વાપણું વગેરે વગેરે વિકાર યુક્ત ઉપદ્રવ હોય છે. સાધાસાધ્ય લક્ષણો. જે રાપર એક દેપના સંસર્ગવાળું તથા નાક, કાન આંખ અને મડાના તરફથી For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અમૃતસાગર, (તરંગ - - - - - - કાકા ક લોહી વહેનારૂં-ઉર્દુગામી હોય તે સાથ, બે દેશના સંસર્ગવાળું તથા ગુદા, લિંગ અને યોનિ વગેરે અધેમાર્ગથી વહેનારું થાય અને ત્રિદોષના સંસર્ગવાળું તથા બે ભાગે ગતિ કરનારું મંદામિવાળા મનુષ્યને, ઘન, ભોજન નહીં કરનારને, વ્યાધિઓથી ક્ષીણ થએશાને, છાતિના દુખાવા વાળાને, દુબળને, અતિસારોગીને અને બહીકણને અતિ વેગવાળું થયું હોય તે અસાધ્ય સમજવું; પરંતુ અતિ વેગ રહિત, એક માર્ગે વહેનારું, તુરતનું એ, હેમંત અને શિશિરઋતુના સંબંધવાળું અને ઉપદ્રવ વગર બળવાન થયું હોય તો સાધ્ય સમજવું. જે રક્તપિત્તવાળ વઝ પાત્ર અને આકાશને અર્થાત દ્રસ્યાદ્રસ્ય પદાર્થોને પણ અતિ રાતાં દેખે, અથવા લોહી વખ્યા કરતો હોય, આંખે પણ રાતી થઈ ગઈ હોય અને વ્યાપિના પ્રબળપણથી ઓડકારને પણ રાતા દેખે તો તે રક્તપિત્ત રોગી યમદામાં જાય છે, ઉપાય. નાકથી કે મહેકી લોહી પડતું હોય તે રેચ પરો, તથા હમજ, ત્રિફળાં, નોતર અને ગરમાળાનો ગેળ એઓ રેચથી રપ જાય છે. પણ જે નીચેના માર્ગથી વહેનારું હેય તે વમનથી મટે છે. અથવા વીરણવાળો, કમળકાકડીને મગજ, સુગંધીવાળો, અરડુ, લિંબડાની ગળો, જેઠીમધ, મધ, રતાંદળી અને ધાણા એ સઘળાં સમાન લઇ એનો કવાથ કરી ઠંડું થયા પછી મધ મેળવી પીએ તો રક્તપિત્ત જાય. અથવા કાંગ, લોદર, રસવતી (કે સુરમો )અને ચાકડાની માટી એ બરાબર લેવાં, એઓનું ચૂર્ણ કરી અરસાના કવાશ સાથે મધ સાકર મેળવી ૧૦ દિવસ સુધી પીવાથી અતિ વેગવાળું રક્તપિત્ત જાય છે. અથવા ધરના - સનો અથવા દાડિમના ફળના રસને કિંવા પિથીના રસનો અને હસ્તેને ઠંડા પાણીમાં વાટી તેના રસનો નાસ દે તો નસકોરી વહેતી બંધ થાય. અથવા, માટી, ધર, આમળાં, વાટી તે ના રસને નાસ દે તો, વા તેને માથા ઉપર લેપ કરે તે, વાકાળ નસકોરી વહેતી બંધ થાય. અથવા પાકેલાં ઉમરનાં ફળ, ખજૂર, ધાખ, કાશ્મરી, કે હરડે એઓને જુદાં જુદાં મધ સંગાથે ખાય તે રક્તપિત્ત જાય. વૈદ્યવિનોદ. અથવા ધાણા, આમળાં, અર, ધાખ અને પિત્તપાપડે એ સઘળાં સમાન ભાગે લઈ ટાંક ૩ ઠંડા પાણીમાં ભીજવી તેજ પાણી સંગાથે લટી ગાળી પીએ તે રક્તપિત્ત મટે છે અને જ્વર, દાહ, તૃષા, તથા શોપ પણ મટે છે. અથવા કાળીદ્રાખ, સુખડ, હૈદર અને કાગ એ સઘળાં બરોબર લ વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધ તથા અક્ષાના રસ સંગાથે ૧૦ દિવસ ચાટ તે સર્વ પ્રકારનું રક્તપિત્ત જાય. અથવા “વસંતમાલતી રસ” “બાળબદ્ધ રસ,” અને “પર્યટરસ” વગેરે પાછળ આવી ગયા છે તેના સેવનથી પણ ન કરી બંધ થાય છે. અથવા ડુંગળીના રસની નાસ લે તે નસકોરી વહેતી બંધ થાય છે. અથવા ૧૦૦ વારનું ધાએલું ધી વારંવાર માથા ઉપર મસળે તે નાકેથી લેહી વહેતું બંધ થાય છે. અથવા મોટું પાકુંભૂરું કોળું લઈ તેનાં બીજાં છેતરાં કહાડી નાખી ૪૦૦ તોલા ભાર તે કકડા બમણા પાણીમાં ધીમા તાપથી સીજવી અરધ ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી વજાડા વસ્ત્રમાં નાખી છુંદી કરી તેમાં - થી પાણી નવી સુકવી લેવું. તે બાફેલા કેળાને કડાઈમાં ૬૪ તોલા ઘી મૂકી તપાવી તે ધીમાં તળી કહાડવું. પછી તે નીચોવી લીધેલા રસમાં ૪૦૦ તેલા સાકર નાખી તેની ચાસણી કરની અર્થાત્ ઋતુ પ્રમાણે ચાસણીના તાર નીકળવા લાગે છે, તે કેળાને ચાસણીમાં નાખી For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમા ) ક્ષ પ્રકરણ ( <3 ) જલાવી પછી પીપર ૮ તાલા, કુંડ ૮ તાલ, જીરૂં તથા શાહજીરૂં ૮ તાલાભાર, ઞાા ર તેાલા, તમાલપત્ર ૨ તેાલા, એળચી ૨ તાજા, ાળાંમરી ર તેાલા, અને તજ ર તાક્ષા ભાર લઇ સર્વને ઝીંણુાં વાટી ચાસણીમાં મેળવી ચાસણી ઠંડી થયા પછી મધ તેાલા ૩૨ નાખી તૈયાર કરેલા કાળાપાકમાંથી ચાર તાલાભાર નિરંતર સેવન કરે તે, રક્તપિત્ત, તાવ, તરા, વા, પ્રદર, ક્ષીણુતા, ઉલટી, ઉધરસ, શ્વાસ, સ્વરભંગ અને ક્ષય એટલા રોગને નાશ કરે છે. અને શરીરને પુષ્ટ કરે છે. આ કુષ્માંડાવલેહ કહેવાય છે. અથવા એળી, તમાલપત્ર અને તજ એ અધા અર્ધ! તેાલાભાર લેવાં. અને પીપર એ તેલ બાર સાકર ૪ તેાલા, જેઠીમધ ૪ તેલા, કાળીદ્રાખ ૪ તેાલા અને ખજૂર ૪ તાલા લઈ એાનું વસ્ત્રગાળ ચૂણુ કરી મધ મધ્યે ગોળી એક એક તેક્ષાભારતી બાંધી ગેળી ૧ નિરંતર ખાય તે, રક્તપિત્ત શ્વાસ, ઉધરસ, પિત્તવર, હેડકી, ઉલટી, મૂર્ચ્છા, મદ, ભ્રમ, લોહીના બડખા,તુલા, પડખાનાં શૂળ, અરૂચિ, સાજો, બરલ, આય વાયુ, સ્વરભંગ અને ક્ષતાય એટલા ગે!ને તાણ કરે તથા પુષ્ટા કરે છે. આ એકેિ ગુટીકા કહેવાય છે. વૈધરહા ઘતિ પિત્તને અધિકાર સ સે ફાય રોગનો અધિકાર. રાજરાગની સંખ્યા, ઉત્પત્તિ, નિદાન તથા સ’પ્રાપ્તિસડ લક્ષણ. રાજરાગના ૬ ભેદ છે તેમાં વઝુ 1, પિત્તને ૨, ના ૩, સન્નિપાતા ૪, ગેટ લાગવાથી થએલા પ, અને શેષથી ઉત્પન્ન થએલે ૬ એ છ અથવા અત્યંત મથુનથી, અત્ય`ત શેયધી, ડ બીતિ દુષ્ટત્રણથી, છાતિમાં કોઇ પ્રકારને માર વાગવાથો, અત્યંત પંથ કરવાથી અને અત્યંત ખેદના કરવાથી પણ રાજરોગ થાય છે. અથવા અધેવાયુ વગેરેના વેગોને રોકવાથી, અત્યંત ઉપવાસ, અત્યંત ખ્યા કરવી, બળવાન સાથે યુદ્ધકસરત કરવાથી, પેાતાના ગુજા ઉપરાંત કાર્ય કરવાથી. અતિબંણું કિવા અતિ ચૈડુ કે સમય વગર ભાજન કરવાથી, વીર્યાદિધાતુઓના ક્ષણપણાથી, પોતાથી મેટી ઉમ્મર વાળી સ્ત્રી સંગાથે સંભોગ કરવાથી અને વૃદ્ધાવસ્થાના કારણથી પણ રાજરોગ થાય છે. તે ત્રિદોષ રૂપી રાજરેગમાં ક પ્રાધાન્ય હોય છે એવા ત્રણે દોષોથી રસને વહેવા વાળી શિરાએકના માર્ગે રોકાઇ જાય તેથી રસ પછીના સર્વ ધાતુ ક્ષીણ થાય છે અને ધાતુ ક્ષીણ થવાથી મનુષ્ય પણ ક્ષીણ થાય છે. કેટલીક વખત ઉધરસના વેગને લીધે અત્યંત રૂપા વાળા રાજરામ થાય છે. અને કેટલીક વખત ઉધરસના વેગ વિના પણુ રાજરાગ થાય છે. તેની શકા અને સમાધાને માટે ચક્ર અને ભાવપ્રકાશ જીવે. ચના, રાજયમાં, ક્ષય અને શાષ એ ચારે આ ઊગતાંજ નામ છે. ક્ષય રેગના જે જે બીજા પણ હેતુ છે તે સર્વ ઉપર કહેલા હેતુતજ અંતર્ભૂત છે એમ સમજવું. રાજરોગનું પૂર્વ સ્વરૂપ. જે મનુષ્યને ક્ષય થવાનો હાય તે મનુષ્યને પ્રથમથી શ્વાસ, અંગામાં પીડા, ઉધરસ આવી કફનું પડવું, હાળવામાં શેખ, ઉલટી, અગ્નિની મંદતા, મદ, સળીખમ, ઉધરસ અને નિદ્રા એ For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર, ( ૨૪ ) ( વર્ગ રલાં ચિન્હો થાય છે તથા આંખો ધોળી થઇ જાય, માંસ ખાવાની અને મૈથુનની પા રહ્યાજ કરે અને પોપટ, કાગડા, ગરજણ, નીલક, વાંદરા અને કાચડા એટલાં પશુ-પક્ષિયા સ્વમામાં ખેંચી જાય છે તથા સુકી નદી, ઝુકાં, મળેલાં, પવન અને ધમાડાથી ખરાખ અશાં વૃક્ષ સ્વપ્રમાં દેખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષયરોગનાં લક્ષણ. ચકમુનિ કહે છે કે ખભામાં તથા પડખામાં પીડા, હાથ પગમાં બળતરા અને સર્વાંગમાં તાવ એ ક્ષય રોગનાં ત્રણ મુખ્ય લક્ષણો છે, પણ ‘સુશ્રુત’નું કહેવું એમછે કે ભેજન માત્રમાં અરૂચિ, તાવ, ઉધરસ, શ્વાસ, મુખમાં લોહી આવે અને સ્વરમાં ફેરફાર થાય, આ છ લક્ષણો હોય તેા પણુ ક્ષય રેગ છે એમ સમજવું. એ ક્ષય રોગ અગ્યાર પ્રકારો છે. તેને ખુલાશે નિચે પ્રમાણે, ક્ષય રોગનાં અગ્યાર લક્ષણા. જો વાયુના ત્રાસવાળા ક્ષય રોગ હોય તે સ્વરમાં ફેરફાર, શળ અને ખભામાં તથા પડખાંઓના સાચા થાય છે. જે પિત્તના ત્રાસવાળા ક્ષયરોગ હોય તેા તાવ, બળતરા, અતિસાર, અને લેાહીનું આવવું થાય છે. જો ફના ત્રાસના હોય તે માથું ભારે, અન્નમાં અરૂચિ, ઉધરસ, અને કંઠથી ખેલી શકાય નહી. જે વિદ્વેષયુક્ત અથવા ૭ પ્રકારના શેાધયુક્ત હોય તા સન્નિપાતના જાણવા. જો માર લાગવાના કારણથી ક્ષય થયા હાય તા માથામાં પીડા, લેાહી સહિત ઉલટી, અને શરીર લુખું પડી જાય છે. ( આ અસાધ્ય છે.) કેવા ક્ષય રાગીની ચિકિત્સા ન કરવી ? જે ક્ષય રાગ અગ્યાર, છે અને ત્રણ લક્ષણો યુક્ત હોય, તાવ, ઉધરસ તથા ઉલટીમાં લોહી પડતું હ્રય, માંસ તથા બળ ક્ષય થયા હોય, સારી પેઠે ખાતાં છતાં પણ ક્ષીણ થતા જતા હોય, અતિસારથી પીડાતા હોય, નૃપણ તથા પેટ ઉપર સોળે હોય, આંખો ધોળી ચઇ ગઇ હોય, અન્ન ઉપર દ્વેષ, ઉંચા શ્વાસથી પીડા થતી હોય અને ફટાઇને વિશેષ વીર્ય ઝરતું હોય અર્થાત્ પ્રમેહ થઇ આવ્યો હોય તથા મૂત્ર વારંવાર કિવા ઘણું ઉતરે તે તેવા રોગીની પવિત્ર કાર્તિની ઇચ્છા રાખનાર વૈધે કદીપણ ચિકિત્સા ( ઔષધોપચાર ) કરવા મન લગાડવું નહીં. ક્ષય રાગીના જીવનની અવિધ. સારો શાસ્ત્રવેત્તા તથા વૈધની સર્વ ક્રિયામાં કુશળ એવા વૈદ્યના હાથથી ચિકિત્સા થતી હોય તથા રોગી યુવાન હોય, દ્રવ્યપાત્ર હાય, વૈધના કહેવા પ્રમાણે વર્તેતા હોય અને જીતેન્દ્રિય હોય તેના ૧૦૦૦ દિવસ સુધી જીવે છે; પણ પછી જીવવા માટે તે શંકા રહે છે. કેવા ક્ષય રાગીની ચિકિત્સા કરવી તાવને અભાવ, ખળવાન, વૈદ્ય ફડવી પાયલી કે આકરી ચિકિત્સા (વ્યાધિ શમનના ઉપાય) કરે તે સહન કરી શકતે હોય, જેનો જઠરાગ્નિ તેજ હોય, શરીરે પુષ્ટ, ધૈર્યતાવાળા અને આસ્તિક વૃત્તિવાળા હોય તે તેની ચિકિત્સા કરવી. For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમો. ) શ્રય પ્રકરણ શેષના પ્રકારે. અતિ મૈથુનને કારણથી ઉત્પન્ન થયેલે વાયશષ કહેવાય છે. તેમાં હિંગ - અંડપમાં વેદના થાય, મૈથુન કરવામાં અશક્ત અને કરે તે મેટું તથા થોડું વીર્ય પડે, શરીર પીળું, ચિંતાગ્રસ્ત, શરીર શિથિલ, અને વીર્યની ક્ષીણતાથી સર્વ ધાતુ ક્ષીણ તથા રાજરોગના ચિન્હાએ યુક્ત હોય છે, શોકથી થએલા શોપને શેકશેષ કહે છે, તેમાં જે વસ્તુના ભાવથી શોક થો હોય તે વસ્તુનું જ ચિંતવન કર્યા કરે તથા ઉપરના શોષમાં કહેલા સર્વ વિકારો હોય છે, માત્ર લિંગ અને અંડકોષમાં વ્યાધિના સ્વભાવના લીધે વેદના થતી નથી. વૃદ્ધ અવસ્થાના કારણથી થએલે વાદ્ધક્યશેષ કહેવાય છે, તેમાં કૃશતા થાય, વીર્ય, બળ, બુદ્ધિ અને ઇન્દ્રિય મંદ થઈ જાય છે, કાપવું, કાંતિરહિતપણું, છુટેલા કાંસાના પાત્ર જે સાદ, ભજનમાં અરૂચિ, કફરહિત થેક, શરીર ભારે, મ, નાક, આંખમાંથી સ્ત્રાવ, વિષ્ટા અને શરીર શુષ્ક તથા લુખાં થઈ જાય છે. " કસરત કરવાથી થએલો વ્યાયામશેષ કહેવાય છે, તેમાં અંગશિથિલ, કાંતિ અગ્નિમાં શકાઅલાના જેવી પરૂપ, ગાત્રના અવયવો સ્પર્શ જ્ઞાનથી રહિત, ગઇ તથા મોં સુકાય છે. અને ક્ષત ન થયા છતાં પણ ઉરઃક્ષતનાં લક્ષણે યુક્ત હોય છે. પંથ કરવાથી થએલે અશ્વશેષ કહેવાય છે, તેમાં વ્યાયામશેષમાં કહેલાં સર્વ લક્ષણો હૈય છે; પણ ઉરઃક્ષતનાં લક્ષણો હોતાં નથી. ગંભીરદિવ-ગડ-ગુબાં થવાથી ઉત્પન્ન થએલો વણશેષ કહેવાય છે. તેમાં લોહીના યપણાથી, વેદનાઓથી તથા આહારના પ્રતિબંધથી અસાધ્ય થાય છે. છાતિમાં ક્ષત-ચાંદું, ચાંદી પડવાથી થએલો ઉરઃક્ષતશેષ કહેવાય છે, તેમાં ઇતિમાં અત્યંત પીડા, પડખાંઓમાં દુખા, ધ્રુજારી, અંગસુકાય, વીર્ય, બળ, વર્ણ, કાંતિ, તથા અગ્નિ એ અનુક્રમે ઘટી જાય છે, જવર, દીનતા અતિસાર અને ઉધરસ થાય છે. તથા ઉધરસ આવતાં કાળો ગંધાતે લોહીયુકત પીળ, ગુંથાયલ અને વિશેષ વારંવાર કપાત થાય છે. તથા વિર્ય અને આજના ક્ષયથી, અત્યંત ક્ષીણ થઈ જાય છે. ઉરઃક્ષત થવાનાં મુખ્ય કારણે. જોરથી ધનુ ચઢાવવાથી કે બાણ ફેકવાના વિશેષ અભ્યાસથી, ગજા ઉપરાંત ભાર ઉપાડવાથી, પિતા કરતાં વિશેષ બળવાનથી મલ્લયુદ્ધ કરવાથી, વિષમ અને ઉંચી જગ્યાથી પડી જવાથી, તોફાની બળદ, ઊંટ, ઘડે કે હાથી દોડતાં જતાં હોય તેને પકડી લેવાથી, પત્થર, લાકડાં, ઈટ કે શસ્ત્રાના ફેંકવાથી, બીજાને મારવાથી, રાડ પાડી બેલવાથી, ભણવાથી, કે ગાવાથી, બહુ દવાથી, નદીના પૂરમાં તરવાથી કે મેટી નદી તરવાથી, ઘેડાઓની સંગાથે દેડવાથી, એકદમ ઠેકવાથી, એકદમ નાચવાથી અથવા એવાંજ અન્ય સાહસ કર્મી કરવાથી, એકાએક છાતીમાં માર વાગવાથી, સ્ત્રીઓમાં અત્યંત આશકિત રાખવાથી અને લુખું તથા થોડું જમવાથી, છાતિમાં જોર આવવાના લીધે ધસારો લાગે છે તેથી, ક્ષત-ચાંદી પડેછે, માટે ઉપરની બાબતો અવશ્ય લક્ષમાં રાખી વર્તવું નહીં તે, ઉરઃક્ષત શેષ થઈ રાજરોગ થાય છે અને છેવટે આ અનિત્ય સંસારને ત્યજી નિરૂપાયે યમરાજને આધીન થવું પડે છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ * કાર - - - - - - -- - - -- - - - - - -- -- - - -- -- રાજરોગના ઉપાય. જે ક્ષયરોગી બળવાન હોય અને ઘણા દોષવાળા હોય તે વમન વિરેચનાદિ પાંચ કમેથી દેહશુદ્ધિ કરાવવી, પણ જે રોગી નિર્બળ-ફીણ થઈ ગએલે હોય તો પાંચ કર્મો કરવાં નહીં; કેમકે મનુષ્યનું બળ મળને આધીન અને જીવિત વીર્યને આધીન છે, માટે હાયરેગીના વીર્ય અને બળની યન પૂર્વક રક્ષા કરી ઉપાય કરવા. સાકર ટાંક ૧૬ વંશલોચન ટાંક ૮, પીપર ટાંક ૪, નાની એલચી ટાંક ૨, અને તજ ટાંક ૧ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધ તેલ ૧ અને ધી તેલ ૧ ની સંગાથે અથવા, મધ કે ધીની સંગાથે કિંવા માખણની સાથે ચાટે તો, રાજરોગ, શ્વાસ, ઉધરસ, પિતજવર, પડખાનું , મંદાગ્નિ, હાથ પગની બળતરા, રકતપિત્ત, જીભની જડતા, અરૂચિ, ક્ષય સંબંધી સઘબારગ, મેહેડ તથા નાકની વાટે જતું લેહી, ખભાની બળતરા અને ને સળખમ એ સઘળા રોગો જે આયુષ્ય બળવત્તર હોય તે નિએ આરામ થાય છે. આ સિતાપલાજિતરાણ કહેવાય છે. અથવા રસસિંદૂર, ગળોનું સત્વ અને ગજવેલ ભસ્મ ટાંક ટાંક ભાર લઈ મધ અને માખણની સંગાથે ચાટે તો રાજરોગ જાય છે. અથવા પારાની શુ હ ભસ્મ ૩ ભાગ, સુવર્ણની શુદ્ધ ભસ્મ ૧ ભાગ, શુદ્ધ મશુશીલ ૨ ભાગ, ત્રાંબાની ભસ્મ ૧ ભાગ, શુદ્ધ ગંધક ૨ ભાગ અને હરતાલ ભસ્મ ૨ ભાગ, લઈ એકઠાં વાટી તેને પીળી કેંડીઓમાં ભરી પછી શુદ્ધ ટંકણખારને બકરીના દુધમાં વાટી તે ટંકણખારથી કૅડીઓનાં હે બંધ કરવાં પછી એક સારી કરી કુલડીમાં તે ઔષધની ભરેલી કોડીઓને મૂકી મુખ્ય મુદ્રા દઈ ગજપુટ અગ્નિમાં પકવી સ્વાંગ ( પિતાની મેળેજ ) શીતળ ધપે કુલમાંથી કંડીઓને કહાડી લઈ ખરલ કરી ઉપયોગમાં લે–એટલે ૪ રતી ભારની માત્રા ઓગણીશમરી, દશ પીપર, મધ અને ઘી એઓની સંગાથે સેવન કરે તો, વાયુ તથા કફ સંબંધી ક્ષય તુરત મટે છે. આ રાજમૃગાંકરસ કહેવાય છે, રસેંટચિંતામણિ. અથવા સાકર, માખણ અને મધની સંગાથે શુદ્ધ સેનાના વરખ ઘુંટી સેવન કરે તો ક્ષય રોગનો નાશ થાય છે. એમ શિવજીની પ્રતિજ્ઞા કરી વૈધામૃતન કર્તા કહે છે. અથવા વર્ષમાન પીપર, મધ તથા માખણ સંગાથે સેવન કરે તો ક્ષય નાશ પામે છે. અથવા બસ ટાંક ૫, તજ ટાંક ૫, મીરચક કોળ ટાંક ૫. જાયફળ ટાંક ૫, લવીંગ ટાંક ૬, નાગકેસર ટાંક ૭, મરી ટાંક ૮ પીપર ટાંક ૮ અને સુંઠ ટાંક ૧૦ અને એ સર્વની બરાબર સાકર લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગ્ય અનુપાનથી ટાંક 1 સેવન કરે તે અરૂચિ, ક્ષય, શ્વાસ, ઉધરસ, ગોળો, હરણ, ઉલટી અને કંડના રોગ એ સર્વ નાશ પામે છે. આ કર્પરાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા શુદ્ધગંધક ટાંક ૫, શુદ્ધ અભ્રક ટાંક પ, તથા શુદ્ધ પારે ટાંક ૫, શુદ્ધ હિંગળક ટાંક અને મણશીલ ટાંક લઈ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધે મેળવી સર્વને અધ ભાગે લેહભસ્મ લઈ એકત્ર ઘુંટી શતાવરીના રસના પુટ ૧૪ દઈ ઘુંટી સુક્વી તૈયાર કરી રતી ૨ તથા ૩ ભાર સાકર અને મરી સંગાથે પ્રાત:કાળે નિરંતર સેવન કરે તો રાજરોગને નાશ થાય છે અને વાત, પિત્ત, કફના રોગે તથા સર્વ પ્રકારના તાવને પણ નાશ કરે છે. આ કુમુરરસ કહેવાય છે. વિઘરહસ્ય, અથવા તાંદળજાની ભાજી પાવી તેમાં ઘી નાંખી નિરંતર ભજન કરે તે રાજરોગ તથા વારંવાર મૂત્ર આવતું હોય તે રોગ મટે છે. અથવા પાકેલાં મોટાં રસદાર સ્વચ્છ આંબળાં પ૦૦ લઇ તેને For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમા ) ક્ષય પ્રકરણ, ( ૮૭ ) ૧૦૨૪ તાલા ભાર પાણીમાં બાફવાં એટલે તે રસરૂપ પાણી થઇ જાય ત્યારે તેમાંથી આંખળાં કાડાડી લઇ તેમાંથી ઠળીયા કાહાડી નાખી તેને રજ તેાલા ધી અને ૨૪ તેલા તેલમાં તળી પછી રસરૂપ પાણીમાં સાકર તેાલા ૨૦૦ ભાર નાખી તથા આંબળાં પણ તેમાં નાખી અગ્નિ ઉપર ચઢાવી ફરી પકાવવાં, જ્યારે ચાટવા જેવા અલેડુ થાય ત્યારે નીચે ઉતારી તેમાં કાળીદ્રાખ, અગર, સુખડ, કમળકાકડીના મગજ, ગળચી, હીંમજ, કાકાલી, ખીરકાકોલી, ગદા, મહામેદા, જીવક, ઋષભક, ગળા, કાકડાશીગી, ભે! આંબળી, પુષ્કરમૂળ, ક ચુરો, અરડૂસ, બાંયકાળુ, કાંશકી, ડેાડી, સમે, ગધી સનેરા, ઉભી ભાંરીગણી, બેઠી ભોંરીંગણી, ગાખરૂ, ખાલી, સીવણ, કાય, અરણી, અરલ અને મેઘઘ એ સઘળાં ઔષધે ચાર ચાર તાલા ભાર લઇ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી અવલેહમાં મેળવી લેવું. લે ઠંડે થયા પછી તેમાં મધ ૨૪તેાલા, પીપર ૪ તેાલા, તજ ૨ તાલા, તમાલપત્ર ૨ તાલા, નાગકેસર ૨ તેાલા, એળચી ૨ તેાલા, અને વશલાચન ૧૬ તેાલા એએનું ચૂર્ણ પણ લેહમાં નાખવું. આ અવલેહ નિરંતર ૪ તેલા ભાર સેવન કરું તે, ક્ષય, ભયંકર શેષ, શ્વાસ, ખાંસી, રકતપિત્ત, પ્રમેહ, મૂર્ચ્છા, તરશ, ઉલટી, ચિત્તભ્રમ, અરૂચિ, નદ, વાતરક્ત અને નિર્બળતા એટલાનો નાશ કરેછે, તથા જરા, પળીયાંને મટાડે છે, પુષ્ટિ કરેછે, કાંતિ અને કામપ્રદ છે. આ વ્યવ ન પ્રાસાલે કહેવાય છે. અધવ! અરડૂસીને રસ અને ભાંરીંગણીને રસ ચાર ચાર તાલા ભાર લઇ તેમાં મધ પીપરનું ચૂર્ણ નાખી સેવે તા રાજયમાા, શ્વાસ અને ધાર ઉધરસ મટેછે. અથવા મૃગાંક ૧ ભાગ, પારા ૧ ભાગ, વગર વિધ્યાં ખરાં માત્તી ૨ ભાગ, ગંધક તથા ટંકણ ૨-૨ બાગ લઇ પારાગધકની કાજળ કરી સર્વને કાંજીમાં વાટી ગેાળા કરી તે ઉપર કપડા મારી કરી હાંલ્લીમાં મીઠુંબરી તેના વચ્ચેવચ તે ગોળા મૂકી હાંલ્લાના મુખે મુદ્રા દઈ ૮ પાહાર અડાયા છાણાના અગ્નિદેવા. પાતાની મેળે ઠંડા થયે કહાડી લઇ ખરલ કરી શ્રી તથા મરીના અનુપાન સાથે ૩ રતી સેવું તેઃ ક્ષય, ઉધરસ, પ્રમેહ, ઝાડા, ક્ષીણતા, અતે આંખની પ્રીકાસ મટે છે. આ મુદ્દેશ્વરરસ કહેવાયછે. વૈદ્યવિનાદ. અથવા પીળા કોડીયામાં પણ ગંધકની કાજલ ભરી બકરીના દુધ સાથે છુટેલા ટાંકણથી કૉડીયાનાં મ્હાં ખીડી સુકવી સર્વ સંપુટ કરી ગજપુટ અગ્નિ આપવા. સ્વાંગ શીતળ થયે કાહાડી લઇ ખરલ કરી ૧ રતી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તો ઘેર રાજરોગ તથા શોષ, દમ, ઉધર્સ સંગ્રહણી અને વરાતિસાર એટલા રોગો નાશ થાય છે. રૂદ્રદત્ત. અથવા બકરાનું માંસ ખાવું, બકરીનુ દુધપીવું, સુંડ સહિત બકરીનુ ધી પીવું અને બકરાના ટોળામાં સૂવું એસવું તથા કુકડીના ઇંડાંને રસ મધ ધી સાથે પીવા તે ક્ષયરોગ ઉપર સારા ફ્ાયદા આપે છે. અ થવા શુદ્ધ શિલાજીતના સેવનથી પણ ક્ષય મટે છે એમ ક મુનિનુ કહેવુ છે. અથવા તાલીસપત્ર, ત્રિફળાં, કાંગ, પીપરીમૂળ, મેથ, બટકચૂરા, દારૂહળદર, એચી, તમાલપત્ર, નાગકેસર, લવીંગ, સુંડ, પીપર, ખેર, વાળુવાળા, ચવક, પીલુડી, અતિવિષ, કાકડાશીંગી, ઉપલેટ, હળદર, ચિત્રા, કડાછાલ, અરડૂસી ગોખરૂ, કડુ, ધ્રાખ, કોકમ, ડિમના દાણાને રસ અને પાકાંર એએને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી, તે ચૂર્ણ ના સમાન સાકર મેળવી પછી એ તાલા ભારના પ્રમાણથી સેવન કરવું, જેથી છાતીમાં પડેલી ચાંદી, ઉધરસ, શ્વાસ, પાંડુ, કમળા, પ્રમેહ, શાષ, ગુદાનામસા, અને ક્ષય રોગ એ સર્વનો ના શ કરેછે. આ બૃહત્તાલીસાદિ ચૂર્ણ કહેવાય છે. હારીત હતા. અથવા સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એળચી, લવીંગ, જાયફળ, વંશલોચન, ચુરો, કાકડાશીંગી, આ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર ( ૮૯ ) ( તર્ગ સગન્ધ અને દાડમનાં બીજ એ સઘળાં સમાન ભાગે લઇ તે સર્વેની બરાબર લેાહભસ્મ અને લોહભસ્મની ખરેખર અભ્રક ભસ્મ મેળવી એકત્ર કરી યથેાચિત ત્રુટી તે સઘળા ચૂર્ણની ખરેખર સાકર નાખી ૧ તેલા ભાર્ નિત્ય સેવન કરે વા પોતાની અગ્નિનું બળ વિચારી સેવન કરે તે! જરાગ્નિ દીપ્ત થાય છે–ભૂખ લગાડે છે. તથા પ્રમેહ, ભયંકર પચરી, મૃત્રકૃચ્છ, ધાતુએસમાં સ્થિત થએલી વિષમજ્વર, ત્રિદોષ રાજયક્ષ્મા-ક્ષય, તાવ, પીનસ, ઉધરસ, શ્વાસ અને અરૂચિને નાશ કરે છે. આ ગંગનાયરા ચૂર્ણ કહેવાય છે. અથવા-લવીંગ, કંકાલ, સુગધીવાળા, સુખડ, તગર, નીલકમળ, શાહજીરૂ, એળચી, કાળુ અગર, નાફ઼ેસર, પીપર, સુ, વીરવાળા, જટામાંસી, બરાસ, જાયફળ અને વંશલોચન એ સઘળાં સમાન લઇ તે સર્વેથી અર્ધ ભાગે સાકર લઇ સર્વનું ચૂર્ણ કરી વસ્ત્રથી ચાળી સેવન કરે તે ક્ષય, મંદાગ્નિ, ઉધરસ, હેડકી, અરૂચ, પીનસ, ગ્રહણી, અતિસાર, લાહીવિકાર, પ્રમેહ, ગાળા તથા તમકશ્વાસ, ગળગ્રહ, અને અધકોષ એને નાશ થાય છે. પણ, તરપણું, અગ્નિ દીપાવનાર, વીર્ય વૃદ્દીકરનાર અને અંત્રોષ વગેરેના અંત કરનાર છે આ લવીંગાદિ ચૂર્ણ કહેવાય છે. ચાચતામણિ, અથવા “ શુદ્ધ અભ્રકભસ્મ ( ધૂંવાડાપણાથીરહિત ખાખ ) તેલા ૬, બરાસ, જાવંત્રી, તજ, તમાલપત્ર, લવીંગ, તાલીસપત્ર, જાવત્રી, વીરવાળા, અને ધાવડીનાં ફુલ, એ ૪-૪ માસાભાર લેવાં અને હરડેની છાલ, આમળાં, એહેડાંની છાલ, તથા સુંઠ એ ૬-૬ માસાભાર લેવાં. પ્રથમ પાસ ગંધકની કાજળ કરી અન્ય ઔષધીઓનું ચૂર્ણ કરી કાજળમાં મેળવી એકજીવ કરી પાણી સાથે ઘુંટી ચણા જેવડી ગોળીઓ વાળી ગાળી ૪ નિરંતર ઠંડા પાણી સાથે ખાય તેા ક્ષય, સાષ, શ્વાસ, ઉધરસ, શૂળ, પ્રમેહ, ઉલટી, અમ્લપિત્ત, અરૂચિ, સંગ્રહણી અને વાતરક્ત એ સઘળા રોગો દૂર થાય છે અને શરીર પુષ્ટ કરે છે. આ શ્રંગાયા ભ્રકગુટિકા કહેવાય છે. અથવા દશમૂળ, પીપર, ચિત્રામૂળ, કાચાં, એહેડાંની છાંલ, કાયફળ, કાકડાશીગી, દેવદાર, સાટાડીનાં મૂળ, ધાણા, લવીંગ, ગરમાળાનો ગોળ, માળવીગોખરું, વધારો; ઉપલેટ, અને ઇંદ્રવરણાનાં મૂળ એ સઘળાં ૬-૬ તેાલાભાર લઇ ખાંડી પાણી સેર ૩૩ા ભાર ( ૪૦ રૂપિયાભાર શેરના પ્રમાણથી) લઇ તેમાં ઉપર કહેલી સર્વ આષધીઓને નાખી તેમાં મેટી હરડે ૮ શેરને સાળ રૂપિયાભાર નાંખી ધીમા અગ્નિથી માટીના વાસણમાં નાખી પકાવી હરડેનું પાણી કાઢાડી લઇ ઠંડી કરી મધની અંદર ૧૫ દિવસ નાખી રાખવી, પછી તેમાંથી હરડેને કાહાડી કરી ખીજા તાજા મધમાં નાખવી એટલે ૧૫ દિવસ સુધી મધમાં રાખી પછી પૂરી નવા મધમાં ૧ મહિના સુધી મધમાં ડૂબતી રાખવી અને તેમાં તજ, તમાલપત્ર, નાગકેસર, એળચી, અને પીપર એટલાં આપવા ૨૪ તાલાભાર લઇ ચૂર્ણ કરી, મધમાં એકત્ર કરી નાંખાં. તેમાંથી હરડે ૧ નિરતર પ્રાતઃકાળે ખાય તો ગુજરાગ, શોષ, ઉધરસ, હેડકી, ઉલટી, તાવ, મૂત્રકૃચ્છ, પ્રમેહ, વાતરક્ત, અરશ, સંગ્રહણી, રક્તપિત્ત, બળતરા, વિભૂતિ, વિમચિ, કોઢ, મૃગીવાયુ અને પાંડુરોગ એટલા રોગોના નાશ કરે છે. આ મધુપક્વહરીતકી કહેવાય છે. એમ શ્રી ધન્વંતરીજીએ ધન્વંતરી સહિતામાં કહેલું છે. અથવા શ્રુતા ગોળ તેાલા ૫૪, આદાને રસ તેલા ૫૪ લઇ તે ગાળની ચાસણી ધીમા અગ્નિથી પાતળી કરી તેમાં તજ, તમાલપત્ર, નાગકેંસર, એળચી, લવિંગ, સુંઠ, મરી અને પીપર એ સઘળાં ત્રણ ત્રણ તૈયાભાર લઇ ચૂર્ણ કરી નાખવું. એકજીવ કરી તેમાંર્થ નિરંતર ૩ તાલા ખાય તો રાજરોગ, મદાગ્નિ, ઉધરસ, શ્વાસ અને અર્ટિચ એ સર્વને નાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમો.) ક્ષય પ્રકરણ - , - - - કરે છે. આ આદાન અવલેહ કહેવાય છે. અથવા બકરીના દુધમાં બરાબર પાણું નાખી તેમાં પીપર ૩ નાખવી અને નિત્ય અકેક વધારતે જીવી એટલે મહીના ૧ સુધી વધારી પાછી એ જ પ્રમાણે ઘટાડવી–એટલે બકરીના દૂધમાં પાણી નાખી તેમાં પહેલે દહાડે ! પીપર નાખી ઉકાળવું, પાણી બળી દુધ રહે ત્યારે નીચે ઉતારી પીપર કાફાડીને ખાઈ જવી અને ઉપર તે દુધ પી જવું. એ પ્રમાણે દરરોજ અકેકી પીપર વધારે નાખવી. મહીના પછી અકેક ઓછી કરવી , રાજેશગ, ઉધરસ અને શ્વાસનો નાશ થાય છે. કાશિનાથપદ્ધતિ અથવા કાળીદ્રાખ ૨૦૦ લાભાર લઈ તેને ૨૦૪૮ તલા પાણીમાં નાખી ઉકાળવી જયારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે તેમાં જુને ગોળ ૮૦૦ તેલા પ્રમાણમાં નાખ તથા વાવડીંગ, કાંગ, પીપર, તજ, એલચી, તમાલપત્ર, નાગકેસર અને મરી એ સર્વ ચાર ચાર લાભાર લઈ ખાંડી ઉપરના ઉકાળામાં નાખી દારૂ ખીંચવાની ભઠ્ઠીથી અર્ક કાહાડી તેમાંથી તેલાબાર નિરંતર પીએ તો સજગ, ગળાનો રોગ, શ્વાસ અને ઉધરસને નાશ થાય છે. આ દ્રાક્ષાસવ કહેવાય છે. યોગતરંગિણી. “અથવા મૃગાંક ૧, રૂપરસ ૨, તાળેશ્વર ૩, પારાની ભસ્મ ૪ અને અભ્રક ભલ્મ પ એ શુદ્ધ પ્રકારે તૈયાર કરેલી ભસ્મો એકએકથી વધતા ભાગે લઈ એકત્ર કરી ત્રિકટુ, ત્રિફળા અને ત્રિાનું ચૂર્ણ મેળવી તેને પ્રથમ વાવડીંગના કવાથને પુરુદે, પછી નાગરમોથના કવાથને, કાયફળનો, નગોડના રસને, દશમૂળના કવાથને, ચિત્રાના રસને, હળદર, સુંઠ, મરીનો, અને પીપરને એમ એક પછી એકના પુટ દઈ ઘુંટી ગોળી અરધ રતી પ્રમાણે વાળવી. તેમાંથી ૧ ગોળી નિરંતર સેવન કરે તો રાજરોગ, પાંચ જાતની ઘેર ઉધરસ, વિધિ છાતીના રોગ અને ગેળો નાશ થાય છે. આ પંચામૃત રસ કહેવાય છે. સાસંગ્રહ, અથવા શંખ લઈ ગેમૂત્રના સભ્યોને અગ્નિમાં દગ્ધ કરી તે ભસ્મની મૃસ (ધાતુઓ ગાળવાની કુલડીઓ ) માં શુદ્ધપારે ટાંક ૫, શુદ્ધ ગંધક ટાંક ૫, એ બેની કાજળ કરી મૂસમાં ભરી સંપુટ કરી કપડા માટી વડે મજબત કરી ગજપુટ અગ્નિ આપ. પછી સ્વાંગ શીતળ થયે કહાડી મૂસ સહિત ખરલમાં ઘુંટી રતી ૧ મધ સંગાથે સેવન કરે તે ક્ષયનો ક્ષય થાય છે. સાર્ણવ. અથવા થોરનાં લીલાં ડીંડલાં કા લાભાર, સંચળ ૩ તલા ભાર, વડાગરું મીઠું ૩ તલા, તાકતેલા ૫૪ અને ચિત્રામૂળ ૩ તોલા એ સર્વ એકઠાં કરી કચરી મેટા રામપાત્રમાં ભરી બીજું રામપાત્ર તે ઉપર બંધ બેસતું કરી કપડા માટી વડે મજબુત કરી સુકવી ગજપુટ અગ્નિ આપો. ભદ્દી એની મેળે જ ઠંડી થયા પછી સરાવ સંપુટને કાહાડી લઈ ખરલ કરી તેમાંથી માસ ૧ ભોજન કર્યા પછી પાણી સાથે સેવન કરે તે તાકાળ ભોજનને પચાવી દે છે તથા રાજરોગ, શ્વાસ, અરશ, આમ અને શળનો નાશ કરે છે. આ મુદ્રાદિક્ષાર કહેવાય છે. રસરાજ લક્ષ્મી” અથવા આંબલીને ખાર તથા પાંચ જાતનાં લૂણ તેઓને લીંબુના રસમાં ઘુંટી તેમાં શંખને ૭ વાર અથવા તપાવી તપાવી જ્યાં સુધી ભૂકો થાય ત્યાં સુધી કરે પછી તે શંખભમથી અરધ ભાગે ત્રિકટુ, તથા હિંગ, વછનાગ લેવા અને પાર તથા ગંધક એઓ ભસ્મથી ચોથે ભાગે લઈ પાર ગંધકની કાજળ કરી સર્વને એકત્ર છુટી તેની બેરના ઠળીઆ જેવડી ગોળીઓ કરવી. આ શંખવટી ના સેવનથી ક્ષય, સંગ્રહણ, હૃદય-પડખાનું શળ અને અન્ય પેટપીડાઓ નાશ થાય છે. ગ ચિંતામણિ, અથવા દશમૂળ, કચાં, સંખાવળી, કચેરી, ખરેટીમળ, ગજપીપર, અંઘાડે, પીપરામૂળ, ચિત્ર, ભારગી, અને પ્રાકર મૂળ એસવાળાં ૮.૮ લાભાર લેવાં. તથા જ, તેલા For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૦ ) અમૃતસાગર. (તરંગ - ' . ૧૫૬ અને ચેખી વગર ચૂએલી મોટી હરડે ૧૦૦ લઈ ઉક્ત ઔષધોને પાણી તોલા ૧૨૭૦ માં નાખી ઉકાળી તથા હરડે પણ આખી ને આખી ઉકાળી જ્યારે ચોથા ભાગનું પાણી બળતાં બાકી રહે ત્યારે નીચે ઉતારી હરડેને કહાડી લઈ કવાથને વસ્ત્રગાળ કરી હરડેના ડીલીઆ કહાડી નાખી પછી જુને ગોળ ૪૦૦ તેલ લઈ તેની ઉક્ત કવાથ સાથે ચાસણું કરી તેમાં તે હરડેને નાખી ગાયનું ઘી ૧૬ તલા તથા ૧૬ તલા તેલ અને ૧૪ તેલા પીપરનું ચૂર્ણ અને ઠંડા થયે ૧૫હેલા મધ મેળવી તેમાંથી નિત્ય પ્રભાતકાળે ૩ લાભાર અવલેહ અને બે હરડે સેવન કરે તે ક્ષય, શેષ, ઉધરસ, શ્વાસ, હેડકી, વિષમજ્વર, સંગ્રહણી, અશ, દ્રોગ, અને રૂચિ અને પીનસ એટલા રોગોનો નાશ કરે છે તથા ભૂખને વધારે છે, કોને શુદ્ધ કરે છે અને શરીરને પુષ્ટ કરે છે તથા વળીયાં પળીયાને નાશ કરે છે. આ અગસ્તિહરીતકી કહેવાય છે. ચરકસંહિતા. અથવા “અરડૂસાને રસ તોલા ૪૦૦ લઇ તેને મંદ એગ્નિ દ્વારા કવાથ કરે, ચોથા ભાગને રહે ત્યારે ગાળી લઈ તેમાં ૪૦૦ તેલા ગોળ નાખી ચાસણી કરી તૈયાર થયે ર૪ તેલા તલનું તેલ, ૨૪ તલા ગાયનું ધી, ૧૦૦ મોટી હરડેનું ચૂર્ણ, પીપર, પીપરામૂળ, ચવક, મરી, પુષ્કરમૂળ, ચિત્રક અને સુંઠ એ બબે ટંક ભાર લઈ ચૂક્ષ્મ ચૂર્ણ કરી ચાસણી સંગાથે એક છવ કરી તેમાંથી ૩ તોલાભાર નિરંતર ખાય તે નિ ક્ષયને ક્ષય થાય છે અને અરશ, ઉધરસ, સ્વરભંગ, સેજે. અમ્લપિત્ત, પાંડુરોગ, અગ્નિની મંદતા, ઉદરવ્યાધિ તથા નપુપકતા એટલા રોગોને નાશ કરે છે, આ વાસાવલહુ કહેવાય છે એમ ચરકમુનિનું કહેવું છે.” ક્ષય રોગીના સેવ્યાસેવ્ય, હલકું ભોજન, ઉના પાણીથી ન્હાવું, સાઠીચોખા, ઘઉના બનાવેલા હલકા પદાર્થો, જવનાં મૂળ, મગ, કળથ, હરણનું માંસ, બકરીનું દુધ, ઘી, મીઠું દાડિમ, આમળાં, શુદ્ધ શિલાજીત અને તાલિસાદિ ચૂર્ણ વગેરે યોગ્ય સેવન કરવાં સદા હિતકારી છે. દિવસે નિદ્રા, રાત્રે ઉજાગરે, કાચાં, ભારે અને ઠંડાં અન્ન, ખટાસ, મિથુન, ધૂમ્રપાન, (બીડી ચલમ વગેરે પીવી) ક્રોધ, મહેનત, તડકે, ઘણી ઠંડી હવા, રેચ, ઘણું ગરમ પદાદુષ્ટ હવા, વાસી ભજન, આકર રેચ તથા ઉલટી વગેરેની ઔષધીઓએ સેવવા લાયક નથી. રાજરોગ, મંદાગ્નિ, ઉધરસ, શ્વાસ અને અરૂચિ એ પાંચને નિકટનો સંબંધ છે-મિત્રતાએ અર્થત એક એકને સહાયતા કરનાર છે માટે પૂર્ણ સાચતી રાખી તેઓને સંબંધ ન થવા દેવા કાળજી રાખવી. ઇતિ રાજગોત્યતિ લક્ષણ વન સંપૂર્ણ ઉધરસનો અધિકાર ઉધરસનાં નિદાન, સંપ્રાપ્તિ, સામાન્ય લક્ષણ તથા સંખ્યા. મોડામાં ધુમાડા તથા ધળના જવાથી, ઘણી કસરતના કરવાથી, લુખાં કુપ બેજને ના સેવનથી, મૂત્ર–મળ-છિંક વગેરેના વેગને અટકાવવાથી, ચીકટાશ તથા મૂળા ઉપર પાણુંપીવાથી, 'દુષ્ટ થયેલ પ્રાણવાયુ ઉદાનની સાથે મળી ફરેલા કાંસાના પણ ના શબ્દ For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમે ) ઉધરસ પ્રકરણ, ( ૯ ) - - જે શબ્દ કરી ધીમેથી મુખની વાટે બહાર નીકળે છે તે કાસ-ખાંસી-ખોખલા-ઉધરસ ખાસ વગેરે નામથી ઓળખાય છે. તેના પાંચ પ્રકાર છે એટલે વાયુ, કફ, પિત્તને, માલાગવાનો અને ક્ષયને એમ પાંચ જાત છે. અને તે પહેલાથી બીજે, બીજાથી ત્રીજે, ત્રી જાથી ચોથે અને ચોથાથી પાંચમ એમ એકએકથી અધિક અધિક બળવાન તથા ભયકારી છે. ઉધરસનું પૂર્વ સ્વરૂપ. જ્યારે ઉધરસ થવાની હોય છે ત્યારે ગળામાં તથા મોહડામાં કાંટા પડી જાય છે ગળામાં ચળ આવે છે અને ભોજન કરતાં ગળામાં દુખાવો થાય છે. ઉધરસનાં લક્ષણો. છાતિમાં, કાનના મળમાં કિંવા લમણામાં, માથામાં, પેટમાં તથા પડખામાં શળસણકા આવે, હે ઉતરી જાય, બળ, પરાક્રમ તથા સ્વર ક્ષીણ થઈ જાય, ઉધરસ આવતી વખતે ગળામાં પીડા, સુકી ઉધરસ અને ખાખરો શબ્દ થાય તે જાણવું કે વાયુની ઉધરસ છે. જે છાતિમાં બળતરા, તાવ, મુખમાંથી અમીનું સુકવું, મેહડામાં ફિકાશ, વષા, શરીર પીળું અને કડવી ઉલટી થાય તે જાણવું કે પિત્તની ઉધરસ છે. જે કફથી હે લપાયેલું રહે, માથું દુખે, ભોજનમાં અરૂચિ, શરીર ભારે, કંઠમાં ચળ, કાના બડખા થુંકે તે જાણવું કે કફની ઉધરસ છે. જે સુકી ઉધરસ આવી પછી લોહીના બડખા પડે, કંઠમાં ઘણે દુખાવછાતિમાં તીક્ષ્ણ સે ભેંકાતી હોય તેવી વેદના, છાતિમાં હાથ અડાડતાં સહેવાય નહીં, તાવ, શ્વાસ, તુષા, કબૂતર જે ખોખરો સાદ, અને સાંધાઓમાં પીડા થાય તે જાણવું કે છાતીમાં ક્ષતચાંદી પડવાથી ઉધરસ થઈ છે. વિષમ ભોજનથી, અહિત ભજનથી, અતિ મૈથુનથી, મૂત્રાદિના વેગને રોકવાથી, અત્યંત દયા ઉપજવાથી, અને અત્યંત શેક કરવાથી, માણસોને જઠડા િબગડી જતાં પિત્ત થએલા ત્રણે દે. શરીરને ક્ષય કરી નાખે તેવી ક્ષયની ઉધરસ થાય છે. શરીરમાં શળ, જવર, મેહ, ઇન્દ્રિયની તીણતા, સુકી ઉધરસ, દુબળ, શરીરમાંથી લેહી તથા માંસને નાશ અને પરૂ જેવું થુંકે તે જાણવું કે ક્ષયથી ઉધરસ થઈ છે. ઉધરસનું સાધ્યાસાધ્યપણું. ક્ષત અને ક્ષયની ઉધરસ જે ક્ષીણ થયેલા મનુષ્યને થઈ હોય તેની તથા વૃદ્ધ માણસની તે ઉધરસ અસાધ્ધ સમજવી અને બળવાનને જો એ બેમાંથી કેઈપણ ઉધરસ થઈ હોય તે કષ્ટસાધ્ય વા સાધ્ય ગણાય છે, માટે પથ્થો વડે કાળક્ષેપ કરાવી યત્ન કરવાં. ઉપાય. - લવીંગ, મરી તથા બહેડાની છાલ એઓને બરાબર લઈ એ ત્રણની બરોબર એરસાર લઈ ઝીણું વાટી બાવળની છાલના કવાથમાં લૂંટી રતી ર ભારની ગોળીઓ વાળી ગળી ૧-૨ અથવા ૩ ગોળી નિરંતર યોગ્ય સમયે સેવન કરે તે ૭ દિવસમાં નિશ્ચ ઉધરસ મટે છે એમ લલીબરાજનું આ લવીંગાદિ ગોળી માટે કહેવું છે. અથવા ભરી ટાંક ૧, For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( હર ) અમૃતસાગર, (તરંગ પીપર ટાંક ૨, દામિનાં બેડ ટાંક ૪, ગેળ તેલા જા અને જવખાર ટાંક : એને ઝીણું વાટી ચણા જેવડી ગોળીઓ વાળી ગાળી ૨ તથા ૪ નિરંતર સૂતી વેળાએ મહેમ રાખે તે ઉધરસ જાય છે. અથવા પીપર, પુષ્કરમૂળ. હરડદળ, સુંઠ, કચૂર અને મોથ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સમાન ગોળમાં ગાળી ૩ રતી પ્રમાણે કરવી. તેમાંથી ગોળી ૧-૨-૩ ખાય તે દમ અને ઉધરસ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા “સુઠને કવાથ પીવાથી. અથવા આદાને રસ મધ મેળવી પીવાથી, અથવા રીંગણી, ગગળો, સુંઠ અને પુષ્કરમૂળ તથા અરડૂસે એઓ સમાન લઈ કવાથ કરી પીવાથી ઉધરસ જાય છે. આ મુદ્દાદિકવાથ કહેવાય છે.” અથવા બેઠીરીંગણીઓને ભસાડમાં ભારી બફાયા પછી તેને રસ નીચવી લઈ તેમાં પીપરના ચૂર્ણને પ્રતિવાસ દઈ નિરંતર પીવાથી તુરત ઉધરસ તથા શ્વાસ મટે છે. અથવા હરડેની છાલ, પીપર, સુંઠ અને મરી એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ગેળમાં ગેળીવાળી ગળી ૧-૨ તથા ૩ નિરંતર ખાય તો ઉધરસ જાય છે. અને અગ્નિતેજ થાય છે. અથવા સુંઠ, મરી, પીપર, અતિસ, ચવક, તાલીસપત્ર, ચિત્રક, જીરું અને કેકમ એ સર્વ ૧-૧ તોલે તથા તજ, તમાલપત્ર અને નાગકેસર એ. – તેલ લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ર૦ લા ગોળમાં એકત્ર કરી ૧ તોલા ભારે પ્રમાણની ગોળીઓ વાળી ગોળી ૧ પ્રભાતે ખાય તે તમામ ઉધરસ, પીનસ, અરૂચિ, સ્વરભંગ તથા શ્વાસ મટે છે. અથવા લવીંગ, પીપર, જાયફળ, એટલાં ૧-૧ લો અને મરી ૨ તેલ તથા સુંઠ ૧૬ તલા એ સર્વની બરાબર સાકર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ પાણી સાથે સેવન કરે તે ઉધરસ, જવર, પ્રમેહ, અરૂચિ, ધાસ, મંદાગ્નિ અને સંગ્રહણી તથા ગળાનો નાશ કરે છે. આ લવીંગાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા શુદ્ધ હિંગળાક, મરી, મોથ, કણ અને શુદ્ધ વછનાગ એઓને ઝીણું વાટી બીરીના રસમાં ઘુંટી મગ જેવડી ગોળીઓ વાળવી. આદાના રસમાં ગોળી ૧ નિરંતર સેવન કરે તે ઉધરસ અને શ્વાસ મટે છે. અથવા મરી, મોથ, ઉપલેટ, વજ અને શુદ્ધ વછનાગ એઓને બરાબર લઈ ચૂર્ણ કરી આદાના રસ સંગાથે ખૂબ ઘુંટી મગ જેવડી ગોળીઓ વાળી ગોળી ૧ નિરંતર સેવન કરે તે ઉધરસ, શળ. કફના રોગ, સુવા રોગ અને સંગ્રહણ એટલા રોગ નાશ પામે છે. આ કાસકેસરીરસ કહેવાય છે. અથવા પારો ૧ ભાગ, ગંધક ૨ ભાગ, પીપર ૩ ભાગ, હરડેદળ ૪ ભાગ, બહેડાની છાલ પ બાગ, અરડ ૬ ભાગ અને નારંગી ભાગ અને એ સર્વની બરાબર બેસાર લઇ સર્વને ઝીણવટી બાવળની છાલના કથન ૨૧ પુટ દઈ ઘુંટી ગેળીઓ ચણા જેવડી વાળી ભધ સંગાથે ગળી ૧ ખાય તે ઉધરસ, શ્વાસ, ક્ષય, હેડકી વગેરે સર્વ નાશ પામે છે. આ કાસકર્તરી ગુટિકા કહેવાય છે. અથવા બરાસ બા તેલો, કસ્તુરી બે તોલો તથા લવીંગ ર તેલા, મરી, પીપર, બહેડાની છાલ અને પાનની જડ એ બબે તોલા તથા દાડિમનાં છડી ૪ તેલ લઈ એ સર્વની બરાબર બેસાર નાખી એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણીમાં ઘુટી મગ જેવડી ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર મુખમાં રાખે તે ઉધરસ મટે છે. આ કર્પરાદિ ગુટિકા કહેવાય છે. વૈદ્યરહસ્ય. અથવા આકડાનાં ફુલમાંની ચેકડી અને તેના બરોબર મરી એ બંનેને ઘુંટી મારી પ્રમાણ ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર ખાય તે ઉધરસ મટે છે. અથવા આકડાના ફુલમાંની ચોકડી અને લવીંગ સમાન ભાગે લઈ છુટી ગાળી રતી જેવડી વાળી ૧ ગોળી નિરંતર ખાય તે ઉધરસ મટે છે. રૂદ્રદત્ત. અથવા ભીંબણીનાં પાંચે અંગ For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમે, ) ઉધરસ પ્રકરણ (મૂળ, ડાળ, પત્ર, ફુલ અને ફળ) તેલા ૪૦૦ ભાર તથા હરડે લા ૧૦૦ એએને એક વાસણમાં ૧૨૪ તલા બાર પાણીમાં નાખી ઉકાળવાં, બળતાં બળતાં ચોથા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી હરડેઓમાંહેથી ડીલીઆ કહાડી વાટી ત્રણ વર્ષ જૂનો ગોળ તાલા ૪૦૦ લઇ તે વસ્ત્રગાળ કરેલા કવાથમાંને વાટેલી હરડેનું ક૬ વાખી ચાસણી કરી નીચે ઉતારી પછી સુંઠ, મરી, પીપર, એળચી, તજ, તમાલપત્ર અને નાગકેસર એટલાં ૪-જેતલા લેવાં એઓનું સમ ચૂર્ણ કરી ઉક્ત ચાસણીમાં નાંખી હલાવી એક જીવ થયે તથા પાક ડે થયા પછી ૨૪ તલા મધ નાંખી હલાવી અવલેહન વિધિ પ્રમાણે તૈયાર કરી ખાનાર મનુષ્યના વય, અગ્નિ, બળ, દેશ અને કાળને અનુસરી ગ્ય માત્રાએ (૪ તેલા ભાર) નિરંતર સેવન કરે તે સર્વ પ્રકારની ઉધરસ, શ્વાસ, પીનસ અને અગ્યારરૂપ સહિત ભયંકર રોગ એઓનો નાશ થાય છે. આ ભૂગુહરીતકી કહેવાય છે. અને થવા ભોરીંગણ તેલા ૪૦૦ લઈ તેને ૧૦૨૪ તેલ ભારે પાણીમાં નાખી કવાથ કરતાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે અગ્નિ ઉપરથી નીચે ઉતારી ગાળી લઈ તેમાં ચૂર્ણ રૂપે ગળે, ચવક, ચિત્ર, સુંઠ, મથ, કાકડાશગી, મરી, પીપર, ધમાસે, ભારંગી, રાસ્ના અને કચૂરો એટલાં ૪-૪ તલા ભાર નાંખવા અને સાકર તેલા ૮, ધી તેલા કર તથા તેલ તેલા ૩ર એ સર્વ ઉક્ત કાથમાં નાખી પકાવી શીરાજે ઘટ કરી નીચે ઉતારી લે. ઠંડે થયા પછી તેમાં મધ તેલ ૩૨, વંશલોચન તેલ ૮, અને પીપર તેલા ૧૬ નાખી એકવ કરી પછી, તેને સુંદર ચીકણું ચીનાઈ માટીના વાસણ (બર ) માં ભરી રાખવો. એમાંથી નિરંતર પ્રભાતે ૮ તેલા ભાર પૂર્વાપરનો વિચાર કરી સેવન કરે તે સર્વ પ્રકારની ઉધરસ નાશ પામે છે. તથા હેડકી શ્વાસ વગેરેને પણ સંપૂર્ણ રીતે મટાડે છે. આ કટકાર્યાવલેહ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા અરસાના કવાથમાં મધ નાખી પીએ તે ઉધરસ જાય. અથવા આકડાનાં પાંદડાં, મણશીલ, સુંઠ, મરી અને પીપર એ સઘળાં સમાન લઈ તેને ખાંડી ગડાકુ બનાવી હાકામાં મુકી પીવાથી નિછે ઉધરસ જાય છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ હિગળક, શુદ્ધ વછનાગ, સુંઠ, મરી અને પીપર એઓ સમાન લઈ પારા ગંધકની કાજળ કરી વછનાગ, મરી ભેગાં વા ટી અન્ય એવધેનું ચૂર્ણ કરી બીજેરાના રસના પુટ ૩ દઈ ખરલ કરી અરધ રતી પ્રમાણની ગોળીઓ વાળી. યોગ્ય પ્રમાણુથી ગોળી દિવસ ૧૦ સુધી ખાય તે ઉધરસ, ક્ષય, સંગ્રહણી, સંન્નિપાત અને મૃગી એટલા રોગોને નાશ થાય છે. આને આનંદભરવરસ કહે છે. ઉધરસ રોગીના પથ્યાપથ્ય. સાઠીખા , મગ, અડદ, ઘઉં, કળથ, કાચામળા, બકરીનું દુધ ઘી, કુણાં વૃતાક - સણ, સુંઠ, મરી, પીપર, મધ, આદુ અને ઉનું પાણી તથા આનંદભરવાદિ ર સેવા કરવા પથ્ય છે. દિવસે સુવું, દુધ, દહિં, છાશ, ઠંડુ પાણી, વાસી ભોજન, દળેલું અન્ન, ખીર, ધમાંડે તડકો, તેલ, ખટાસ, અથાણાં, શ્રમ, યુદ્ધ, ચિંતા, ભારે તથા સુકું અન્ન, અતિ બોલવું , ને મિથ્થા આહાર વિહારાદિ કુમધ્ય છે. ઉધને અધિકાર સંપૂર્ણ For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૪ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. હેડકીનો અધિકાર. હેડકીનું નિદાન, સંપ્રાપ્તિ તથા સખ્યા. ગરમ, વાયડા, ભારે, લુખા, ઠંડા અને ઝાડા બંધ કરનારા પદાર્થે સેવન કરાવાથી, ટાઢા પાણીએ ન્હાવાથી, રજ, ધૂમાડા, પવન વગેરે મુખમાં જવાથી, મહેનત વાળાં કામે કરવાથી, કસરત કરવાથી, વિદેિના વેગેને અટકાવવાથી અને ખેદના કરવાથી--હેડકી, શ્વા સ તથા ઉધરસ થાય છે. તે હેડકી પાંચ પ્રકારની છે. એટલે અન્ના, યમલા, ક્ષુદ્રા, ગભીરા અને મહતી એવી હેડકીની પાંચ જાત છે. ( તરંગ હેડકીનું સામાન્ય સ્વરૂપ. વાયુ કુપિત થઇ અને પડખાં અને આંતરડાને વ્યથા કરીમુખે હિક્ હિક્ એવા શબ્દ કરતા ઉદાન સહિત પ્રાણવાયુ ઉંચી ગતિ કરે છે અને કંફે અનુસરાયલો થઇ પ્રાણીના પ્રાણને નાશ કરે છે તે હિક્કા-હેડકી-હીચકી વગેરે નામેાથી એળખાય છે, હેડકીનું પૂર્વ સ્વરૂપ. કંઠે તથા છાતિ ભારે, વાયુના લીધે તૂરૂ માહ ુ થાય અને આ ચઢે ત્યારે જાણવું કે એ હેડકી રોગ થવાના સંમાચાર છે. હેડકીનાં લક્ષણા. ઘણું ખાવાથી તથા ઘણું પાણી પીવાથી સહસા ખાયલો પ્રાણવાયુ ઉચે ગતિ કરી હિક્ હિક્ શબ્દ કરાવે તે જાણવુ કે અન્તજા હેડકી છે. ઘણીવાર પછી રહી રહીને જોરથી ખભે હેડકી આવે અને તે વખતે માથું તથા ડાક કાંપે છે તે યમલા હેડકી કહેવાય છે. ઘણીવારે મદ મંદ વેગથી આવે તથા કાંધ હૈયાની સંધી સુધી ગતિ કરે છે તે ક્ષુદ્રા હેડકી કહેવાય છે. નાભિથી ભય ંકર રીતે ગર્જના કરતી તરશ, તાવ-આદિ ઉપદ્રવાથી યુક્ત અથવા પીડા સહિત અનેક ઉપદ્રવ કરતી આવે છે તે ગભીરા હેડકી કહેવાય છે. For Private And Personal Use Only સમસ્ત ગાત્રોને કંપાવતી, સધળાં મર્મસ્થાનાને પીડતી અંતર રહિત ઉપરાઉપર આવે છે તે મહતી હેડકી કહેવાય છે. હેડકીનું સાધ્યાસાધ્યપણું. હેડકી આવતી વખતે જેનું શરીર કંપે, નજર ઉંચી થઇ જાય, અધારાં આવાં, શરીર ક્ષીણ થઇ જાય, ભોજનમાં અરૂચિ, અને છકા ધણી આવે તથા ગંભીરા કે મહુતી જાતની હેડકી થઇ હોય તે તે રાગીને વૈધે ત્યજી દેવા. તથા જેના દેષો વિશેષ સંચયને પ્રાપ્ત થયા હોય, અન્ન ઉપર દ્વેષ, દુર્વ્યળતા, વૃદ્ધાવસ્થા, અતિ મૈથુન કરનાર, પરિશ્રમથી ઉષન્ન થયેલી અને યમલા હેડકીમાં પ્રલાપ, મેહ, તાથી પીડિત હોય તથા ધાતુ, ક્રિયા જેનાં ક્ષીણું થઇ ગયાં હાય તેા તે હેડકીરાગી નિશ્ચે મરી જાય છે. Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમ) હેડકી પ્રકરણ ( ૫ ) હેડકીના ઉપાય. પ્રાણાયામના કરવાથી અથવા ભયકારી ચિંતા, ખેદકારી વાર્તાના કહેવાથી તથા વાયુ કફ ઘટે તેવી વસ્તુના ખાવાથી સાંધારણ હેડકી બંધ પડે છે. તથા હેડકીથી કે શ્વાસથી આતુર થએલાને તેલનું મર્દન, શેક, સ્વેદન ક્રિયા અને ઉલટી તથા રેચ આપવો એ અતિ ઉત્તમ છે. પણ દુર્બળ હોય તો તેને શમન આપવું એજ ઉત્તમ છે. અથવા શરીર ઉપર એકદમ ઠંડુ પાણી છાંટવું, વિચિત્ર આશ્ચર્યકારક વાત કહેવી કિવા એકદમ તેને તિરસ્કારનાં વચનો કહેવા જેથી હેડકી શમે છે. અથવા સુંઠ સહિત પકાવેલું બકરીનું દુધ પીવાથી હેડકી બંધ થાય છે. અથવા બીરાના રસમાં જવને સાથ અને સિંધાલૂણ મેળવી સેવન કરે તે હેડકી મટે છે. અથવા સુંઠ, પીપર તથા આંબળાનું ચૂર્ણ મધ સંગાથે ચાટવું અથવા માખીની હઘાર દુધમાં લસોટી નાસ લેવો. અથવા ગેળ તથા સુંઠને પાણીમાં ઘુંટી નાસ લેવો. અથવા ડાભના મૂળના રસમાં મધ મેળવી ચાટવું. અથવા મોરપીછાની રાખ મધમાં ચાટવી. અથવા બીજેરાને રસ સિંધાલૂણુ સાથે મેળવી ખાવ, અથવા કુમારપાઠને રસમાં સુંઠ મેળવીને ખાવી. અથવા પુષ્કરમૂળ, જવખાર અને ભરી સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ટાંક ૨ ઉના પાણી સાથે પીવાથી. અથવા હળદર અને અન્ય ડદને અંગારા ઉપર મુકી કે હેકામાં ઘાલી તેને ધૂમાડો સેવન કરે તે ભયંકર હેડકી પણ નાશ પામે છે. વિઘવિનોદ. અથવા સણની છાલનું ચૂર્ણ હેકામાં ઘાલી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, જવા, કાયફળ, કલોંજી જીરું, પુષ્કરમૂળ અને કાકડાશગી એ સઘળાં સમાન ભાગે લઈ ચૂર્ણ કરી મધ સંગાથે ટાંક ૨ ચાટવાથી હેડકી, શ્વાસ અને ઉધરસ નાશ પામે છે. અથવા રેણુક બીજ અને પીપર એ બે, ટાંક ટાંક લઈ હીંગ સાથે કવાથ કરી પીવાથી અથવા અશાળીઓ ટાંક ૧૦ લઈ આઠગણું પાણીમાં નાખી ખૂબ નરમ થાય ત્યારે ચેળી વસ્ત્રથી પાણી ગાળી વારંવાર ચાર તેલા ભાર પીએ કિવા તેનો કવાથ કરી પીએ તે અતિવેગથી પીડા કરતી હેડકીને અવશ્ય તુરત નાશ કરે છે. આ ચંદ્રશુરરસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા જેઠીમધ ટાંક ૧ મધ સાથે ચાટે તે હેડકી જાય છે, અથવા પીપર ટાંક ૧ સાકર સાથે ફાકવી. અથવા દુધમાં ઘી નાખી ઉનું ઉનું પીએ તે હેડકી મટે છે એમ સુશ્રતનું કહેવું છે. અથવા બીજોરાને રસ, મધ, સંચળ મેળવી પીવાથી નિશે હેડકી જાય છે, વૈદ્યરત્ન. “અથવા કોઠને રસ કે આમળાનો રસ મધ સંગાથે પીવાથી હેડકી તથા શ્વાસ મટે છે. એમ કાશિનાથ પદ્ધતિ અથવા એળચી ૧ ભાગ, તજ ૨ ભાગ, નાગકેસર ૩ ભાગ, મરી ૪ ભાગ પીપર ૫ ભાગ, અને સુંઠ ૬ ભાગ લઈ સૂક્ષ્મ વાટી ધીમાં કરવી એ સર્વના બબર સાકર મેળવી ટાંક ર ભાર પાણી સંગાથે ફાકે તે હેડકી, અજીર્ણ, ઉદરવ્યાધિ, અરશ, શ્વાસ અને ઉધરસ એટલા રોગો નાશ થાય છે. આ એલાદિ ચૂર્ણ કહેવાય છે. વૃદ. ઇતિ હેડકીને અધિકાર સંપૂર્ણ For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. (તરંગ - - શ્વાસનો અધિકાર શ્વાસનું નિદાન તથા સંખ્યા. જે વસ્તુઓ ખાવાથી કે જે કારણથી હેડકી થાય છે તેજ કારણથી શ્વારા પણ ઉત્પન્ન થાય છે. એ ભયંકર વ્યાધિના ૫ પ્રકાર છે. મહાપાસ ૧, ઉર્દશ્વાસ ૨, છિન્નશ્વાસ ૩, તમકશ્વાસ ૪, અને ક્ષુદ્રાસ ૫, એ પાંચ ભેદ છે. શ્વાસનું પર્વરૂપ છાતિમાં પીડા, શળ, આફરે, પેટનું સજડ થવું, મળ-મૂત્રનું અટકવું, મુખમાં વિરસપણું અને લમણામાં દુખાવો થાય ત્યારે શ્વાસ રોગ થશે એમ સમજવું. શ્વાસ રોગનું સ્વરૂપ. સર્વ શરીરમાં ફરતો જે વાયુ તે કફથી મળી જઈ સર્વ નસેને રોકે છે તેથી તે વાયુ ફરી શકતા નથી તેથી શ્વાસ રોગ ઉત્પન્ન થાય છે. પાંચે શ્વાસનાં પૃથક પૃથક લક્ષણ. જે માણસ દુખવડે ઉચે ચાલતા મેટા શબ્દવાળા શ્વાસ લીધા કરે, આકરેલા મસ્ત બળદની પડ ઉંચા અવાજથી નિરતર હાંફયા કરે, સના તથા જ્ઞાન નષ્ટ થઈ જાય અને આંખે ભ્રમણ કર્યા કરે, શ્વાસ લેતાં હું ફાટેલું રહે, મળમૂત્ર–રોકાઈ જાય, બોલ્ય જવાય નહીં, દીન થઈ જાય તથા શ્વાસની ધ્વની વેગળેથી સંભળાય ત્યારે સમજવું કે મહુધાસ નામનો શ્વાસ થએલ છે. જે મનુષ્ય બહુ ઉંચો શ્વાસ લીધા કરે છે, પણ નીચે શ્વાસ મૂકી શકાતું નથી, મુ. અને શિરાઓ કફથી ઘેરાઈ જવાને લીધે કુપિત થયેલા વાયુથી ભારે પીડા થાય; દ્રષ્ટિ ઉચ: રહે, તથા ભમ્યા કરે, મૂર્છા થઈ આવે અને ગ્લાનિ પામતાં રોગીના જીવિતને સંશ રહે તેને ઉર્દૂધાસ જાણો. - શરીરના પાંચે પવનથી પીડાતા શ્વાસ સુટતો લે, અથવા શ્વાસ ન પણ લઈ શકે તથા શરીરનાં મર્મસ્થાનનું છેદન થવા જેવી અસહ્ય પીડા થાય. આફરે, પ્રસ્વેદ, મૂચ્છ, મૂત્રાશયની બળતરા, તથા નેત્ર ખુલ્લાં, શ્વાસ લેતાં નેત્ર લાલ અને આસુ સહિત હાય. શક્તિ રહિત, ચિત્તમાં ઉગ, બકવા અને મહેડુ સુકાઈ જાય તથા શરીરને વર્ણ વિપરીત થઈ જાય તે તે છિન્નધાસ જાણ. (અસાધ્ય છે. ) શરીર પવન ઉલટ કરી નસેને રોકી દે છે, ત્યારે ગરદન અને માથાને પકડી કફને પ્રકટ કરે છે, તેથી તે કફ કંઠમાં આવી ઘર ઘર શબ્દ બોલ્યા કરે છે, શ્વાસના વેગથી ગ્લાનિ પ્રાપ્ત થાય છે. તે કારણથી અગ્નિ રોકાઈ મેહને પ્રાપ્ત કરે છે, બડખે પડતી વખતે દુ:ખ પામે છે. કફ પડ્યા પછી થોડીવાર સુખ થાય છે અને ઠીક રીતે બોલાય છે, કંઠમાં વ્યથા થાય છે, સુવે છે તે શ્વાસની પીડાથી નિદ્રા આવવા પામતી નથી. બેસી રહે તે ચેન પડે છે. ગરમ વસ્તુ-ગરમ હવા સારી લાગે છે. આંખો ઉપર સેજ. પાળ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંચમે.) ય પ્રકરણ, ( ૭ ) માં પરસેવાના મેતિયા, મહે સુકાય, ધમણની પેઠે શ્વાસ લે છે, વર્ષથી, ઠંડી હવાથી તથા મીઠી વસ્તુથી વ્યાધિ વધે છે, અને શરીર શ્વાસ લેતી વખત ડેલાવ્યા કરે તે જાણવું કે તમધાસ છે. એજ શ્વાસ તાવ મૂછાએ કરી સહિત હોય તો તેને પ્રામક શ્વાસ કહે છે. અને લુખી વસ્તુના ખાવાથી, ખેદ કરવાથી, કોઠામાં પવન ઉચે ગતિ કરતે શુદ્ધ શ્વાસને પ્રકટ કરે છે, પણ તે પ્રથમના ચાર શ્વાસની પડે અત્યંત દુ:ખી, અંગમાં વ્યથા, ખાન પાનની રોકાણ, ઇદ્રિ કે ગાને દુઃખ દેતે નથી તેથી તે સુવાસ જાણ. શ્વાસોનું સાધ્યા સાધ્યપણું પાંચ શ્વાસે પૈકી સુદ્રશ્વાસ સુખસાધ્ય છે, તમક કષ્ટસાધ્ય છે, પણ દુર્બળ માણસને થયે હોય તે અસાધ્ય છે. મહાશ્વાસ, ઉદ્ધેશ્વાસ અને છિન્નશ્વાસ એ અસાધ્ય છે, માટે તેઓના ઉપચાર ન કરવા અને કરવા તે યશની ઇચ્છા છેડી દેવી; કેમકે શ્વાસ અને હેડકી તુરત પ્રાણને લેનારાં છે. શ્વાસ રોગના ઉપાય. શ્વાસથી કે હેડકીથી પીડાતા મનુષ્યને ઘણું કરીને મીઠામાં તેલ મેળવી તેને સેહેવાતા સહેવાતે શેક કરે જેથી કફ લુટે છે અને શ્વાસ હેઠો બેસે છે, તથા પવન શાંત થાય છે. જ્યારે શેકથી પરસેવો થાય ત્યારે આદાનો રસ અને મધ પાવું જેથી ઉધરસ, શ્વાસ, સળીખમ તથા કફનો નાશ થાય છે. અથવા આદાને રસ શેર ભા, સુંઠ નવટાંક, બહેડાની છાલ નવટાંક, બકરીનું મૂત્ર શેર ૨ એ સર્વને ઉનાં કરી ઘટ થયે નીચે ઉતારી પછી મધ શેર મા મેળવવું. તેમાંથી ટાંક ૧ ભાર સેવન કરે તે ઉધરસ તથા શ્વાસ મટે છે. અથવા દશમૂળ, કચૂર, રસ્તા, પીપર, અતિવિષ, એરંડાનાં મૂળ, કાકડાશગી, ભોંઆમળી, ભારંગી, ગળો, સુંઠ અને ચિત્રો એઓથી વિધિ પ્રમાણે તૈયાર કરેલી યવાગૂ અથવા ક્વાથ પીવામાં આવે તો શ્વાસ, છાતિનો દુખાવો, પડખાનું શળ, હેડકી અને ઉધરસ એટલા રોગ નાશ થાય છે. અથવા ભૂરા કાળાનું મૂળ લઈ તેનું ચૂર્ણ કરી ટાંક ૧ ઉના પાણી સંગાથે ફાકે તે શ્વાસ તથા ઉધરસ નિશ્ચ મટે છે. અથવા હળદર, મરી, પ્રાખ, પીપર, રાસ્ના, કરે એઓને સમાન લઈ ચૂર્ણ કરી ઢાંક ૧ ગેળ અને સરસીઆમાં મેળવી ચાટે તો શ્વાસ રોગ નિદ્ઘ મટે છે. અથવા ભારંગી ૧૦૦ ભાગ, દશમૂળ ૧૦૦ ભાગ, અને ૧૦૦ હરડે લઈ એને ચારગણા પાણીમાં નાખી ઉકાળવાં, જ્યારે ચોથા ભાગનું પાણું રહે ત્યારે તેને વસ્ત્રગાળ કરી લઈ હરડને કાહારી લઈ તેમાં ૪૦૦ તોલા ગોળ અને પકાવેલી હરડે નાખી ફરી અગ્નિ ઉપર ચઢાવી મંદાગ્નિવડે પકાવ, જ્યારે શીરા જે ઘટ થાય ત્યારે નીચે ઉતારી ઠડ કરી ૨૪ તેલા મધ નાખી પછી સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, અને એલચી એ સઘળાં ૪-૪ તેલ અને જવખાર ૨ તલા લઈ એ સર્વનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી એક જીવ કરી સુંદર પાત્રમાં ભરી રાખવું. પછી તેમાંથી ૧ હરડે અને તેલા ર ભાર આ અવલેહ સેવન કરે તે મહાદારૂશ્વાસ, પાંચ પ્રકારની ઉધરસ, અ ૧ ચરક કહે છે કે-શ્વાસના વેગને લીધે તમશ્વાસરેગી ચેષ્ટા વગરને થઈ જાય છે, પણ જજટતો કહે છે કે–તે માણસને શ્વાસન રેકાઈ જાય છે. તમક શ્વાસવાળાને પણ વસ્તુની ઈચ્છા થાય છે તેથી સિદ્ધ થાય છે કે તમે ધાસ વાયુથી તથા કફથી ઉત્પન્ન થાય છે. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર, " (તરંગ રા, અરૂચિ, ગોળ, અતિસાર, તથા ક્ષયનો નાશ કરે છે. સ્વર વણને સુશોભિત કરે છે અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. આ ભાગીગુડ કહેવાય છે. ભાવપ્રકાશ અથવા શુદ્ધપારે, ગંધક, વછનાગ, ટંકણ તથા મણશીલ એ પ્રત્યેક એકએક ટાંક લેવાં. મરી આઠ ટાંક લઈ ઉપરના પદાર્થોને ખરલમાં યથાવિધીએ ખેલ કરતાં અનેક મરી નાખતા જવું અને ખરલ કરતા જવું. પછી ત્રિકટુ ઇ ટાંક ભાર તેમાં નાખી સર્વને એકત્ર સારી પેઠે ઘુટી સીસીમાં ભરી લેવો. આ રસ ૧ રતી બાર નાગરવેલના પાનમાં સેવન કરે તે સુનિપાત, મૂછ, સર્વ પ્રકારના શ્વાસ અને વાઈને નાશ કરે છે તથા સન્નિપાતમાં જે બેભાન હોય તેને આ રસને નાસ દે. આ ધાસકુઠાર રસ કહેવાય છે. વિઘરહસ્ય, અથવા શુદ્ધ પારો ૧ ભાગ, અને ના ભાગ શુદ્ધગંધક લઈ કુવારપાઠાના રસ સંગાથે ૧ પહોર ઘુંટી પારાગધકથી બમણાં શુદ્ધ તાંબાનાં કટકવેધ પતરાં લઈ ઘુંટેલી માત્રા તેના ઉપર ચોપડીને ત્રાંબાની દાબડીમાં ઘાલી વાળુકા યંત્રમાં ૧ દિવસ લગી પકાવી સિદ્ધકરી. પછી તેમાંથી તી ર ભાર ગધક, મરી અને ધી સંગાથે સૂર્યોદય વેળાએ સેવન કરે તે શ્વાસ મટે છે. આ સુર્યાવર્ત રસ કહેવાય છે. વિધરહસ્ય. અથવા કાકડાશગી, સુંઠ, મરી, પીપર, ત્રિફળાં, પાંચલૂણ, પુકરમૂળ, કાળામરી, ભોંરીંગણી, ભારંગી અને જટામાંસી એઓને સમાન તેલથી લઈ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર, ઉના પાણી સાથે ખાય તો શ્વાસ રોગ મટે છે. ચક્રદત્ત, અથવા પીપર, પુષ્કરમૂળ, હરડેની છાલ, સુંઠ, કચૂર અને કમળકાકડીને મગજ એઓને સમાન લઈ ચૂર્ણ કરી ચૂર્ણ બાબર ગેળ મેળવી ચણા પ્રમાણ ગોળીઓ બાંધી ગળી ૧-૨ અથવા ૩ નિરંતર ખાય તે શ્વાસ મટે છે.” અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, શુદ્ધગજવેલ ભસ્મ, સુંઠ, મરી, પીપર, તમાલપત્ર, નાગકેસર, મોથ, વાવડીંગ, નગોડ, કપિલ અને પીપરીમૂળ એ સર્વ સમાન લઈ સઘળાનું વિધિસહ ચૂર્ણ કરી જળપીપળીના રસના ૩ પુટ દઈ સારી પેઠે ઘુંટી તેની ચણા જેવડી ગોળીઓ વાળી નિત્ય ગળી ૧ ખાય તે શ્વાસ, અરશ, ભગંદર, છાતીમાનું શળ, પડખાનું શળ, સંગ્રહણી, પેટના રોગ, અને પ્રમેહ એટલા રોગને નાશ કરે છે. આ મહોદધિરસ કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા શુદ્ધ પારો, શુદ્ધગંધક, શુદ્ધ લોહભસ્મ, ફુલાવેલો ટંકણ, રાસ્ના, વાવડીંગ, ત્રિફળાં, દેવદાર, ત્રિકટુ, ગળે, કમળકાકડીના ગળા અને શુદ્ધ વછનાગ, એ સર્વ બરાબર ભાગે લઈ પાર ગંધકની કાજળ કરી બીજાં ઔષધો નું ચૂર્ણ કરી એકઠાં છુટી મધ સાથે રતી ૩ ભારની ગેળીઓ વાળી ગળી ૧ એગ્ય અનુપાન સા થે સેવન કરે તે શ્વાસ અને ખાંસી જાય છે. આ અમૃતાર્ણવ રસ કહેવાય છે. વિદ્યરહસ્ય. અથવા શુદ્ધપાશે તથા શુદ્ધ ગંધક એ બે બરાબર લઈ તેઓની કાજળ કરી તાંદળજાના રસમાં ૫ દિવસ સુધી ઘુરી વજુ મૂસમાં મૂકી વાળુકાયંત્ર દ્વારા ૧ દિવસ લગી પકાવી પછી બે હેિર દશમૂળના કાટામાં ઘુંટી તેમાંથી રતી ૨ નાગરવેલના પાન સંગાથે ખાય તે શ્વાસ તથા હેડકી નાશ પામે છે, આ મેઘાડંબર રસ કહેવાય છે. રૂદ્રદત્ત, ૧ સુંદર કાળી માટીની ૫ખતી હાંધિના મધ્ય ભાગમાં જે ઔષધ ભરેલું પાત્ર હોય તે રાખીહાંશિના ગળા સુધી ચોખી રેત ભરી પ્રયોગમાં લખ્યા પ્રમાણે અગ્નિ આપો તેને વાલુકાયંત્ર કહે છે. * ૨ સુંઠ, કાળાં મરી અને લીંડીપીપર એ વસ્તુઓ ત્રિકટુ, વ્યષણ,ત્રિગડુ અને વ્યાપાદિ સંજ્ઞાથી ઓળખાય છે. ૩ પારે અને ગંધક બને ભેળાં રપોહોર સુધી ખરલમાં અખંડપણે ધુટે તેને પારા તાધકની કાળ કહે છે. કેટલાક પ્રકારે પારે { લાગ અને ગંધક બે ભાગ લેવાનું કહે છે તથા કેટલાક સમ- ભાગ લખે છે; પરંતુ સ૬ વેધાન કેમ થગ્ય લાગે તેમ કરવું'. ભા, કે, For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છઠ્ઠો) સ્વરભંગ પ્રકરણ ( ૯ ) શ્વાસ રોગીને સેવ્યાસેવ્ય. રચ, ઉલટી, દિવસે સુવું, ચોખા, કળથ, બકરીનું ઘી, દારૂ, તુરીયું, કાચુંવૃતાક, લસણ, ગાયનું મૂલ, તાંદળજો, ઉનું પાણી, શેક અને ધૂમ્રપાન એટલાં પથ છે. તથા ખપે તેને સસલાનું, તેતરનું અને લવાનું માંસ હિતકારી છે. પૂર્વ દિશાને પવન, બકરીનું દુધ, દુષ્ટ પાણી, રાઈ અને કંદમૂળ વગેરે કુપથ્ય છે. ઈતિ શ્વાસને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રી મન્મહારાજા ધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા પ્રન્થવિષે રકતપિત્ત, ક્ષય, હેડકી અને શ્વાસ, રોગની ઉત્પત્તિ લક્ષણ તથા યત્ન નિરૂપણ નામા પાંચમે તરંગ સંપૂર્ણ તરંગ છે. વિરભેદ અચક છદિવળી, મૂરછ ભ્રમ ઉધજ ઘેન મળી, અધિકારજ સાત કહે વિગતે, રસમા સુતરંગ વિષે સરિતે. સ્વરભંગ-સાદ ફેરફાર થવાનો અધિકાર —— —– સ્વરભેદનાં નિદાન તથા સંખ્યા. વિશેષ તાણીને બોલવાથી, ઉંચે સ્વરે ગાવાથી કે રાડ પાડીને લઢવાથી કિંવા ઊંચે સાદે વેદ-આદિનો પાઠ કરવાથી, ગળા ઉપર કોઈપણ પ્રકારનો પ્રહાર-માર વાગવાથી અને વિ-ઝેરી પદાર્થોના ખાવાથી તથા દે કુપિત થવાથી સ્વરને ચલાવનારી નસોમાં દેશો સ્થિતિ પામી સ્વરને ખરાબ કરી નાખે છે. એને સ્વરભંગ રોગ કહે છે. તેના છ પ્રકાર છે એટલે વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ, શરીરના સ્થળપણાને અને ક્ષયરોગના લીધે થયેલે એમ છે ભેદ છે. સ્વરભેદનાં લક્ષણો. જે નેત્ર, મુખ, મળ, અને મૂત્ર કાળાં જણાય તથા ટુટેલો સાદ નીકળે અથાત્ ગધેડા જેવા સાદથી બેલે તે જાણવું કે વાયુથી સ્વરભંગ થયો છે. જે નેત્ર, મુખ, મળ અને મૂત્ર પીળાં જણાય અને બોલવાના વખતે ગળામાં બળતરા થાય તે જાણવું કે પિત્તને સ્વરભંગ છે. જે નિરંતર કફથી ગળું કાયલું રહે, ધીમે ધીમે પરાણે બેલાય અને રાત્રિના કરતાં દિવસે ઠીક બોલાય તે જાણવું કે કફને સ્વરભંગ છે. જે ઉપર કહેલા ત્રણે દેના બે મિશ્ર થયા જણાય તે જાણવું કે વિષ-સનિપાતને સ્વરભંગ છે. For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અમૃતસાગર, (તરંગ-- - - - - - - - - - જે બોલતી વખતે મોહેરમાંથી ધુમાડે નીકળે તે જાણવું કે ક્ષયને સ્વરભંગ છે. જે ગળામાનું ગળામાંજ બેલાય-અન્યજનના સાંભળવામાં તેને શબ્દ સમજાય - હી, રહી રહીને બોલે, ગળામાં અવાજ થાય, તૃષા ઘણી લાગે અને કફ કે મેદથી ગળું ખાયેલું રહે તે જાણવું કે શરીમાં મેદ વધી જવાથી સ્વર ભંગ થયો છે. સ્વરભેદનું અસાધ્યપણું. જન્મથી પ્રાપ્ત થયેલ, ક્ષયરોગીને થયેલેવૃદ્ધ, નિબળ-દુર્બળને, અને લાંબા વખતથી થએલ તથા મેદ-શરીર ફલી જવાથી કે ત્રિદેપથી થએલે સ્વરભંગ મટતો જ નથી. ઉપાય. વાયુ વગેરેથી થએલ શ્વાસ અને ઉધરસને મટાડવાના જે જે પાછળ ઉપાય કહેલા છે તે તે ઉપાય દેવાની પદ્ધતિને અનુસરી સ્વરભંગના પણ ઉપાય કરવા. અથવા વાયુથી સાદ બગડેલ હોય તે મીઠું અને તેલથી મિશ્ર કરેલા પદાર્થો ખાવા. પિત્તથી સાદ બગડે છેય તે ધી અને મધ વિષમ પ્રમાણમાં ખાવાં. અથવા ગળાનું, તાળવાનું અને અવાળનું લેહી કઢાવવાથી આરામ થાય છે. અથવા ઉના પાણીના પીવાથી વાયુનો સ્વરભંગ મંટે છે. અથવા ઘી તથા ગેળ મેળવીને ખાવાથી વાયુને સ્વરભેદ મટે છે. અથવા ઉનું દુધ પીવાથી પિત્તને સ્વરભંગ મટે છે. અથવા પીપર, પીપરામૂળ અને મરીનું ચૂર્ણ ગોમૂત્ર સંગાથે પીએ તો કફન સ્વરભંગ મટે છે. અથવા રીંગણ તલા ૪૦૦, પીપરીમૂળ તેલા ૨૦૦, ચિત્રકલા ૧૦૦ અને દશમૂળ તેલા ૧૦૦, એટલા પદાર્થોને ૨૦૪૮ તોલા પાણીમાં નાખી ઉકાળવાં, ઉકળતાં ઉકળતાં જ્યારે આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી કપડાથી ગાળી કહાડવું. તે પાણીને અરધા ભાગે જૂનો-ત્રણ વર્ષનો ગોળ નાખી કરી અગ્નિ ઉપર ચઢાવી માવા જેવો થાય ત્યારે નીચે ઉતારી તેમાં બત્રીશ તોલા ત્રિાત, ૪ તેલા મરી, એઓનું ચૂર્ણ અને મધ તેલા ૧૬ નાખી હલાવી એકછવ કરી અવલેહ તૈયાર કરો. તેમાંથી દેશ, કાળ, વય, અગ્નિ અને રોગીના રોગનું બળ નિહાળી ગ્ય માત્રાએ આપે તે ઉધરસ, શ્વાસ, મંદાગ્નિ, ગળો, પ્રમેહ, ગળાના રોગ, ઝાડાના વેગને અટકાવવાથી પેટમાં થએલો આફરો, મૂત્રકૃચ્છ, ગાંઠોના રોગ, અને રસળી વગેરેને નાશ કરે છે. આ નિદિધિકાવલેહ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા બેડીઅજમે, હળદર, ચિત્રકમૂળ, જવખાર અને આમળાં એટલાં ઔષધો બરાબર ભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૨ ભાર ધી મધના સેગે ચાટે તે યંકર સ્વરભંગ પણ નાશ પામે છે. અથવા હરડેની બલ, સુંઠ અને પીપર એઓનું ચૂર્ણ કરી ઉના પાણી સંગાથે સેવન કરે તે ક્ષયનો સ્વરબંગ મટે છે. વૈિદ્યવિદ, અથવા “બેહેડાની છાલ, પીપર, સિંધાલણ અને આમળાં એઓનું ચૂર્ણ ગાયની સુંદર છોશ સંગાથે કે સ્વચ્છ ગૌમૂત્ર સંગાથે પીએ તે સ્વરભેદ મટે છે. વૃદ. અથવા જાયફળ, પીપર, નીલ અને બીજા પુષ્પના કેસરા એને સૂક્ષ્મ વાટી મધમાં ચાટે તે સ્વરભંગ મટે છે અને સ્વર ઘણેજ સુંદર થાય છે. આ જાયફળ અવલેહ કહેવાય છે. સર્વસંગ્રહ, અથવા પાનની જડ (કુલજન) મેહડામાં રાખે છે સ્વરભંગ મટે છે. અથવા ચવક, અમલદ, સુંઠ, મરી, પીપર, કોકમ (તિતડીક), તાલીસપત્ર, જીરું, વંશલોચન, તમાલપત્ર, અને ચિત્રામૂળ એનું વિધોકત ચૂર્ણ કરી તેનાથી તજ, તમાલપત્ર, અને એળી એ ત્રણવસ્તુઓ વિજત સંજ્ઞાથી ઓળખાય છે. For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ ) અરૂચિ પ્રકરણ, (૧૦૧) - - - - - - - - - - - - - - - ત્રમણા જૂના ગેળ સંગાથે ગેનીબનાવી મહેમાં રાખે તે સ્વરભંગ, પીનસ, કફગ અને અરૂચિ એટલા રોગો મટે છે. આ ચવ્યાદિચણ કહેવાય છે. અથવા શુદ્ધ પારાની ભસ્મ, લેહની ભસ્મ, અને તાંબાની ભરમ એઓ સમાન લઈ ભોંરીગણીના ફળના રસના ૨૧ ફટ દઈ ખૂબ ઘુંટી ગોળીઓ મજેવડી વાળી ગળી ૧ મહેડામાં રાખી ચૂસે તે સ્વરભંગ જાય છે એમ ગેરખનાથજીનું કહેવું છે. અથવા બ્રાહ્મી, વજ, હરડેદળ, અરસે અને પીપર એઓને સમાન લઈ ચૂર્ણ કરી મધ સંગાથે ટાંક ૨ ભાર ૭ દિવસ સુધી સેવન કરે તો નિ સ્વરભંગ જાય છે અને સુંદર કિન્નર સમાન સ્વર થાય છે. આ બ્રાહ્માદિ અવલેહ કહેવાય છે. વૈદ્યરહસ્ય. સ્વરભંગમાં પથ્યાપથ્ય શ્વાસ તથા ઉધરસના અધિકારમાં બતાવેલા પ્રમાણે જ સમજ્યા. ઇતિ સ્વરભંગ રગને અધિકાર સંપૂર્ણ અરૂચિનો અધિકાર અરૂચિના નિદાન તથા સંખ્યા. ચથી, ધથી, મેથી, અતિ લોભથી, ભય પ્રાપ્ત થવાથી, વાયુ-આદિના કોપથી, મન ગ્લાનિ ઉપજાવનારા ભોજન પદાર્થોથી, કુરૂપ જેવાથી, દુર્ગધિથી, અને ઉલટી, રેચઆદિથી ભેજન ઉપર અરૂચિ થાય છે તેને અરેચક રોગ કહે છે. તે રાગ વાયુથી,પિત્તથી, કફથી, ત્રિદોષથી અને શેકાદિની ઉવણતાથી ઉત્પન્ન થાય છે. એમ અરેચક રોગના પાંચ ભેદ છે. અરૂચિનાં લક્ષણ જે મોડું કપાયેલું કે ખાટું રહે, છાતીમાં શળ અને ભોજન ઉપર અરુચિ થાય તે જાણવું કે વાયુના પ્રકોપથી અરૂચિ થઈ છે. જે મેડુિં ખાટું, ગરમ, તીખું–કડવું, રસરહિત અને દુર્ગધવાળું હોય તથા શરીરમાં દાહ અને મુખમાં શેષ પડે તે જાણવું કે પિત્ત પ્રકોપથી અરૂચિ થએલી છે. જે મહેડું મીઠું તથા ખારૂં અને તાંતણાવાળું ચીકણું રહે બહારથી ચેપડું, ભારે, ઠંડું અને દુર્ગંધવાળું થઈ જાય અથવા તે શરીર ભારે, બંધ, શરીરમાં કાણે ઠેકાણે વેદના, મેહડામાંથી લાળ પડે અને ભજનમાં અરૂચિ ઉપજે તે જાણવું કે કક કોપથી અરૂચિ થયેલી છે. જે ઉપર બતાવેલા ત્રણે દોષનાં ચિહે મિશ્ર જણાય તે જાણવું કે ત્રિદોષના કેપની અરૂચિ થઈ છે. જે પેટમાં ભૂખ, મેહડામાં રસપણે છતાં અન્ન ખાવા તરફ મેડુિં અનાદર બતાવતું હોય તે જાણવું કે શેકાદિ કારણેથી અરૂચિ થઇ છે. અથવા વાયુથી અરૂચિ થઈ હોય તે છાતીમાં શૂળ, પિત્તથી થઈ હોય તે અત્યંત બળતરા તથા અગ્નિપાસે બેઠેલા જે સંતાપ થાય છે, કફથી થઈ હોય તે મુખમાં કફ સહિત ચૂંક આવે. ત્રિદોષથી થઈ હોય તે ત્રણે દેશનાં ચિન્હ અને આગંતુક કારણોથી થઇ હોય તો મને વ્યાકુળ, મેહ તથા ન્યતા થાય છે. For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) અમૃતસાગર, (તરંગ આ અરૂચિના અંતર્ભત ભકતદ્વેષ અને ભકતાછંદ એ બે ભેદ રહેલા છે તેને ચરક તથા સુશ્રુતે તે અરેચક રોગનાજ પેટામાં ગણેલ છે પણ વૃદ્ધજનો મત તે એ બેથી જૂજ છે. કહે છે કે-“મેહડામાં નાખેલા ભોજન પદ મીઠા ન લાગે તેનેજ અરૂચિ જાણવી, પણ મનથી ભજનનું ચિંતવન કરી, ભજનને નિહાળી કિંવા તેને સ્પર્શ કરી ભોજન પ્રત્યે દ્વેષ ઉપજે છે તે ભક્તષ કહેવાય અને ધથી, વ્હીકથી, પ્રેમના રોધથી, ભક્તિના રોકાણથી જે અન્ન ઉપર અશ્રદ્ધા ઉપજે છે તે ભકતા કહેવાય છે.” ઉપાય. ભજન કરતાં પહેલા નિરંતર આદાને સિંધાલુણ લગાડી તેનું સેવન કરવું તે તે અરૂચિ, મંદાગ્નિ તથા જીભના વિરસપણાનો નાશ કરે છે અને જીભને તથા કઠને સાફ રાખે છે. અથવા મધની સંગાથે આદાનો રસ પીવો જેથી અરૂચિ, ઉધરસ અને શ્વાસ નાશ થાય છે. તથા સલીખમ–કફ મટે છે. અથવા પાકેલી મીઠી આંબલીનું સાકર સહિત સરબત, બરફ કે ઠંડા પાણી સાથે બનાવી કપડાથી ગાળી તેમાં એલચી, લવીંગ, મરી અને બરસને પ્રતિવાસ દઇ તે સરબત પીએ તે કિંવા તે સરબતના કેગળા જે વારંવાર મોડામાં રાખે તે અરૂચિનો નાશ કરે છે અને પિત્તનું શમન કરે છે. આ અશ્લીકાપાનક કહેવાય છે. અથવા શેકેલી રાઈ, શેકેલું જીરું, શેકેલી હિંગ, શેકેલી સુંઠ, સિંધાલૂણ અને ગાયનું દહિં એ સર્વને મિશ્રિત કરી એટલે દહિં વિના બીજી ઔષધીઓનું ઝીણું ચૂર્ણ કરી દહીમાં નાખી વસ્ત્રથી ગાળી લઇ તેમાંગાયની જાડી સુંદર છોશ જોઈએ તેટલી નાખી પીએ તે અરૂચિ મટે છે અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. અથવા સારી પેઠે કહેલું દુધ અને લુગડામાં બાંધીને પાણી વગરનું કરેલું ભેશનું દહિં એ બન્નેને એકઠાં કરી તેમાં જોઈએ તેટલી સાકર નાખી છણી કહાડી, એળગી, લવીંગ, બરાસ અને મરી એઓનું ઝીણું ચૂર્ણ કરી તેમાં નાખી પીએ તે તાત્કાળ રૂચિ થાય છે. આ ઉત્તમ શીખરણ-શીખંડ કહેવાય છે. અથવા દાડિમના દાણ તોલા ૮, સાકર તલા ૧ર, અને ત્રિસુગંધી (તજ, તમાલ અને એલચી) એક તેલ લઈ ઝીણું ચૂર્ણ કરી યોગ્ય માત્રાથી સેવન કરે તો અરૂચિ મટે છે, અગ્નિને પ્રદિપ્ત કરે છે, જ્યર, સળીખમ તથા ઉધરસને મટાડે છે અને પાચન ગુણવાળું છે. આ દાડિમાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા લવીંગ, મરીચયંકળ, વાળ, ચંદન, તગર, કમળકાકડીના ગેળા, કાળીજીરી, વીરણવાળો, અગર, નાગકેસર, પીપર, સુંઠ, એલચી, તજ, ચિત્રો, બરાસ, જાયફળ અને વંશલોચન એ સમાન ભાગે તથા તેઓનાથી અધ ભાગે સાકર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૧ ભાર પાણી સાથે સેવન કરે તે અરૂચિ, મં ગ્નિ, ક્ષીણતા, બંધકોષ, ઉધરસ, હેડકી, ક્ષય–શેષ, સંગ્રહણી, અતિસાર, પ્રમેહ, તમકનામને શ્વાસ, તથા ગળગ્રહ, સળીખમ અને ઉરઃક્ષત-છાતીમાંની ચાંદી એટલા ગેનો નાશ કરે છે તથા રૂચિ કરનાર, તૃપ્તિ કરનાર, અગ્નિને દિપાવનાર, બળ આપનાર, મૈથુન શક્તિને વધારનાર અને વિદેપને જીતનાર છે. આ લવંગાદિ ચૂર્ણ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા વરીઆલી, જીરું, મરી, કોકમ, અમલદ, સંચળ, ગોળ, મધ, બીજેરાના કેસરા, તજ, તમાલપત્ર, વંશલોચન, એળચી, દાડિમના દાણા અને જીરૂં એટલાં ઔષધે અધેલા અધેલા ભાર લઈ અથવા પંચકેલ, મરી, અજમોદ, કોકમ, અશ્લસ, આસગધ, અજમે અને જેઠવડી એ સઘળાં અધેલા અધેલા ભાર અને સાકર ટાંક ૪ લઈ For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3. ) ઉલટી પ્રકરણ, ઝીણાં વાટી ઢાંક ર ભાર પાણી સાથે નિત્ય સેવન કરે તો અરૂચિ, શ્વાસ, ઉધરસ, થા, ઉલટી અને રક્તપિત્ત એટલા રાગોનો નાશ કરે છે. આ વૃદેલાદિ ચૂર્ણ કહેવાય છે. સારસંગ્રહ, અથવા જવખાર, સાજીખાર, ફુલાવેલો ટાંક, પાંચ જાતનાં લુ, ત્રિકટુ, ત્રિકળા, લોહભસ્મ, બરાસ, ચવક, ચિત્રો, દાડમના દાણા, કોકમ અને આદુ એ સર્વ બરાબર લઇ ચૂર્ણ કરી અજનાના અર્કની ૩ ભાવના દઈ પછી લક્ષુના રસની ૫ અને અત્રેતમના રસની ? ભાવના દઇ સારી પેઠે ધુટી ચણા જેવડી ગોળીઓ વાળી તે પૈકી-૧ ગોળી નિરંતર સેવન કરે તેા અરૂચિ, મંદાગ્નિ, ગાળે, પ્રમેહ, શ્વાસ, ઉધરસ, ક અને અછઠ્ઠું એટલા રાગોને નાશ કરે છે. આ અગ્નિકુમાર રસ કહેવાય છે. સર્વસગ્રહું, ” અથવા મનને જે પ્રિય વસ્તુ હાય તેનું સેવન કરવાથી પણ અરૂચિ મટે છે. હિત અરોચક આંધકાર માં પર્ણ. ઉલટીના અધિકાર ઉલટીનુ નિદાન સપ્રાપ્તિ તથા સંખ્યા. અત્યંત પાતળા પદાર્થેાના ખાવાથી, અત્યંત ચીકણી વસ્તુના ખાવાથી, સુગ આવે તેની અપ્રિય વસ્તુના સેવનથી, પેટમાં ક્રમિઓના પડવાથી, ખારાં તથા સમય વિનાનાં ભેજનથી, દુર્ગંધના આવવાથી, અત્યંત ઉતાવળું ભાજન કરવાથી, અહિત ભાજનથી, ભયથી, ઉગથી, અજીર્ણથી, આમથી, સુગાંમણા પદાર્થેના જોવાથી કે સ્પર્શ કરવાથી, વાત પિત્ત અને કફના દુષ્ટપણાથી, અતિ ગ્લાનિ ઉપજાવનાર વાતેના સાંભળવાથી અને સ્ત્રીને ગર્ભ રહેવાથી જમેલું અન્ન બલાકાથી પાછું ઉછાળતાં ઉદ્દગતિ કરી મુખદ્રારા મ્હાર નીકળે છે, તેને ઉલટી-દિવાંતિ-ઓકારી–વામીટ-છાંટ-પાક્કુંવળ્યું વગેરે વગેરે નામે વાળે રોગ કહે છે. તેના પાંચ ભેદ છે-એટલે વાયુથી, પિત્તથી, કથા, ત્રિદોષથી અને અહિત અણુગમાં ઉપાવનારા પદાશના દર્શન સ્પર્શ સેવન અને શ્રવણથી ઉલટીનું ખીજ રોપાય છે. ઉલટીનુ પૂર્વરૂપ તથા સામાન્ય લક્ષણ, જ્યારે ઉલટી થવાની હોય ત્યારે માળ આવે છે, મેડિકાર રોકાઇ જાય છે, મેહાડામાં પાણી આવે છે, માહાહુ ખારૂં થઇ જાય છે, પેટમાં ગટાર વળે છે અને અન્ન ઉપર બહુજ દ્વેષ ઉત્પન્ન થાય છે. તથા ઉલટી થાય છે ત્યારે વેગથી મોહાડાને બુરી દેતા, શરીરને ભરતા અને મુખમાંથી દોડી પહોંચતા જે દોષ તેને ઉલટી કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૧૦૩ ) વાચુંના સબધથી ઉલટી થવા વાળાને છાતીમાં, પડખાએમાં, માથામાં અને નાભિમાં વ્યથા-પીડા થાય છે, મુખ સુકાય છે, ઉધરસ આવે છે, સ્વરભંગ, ગાત્રામાં સાથે ધ્રાંચાય તેવું લાગવું અને હેબકના શબ્દની પ્રબળતાવાળુ, શ્રી સહિત, કાળુ, પાતળુ, તુટેલું, તરૂં તથા વેગવત, પણ થોડું પાછુ વમે છે તથા ઉલટી થતાં કષ્ટ વધારે પડે છે. પિત્ત સંબંધી ઉલટીવાળાને મૂર્ચ્છાથી, તૃષાથી, સુખાથી, માથા; તાળવાના અને નેત્રના સંતાપણાથી અંધારાં તથા ચક્કર-ફેર આવે છે અને ઉત્તું હરીતરઞનું, કડવું, ધૂ વ્રતા સહુ તથા દાહવાળુ વમન થાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) અમૃતસાગર, ( તરંગ કફના સંબંધી ઉલટીવાળો તંદ્રા-ઘેનથી, મુખની મીઠાસથી, કફના કરવાથી, તૃપ્તિ રહેવાથી, નિદ્રાથી, અરૂચિથી, તથા ભારે પણાથી પીડાય છે તથા રૂંવાડાં ઉભાં થઈ આવે છે, મીઠું, જાડું, કફવાળું, સ્નિગ્ધ, ધળું અને થોડી વેદના વાળું વમન કરે છે. ત્રિદોષના સંબંધી ઉલટી વાળાને શૂળ ચાલે છે, અન્નને ખરાબ પાક થાય છે, અપચો થાય છે, અરૂચિ, દાહ, તૃષા, શેષ, અને પ્રમેહ અત્યંત થાય છે અને ખારૂં, ખા, નીલા રંગનું, જાડું, ઉનું તથા લોહીવાળું વમન થાય છે. આગંતુક કારણેના સંબંધી અર્થાત્ અહિત પદાર્થોના સેવનથી, કમિના ઉપદ્રવથી, આમથી, અણગમો આપનાર-સુગામણ પદાર્થોના દર્શનાદિથી અને ગર્ભના રહેવાથી થયેલી ઉલટી આગ તુક કહેવાય છે તેનાથી ઉકલેદ અને વમન થાય છે. ઉલટીના ઉપદ્ર. ઉલટીવાળા રોગીને ઉધરસ, હેડકી, શ્વાસ, જવર, તૃષા, ચિત્તનું વિકૃતપણું, છાતીમાં વ્યાધિ અને અંધારાં આવે એટલા ઉપદ્રવ થાય છે. ઉલટીનું સાધ્યા સાધ્યપણું. ક્ષીણ થયેલા માણસને વિશેષ લાગુ પડેલી ઉપદ્રવોએ કરીને સહિત, લોહી તથા પર સંયુક્ત મોરપીંછના ચાંદલા જેવી કાંતિવાળી ઉલટી હોય તે તે પ્રાણઘાતક છે અને ઉપદ્રવ વગરની હોય તે સાધ્યમટે તેવી જાણકી. ઉપાય. સઘળા પ્રકારની ઉલટીઓ આમાશયના ઉછાળાથી થાય છે માટે ઉલટીવાળા રોગીને લંધન કરાવવું શ્રેષ્ટ છે, લંઘન કરાવવું અને કફ પિત્તને હરનારું સંશોધન કરવું; પરંતુ વાયુના સેબંધવાળી ઉલટી માટે તેમ કરવા ગ્રન્થકારોએ ચોખી ના પાડી છે. તેથી જ તે ચિકિત્સા કરવી નહીં; ધાણા, સુંઠ, તથા દશમૂળ, એઓના યુષ કે રસથી વાયુની ઉલટી બંધ થાય છે. અથવા ધીમાં સિંધાલૂણ નાખી પીવાથી વાયુની ઉલટી બંધ પડે છે. અથવા મગ તથા આમળાના રસમાં ગાયનું ઘી અને સિંધાલૂણ નાખી પીવાથી વાયુની ઉલટી બંધ પડે છે. અથવા અડદ, મગ, મસૂર, તથા જવને લોટ લઇ તેની પાતળી થલી કરી ઠંડી થએ મધ નાખી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે. અથવા આમળાના રસમાં ચંદનનું ચૂર્ણ અને મધ મેળવી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે, અથવા પિત્તપાપડાને કવાથ કરી મધ મેળવી પીવાથી પિત્તની ઉલટી બંધ પડે છે. અથવા લીંબડા ઉપરની ગળો, લીંબડાની અંતર છાલ, કડવાં પડવળ, ત્રિફળા એઓને કવાથ કરી મધનાખી પીએ તે પિત્તની ઉલટી મટે છે. અથવા માખીની ઘાર, સાકર તથા ચંદન, મધ સંગાથે ચાટે તે પિત્તની ઉલટી મટે છે. અથવા મસૂરનો સાથવો દાડિમના રસમાં મધ નાખી પીવાથી વાયુ પિત્ત અને કફની ઉલટી મટે છે. અથવા ગળો અને સુખડનો કાઢો ચોખાના ધોવણમાં મધનાખી પીવાથી પિત્તની ઉલટી મટે છે. અથવા એળી, મોથ, નાગકેસર, ચોખાની ધાણી, ઉપલસરી સુખડ, કચૂર, બોરની માંજ, લવીંગ અને પીપર એઓનું ચૂર્ણ કરી ટાંક ૧ તથા ૨ મધમાં કાલવી ચાટે તે ત્રણે દેવની ઉલટી મટે છે. અથવા પીપળાનાં છોડી બાળી - For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vl. ) તૃષા પ્રકરણ ( ૧૦૫ ) ણીમાં દારી તે પાણી ગળીને પીવાથી ઉલટી મટે છે. અથવા આમળાંની ભાજો ખેરની મોજે, પીપર અને માખીની હુધાર એને કયાથ કરી મધ અને સાકર મેળવી પીવાથી ઉલટી મટે છે. વૈધિવનેદ. અથવા જાંબુનાં અને આખાનાં પાંદડાં લઈ એએના કવાથ કરી તેમાં ચેખાની ધાણીનું ચૂર્ણ તથા મધ નાખી પીવાથી ભયકર ઉલટી, અતિસાર અને ઉગ્રતાને પણ શાંત કરે છે. અથવા પીપળાની કુપળે! અને ખેલશરીનાં ફુલ એઆને સુકવી બાળા પાણીમાં નાખીને તે પાણી પીવાથી દુર્જય ઉલટી પણ તાત્કાળ જીતાય છે મટે છે. અથવા ખીલીની છલ અથવા ગળાનો કવાથ કરી મધ નાખી પીએ તેા ત્રણે દોષની ઉલટી મટે છે. અથવા સંચળ, જીરૂં, સાકર અને મરી એએનું ચૂર્ણ કરી મધમાં કાલવી ચાર્ટ તે તાત્કાળ ઉલટો બંધ પડે છે. શ્રીભત્સ પદાર્થોના દર્શન-આદિથી થએલી ઉલટી અત્યંત વ્હાલા પદાર્થેાના ઉપયોગથી. ગભાધાનના કારણથી થએલી ઉલટી વ્હાલાં કળાના ઉપયોગથી, આમવાથી થએલી ઉલટી લધનથી અને હિત પદાર્થોના સેવનથી થએલી ઉલટી હિતકારી પદાથૅના સેવનથી બંધ પડે છે. ભાવપ્રકાશ અથવા કેંસર માસે ૧, એઊંચી માસા ૨ અતે હિંગળાક રતી ૨, એએતે ઝીણાં લસોટી મધ સંગાથે ચાર્ટ તેા ઉલટી અધ પડે છે. અથવા ભમરીના ધરની માટી પાણીમાં છમકાવી પીવાથી અથવા માર પીંછના ચાંલ્લાની રાખથી અથવા બહુ ઓડકાર વાળી ઉલટી થતી હોય તે પીલુડી, ધાણા, માથ, જેઠીમધ તથા રસવતી એએનું ચૂર્ણ મધમાં કાલવી ચાટવાથી ઉલટી બંધ પડે છે. ઉલટીના અધિકાર સંપૂર્ણ તૃષાનો અધિકાર. તરશની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સ ંખ્યા. પ્રત્યેક્ મનુષ્યને પોતાના સ્થાનમાંજ સચિત-એકઠું થયેલું પિત્ત, પોતાને વધારનારા તીક્ષ્ણ, ખાટા અને ગરમ પદાર્થેાથી કુપિત થઇ જાય છે. અને પેાતાના સ્થાનમાંજ સચિત ચએલે વાયુ, ભયથી, થાકથી તથા બળને ક્ષય કનારા ઉપવાસ—આદિથી કુપિત થઇ અર્થાત્ વાયુ અને પિત્ત કાપ પામી ઉર્દુગામી થઇ તાળવાને દૂષિત કરી તરશને પ્રકટ કરે છે. એકલું તાળવું દૂષિત થવાથીજ તથા ઉત્પન્ન થાય છે એમજ નથી, પણ જળને વહેનારી નસે પણ દોષોથી દૂષિત થવાથી પણ તૃષા પેદા થાય છે. તેના સાત પ્રકાર છે. એટલે વાયુથી, પિત્તથી, કથી, શસ્ત્રદિના પ્રહારથી, બળક્ષીણ થવાથી, ભાજનના કરવાથી અને આમથી એમ સાત કારણોથી તરશ ઉત્પન્ન થાય છે. તરશનું સ્વરૂપ. નિરંતર પાણી પીતા જાય છતાં તૃપ્તિ થાય નહીં અને પાણી પીવાનીજ ઇચ્છા રહ્યા કરે તે તરશ રોગ કહેવાય છે. તાળવા, હોઠ, કઠે તથા મુખમાં શેષ, અને બળતરા, સતાપ, મેહ, ભ્રમ, તથા બકવા થાય એ સધળાં તરશનાં લાગુ છે, એટલે તાશ રેગની ઉત્પત્તિના વખતે આ લક્ષણા વિશેષે કરીને થાય છે. ૧૪ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૬) ‘અમૃતસાગર. (તરંગ તરશનાં લક્ષણે. જે વાયુના કારણથી મરણ થએલી હોય તે મહેડું ઉતરી જાય છે. લમણું અને માથામાં પીડા થાય છે, તેરશ તથા જળને વહેનારી મુખ્ય નસો રોકાઈ જાય છે. મુખમાંથી છએ રસને સ્વાદ જેતે રહે છે અને ઠંડું પાણી પીવાથી તરસ વૃદ્ધિ પામે છે તે વાતજ કહેવાય છે. જે પિત્તના કારણથી તૃપા થએલી હોય તે ભૂ-ભાન રહિત, અન્ન ઉપર દેષ, બકવા, બળતરા, નેત્ર રાતાં, મુખમાં શોષ, તથા મુખ કડવું થાય છે. ઠંડ સારી લાગે. શરીરમાં તાપ, મળ-મૂત્ર તથા આંખે પીળાં થાય છે. અને ગળામાંથી ધુમાડા નીકળે છે તે પિત્તા કહેવાય છે. જે કફના કારણથી થએલી તૃષા હેય તે જઠરાગ્નિની ઉણતાને કફ રોકી લે છે તેને થી અગ્નિની ઉષ્ણાતાથી જળને વહેવા વાળી નસેનું શોષણ થવાને લીધે કફથી જે તૃષા ઉત્પન્ન થાય છે તેથી આતુર થએલે પ્રાણી અતિ દુર્બળ થઈ જાય છે. નિદ્રા વધે છે, શરીર ભારે રહે છે, અને મુખ મીઠું થઈ જાય છે, તથા દિન પ્રતિદિન સુકાતા જાય છે, તે કફજા કહેવાય છે. જે શસ્ત્ર વગેરેના ઘા વાગવાથી શરીરમાંથી લોહી નીકળે છે તેથી પીડા થવાને લીછે તરસ લાગે છે તે તરશ ક્ષતજાની સંજ્ઞાથી ઓળખાય છે. જે ક્ષયના કારણથી થએલી તરશ હેય તે છાતી દુખે, કંપ, શેષ, તથા જડતા ઉત્પન્ન થાય છે, અને પાણી પીધા કરે; તદપિ તથા શાંત થાય નહીં તે રસના ક્ષય થવાથી કિંવાસન્નિપાતથી થાય છે. તેથી ક્ષયજા કહેવાય છે. જે આમથી ઉત્પન્ન થએલી તરસ હોય તે તેમાં ત્રણ દેનાં ચિન્હલક્ષણ થાય છે, હદયમાં શળ, થુંકવું અને ગ્લાનિ થાય છે, તે આમજા કહેવાય છે. અને ખાધેલા અન્નથી જ તૃષા થઈ હોય તે–એટલે સ્નિગ્ધ, ખાટું, ખાટું, તીખું તથા ભારે અન્ન ખાવામાં આવ્યું હોય તે વારંવાર તરશ લાગે છે તે ભુકતોવા કહેવાય છે. - તૃષાના ઉપદ્રવો તથા અરિષ્ટ. સાદ બેસીજાય, કંઠ-ગળું તાળવું સુકે, દીનતા થાય, તથા વર, મેહ, શ્વાસ, ઉધરસ, પ્રમેહ, ક્ષય અને અતિસાર વાળાને, કિંવા દુર્બળ વા, રેગથી દુબળ થએલાને અને ઉલટી કરનારાઓને વિશેષ લાગુ પડેલી તથા મુખ શેષાદિ ભયંકર ઉપદ્રવથી સંયુક્ત થએલી સર્વ પ્રકારની હરશ મનુષ્યના પ્રાણનો નાશ કરે છે. ઉપાય. વાયુની તરશવાળાને ઉષ્ણ ભજન અને ઉષ્ણ જળ સેવન કરવાથી આરામ થાય છે. અથવા દહિં ગોળ સેવન કરવાથી વાયુની તરસ મટે છે. અથવા વાયુને હરનાર, કમળ, હલકાં અને ઠંડાં અન્નપાનને ઉપયોગ કરે તે વાયુની તૃષા મટે છે. પિત્તની તપા વાળાને સેનું તથા રૂપું ઉનું કરી તેથી ઝામેલું પાણી પાવું. અથવા સાકરના ઇંડા સરબતના પીવાથી પિત્તની તરશ મટે છે. અથવા ધાણાને રાત્રે પલાળી-ભી For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું. ) તૃષા પ્રકરણ, ( ૧૦૭ ) નવી તેને પ્રભાતે લસાટી સાકર મેળવી પીએ તે. પિત્તની તૃષા તથા દાહ મટે છે. અથવા દાડમનું સુંદર સમૃત સાકર મેળવી પીએ તે પિત્તની તૃષા મટે. અથવા ઠંડી જગ્યામાં રહેવાથી, જળક્રિડા કરવાથી, ઠંડી વસ્ત્રના પહેરવાથી પિત્તની તરશ તથા ઉમદા મટે છે. અથવા કપૂર, ચંદન, તથા અગરનો લેપ કરવાથી પિત્તની તરશ મટે છે. ફની તૃષા વાળાને તીખી, કડવી તથા ઉષ્ણ વસ્તુના સેવનથી કકની તરશ મટે છે. અથવા લવીંગના કવાથથી કફની તરશ મટે છે. અથવા જીરૂ, સુંઠ, સંચળ, એનું ચૂર્ણ કરી પાણી સંગાથે કાકે તે! કની તરશ મટે છે. અથવા સુંદર મધ-દારૂના પીવાથી કફની તા મટે છે. અથવા વડના અધૂરા–વડવાઇના ગા, જેઠીમધ, ચોખાની ધાણી અને કસળકાકડીના ગાળા એએનું અત્યંત સન ચૂર્ણ કરી કિવા તેની ગોળી વાળી મુખમાં રાખે તે તરશ મટે છે. અથવા ખીજોરાની જડ, કોડને! ગર્ભ, દાડમનું મુળ, ચંદન, લેાદર અને એરડીનાં મૂળ એને પાણી સંગાથે ઝીણાં લસોટી માથા ઉપર લેપ કરે તેા તરશ, દાહ અને શેષ મટે છે. અથવા જીભ, તાળવું, ગળું તથા તરશ લાગવાનું સ્થાન એએ સુકાતાં હોય તે ખીજોરાના કૈસા ધીમાં કે સેવમાં વાટીને તેને માથા ઉપર લેપ કરવા. અથવા આમળાં, કમળ, ઉપલેટ, ડાંગરની ધાણી, અને વડવાઇના ગા એએનું ચૂર્ણ કરી મધ સંગાથે ગાળી કરી માહાડામાં રાખે તે! અતિ ઉગ્ર તરશ અને દારૂણ શાષ નાશ પામે છે. શસ્ત્રના પ્રહાર-જમ્મસ થયાથી તૃષા લાગતી હોય તેા બકરાનું લોહી પીવરાવવું અથવા અકરાના માંસના રસ–સેરવે, મધ યુક્ત કરીને પાવા, અથવા ખીરમાં સાકર મેળવી ખાવી તેા જખમની તૃષા મટે છે. રસ ક્ષયથી તૃષા થઇ હોય તે દુધ સહિત પાણી પાવું તથા માંસનું પાણી કે મધુર પાણી પાવું. આમથી તૃષા ઉત્પન્ન થઈ હોય તો ખીલીને ગર્ભ તથા વજ સહિત દીપન પદાર્થે પાવા. અથવા તે બન્નેના કવાથ કરી પાવે. ભારે પદ્માચાના ખાવાથી તરશ લાગતી હોય તે તેતેનાશ કરનારા પદાર્ચેાથી, ક્ષયથી થએલી તરશ વિના અન્ય સર્વ પ્રકારની તરા મટે છે. સ્નિગ્ધ અન્ન ભાજનથી થએલી તૃષા ગાળના પાણીથી, અતિ દુર્ભેળ થએલાની દુધથી મટાડવી. ( મુા, ઉલટી, તરશ, આશ, મદ્યપાન અને સ્ત્રી પ્રસંગ એટલા કારણેાથી પીડાતા મનુષ્યને ઠંડુ પાણી પાવું.) અને રક્તપિત્ત કે માત્યની તૃષા હિતકારી અન્નપાન વા હિતકારી ઔષધથી મટાડવી; કેમકે તરશ મટયા પછીજ અન્ય વ્યાધિના ઉપાય કરવા ચેાગ્ય છે; કારણ કે તરશથી પીડાતા પાણીને પાણી પીવાનું ન મળે તે તુરત મરણને શરણ થાય છે. તસ્યા માણસને બેભાનપણું થાય છે અને બેભાનપણાથી મ્હાંત નીપજે છે; જો કે અન્ન ખાવા ન મળે તે કેટલાક વખત સુધી મનુષ્ય જીવે છે, પણ પાણી પીવા ન મળે તે પળવારમાં પ્રાણ પરલોક સિધાવે છે. એજ હેતુ માટે કોઈપણ સ્થિતિમાં પાણી પીવાની રાકાણુ કરવી નહીં, પણ થેડુ થેડુ યેાગ્ય પાણી પાવું. ઇતિ તૃષાનાઅધિકાર સમાપ્ત, મૂર્છાનો અધિકાર મૂર્ચ્છાની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સામાન્ય લક્ષણ અને સંખ્યા. ક્ષીણુ મનુષ્યને, અતિ દોષવાળાને, પથ્ય કરનારને, મળ-મૂત્રાદિના વેગ રોકનાર For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર, ( ૧૦૮ ) ( તર્ગ ને, શસ્ત્રપ્રહાર થએલાને, અને અધિક તમેગુણવાળાને જ્યારે બાર્લેંદ્રિયા (જ્ઞાનક્રિયા તથા કર્મેન્દ્રિયા ) માં વાત પિત્ત તથા ક* પ્રવેશ કરી સત્તાને વહેનારી નસોને રોકાણ કરી અંધકારને તાત્કાળ પ્રાપ્ત કરે છે અને મનુષ્યને લાકડાની પેડે એકદમ પૃથ્વી ઉપર પાડી છે તથા સુખ દુઃખનું જ્ઞાન સમૂળગું નાશ કરી દેછે. તે મુ-મેહ-અચેતઅખેલ–અવાચક-બેભાન વગેરે વગેરે નામને રા” કહેવાય છે. તેના છ ભેદ છે–એટલે વાયુની, પિત્તની, કફની, લોહીની, મદ્યની, અને વિશ્વની એ છ પ્રકારની મૂઠી ડાય છે તથા એ સર્વ મૂર્છામાં પિત્ત અને તમારુણ અધિક હેાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂર્ચ્છાનુ પૂર્વરૂપ. જે મનુષ્યને મુદ્ધ આવવાની હય તે મનુષ્યને પ્રથમથી છાતીમાં વેદના, ખગામાં, મનમાં ગ્લાનિ, સત્તાને નાશ અને ખળને ક્ષય થઇ જાય છે. સર્વપ્રકારની મુચ્છાનાં લક્ષણ. વાયુ સબંધી મૂર્ચ્છ હાય તે! આકાશને નીલું, કાળુ કિવા રાતું દેખે છે અને શ્વેત જોતામાં અધારાં આવી ભાન રહિત થઇ જાય છે. પુન: જલ્દી ચેતન થાય છે તથા કંપ, અંગમાં ત્રાડ, છાતીનું દુખવું અને શરીનુ દુર્બળ થવું તથા શરીરને વર્ણ કાળાશથી મિશ્રિત લાલ દેખાય કિંવા લાલ કાળી યા વાળા દેખાય છે. પિત્ત સબંધી મૂર્છા હોય તે આકાશને રાતું હરીત રંગવાળું કે પીળુ દેખે છે, અને જોત જોતામાં ભાંન રહિત થાય છે, પણ પરસેવા યુક્ત થઇ પાછો ચેતન બને છે, તરશ લાગે, સતાપ ઉપજે, આંખા રાતી-પીળી થાય, મુખમાંથી ભાગ્યા તૂટયા ખેલ ખેલાય, ઝાડે! થઇ આવે અને શરીરની કાંતિ પીળી થઇ જાય છે. કફ્ સંબંધી મૂર્ચ્છા હોય તો આકાશને ધોળુ મેઘધટાવાળુ દેખે છે અને શ્વેત જોતાં અચેતન થાય છે તથા ખહુવાર પછી ચેતન થાય છે. શરીર ઘણા પરસેવાથી વ્યાકુળ થાય છે, આળા ચામડાથી વીંટાયા હોય તેમ ભારે શરીર વાળા થાય છે, મેાડાડામાંથી લાળ ધણી પડે, કડવું અને ઉત્તું કે, તથા માળ ઘણી આવે છે. વિાષ સંબધી મૂર્ચ્છા હોય તેા ત્રણેષનાં ચિન્હો હેાય છે. અને મૃગીવાયુ-કૅક્ૐ -વાઇ આવેલ હેાય તેની પેઠે મનુષ્યને એકદમ તુરત પાડી દેછે અને ઘણીવાર કેડે ચેતન થાય છે; પણ વાઈમાં છીણ સહિત ઉલટી, દાંતાનું ખીડાવુ, આંખામાં વિકૃતિ-આદિ સુગામણી ચેષ્ટાએ થાય છે અને આ સન્નિપાતની મૂમાં તેવી ચેષ્ટાઓ થતી નથી એટલે ફેર છે. લાહીથી મૂ ઘણું કરીને તમોગુણી મનુષ્યનેજ થાય એટલે લેોહીના ગધથી મૂર્ચ્છ થાય છે. જો કે આ વિષયમાં આયુર્વેદવેત્તાપૈકી કેટલાક વાંધા ઉઠાવે છે; પરંતુ ભજતા કહે કે—લાહીના દેખાવથી અને ગંધથી પણ મૂ આવે છે તેમાં શ રીર સ્તબ્ધ, આકાશ અધકાર રૂપજ દેખે, દ્રષ્ટિ સ્થભિ જાય અને શ્વાસ સારી પેઠે ચાલે નહીં. આટલું થયા પછી મૂ આવે છે તે રૂધીર સંબંધી સમજવી. મદ્યપાનથી મૂર્ચ્છા હેાય તેા સ્મૃતિ-યાદશક્તિ રહિત તથા દોરડા વિષે સર્પની બ્રાતી ઉપજે અને જ્યાં સુધી ાને નિસા ઉતરે નહીં ત્યાં સુધી શરીરનાં અંગો-હાથ પગ પછાડા કરે છે. For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છો.) મષ્ઠા પ્રકરણ, (૧૯) વિષજન્ય મૂચ્છા હોય તે કંપ, નિદ્રા, તરસ, અંધારું,સંશા રહિત, ભજન ઉપર વ, મુખ ઉપરસ્પામતા, અને અતિસાર થાય છે. જો કે વિષ અને મધને સંજ્ઞા ના કર રવાને ધર્મ સરખોજ છે, પણ અન્ય લક્ષણે સરખાં નથી. ( વિષના જૂદા જાદા પ્રકારોથી જુદાં જૂદાં વિષનાં ચિન્હવિષેનું પૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો સુશ્રતનું કલ્પસ્થાન અવલોકન કરશે.) મચ્છ, ભ્રમ અને તંદ્રા એઓનું પરસ્પર ભિન્નત્વપણું. મુછામાં પિત્ત અને તમે ગુણ અત્યંત અધિક હોય છે. ભ્રમમાં રજોગણ તથા વાત પિત્તને મેલાપ થાય છે. તંદ્રામાં તમોગુણ વાયુ કફના મેળાપથી થાય છે. નિંદ્રામાં કફ તથા તમોગુણને સોગ હેય છે અને સંન્યાસમાં ત્રિદેજયુક્ત વા, બહુ દોષયુક્ત તમોગુણના અતિશયપણાથી મૂછ થાય છે. મચ્છમાં ભાન રહેતું નથી. ભ્રમમાં સર્વ વસ્તુઓને તથા પિતાના શરીરને ભમતું દેખે છે. તંદ્રામાં અરધાં નેત્ર ઉઘાડેલાં રહે છે. અધુરૂં જ્ઞાન, ભારેપણું, બગાસાં અને વિના મહેનતે થાક આવે છે. તે ઘેન વા તંદ્રા જાણવી. નિદ્રાનાં લક્ષણે તે સાધારણ પ્રાણી પણ સમજે છે એટલે કહેવાની જરૂર નથી, પરંતુ નિદ્રા અને ઘેનમાં ફેર એટલો જ છે કે નિદ્રા લીધા પછી કલ્મ રહેતું નથી અને વેનમાં ચેતન થયા પછી પણ કલ્મ રહે છે. ફલ્મ એટલે વિના મહેનતથી, શ્વાસ યુક્ત, સર્વેદ્રિયોના વિષયને બાધ કરનાર જે શરીરમાં થાક ઉપજે છે તેને કલ્મ કહે છે. અને સંન્યાસમાં હદયમાં રહેતા જે વાત પિત્ત અને કફ દેને પ્રાપ્ત કરી વાણ, દેહ, તથા મનની ચેષ્ટાઓ ગ્રહણ કરી બળ રહિત જનને ભાન રહિત કરે છે. તે સંન્યાસ અને મૂછમાં એટલેજ ફેર છે કે દોષને વેગ જાય કે મુખ્ય વા મદ પોતાની મેળે જ શાંત થાય છે અને સંન્યાસ તે ઔષધ વિના શાંત થતો જ નથી. ઉપાય. તલના શેકથી વાયુની મૂર્છા જાય છે અથવા ઠંડા પાણીના સિંચવાથી, ઠંડા જળને અવગાહનોથી, ચંદ્રકાન્તાદિ મણિઓ મેતી કે તેઓનાહારોથી તથા કપુરચંદનના લેપથી અને ઠંડા દ્રવ્યના છાંટવાથી કે સેવનથી પિત્તની અથવા સર્વ પ્રકારની મૂછો નાશ પામે છે; કારણ કે સર્વે મૂએમાં પિત્ત પ્રાધાન્ય રૂ૫ છે માટે શીપચાર હિતાવહ છે. અથવા બોરની મજ, મરી, વરણવાળો અને નાગકેસર એઓને સમાન લઈ ઠંડા પાણીમાં ભીજવી એબી નિચોવી તથા સાકર મેળવી સરબત કરી પીએ તે મૂઠા જાય છે. અથવા મીઠા ડિમના રસમાં સાકર મેળવી સરબત કરી પીએ તે મુછ જાય. અથવા કાળાધાપના સરબતમાં સાકર મેળવી પીએ તે મૂછ મટે છે. અથવા સાબુને પાણીથી ધુંટી આંખમાં જે તે ચેતન થાય છે. અથવા સરસડીયાનાં બીજ, પીપર, મરી, સિંધાલુણ, મણશીલ, વજ, અને લસણ એએને ગોમૂત્રમાં વાટી અંજન કરે તો મૂચ્છ જાય. અથવા ભણશીલ, મહુડે, સિંધાલૂણ, અને મરી એ બરાબર લઈ પાણી સંગાથે ઘુંટી નાસ આપે તે મૂર્છા જાય. અથવા સ્ત્રીઓનું ધાવણ પીવાથી મૂઠી જાય છે. અથવા નાકને તથા મોહેડાને શ્વાસ રોકવાથી મૂછ જાય છે, અથવા પીપરનું ચૂર્ણ મધમાં કાલવી ચાટવાથી મૂછી જાય છે. જે લોહીના કારણથી મછા થઇ હોય તો ઠ ઉપચાર કરવા, અને મધ-દારૂથી For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૦ ) ( તર્ગ પ્રાપ્ત થઈ હોય તે થોડુ સુંદર મર્ચે પાવું અથવા સુઇ જવું હિતકારી છે. તથા વિના કારણથી થઇ હોય તે વિષને નાશ કરનારાં આષધોના પ્રયોગ કરવા–વમન કરાવવું તે વિષની મૂઠ જાય. અથવા શુદ્ધ તાંબેશ્વર, વીરવાળા અને નાગકેસર એ સધળાં ખરાઅર્ લઇ ભસ્મ સિવાય ઔષધેનુ ચૂર્ણ કરી પછી ભસ્મસહ છુટી રતી ૧ ભાર ઠંડા પાણી સગાથે સેવન કરે તો સર્વ પ્રકારની મૂર્ચ્છા જાય છે. ભાવપ્રકાશ. “ અથવા પારાની શુદ્ધ ભસ્મ પીપર તથા મધસંયુક્ત સેવન કરવાથી, શીતળ જળના સિંચનથી અને ખળાકારે અગાને ચાંપવાથી મૂર્છાને નાશ થાય છે.” અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભ્રમના ઉપાય. રાતા ધમાસાને કવાથ કરી ધી નાખીને પીવા અથવા હરડેના કવાથમાં કે આમળાના રસમાં પકાવેલું ધી પીવું. અથવા સુહૈં, પીપર, સવા અને હરડે એ ચાર ચાર તાલા તથા ગોળ ૨૪ તાલા ભાર લઇ ઉક્ત ઔષધીઓનું ચૂર્ણ કરી ગાળમાં ગેાળીઓ કરી ખાવી. અતિનિદ્રા તથા તદ્રાના ઉપાય. સિંધાલૂણુ, કપૂર, સરસવ, મણુશીળ, પીપર અને મધ એએને ઘેાડાની લાળ સગાથે બુટી અંજન કરે તેા અતિનિદ્રા તથા ઘેનને નાશ થાય છે. અથવા સરગવાનાં ખીજ, સિંધાલૂણુ, સરસવ અને ઉપલેટ એને બકરાના મૂત્રમાં ઝીણાં ટી નાસ દે તો તદ્નામેન મટે છે. અથવા મરી, સરગવાનાં બીજ, સુંઠ અને પીપર એ સધળાં સમાન લઇ અગથીઆના રસમાં ઝીણાં લસોટી નાસ દે તે ધેન મટે છે. ભાવપ્રકાશ અથવા સુંઠના કવાથમાં મધ મેળવી પીવાથી અથવા કાચના લગાડવાથી મૂર્ચ્છા જાય છે. મૂર્ચ્છા, નિદ્રા, તડા અને સન્યાસના અધિકાર સંપૂર્ણ, ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેન્દ્ર શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગરનાઞા ગ્રંથ વિષે સ્વરભેદ, અરોચક, છર્દિ, મૂર્ચ્છા અને તેના તડ઼ા ભ્રમ-આદિ ભેદ વગેરેના લક્ષણ યત્ન નિરૂપણ નામના છ. તરગ સંપૂર્ણ, તરંગ ૭ મો. (c)< માહય ઉન્માદને, મૃગી તણા અધિકાર; આ તરંગમાં અથતી, તેના કલા વિચાર. મદાત્યયનો અધિકાર. મદ્યના સ્વભાવ. દારૂ સ્વભાવથી અત્ર જેવા છે; અર્થાત્ જો દારૂ યુકિત વગર ઉપયોગમાં લે તે રંગને ઉત્પન્ન કરે છે; પણ યુકિત સહિત ઉપયોગમાં લે તે ૧ રસાયન રૂપ છે; જેમ અન્ન, પ્રાણિ જૈષધ રાગ અને વૃદ્ધાવસ્થાને નાશ કરી પૂર્ણ આરોગ્યતા, કાંતિ, સાંદર્યતા, મુદ્ધિ, ખળ, ઉત્સાહુ, સ્મૃતિ, ધૈયતા અને દીધાયુ બન્ને તેને શ્રેષ્ટ મહુધા રસાયન કહે છે. ચરક સહિતા. For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમા ) મદાવ્યય પ્રણ ( ૧૧૧ ) માત્રના પ્રાણ છે; છતાં પણ જો યુતિ વગર પશુઓની પેઠે ધણા ચેડાનું જ્ઞાન ન રાખતો ખાય તે પ્રાણની હાનિ કરે છે કિવા અનેક રોગ ઉત્પન્ન થાય છે; પણ જે યુકિત સાથે ભૂખના પ્રમાણથી યોગ્ય વખતે પ્રમાણયુકત ભાજન કરે તેા અમૃત વા રસાયન રૂપ છે એજ પ્રમાણે મધના વિષયમાં પણ સમજવું. મઘ અને વિષ એ બન્ને પ્રાણને હરણ કરનાર છે માટે ભવ અને વિષ યોગ્ય વિધિથી સેવન કરે તે અમૃત સમાન ગુણ કરેછે, રેગ માત્રનો નાશ કરે છે અને સદૈવ મનુષ્યને તરૂણ રાખે છે. અર્થાત્ તે જનને જરા કે વ્યાધિ બાધા કરી શકતાં નથી. મધ પીવાના વિધિ. પ્રભાત સમય શૈાચાદિ ક્રિયાથી મુક્ત થઇ, સુંદર પાણીથી સ્નાન કરી, સુગંધ યુકત સ્વચ્છ વસ્ત્રો પહેરી અત્તર પુષ્પ માળા વગેરે ખુસએાદાર પદાર્થા ધારણ · કરી કિવા રાતાં વસ્ત્ર પહેરી આનદ યુકત-પ્રસન્ન મુદ્રાએ સાવધાન પણે સુંદર બગીચામાં કે સુંદર મનહર રમયિ સ્થળમાં-પક્ષીઓના મધુર સ્વરે, સુંદર સુગંધ યુક્ત પવનની લેહેરા અને સુંદર શય્યા કે - સન ઉપર બેસી કે પડખાભર રહી ધીમે ધીમે રૂપ ચાવનથી ઉન્મત્ત થએલી, રસિક, રમણિય, ઋતુને અનુસરતાં વસ્ત્ર પરિધાન કરેલાં હોય તેવી નાજીક મૃગનૈની, પિકવૈની કટાક્ષ ખાણુથી વૈધકનાં મન વેધતી ચચળ ચપળા ચારૂ હસ્તથી ચાંદી સાના કે મણિજડિત પ્યાલાએમાં વારંવાર દિરા ભરી પ્રેમીજનને પ્રીતિ પૂર્વક પાતી હોય તે તે મદિરા રસાયન રૂપ નિવડે છે. પ્રાતઃકાળમાં ૮ તાલા ભાર, મધ્યાન્હ કાળમાં સ્નિગ્ધ ભાજન સાથે ૧ તાલા અને સાયંકાળના ભોજનના સમય ૩૨ તેાલા ભાર મદિરા પીએ તો રસાયન રૂપ નિવડે છે. અથવા જ્યાં સુધી બુદ્ધિ આદિક ગુણો બાધા-હરત રહિત પ્રફુલ્લિત રહે ત્યાં સુધી મદિરા પીએ તે પણ રસાયન રૂપ છે; પરંતુ એથી અધિક માત્રાએ મદિરા પીએ તે અતિ હાનિ થાય છે; માટેજ પ્રમાણથી પીવી, જેથી ભૂખ વીર્યાદિને વધારે છે, રાગેને ઉત્પન્ન થવા દેતી નથી, કામદેવને વધારે છે, મનને પ્રસન્ન રાખે છે, તેજ, પરાક્રમ, બુદ્ધિ, સ્મૃતી, હર્ષ, સુખ, ભોજન, નિદ્રા, મૈથુન અને પુછ્તાની સારી પેઠે વૃદ્ધિ કરે છે. ન્ને વિધિ રહિત, પ્રમાણુ રહિત, સમય રહિત અને પ્રસન્નતા રહિત મદ્ય પીએ તે મદાત્યયાદિ અનેક ભયંકર રોગ ઉત્પન્ન થાય છે. ગજા ઉપરાંત મદિર પીવાથી બકવા લાગે છે, યાદશક્તિ, લાજ, જ્ઞાન અને પેાતાપણું વિસરી જાય છે, વાણી અને ચેન્ના ગાંડા માણસની પેઠે કરવા લાગે છે, આળસ્ય આવે, ન કહેવાની વાત કે ગુપ્ત વાત્તા—પોતાના નાશની વાત્તા કહી દે છે, લાકડાની પેઠે અચેતનપણામાં પડી જાય છે, કિંવા પડયા રહે છે, ન જવુ ઘટે ત્યાં જાય છે, મોટાનું માન અને મર્યાદાનું ઉલ્લંધન કરે છે, ન ખાવા યોગ્ય પદાર્થેા ખાય છે, અને સત્તા ભંગ થઈ જાય છે તથા રાગોને ઉત્પન્ન કરી કેટલીક વખત અમૂલ્ય શરીરની નાહક ચિતામાં આહૂતી આપી દેછે; માટેજ પ્રાણનું સંરક્ષણ કરવા સર્વ પ્રકારે મર્યાદામાં રહી મદિરા સેવન કરવી તેાજ સદૈવ સુખાનદ સમર્પે છે. કાને મદિરા પીવી અને કાને ન પીવી. ? ન બળવાન, જમેલા, ઝાઝું ખાનાર, સ્નિગ્ધતા વાળા, ધૈયતાવાળા, યુવાની વાળા, નિત્ય ભÛ પીવાના અભ્યાસી વા, મધ પીનારના કુળમાં જન્મેલ, મેદ તથા કફની અધિકતા વા For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર. ( તરંગ ળા, વાયુ તથા પિત્તની મંદતા વાળા, અને દ્રઢ અગ્નિવાળા મનુષ્યને વિશેષ મદિરાપીવાથી પણ અધિક નિસા આવતા નથી; પણ એથી વિપરીત ગુણોવાળા, મળબધ વાળા, ક્રોધ પામેલા ભૂખ્યા, ભયયુક્ત, તથ્યો, ખેદયુક્ત વા મળ-મૂત્રના વેગ વાળા, નિર્બળ અને ગરમીથી પીડાએલા મનુષ્ય ઘણા ખાટા પદાર્થેાની સાથે, નિરંતર મદિરા પીએ તથા ખાટુ લુખું મધ પીએ કે અણુમાં પીએ તે વિશેષ મદ પ્રાપ્ત થાય છે અને અનેક પ્રકારના વિકાર ઉત્પન્ન કરેછે. મદાત્યય રાગનાં લક્ષણા. જેને વાયુના મહાત્યય હાય તે। હેડકી, શ્વાસ, માથુ ડાલવું, પડખામાં શૂળ, નિકાના નાશ અને અત્યંત બકવા થાય છે. પિત્તના મદાવ્યય હોય તે તૃષા ધણી લાગે, બળતરા, તાવ, પરસેવા, મૂર્ચ્યા, અતિસાર, ફૅર, અને શરીરના વર્ણનું હરીતપણું થાય છે. ના મહાત્મય હોય તેા ઉલટી, રૂચિભગ, માળ, ધેન, અંગો ભાર અને ખારૂં ખાટુ નમન કરે તથા ભીના લુગડાથી અંગો વીટાયલ હોય તેમ જણાય છે. સન્તિપાતના મદાસ્યય હાય તે! ઉપર કહેલા ત્રણે પ્રકારનાં લક્ષણા જણાય છે. મધથી ઉત્પન્ન થનારા વિકારે. મઘી મદાયય, પરમદ, પાનાજીર્ણ અને અત્યયુગ્ન પાનાવિભ્રમ ઉત્પન્ન થાય છે. તેમાં પરમદ હાય તે! સીખમ, માથામાં પીડા, શરીર ભારે, મુખમાં વિરસતા, તદ્રા, અરૂચિ, તરશ, અને મળ–મૂત્રનું રોકાણ એટલા ઉપદ્રા થાય છે. પાનાછઠ્ઠું હોય તે બહુજ પેટ ચઢે છે, ઉલટી, બળતરા અને અજીર્ણ થાય તથા ઓડકાર આવે છે. પાનાવિભ્રમ હોય તે છાતીમાં વંદના, અંગામાં પીડા, કકનું પડવું, મુખમાંથી ધૂમાડાનું નીકળવું, મૂર્ચ્છનું આવવું, તાવ, માથામાં વ્યથા, મધુર પદા અને દારૂ પ્રત્યે અભાવેશ ઉત્પન્ન થાય છે. મદાત્યયનાં અસાધ્ય લક્ષણા. નીચેના હોઠ લબડી જાય, શરીર ઉપર સ્પર્શ કરતાં જણાય, શરીની અંદર ખળતરા ચાય, જીભ, દાંત તથા હોઠ કાળા પડી જાય, મેાહાડામાં તેલના જેવી વાસના આવે, નેત્ર લાલ લીલાં પીળાં દેખાય અને હેડકી, તાવ, ઉલટી, પડખામાં શૂળ તથા ઉધશ કંવા ભ્રમ હોય તેા તેની ચિકિત્સા કરવી નહીં. ઉપાય. જેમ અગ્નિથી બળેલા મનુષ્યને ડાંભ અને સ્વેદન હિતકારી છે તેમ દારૂથી ઉત્પન્ન થએલા દરદમાં દારૂ એજ ઉત્તમ દારૂ-ઔષધ છે. મદિરાના ખાટા યાગથી, હીન યાગથી કે અતિ યોગથી જે જે વ્યાધિ ઉત્પન્ન થયા હોય તે તે સમયેગવાળી મદિરાના પીવાથીજ શાંત થાયછે. વાયુના મહાત્મય ઉપર ચોખા જુના આસવ કે દારૂ લૂણ સહિત ઉપયોગમાં લેવા. અથવા બીજોરાના કેસરા, કાકમ, મીઠાં ખાર, મીઠાં દાડિમ, અજમો, જીરૂં, પલાંશી અને સુંઠ એનું ચૂર્ણ કરી ચેાખા જૂના દારૂમાં નાખી અનુમાન પ્રમાણે પીવાં. અથવા સચળ, સુંઢ, મરી, અને પીપર એએનું ચૂર્ણ કરી યોગ્યમાત્રાએ મદિરામાં પાણી મેળવી પીએ તે વાયુના મદાયય શાંત થાય For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમા ) મદાત્યય પ્રકરણ (૧૧૩) છે અથવા ચવક, સંચળ, શેકેલી હિંગ, સુંઠ, બીજોરું અને અજમે, એઓનું ચૂર્ણ કરી મદિ રામાં નાખી પીવું. અથવા લાવાં, તેતર, કુકડાં અને જળપ્રાયદેશમાં થએલામૃગો-હરણ તથા માછલાં એના માંસને ભાત સાથે ખાવે. અથવા રૂ૫, જાત, યવન, લાવણ્યતાયુક્ત અને કામ કળામાં અતિ નિપુણ નવયવના ઉર્વર્સિના માનને ઉતારનારી સોળ વર્ષની શ્યામા-સ્ત્રી સંગાથે રતિવિલાસ કરે તે વાયુને મદાત્મય મટે છે. અથવા વૈવન મદમાં મસ્ત બનેલી મન મેહના માનુનીના દયારહિત આલિંગનોથી તથા નિતંબ, સાથળ અને સ્તન એના ગરમીનું સુખ પ્રાપ્ત કરનાર દબાણથી, ગરમ શયાથી, ગરમ ઓઢણથી અને સુખ આપનાર ઘરમાં રહેવાથી પ્રબળ વાયુને મદાત્યય પણ તાકાળ નાશ પામે છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા ધાખ, દાડિમ, ખારેક અને મહુડા એઓનો દારૂ સાકરના સંગથી પી. અથવા ગાયના દહિંનું ઘોળવું સાકર મેળવીને પીવું તે વાયુનો મદાત્યય મટે છે. સારસંહ પિત્તના મદાત્યય ઉપર ઠંડા ઉપાયો જવા. અથવા ઠંડા પાણીમાં અરધો અરધ દારૂ મેળવી તેમાં સાકર અને મધ મેળવી પીએ તે પિત્તનો મદાત્યય મટે છે. અથવા સસલાં, હરણ, તેતર, લાવાં અને કાળપું છાનું માંસ ખાવાથી અથવા બકરાના સેરવામાં સાઠીચોખા ખાવાથી અથવા મીઠા ખાસ ખા ખાવાથી પિત્તને મદાત્મય મટે છે. અથવા પરવળના વૃષથી પણ પિત્તને મદાત્યય મટે છે. કફનો ભદત્યય હેય તે ચંદન તથા વરણવાળાનો લેપ કરવો. અથવા જવ, ઘઉં, કળથી એઓના ખાવાથી અથવા લંઘન અને વમનથી કફને મદાત્યય મટે છે. અથવા કડવી, ખાટી, ખારી, વા લૂણ સહિત વસ્તુના ખાવાથી અથવા સંચળ, જીરું અમ્યુવેતસ, કોકમ એ સઘળાં બરોબર તથા તજ, એળચી, મરી એઓ અરધભાગે અને સાકર સર્વના સમાન લઈ ચૂર્ણ કરી પાણી સંગાથે ફાકે તે કફનો ભદાયેય મટે છે. સનિપાતને મદત્યય હોય તે આમળાના રસમાં શુદ્ધપારે તથા શુદ્ધ ગંધક એ બેની કાજળ ટાંક ૧ નાખી પીવી. તથા વાયુ પિત્ત અને કફના મદત્યયમાં બતાવેલા ઉપાય ઉપયોગમાં લેવા જેથી ત્રિદોષજનિત મદાત્યય નાશ પામે છે. પાનાવિભ્રમ હોય તે ધાખના સરબતમાં તથા કઠાના સરબતમાં કે દાડિમના સરબતમાં મધ અને સાકર મેળવી પીએ તો પાનાવિભ્રમ મટી જાય છે એમ છંદમાં કહેલું છે. ધંતુરાનાં ફળ ખાવામાં આવવાથી મદ થયો હોય તે ભૂરાકેળાના રસમાં ગોળ નાખી પીવાથી અથવા દુધમાં સાકર નાખી પીવાથી વંતુરાને તથા ભાંગ પીવાથી થએલે મદ દૂર થાય છે. ભાગ પીવાથી મદ થયો હોય તે કપાસની જડને રસ પીવે. અથવા વૃત્રાકની જાનો રસ પીવે. અથવા પાતળી છાશ પીવી. અથવા ધી પીવું. અથવા લીંબુના રસમાં સાકર નાખી સરબત કરી પીવાથી ભાંગ અને ધંતુરને મદ મટે છે. અથવા દુધ સાકર પીવાથી ભાંગનો મદ દૂર થાય છે. ઝેર ખાવામાં આવવાથી થએલા મદ માટે લીંબોળીની મીંજ અને મોરથુથું બે માસા ભાર વાટી કાંજીના પાણી સાથે પીવાથી સર્વ પ્રકારના વિષનો મદ નાશ થાય છે. આ ઉપાયો વિવોપચાર ગ્રન્થમાં લખેલા છે. અન્ય વિના મદ માટેનું વિષ પ્રકરણમાં વિવેચન કરવામાં આવશે.) ૧૫ For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧૪) અમૃતસાગર - - - - - કેદરા ખાવાથી મદ થયો હોય તો કેદ ગેળ સહિત કોળાને રસ પી. સોપારી ખાવાથી થએલી ઉલટી, મૂછો તથા અતિસાર સહિત મદવાળાને તૃપ્તિ થતાં સુધી ઠંડું પાણી. પાવું. અથવા વગડાનાં અડાયાં સુંઘવાથી સોપારીને મદ મટે છે. તથા મીઠું ખાવાથી કે પાણી પીવાથી પણ મટે છે. જે શળ સહિત સેપારીને મદ હોય તે સાકર વાળે કળીઓ ખા. નાગરવેલના પાન ખાવાથી મદ થયો હોય તે ચૂનો ચાળીને સુધા. જાયફળ ખાવાથી મંદ થયે હેય તો હરડેનું સેવન કરવું. તથા પાણીમાં બેસવું. અથવા સાકર સંગાથે દહિં ખાવું તે જાયફળને તથા બેહેડીનો મદ નાશ પામે છે. જે મદિરા પીને તુરત ઘી સહિત સાકર ચાટે તે પ્રબળ શકિતવાળી મદિરા પણ કિં. ચિત માત્ર પણ (પીનારને) ઉન્મત્ત કરી શકતી નથી. ઈતિ મહાત્મય તથા તેના ભેદ અને મદને અધિકાર સંપૂર્ણ દાહનો અધિકાર દાહના કેટલા પ્રકાર છે ? દાહના સાત પ્રકાર છે–એટલે પિત્તનો, દુષ્ટલેહી વધવાનો, શસ્ત્રાદિકાથી નીકળેલું લેહી તેના વડે કઠો પૂર્ણ થઈ જાય તેને, મદિરા-આદિના પીવાનો, તાશ રોકવાથી થએલે, ધાતુ ક્ષય અને મર્મસ્થાનમાં પ્રહાર-બાર વાગવાથી થએલ–એ સાત પ્રકાર છે. દાહનાં પૃથક પૃથક લક્ષણો. પિત્તથી થએલા દાહમાં પિત્તજવરનાં સર્વ લક્ષણો હોય છે, પરંતુ ફેર માત્ર એટલે જ છે કે પિત્તજવરમાં આમાશયના દુષ્ટપણાને લીધે દાહ અને તાવ બ થાય છે આ દાહ તે એકલા દહ રૂપજ છે અર્થાત તાવ વિનાની બળતરા થાય છે, તે પણ પિત્તજ્વરમાં કહેલી જ ચિકિત્સા કરવાથી પણ આ વ્યાધિ મટે છે, લેહીથી ઉત્પન્ન થએલા દાહમાં લોહીની વધવાથી શરીરમાં બળતરા થાય છે, શરી રમાંથી ધુમાડો નીકળતો હેય વા, અગ્નિથી બળ હોય તેવો સંતાપ થાય છે. શરીરની કાંતિ તાંબા જેવી થઈ જાય છે તથા નેત્ર પણ તાંબાના રંગ જેવાં થાય છે અને મહામાંથી લેહીના જેવી ગંધ આવે છે તથા સર્વાગ બળ્યા કરે છે. લેહથી કે ભરાઈ જતાં ઉત્પન્ન થએલે દાહ એટલે શસ્ત્રથી ઘા-જખમ થાય તેમાંથી લેહી નીકળી કોઠો ભરાઈ જાય છે તેથી અસાધ્ય દાહ થાય છે, તેથી તે દાહ વાળા મરી જાય છે. મદિરા પીવાથી થએલા દાહ-બળતરમાં સમાન વાયુની ઉષ્ણતાથી પિત્ત, લોહીથી વૃદ્ધિ પામી ત્વચામાં પ્રાપ્ત થઇ સર્વ શરીરમાં ભયંકર દાહ ઉત્પન્ન કરે છે, તે માટે તેમાં પિત્તના જેવી ચિકિત્સા કરવી. તરશના રોકવાથી શરીરમાં જળમય ધાતુ ક્ષીણ થઈ જાય ત્યારે શરીરમાં ગરમી તેજ વધે છે તેથી શરીરને અંદર તથા બહાર દધ્ધ (બળતરા ઉત્પન્ન) કરે છે, તેથી ગળું તથા તાળવું મુકાય છે, જીભ બહાર કવાડી ઘા કરે છે અને ચિત્તમાં વ્યાકુળતા વધે છે. For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દાહ પ્રકરણ, સાતમે ) ( ૧૧૫ ) ધાતુઓના ક્ષયપણાથી થએલા દાહમાં મૂર્ચ્છા, તૃષા, સ્વરનું એસી જવું અને શરીરનુ સામર્થ્ય જતુ રહે છે તેથી તે મરણ પામે છે. સમસ્થાનમાં ઍટલે માથામાં, હ્રદયમાં, મૂત્રાશય, પાંસળી, લમણા, પેટ, પેઢુ અને ભમરાના વચમાં તથા અન્ય મર્મસ્થાનમાં કોઇ પણ પ્રકારના માર વાગવાથી દાહ થાય છે તે અસાધ્ય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir દાહાન અસાધ્યપણુ જેનું શરીર ઉપરથી ઠંડુ અને ભીતરમાં બળતરાવાળુ હાય તે તે સાધ્ય દાઢ હોય; તદપિ તેને અસાધ્યજ સમજી લેવા; કેમકે તે માણસ મરી જાય છે.. ઉપાય. સવાર પાણીથી સારી પેઠે ધાએલુ કે હજારવાર ધોએવુ ધી શરીરે મર્દન કરવાથી.. અથવા જવને સાથવા સાકર મેળવી પીવાથી. અથવા આમળાના પાણી કે આમળા અને ખેરના પાણીના ધાન્યાાને લેપ કરવાથી. વા તરાં વગરના કાચા પાકા ઘઉંના આથામાં કપડું ભીજવી શરીરે ઓઢવાથી અથવા વીરણવાળા અને રતાંજળી ઘસી શરીરે લેપ કરવાથી. અથવા કેળનાં પાન કે કમળના પત્રની શય્યા ઉપર. સુવાથી દાહ મટે છે. અથવા ફુવારા તથા ચાંદનીની લહેર જોવાથી તથા ખસની ટટ્ટીઓ વાળા મકાનમાં રહેવાથી અથવા ઠંડા પાણીના પીવાથી તથા બગીચા, સુંદર હવા વાળાં સ્થાન, પુષ્પવાટિકા, વન, ઉપવન વગેરે સ્થળામાં રહેવાથી કિવા વિહાર કરવાથી દાહ-બળતરા મટે છે. અથવા ચંદન, પિત્તપાપડે, ધાણા, વરીઆળી, આમળાં, વાળા, સુગધી વાળેા, માથ, પદ્મક, કમળ અને મૃણાલ-કમળનુ ં નાળ એએ સમાન ભાગે લઈ કવાથ કરી અધ ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી તેમાં સાકરનું ચૂર્ણ નાખી ઠંડા થયા પછી મધ નાખી પીવા જેથી આકરો દાહ પણ મટે છે. આ ચંદનાદિ કવાથ કહેવાય છે. અથવા ધાણાને રાત્રિએ ભીજવી પ્રભાતે તેને ત્રુટી તે પાણીમાં સાકર નાખી. ગાળી પીએ તે તુસ્ત દાહ શાંત થાય છે. ભાવપ્રકારાં લાહીના બગાડથી બળતરા થઇ હાય ! ક્સ ખેલાવવી. અથવા શુષપારા, શુદ્દગલક, ખાસ, ચંદન, જટામાંશી અને મેથ એ સદ્મળાં સમાન લઇ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધનું ચૂર્ણ કરી એકત્ર છુટી ધી સાથે ગાળી વાળી ગાળી ૧ મુખમાં રા ખી ચૂસે તે બહારનો તથા શરીર માંહેના દાહ મટે છે. અથવા શુદ્ધ પારા ૧ તોલા, તાં. ખાની શુદ્ધ ભસ્મ ૧ તેલો, અભ્રકની શુદ્ધ ભસ્મ ૧ તાલા અને શુદ્ધ ગંધક ૨ તાલા લઇ પારા ગધકની કાજળ કરી અન્ય ભસ્મ મેળવી મેાથના રસ ( રસ ન મળે તે તેના કવાથ) ની ભાવના ૧ તથા મીઠા દાડમના રસની ભાવના ૧. કેવડાના અર્કની ભાવતા ૧, કમળના રસની ૧, સહદેવીના રસની ૧ અને કુવાર્ પાડાના રસની ૧ ભાવના દઇ પિત્તપાપડે વીરણવાળા,પીપર,ચંદન, અનેઉપલ સરી એએનું ચૂર્ણ મેળવી પ્રાખના કાઢાની ભાવના દઈ છા-ચૂડામાં રસ શેષાવવા. પી ખરલમાં સારી પેઠે ધુટી ચણા જેવડી ગાળીએ વાળી ગાળી ૧ નિત્ય ખાય તો બળતરા, અમ્લપિત્ત, ભ્રમ, મૂર્ચ્છા, રક્તપિત્ત, પિત્તવર અને પ્રમેહ એટલા રોગોનો નાશ કરે છે. આ મહાચદ્રકળા રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા સુદર ઉંચાં ગોળ અને કઠણ તથા ચંદનથી ચર્ચિત સ્તનવાળી લલિત લાવણ્યવતી લલન For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૧૬ ) ( તર્′ગ (સ્ત્રી) ના પ્રેમભર દ્રઢાલિગનથી પણ દાહને રોગ નાશ થાય છે. દાહની તરશ શાંત કરવા ઠંડા પાણીની માથે ધાર કરવી. તથા ખસના પંખાને ઠંડા પાણીથી ભીજવી તેને પવન લેવા જેથી દાહ તથા તરશે મધ પડે છે. ઇતિ દાહુરાગના અધિકાર સંપૂર્ણ, ઉન્માદનો અધિકાર. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉન્માદ એટલે શું? વૃદ્ધિ પામેલા દોષો ઉલટા રસ્તાને આશ્રય લઇ ચિત્તને વિક્ષપ્ત કરી નાખે છે. એટલે ચેક્ષા કરી દે છે. એ ઉન્માદ માનસિક રોગ છે; કેમકે મનને વિકૃતિ કરી નાખે છે માટે યિક નથી. મદ અને ઉન્માદમાં એટલાજ ફેર છે કે થતા ઉન્માદને ભઠ્ઠ કહે છે અને વધ્યા પછી કે, કાંઇ મુદત થયા પછી ઉન્માદ કહે છે, બાકી વિશેષ કાંઇ ફેરફાર નથી. ઉન્માદનાં નિદાન તથા સખ્યા. વિરોધી ભાજન કરવાથી, અપવિત્ર (રજસ્વળા સ્ત્રીના સ્પર્શ થએલાં) બાજતેથી, ધતુરાદ્દિ મટ્ટકારી પદ્માના સેવનથી, દેવતા, ગુરૂ, બ્રાહ્મણા, તપક્ષી અને વડીલ-રાજા કે માતા પિતાના તિરસ્કારથી, ભયથી, હર્ષથી તથા વ્હાલી વસ્તુના વિયાગથી, ભત્ર તંત્ર યંત્રના પ્રયાગથી, અને બળવાની સાથે કલેશ કરવાથી તથા વિરૂદ્ધ ચેષ્ટાએથી ઉન્માદ—ગાંડાપણું થાય છે; કારણ કે ઉપરનાં કારણોથી મનુષ્યનુ મન બગડે છે તેથી વાત પિત્ત અને કફ્ કુ પિત થઈ મયુક્ત બનાવેછે તે હાલેદિલ-દિવાના-ગાંડા-ગર્ગ-હાવરેા-અને ઉન્માદ વગેરે વગેરે નામોથી ઓળખાય છે. તેના છ ભેદ છે. અત્યંત વાયુના કોપથી ૧, અત્યંત પિત્ત પ્રકોપથી, ર, અત્યંત કા પ્રકોપથી ૭, ત્રિદોષના કોપથી ૪, મનના દુઃખેાથી ૫ અને વિષ પ્રયોગથી હું. એ છ પ્રકારે મનુષ્ય દિવાનાપણાને પામે છે. ઉન્માદની સંપ્રાપ્તિ. થોડા સતગુણવાળા મનુષ્યના પૂર્વે કહેલાં વિરોધી ભેજનાદિ કારણોથી દુષ્ટ થએલા વાયુ. પિત્ત તથા ક આદિ ભળેા બુદ્ધિંત હવાનું સ્થાન ટુ હૃદય તેને તથા બુદ્ધિનો નાશ કરી મનને વહન કરનાર હૃદયમાં રહેલા મુખ્ય દશ સ્નાયુઓમાં રહીને તુર્ત મનુષ્યના મન-ચિત્તને ખ ગાડી દે છે અને મનની સ્થિના ભંગ કરે છે. ઉત્પાદનુ પૂર્વરૂપ. બુદ્ધિ સ્થિર રહે નહીં, શરીરનું પરાક્રમ નાશ થાય, દ્રષ્ટિના અધિરતા, ધૈર્યના નાશ, ઢગધડાવગરનું ખેલવું અને શૂન્ય હૃદય જણાય ત્યારે જાણવું કે ઉન્માદ રાગ પ્રાપ્ત થશે, ઉન્માદનાં સામાન્ય લક્ષણ, છીપમાં રૂપાને, તથા દોરડીમાં સર્પતા ભ્રમ ઉપજે, મન ચપળ, નજર ચારે બાજુએ મ્યા કરે, વ્યાકુળતા, અધૈર્યતા, સબંધ વગરનું ભાષણ અને યાદશક્તિ વગરનું હ્રદય થાય છે. For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સાતમે ) ઉન્માદ પ્રકરણ, ઉન્માદાનાં નિદાનસહ લક્ષા. લુખાં તથા ઠંડાં અન્નાના ખાવાથી, ઉપરા ઉપર વા, આકરા બુલાખ–રેચ લેવાથી, ધાતુઓના ક્ષીણપણાથી, અને ઉપવાસના કરવાથી વાયુ વિશેષ વૃદ્ધિ પામી ચિંતાદિથી ખરાબ થએલા હૃદયને અતિ દૂષિત કરી બુદ્ધિ તથા યાદશક્તિને તુરત નાશ કરે છે, તેથી વિના કારણે હસવું, નાચવું, ગાવું, ખેલવું અને રેવું આદરે છે, ગાળા દે વાંદરની પેઠે મુખની કુચેષ્ટા કરે, શરીર કઠોર, દુર્બળ, કાળુ તથા રાતું થાય અને ભેજન પચ્યા પછી રોગ વધે તા જાણવું કે વાયુના ઉન્માદ છે. અજીર્ણમાં ભાજન કરવાથી, તીખાં, ખાટાં તથા ગરમ અને વિદાહી ભોજનાથી, અથિર બુદ્ધિવાળા મનુષ્યનું સંચિત થએલું પિત્ત વૃદ્ધિ પામી હૃદયને દૂષિત કરી ઉગ્ર ઉન્મા ને ઉત્પન્ન કરે છે. તેથી કાઇનું કહેવું સહન ન કરતાં મરજી પ્રમાણે કામ કરે, ખાટા ભારે આડંબર રાખે, નાગા થઇ જાય, ખીજાને ત્રાસ આપે, મારે, ડાલવા લાગે, નાસી જાય, શરીરમાં બળતરા, ઠંડા પદાર્થેાની ઇચ્છા કરે, છાંયડા ગમે, અને શરીર પીળુ પડે તાજાણવું કે પિત્તના ઉન્માદ છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૭ ) થેડી ભૂખ છતાં વિશેષ ભાજન કરે તથા કસરત કરે નહીં તેથી વૃદ્ધિ પામેલે પિત્ત સહિત ક અત્યંત વધ્યા પછી બુદ્ધિ તથા યાદશક્તિનો નાશ કરી નાખે છે અને ચિત્તને માદ્ધયુક્ત કરી ઉન્મત્ત બનાવી દેછે. તે કારણથી ઘેાડુ ખેલે, સ્ત્રીઓ ઉપર વ્હાલ લાવે, એકાંત રહેવું ગમે, નિદ્રા વિશેષ આવે, ઉલટી થાય, બળ જતું રહે, લાળ ઝરે, અને નખ નેત્રાદિ ધોળાં થઇ જાય તથા જમ્યા પછી વ્યાધિ વધે તે જાણવું કે કા ઉન્માદ છે. જેનામાં સર્વ દેવનાં લક્ષણ હોય તે સન્નિપાતના ઉન્માદ જાણવા. આ ઉન્માદમાં ઔષધેા જરાપણ ગુણુ આપી શકતાં નથી; કારણ કે અન્ય ત્રિદોષજન્ય વ્યાધિમાં ત્રશું દોષો ઓછાવત્તાપણામાં હોય છે તેથી સામાવડીઆપણું ધરાવનારી ચિકિત્સા કરવામાં આવે છે તેથી એક ખીજા દાષાથી વિરૂદ્ધ ચિકિત્સા થાય છે, પણ ત્રિદોષ ઉન્માદમાં તે ત્રણે દોષો સમાન પ્રમળતાવાળા હોય છે જેથી એક બીજા દોષોથી વિરૂદ્ધ ચિકિત્સા ક્રામ કરતી નથી. જોકે આમળાં વગેરે યાગવાહી ઔષધે એકદરે સર્વ રોગને મટાડે છે, પણ આ રોગમાં તેવાં આબળાદિ પદાથો પણ ઉપયોગી થનાં નથી માટે આ ઉન્માદની ચિકિત્સા કરવીજ નહીં. ચારા, રાજાના તથા બળવાન શત્રુના ભય-ત્રાસથી અને ભયંકર કર્મના કરવાના છઠ્ઠીવાર્થ, ધનને! નાશ થવાથી. પુત્ર યાત્રાદિ કે, મિત્ર --આદિ વ્હાલા જનાના ભસ્મુથી અને ન પ્રાપ્ત થઇ શકે તેવી તારૂણીના તાનમાં તલ્લીન થવાથી મનમાં કારી બા થાય છે. તેથી મન બગડી ઉન્માદને ઉત્પન્ન કરે છે તેને લીધે મનમાં આવે તેમ લવારા કર્યા કરે, છાની વાતા પ્રકટ કરી દે, સનાના નાશ થાય અને ગાય હસે વે તથા વિચિત્ર ચાળા કરે તે જાણવું કે મનના દુઃખથી ઉન્માદ થયા છે. For Private And Personal Use Only જેની આંખ રાતી થઈ જાય, શરીરનુ ખળ જતું રહે, સર્વ ઈંદ્રિયાની કાંતિ નાસ પામે, મેડ્ડ ુ કાળુ થઇ જાય અને ગરીબ થઇ જાય તે જાણુવું કે વિષના કારણથી ઉન્માદ થયેા છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮) અમૃતસાગર, (તરંગ ઉન્માદનું અસાધ્યપણું. જે નીચું જ કે ઉંચું જ મહતું રાખે, જાગ્યાજ કરતે હોય, તથા જેનું માંસ અને બળ નાશ થઈ ગયાં હોય તે જાણવું કે તે ઉન્માદરોગી મરી જશે. દેવ તથા ભૂતાદિ ઉન્માદનાં લક્ષણ જેનું ભાષણ, પરાક્રમ, શૈર્ય તથા ચે–એટલાં મનુષ્યની ચેષ્ટાઓથી જુદા જ પ્રકારનાં હેય અને બુદ્ધિ, જ્ઞાન, કારીગરી, વિચારણું તથા ધારણશક્તિનું જ્ઞાન, તથા બળ અને અંહકારાદિથી યુક્ત હોય તે જાણવું કે દેવ તથા ભૂત પ્રેતાદિજ કારણથી ઉન્માદ થ• એલ છે. આ ઉન્માદને પ્રકોપ અમુક તિથી કે અમુક સમયમાંજ નિયમિતપણે થાય છે. પવિત્ર દેવના આવેશવાળાનું લક્ષણ. જે સદા સંતોષી, પવિત્ર, નિંદ્રા રહિત, વગર ભણે પણ સત્ય રીતે સંસ્કૃત ભાષણ કરનાર, સુંદર અત્તર, પુષ્પની માળા કે સુગંધિ પદાર્થોથી પ્રસન્ન રહે. આંખ વાંચે નહીં અચિંત સ્થિર દ્રષ્ટિવંત, તેજસ્વી, વરદાન આપનાર તથા બ્રાહ્મણોની ભક્તિ કરે તે જાણવું કે ઉત્તમ દેવના આવેશથી ઉન્માદ થએલે છે. અસુર દેવેના આવેશવાળાનું લક્ષણ. પાસે આવ્યાજ કરે, ગુરૂ, દેવ, બ્રાહમણ તથા પૂજ્ય-વડીલોની નિંદા કરે, વાંકી દ્રષ્ટિ, નિર્ભયતા, બેટાં કાર્યોમાં રૂચિ રાખનાર, ભેજનાદિમાં તૃપ્તિ રહિત અને દુષ્ટ સ્વભાવવત હોય તે જાણવું કે રાક્ષસ-મલીન દેવના આવેશથી ઉન્માદ થયો છે. ગંધર્વ, યક્ષ, પિતા તથા સતિના આવેશવાળાનાં લક્ષણ. પ્રસન્ન મનવાળ, ફુલવાડી, વન તથા જળનાં સ્થાનમાં રહેવાથી સજી, આચારમાં પ્રવર્તે, ગાયન, સુગંધ, તથા ફુલ ઉપર પ્રેમ અને નાચતે નાચતે થોડા શબ્દવાળું સુંદર હાસ્ય કરે, અને થોડું બોલે તે જાણવું કે ગંધર્વના આવેશથી ઉન્માદ થયે છે. ગંભીર, રક્તનેત્ર, ઝીણું તથા રંગેલા વસ્ત્ર ઉપર પ્યાર, તુરત ચાલનાર, ડું બેલે. તેજસ્વી, સહનશકિતવાળો અને " કોને ? શું આપું ? એમ બેલ્યા કરે તે જાણવું કે ચશ્વગ્રહના પ્રવેશથી ઉન્માદ થયો છે, - દાભ પાથરીને મરેલા પૂર્વજોને પિંડ આપે, શાંત પ્રકૃતિવાળો તર્પણ-જમણા ખભા ઉપર વસ્ત્ર રાખી પૂર્વજોને પાણી પાએ, માંસ, તલ, ગેળ અને દુધના ભજનની ઇછા કરે તથા પિતૃઓની ભક્તિ કરે તે જાણવું કે પિતના પ્રવેશથી ઉન્માદ થયો છે. મન અનિચળ, સંતાનાદિને અવરોધ, સતિપણાની વાર્તા ઉપર પ્રીતિ, બોલે નહીં અને બેલે તે વરદાન આપે, પવિત્ર રહે અને શ્રેષ્ઠ વસ્તુઓની ઇચ્છા જણાવે તે જાણવું કે સતિના પ્રવેશથી ઉન્માદ થએલે છે. For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમે. ) ઉન્માદ પ્રકરણ (૧૯) નાગ, ક્ષેત્રપાળ, માતા, કામણ–ણ, શાકિની ડાકિ ની તથા રાક્ષસ-બ્રહ્મરાક્ષસ અને અવગતિ આના આવેશવાળાઓનાં લક્ષણ સર્પની પેઠે પેટ ઘસડીને ચાલત, વારંવાર જીથી ગલોફાને ચાટતે, ક્રોધયુક્ત અને મધ, ઘી, દુધ તથા દુધપાકની ઈરછા કરતું હોય તે જાણવું કે સર્પના આવેશથી ઉન્માદ થયો છે. | મુખનાસિકામાંથી લોહી ચાલે, સ્મસાનની રાખ મસ્તકમાં નાખે, ખોટાં સ્વમ આ વે, પેટમાં અને સાંધાઓમાં પીડા તથા વ્યઘચિત્ત રહે તે જાણવું કે ક્ષેત્રપાળના પ્રવેશથી ઉન્માદ થએલો છે. એક બાજુ અંગ રહીજાય, લેહી સુકાઈ જાય, મુખ તથા પગ વાંકા થઈ જાય, શરીર ક્ષણ અને યાદશકિત જતી રહે તે જાણવું કે માતાના પ્રવેશથી દેષ થયે જાણવો. ખભા, ડેક તથા માથું ભારે રહે, મનમાં ચપળતા, સર્વ અંગ ક્ષીણ, નાક, નેત્ર, હાથ તથા પગમાં બળતરા, વીર્યને નાશ, અંગે માં એ ઘેચ્યા જેવી વેદના અને શરીર સુકાઈ જાય તે જાણવું કે કેઇના કરેલા કામણ–ણાથી વ્યાધિ થએલ છે. સાગમાં પીડા આંખે અત્યંત દુખે, મૂછો, કંપ, રોવું, બકવું, અરૂચિ,હસવું, સ્વરભંગ ફેર તથા તાવ આવે અને બળ તથા ભૂખ નાશ પામે તે જાણવું કે શાકિની તથા ડાકિની ના વળગાડથી ઉન્માદ થએલ છે. માંસ, લેહ તથા દારૂની ઈચ્છા કરે, ઘણો જ નિર્લજ, નિર્દય, શૂરવીર, ધી અને અત્યંત બળવાન, રાત્રને ફરનાર તથા પવિત્રતાને દેવી હેય તે જાણવું કે રાક્ષસના વળગાડથી ઉન્માદ થયો છે દેવ, ગુરૂ, બ્રાહ્મણનો લી, વેદ વેદાંગને નિદક અને બીજાને મારતો નથી, પણ પિતા ના શરીરને જ પીડા કરે તે જાણવું કે બ્રહ્મરાક્ષસના વળગાડને ઉન્માદ છે. નાગો ફરે, માંસ રહિત શરીર થઈ જાય, વિરૂદ્ધ ભાષણ કરે, દુર્ગધ વાળે અત્યંત અપવિત્ર રહે, લુખે તથા સર્વ અન્નપાનમાં લંપટ, ઝાઝું ખાનાર, વિરૂદ્ધ ચેષ્ટા કરનાર, વન અને મનુ બ્ધ રહિત સ્થાનમાં વસનાર તો રોતે ત્રાસ પામે તે જાણવું કે પિશાચના વળગાડ ને ઉન્માદ છે. - જે માણસ અપવિત્ર રહે, મર્યાદા તોડે તેવાં માણસો ઘવાએલાં કે વગર ઘવાયેલાં છેય; તોપણ તેવાઓને મારી નાખવા અથવા તેની પાસેથી પૂજા કરાવવા રાક્ષસ કે હિંસક જાતિના અસુરોને વળગાડ થાય છે અર્થાત પર્વત, મેઢી, વૃક્ષ, ભીંત તથા હાથી વગેરે ઉપરથી પડી જનારને રાક્ષસાદિ હિંસક જાતિઓનો વળગાડ થાય છે તેથી આંખો જાડી, ચારે બાજુએ ઘુમ્યા કરે છે, ફીણવાળી ઉલટી તથા અત્યંત પૂજા થાય છે, ઉડ્યા કરે છે અને પડી જાય છે. (આ ઉન્માદ અસાધ્ય છે. અને દેવ-આદિ વળગાડના ઉન્માદ તેરમે વર્ષે અસાધ્ય થાય છે.) પાતા:કાળે ઉડી ઉઠીને ઘરમાંથી નાસવા લાગે, ખોટા વચનો બોલે, શરીર ધ્રૂજ્યા કરે, ખાય પીએ નહીં અને ખાય તે મનમેજ પ્રમાણે ખાય તથા લવારે બહુ કરે, રોયા For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ર૦) અમૃતસાગર, (તરંગ કરે, અને ખરાબરીતે શ્વાસ લે તે જાણવુંકે અવગતિ પામેલા પ્રેતાદિના વળગથી ઉભાદ થએલે છે. દેવ–આદિને આવેશ થવાને વખત. ઘણું કરીને દેવતાઓ પૂર્ણિમાને દિવસે, બન્ને સંધ્યા કાળમાં, ગંધર્વે અમાવાસ્યાને દિવસે, યક્ષે પડવાને દિવસે, પિત્તઓ કૃષ્ણ પક્ષમાં કે અમાવાસ્યા તથા બીજી તિથીઓમાં, સ પાંચમને દિવસે અને રાક્ષસ તથા પિશાચે ચઉદસની રાત્રીએ વળગે છે માટે જે તિથીએ વળગે છે તે જ તિથીએ તેનાં બળિદાન આપવાં. દેવ આદિને પ્રવેશ મનુષ્યના શરીરમાં થાય છે, પણ પ્રવેશ થતાં કેમ દેખાતા નથી? દેવ ભૂતાદિ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે, પણ પ્રવેશ થતી વખતે આપણને માલમ પડતી નથી તે તે વિષે દાંત એ છે કે-ઇપણ, પાણી તથા તેલ વગેરે પ્રવાહી પદાર્થમાં પિતાને કે અન્યનો પ્રતિબિંબ-પછા, ટાહાડ તથા ગરમીને શરીરમાં પ્રવેશ, આગી કાચમાં, સૂર્યની કાંતિ, શરીરમાં જીવ અને ફળફુલમાં રસ પ્રવેશ કરે છે; પણ પ્રવેશ કરતી વખતે કોઈ જોઈ શકતાં નથી તે જ પ્રકારે દેવ ભૂતાદિ પણ શરીરમાં પ્રવેશ કરે છે, પરંતુ પ્રવેશ કરતી વખતે જણાતાં નથી. ઉન્માદનું અસાધ્યપણું. આંખે ફાટેલીજ રહે, ડોલ્યાજ કરે, મુખે ફીણ આવે, પૂજા કરે, નિદ્રા બહુ આવે અને વારંવાર પડી જાય તે જાણવું કે તે ઉન્માદમી પરલકના પ્રયાણ માટે કેડ બાંધી તૈયાર ઉભો છે. ઉપાય. વાયુના ઉન્માદમાં પ્રથમ સ્નેહપાન કરાવી, પિત્તના ઉન્માદમાં રેચ આપી અને કરના ઉન્માદમાં ઉલટી કરાવી પછી ગુદા તથા લિંગમાં પિચકારી મારવા વગેરે ચિકિત્સા કરવી. અથવા ઉન્માદ રોગીને વહાલા જનને વિનાશ થયાની વાર્તા સંભળાવવી. અદભુત વસ્તુઓ બતાવવી. કંચની રૂવાટીને સ્પર્શ કરાવે. ઉના કરેલા લેટા, તેલ કે પાણીને સ્પર્શ કરાવે. નિર્જન ઘરમાં સારી પેઠે ચાબકા મારવા. ઝેરી ડાઢ કાહાડી લીધેલે સર્ષ કરડાવ. સિંહ તથા હાથીઓથી બહીવરાવે.ચોર, સત્ર તથા રાજસેવકોના પ્રાણઘાત ત્રાસથી ભયભીત કરે. ઈદ-હાલાં જનનાં નામ સંભળાવવાં. અથવા ઉપલેટ, આસગંધ, સિંધાલુણ, અજમેદ, બેડીઅજમો, જીરૂ, શાહજીરૂં, ત્રિકટુ, (સુંઠ, મરી, પીપર,) કાળીપાડ અને શંખાવળી એ સઘળાં બરાબર લઈ અને એ સર્વના બરોબર ઘેડાવજ લઈ સઘળાઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બ્રાહ્મીના રસની ૩ ભાવના દઇ, છાયામાં સુકવી શુંટી તેને મધ થી સંગાથે ૧ તોલે કાલવી ૭ દિવસ લે તો સર્વ જાતના ઉન્માદ તથા સર્વ જાતના વાયુ વિકાર તથા પ્રમેહને મટાડે છે અને યાદશક્તિ, બુદ્ધિ, કાવ્યશક્તિ, વૈર્ય તથા સંપત્તિને વધારે છે. આ બ્રહ્માજીનું કહેલ સારસ્વત ચૂર્ણ કહેવાય છે. અથવા ત્રિફળા, પિત્તપાપડ, For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમો ) ઉમાદ પ્રકરણ ( ૧૨ ) દેવદાર, મેર, જવાસા, તગર, હળદર, દારુહળદર, ઇદ્રવરણાની જડ, પેળી તથા કાળી ઉપળ સરી, ચંદન, પર્મક, ઉપલેટ, નીલકમળ, એલચી, ઉભી ભરીંગણી, મજીઠ, તાલીસપત્ર, નો તર, વાવડીંગ, રૂદ્રવંતી, નાગકેસર, જેઠીમધ, ગધીમેર અને ચંબેલીનાં ફુલ એ સઘળાં ઔષધે એક એક તોલા ભાર લઈ ખાંડી વિધિપૂર્વક ચોગણા પાણીમાં નાખી ઉકાળવો અને તેમાં ગાયનું ઘી ૬૪ તેલ નાખી ધીમા અગ્નિથી પકાવી સર્વ રસ બળી ઘી માત્ર રહે ત્યારે વસ્ત્રગાળ કરી લેવું. તેમાંથી ટાંક પનિરંતર પીએ તે પ્રમેહ, મૂત્રકૃચ્છ, ઉન્માદ, મૃગી, મૂઈ, ખરજ, રક્ત, તાવ, વિષ, ઉધરસ, સેજે, અને પાંડુ એટલા રોગનો નાશ કરે છે, તથા પુત્ર આપે છે. આ પાનીપક કલ્યાણ9ત કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, હિંગ, વજ, સરસડીઆનાં બીજ, સિંધાલૂણ અને સરસવ એ સમાન ભાગે લઈ ગેમૂત્રમાં સારી પેઠે ઘુંટી અંજન કરે તે ઉન્માદ જાય છે. વૈદ્યવિદ. અથવા સુંઠ, અજમોદ, હળદર, દારુહળદર, સિંધાલણ, વજ, જેઠીમધ, ઉપલેટ, પીપર અને જીરું એ સઘળાં સમાન ભાગે લઈ સારી પેઠે ઘુંટી ટાંક રા, ગાયના ઘી સાથે પ્રભાતે સેવન કરે તો સાક્ષાત સરસ્વતિજી મુખમાં આવી નિવાસ કરે છે. તથા ઉન્માદ જાય છે. એમ ભાવમિશ્ર કહે છે આ વિધાદ્યચુર્ણ કહેવાય છે. અથવા બ્રાહ્મીનો રસ, કિંવા ભૂરા કેળાના બીજનું ચૂર્ણ અથવા શંખાવળીનો રસ એ પ્રત્યેક યોગે ઉપલેટ અને મધ સહિત લઇ પીએ તે ઉન્માદ જાય છે. ભાવપ્રકાશ. અથવા બ્રાહ્મીને રસ, વજ, શંખાવળી, ઉપલેટ, અને નાગકેસર એ સર્વે બરાબર લઈ ચૂર્ણ કરી અંજન, નાસવા, પીવા માટે જવાથી મૃગી, ભૂતોન્માદ અને ઉન્માદ નાસ પામે છે. વૈ ઘરહસ્ય. સસડીયાનાં ફુલ, મજીઠ, પીપર, સરસવ, વજ, હળદર અને સુંઠ એટલાં સમાન ભાગે લઈ બકરીના મનમાં ઝીણાં લસોટી ગળી કરી ઘસી અંજન કરે તે ઉન્માદ જાય છે. ગર–ાવળી. અથવા શેકેલી હિંગ, સંચળ, સુંઠ, મરી અને પીપર એઓ આઠ આઠ તેલા ભાર લઈ ખાંડી ગાયનું ઘી ૨૫ તોલા અને ગામબ ધીથી ચારગણું લઈ તેમાં ઉપર કહેલાં ઍપ નાખી ધીમાં અગ્નિથી પકાવવું. જ્યારે ગોમૂત્ર બળી ઘી માત્ર રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી ટાંક ૫ ભાર ભોજન સમય પીએ તે ઉન્માદને દૂર કરે છે. આ હિગ્યાઘધૃત કહેવાય છે. ચક્રદત્ત. દેવ-આદિના વળગાડથી થએલા ઉન્માદ માટે સુજ્ઞ વૈધે પવિત્ર થઈ પોતાના શરીરની રક્ષા-બળીમંત્ર, રામરક્ષા અથવા અન્ય મંત્રોથી રક્ષા રી પછી ભૂતાદિને કહાડવા યાન કરવાં. તેમાં માત્ર તંત્ર યંત્ર, પૂજન બળિદાન હોમાદિ વિધિપૂર્વક કરવાં. કાળામરી, પી પર, સિંધાલૂણ અને ગોરૂચંદન એને ઝીણાં ઘુંટી મધ સાથે અંજન કરે તે ભૂત-પ્રેત જન્ય ઉન્માદ મટે છે. અથવા તાવના અધિકારમાં નૃસિંહજીનો દિવ્ય મંત્ર લખેલો છે તેથી ભૂત-પ્રેતાદિ વગેરેના ઉન્માદ મટે છે. માટે તે મંત્રનો ઉપયોગ કરો. ' ઉડીસમાં શ્રી મહાદેવજીએ કહેલા આ સંબંધી સાવાર મંત્ર યંત્ર उनमो भगवते नारसिंहाय घोर रौद्रमहिषा सूर रूपाय त्रैलोक्य सुंबराय रौद्रक्षेत्रपालय हाँ हाँ जी की क्रिमिति ताडय ताडय मोहय मोहय द्रंभि द्रभि क्षोभय क्षोभय अभि अभि साधय साधय ही हृदये आशक्तये प्रीती ललाटे बंधय बंधय हूँहदये स्तंभय किलि किलि ईहाँ डाकिनि प्रच्छादय प्रच्छादय शाकिनि For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १२२) અમૃતસાગર, (त - - - प्रच्छादय प्रच्छादय भूतं प्रच्छादय प्रच्छादय अभूती अदूतिखाहा राक्षसं प्रच्छादय प्रच्छादय ब्रह्म राक्षशं प्रच्छादय प्रच्छादय आकाशसं प्रच्छादय प्रच्छाक्ष्य सिंहनी पूर्व प्रच्छादय प्रच्छादय पते डाकिनी ग्रहसाधय साधय शाकिनी ग्रह साधय साधय अनेन मंत्रेण 'डाकिनी शाकिनी भूत प्रेत पिशाचादि एकाहिक द्वाहिक व्याहिक चातुर्थिक पंचमकं वातिक पैत्तिक श्लेष्मिक सनिपात केशरि डाकिनी ग्रहादि मुंच मुंच स्वाहागुरूकी शक्ति मेरी भक्ति फरो मंत्र ईश्वरो वाचा.. આ મંત્રથી મારપીંછી વડે ઉજણી વાર ૨૧ નાખે તે ભૂતાદિકના સર્વે ઉન્માદ મટે છે. અથવા એ મંત્રથી અબોટ જળ શુદ્ધ પાત્રમાં ભરી મંત્રીને છાંટવાથી વા પાવાથી ઉન્માદ મટે છે. ीिने यासापान मत्र. उनमो आदेश गुरु' उनमो जय जय नृसिंह सिन लोक चौद भुषनमा हाथ चावि होठ चावे नयन लाल लाल सर्व वैरी पछाडि मारि भक्तनको पण राखि आदेश आवेश पुरुषकों. - આ મંત્ર વડે પવિત્ર થઈ શુદ્ધ વગર બેટલું પાણી મંત્રી રોગીને બેસાડી તે પાણી પાઈ દેવું જેથી ડાકણ વગેરે જે હોય તે બોલે છે. પુનઃ ડોકિણિ બેલાવવાને મંત્ર. ऊँ नमो चढो चढो शूरवीर धरती चढी पाताल चढी पग पातालि चढी कूणकूण वीर चढया हनुमंत वीर चढया धरती चढी पग पानी चढी एडी चढी एडी चढी मरचै चढी मरचै चढी पिंडी चढी पिंडी चढी गोडा चढी गोडा चढी जंघा चढी जंघा चढी काट चढी कटि चढी पेट चढीपेटसुंधरणी चढी धरणीसुं पांसल्यां चढी पांसल्यांसुं हीयां चढी हीयासु छाति चढी छातिसुंसवां चढी खवांसुं कंठ चढी कंठसुं मुख चढी मुखसुं जीव्हा चढी जीव्हासुं कानां चढी कानांसुं आख्यां चढी आख्यांसु ललाट चढी ललाटमुं शीश चढी शीशसु कपाल चढी कपालसुं चोटी चढी हनुमान नारसिंह कलवा रक्त्या घल्या वीर समदवीर दिठवीर आग्यावीर सोसंतापीर योवीर चढयो. આ મંત્રથી ધણી બેલી ઉઠે છે. ડાકિણીને પ્રહાર લાગવાને મંત્ર. ऊँ नमो महाकाय जोगिणी जोगिणी पर शाकिनी कल्प वृक्षाय दृष्टि योगिनी सिद्धि रुद्राय कालदंडेन साधय साधाय मारय २ चूरय ६ अपहर शाकिनी सपरिवारनमः उँ ठः ठः ठः ठः ठः ठः उँ हाँ हाँ हाँ हाँ हाँ हाँ हो हो फुट स्वाहा. આ પવિત્ર થઈ વાર ૭ ગુગળ મંત્રી પાણીમાં નાખી સાંબેલાવડે ખાંડ તે તે ડાકિણીના માથામાં પ્રહાર લાગે છે. આ મંત્રથી પિતાનો ઢીચણ મૂકે તે ડાકિણીનું માથું મું ડાય. અડદ મંત્રી નાખે તે ડાકિણી ઘેર આવી રમવા લાગે અને પવિત્ર પાણી મંત્રી - ખે ઉપર છાંટે તે કણી બોલી ઉઠે છે. For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra सातमा ) १।७ ६६ આ મંત્રવડે માર પાંખની પીંછીથી કે જેથી દોષ દૂર થાય છે. 6 ડાકણીના દોષ દૂર થવાના મંત્ર. उनमो आदेश गुरूकुं डाकिणी सिहारी किन्नेमारी जती हणमंतने मारी कहां जाय दयकी किमोंने देषी जती हणमंतने देषी सातमे पातालगाई सातमा पातालसुं कुण पकड लाया जती हणमंत पकड लाया जती हणमंत प्रकड लाया एक तालदै एक कोठा तोडया दोय तालदै दोय कोठा तोडया तीन तालदे तीन कोठा तोडया च्यार तालदै ब्यार कोठा तोडया पांच तालदै पांच कोठा सोडया छ तालदै छ कोठा तोडया सातमो कोठो खोलि देखेतो कुण कुण खडी छे डाकिनी सिहारी भूत प्रेत चल्या जती हणमंत तेरे झाडेसुं वल्या ँ नमो आदेश गुरुकुं गुरुकी शक्ति मेरी भक्ति फुरो मंत्र ईश्वरो वाच લોઢાના પદાર્થથી છ વાર ઉંજણી નાખવી 3 १ પ્ ६ ७ A ગે °° www.kobatirth.org ८ १ 3 ४० ઉન્માદ પ્રકરણ. ન બર Acharya Shri Kailassagarsuri Gyanmandir નખરા २ For Private And Personal Use Only ७ ७ ए ८ 3 ६ ४ 191 ( १३३ ) olll ६ + 3 ११ १॥ ou નંબર ખીજા વાળા યંત્ર કારા કાગળ ઉપર અષ્ટગંધથી લખી અભેટ પાણીમાં બેળી ૭ દિવસ પાવા અને નબર પેહેલા વાળા મંત્ર અષ્ટગંધથી કાગળ ઉપર લખી ધૂપ ૬૪ બાળકને કિવા કાઇને ગળામાં બાંધવા તે ડાકિની વગેરેના દાપ દૂર થાય છે. હાજરાયતના મત્ર. "ॐ नमः कामास्याये सर्व सिद्धिदायै अमुक कर्म कुरु कुरु स्वाहा. अस्य मंत्रस्य वाल्हिक ऋषिः जगति छंदः कामाख्या देवता प्रणव शक्तिः अव्यक्त कीलकं उ नमः अंगुष्टाभ्यां नमः कामाख्यायै तर्जनिभ्यां नमः स्वाहा सर्व सिद्धिदायै मध्यमाभ्यां वषट्. अमुक कर्म अनामिकाभ्यां. हुं कर्म कुरुकुरु कनिष्टिभ्यां वौषट् स्वाहा करतल करपृष्ठाभ्यां अस्त्राय फट् उँ नमो हृदयाय कामा शिरसे स्वाहा सर्व सिद्धिदायै शिषाये वष्ट्र अमुक कर्म कवचाय हुं य कुरु नेत्रत्रयाय वौषट् स्वाहा अस्त्राय फट् ॥ अथध्यानम् ॥ योनिमात्र शरीराय कुंगु वासिनी कामदा || रजस्वला महा तेजा कामाक्षी ध्येयया सदा ॥ १ ॥ આ મંત્રને ૧૦૦૦ વખત જપી ગુલતારાના કુલાની ૧૦૦ આહૂતી આપી સિદ્ધ કરવે. જ્યારે જરૂર પડે ત્યારે મંત્રેલા મીઢળની રાખ માં લપેટી દીવટ વણી તેલના દીવામાં મૂકી દીવા કરવા તથા દીવાનું (ક'-કેસરાદિથી) પૂજન કરી તે દીવાની આગળ ર્ડ અથવા "" Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૪) અમૃતસાગર, (તરંગ દશ વર્ષને, સારા કુળને, દેવગણવાળ છોકરે બેસાર અથવા તેવાજ ગુણ યુક્ત કન્યા મળે તો તેને બેસાડી, પોતે પણ પવિત્ર થઈ મીંઢળ ઉપર ઉપરના મંત્ર જપવા. સંકલ્પ વાળું પાણી છાંટી દીવાના આગળ આ યંત્ર લખી તેનું પૂજન કરી આ યંત્ર છોકરો કે છોકરીને દેખાડી તેના હાથની હથેળીમાં મંત્રેલા મીંઢળની રખ કરી તેલમાં કાલવીને મસળવી અને પછી તેને પૂછવું એટલે જે જે તે હથેળીની કાજળમાં એના દેખવામાં આવશે તે તે કહી બતાવ શે. વિસર્જન કર્યા પછી દશમા ભાગે માર્જન, દશમા ભાગે તર્પણ અને દશમા ભાગે બ્રહ્મ ભોજન કરવું. આ હાજરાયત વિધિ સત્ય છે. આ સર્વ પ્રયોગ શ્રી સદાશિવજી પ્રણીત | ૭ | ૪ | ૫ | ૪ ઉડીસમાં કહેલ છે. અથવા લીંબડાનાં પાંદડાં, વજ, હિંગ, સાપની કંચળી, અને સરસવ એઓની ધણી દે તે ડાકણ ભૂત વગેરે ભાગી જાય છે. અથવા કપાસીયા, મોર પાંખના ચાંદલા, મટી રીંગણીનાં ફળ, શિવનિમંહ્ય, મરી, તજ, વંશલોચન, બલાડીની વિશ, જવનાં છોતરાં, વજ, માથાના વાળ, સાપની કાંચળી, ગાયના શીંગડાનો છોલ, હાથીદાંતનો છેલ, હિંગ અને મરી એ સર્વ સભાન લઈ ખાંડી એઓની ધૂણી દે તે સર્વ પ્રકારના ભૂતોન્માદ કિવા દોષ દૂર થાય છે. આ માહેશ્વર ધૂપ કહેવાય છે. ચક્રદત્ત. અથવા કરક્યની જડ, દારુહળદર, સરસવ, ઉપલેટ, હિંગ, વજ, મજીઠ, ત્રિફળા, સુંઠ, મરી, પીપર અને ધલા એ સર્વ સમાન લઈ બકરાના મૂત્રમાં ઘુંટી નાસ દેવાથી કે અંજન કરવાથી સર્વ ભૂતાદિ ઉન્માદને દેષ દૂર થાય છે. અથવા ગોરખ કાકડીને ગોમૂત્રમાં ઘુંટી નાસ દે તે બ્રહ્મરાક્ષને દેષ મટે છે. અથવા સં. ખાવળીનાં મૂળી અને ચોખાના પાણીમાં વાટી અથવા ધીમાં વાટી તેને નાસ આપવાથી ભૂતાદિકના દેષ દૂર થાય છે. પવિત્ર દેવને ખરાબ ધુપ વગેરે અછાજતી ક્રિયાઓ કરવી નહીં માત્ર મલિન ભૂત પ્રેતાદિ કે પિશાચ વગેરેને માટે ઉપરની ક્રિયાઓ કામમાં લેવી નહીં તે ભૂતાદિ દોષ કહાડતાં પિતાનો પ્રાણ જવાનો વખત આવશે માટે દેવેનું ઉંચ નિચાપણું વિચારી સર્વ ઉપાય ઉપયોગમાં લેવા. ઇતિ ઉન્માદને અધિકાર સંપર્ણ. ૧ભૂતયોનિ છે એ કોઈથી છેટું કહેવાય તેમ નથી; પરંતુ જે જે ધૂણનારા નજરે પડે છે તે તે સર્વાંગ કરનાર છે. ખરા દેવના આવેશ વાળ હજારમાં એક પણ ભાગ્યે જ હોય છે, પણ કોઈ પણ પ્રકારનો સ્વાર્થ સાધવાના હેતુથી ઘણું કરીને વહેમી તથા પ્રપંચી સ્ત્રીઓ ભૂતને આવેશ બતાવે છે તેથી બિચારા ભોળા અને વિશ્વયિ પુરૂષો તેની અનેક પ્રક્ષરે ખુશામત કરી યંત્ર મંત્ર તંત્ર દોરો કે - તારા કરાવે છે અને ભૂત ધુણીને જે કહે તે પ્રમાણે વર્તે છે.અરે સમજુ પુરૂ પણ તેવી સ્ત્રિયોના ફંદથી કંટાળી છેવટે હાએ હા કરી લોકોને ભયથી તે ઉપાય આદરે છે. અહા ! ! ચિના ચરિત્રરૂપી સમુદ્રને કોણ પાર પામ્યું છે !!! ભા. ક. For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમે, ) મૃગી પ્રકરણ ( ૧૨ ). - - - -- -- - - - - - - - - - - - - - મગીરોગનોઅધિકાર મગીરગની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સંખ્યા. મૃગીરોગ ચિંતા તથા શોકાદિથી કુપિત થએલા દોષો હદયની નસોમાં નિવાસ કરી યાદશક્તિને નાશ કરે છે તેથી અપસ્માર-મૃગી-વાઈ-ફેફરું અને મિરધીવાયુ વગેરે નામ વાળો રોગ પેદા થાય છે. તે રોગના ૪ ભેદ છે-એટલે વાયુથી થયેલે, પિત્તથી થએલો, કફથી થએલે, અને વિદેશમાં પ્રબળપણાથી થએલે એમ ૪ પ્રકાર છે. મગીનું પૂર્વ સ્વરૂપ. જે મનુને મૃગીને રોગ થવાને હોય ત્યારે તેને તે રોગ થયા પહેલાં આટલાં લક્ષણ થાય છે–એટલે કંપારે, હૃદયમાં શન્યતા, પરસે, વિસ્મયતા, મૂછે, જ્ઞાન સહિત, અથવા ઇંદ્રિયો સાનહિત થાય અને નિદ્રાને નાશ થાય છે. મૂગીનાં સામાન્ય લક્ષણ જેને મૃગી રેગ થયો હોય તેને સર્વત્ર અંધકાર દેખાય, સ્મરણશક્તિ નાશ થઈ જાય, નેત્રોમાં વિકાર અને હાથ પગને પૃથ્વી ઉપર પછાડયા કરે છે. આ રેગ બહુજ ભયંકર છે માટે આ રોગ વાળાને નદી, તળાવ, કુવા, વાવડી, કુંડથી, વક્ષેથી, પર્વતેથી, તથા વિપમ પ્રદેશોથી અને અગ્નિથી સદા યત્નપૂર્વક બચાવો જોઈએ નહીં તે તેની બેભાન અવસ્થામાં તેનું તુરત મરણ નિપજે છે. તથા ઉન્માદ રોગીને પણ તેજ પ્રમાણે બચાવે. નિર-નિરાળ દોષના કેપથી થએલ મુગનાં લક્ષણ. વાયુના કોપથી થએલ મૃગી હોય તે કંપા, દાંતને ચાવે, મોડે શણુ આવે, શ્વાસ થાય અને જ્યાં ત્યાં કાળું પીળું જ દેખે છે. પિત્તના કેપથી થએલ મૃગીમાં મોહાડે પીળાં ફીણ આવે, શરીરની ચામડી તથા મહેતું અને આંખ પીળાં થાય, સર્વત્ર લાલ પીળું દેખાય અને તૃપા ઘણી લાગે તથા શરીર ઉનું રહે વા, સર્વત્ર અગ્નિ બળતી જ દેખે છે કફના કોપથી મૃગી થઇ હેય તે, મેહડે ઘેળાં શિણ આવે. શરીરની ચામડી મુખ અને નેત્ર પણ ધોળાંજ થઈ જાય, ટાહાડ વાય, રૂવાડા ઉભાં થઈ આવે અને શરીર ભારે તથા સર્વત્ર વસ્તુ ધોળાંજ દેખાય છે. ત્રિદોષના કોપથી મૃગી થઈ હોય તે ઉપર કહેલા પ્રત્યેક દેશનાં લક્ષણ નજરે પડે છે. આ મૃગી અસાધ્ય છે. અસાધ્ય મૃગીનાં લક્ષણ. જે મૃગીરગીનું શરીર અત્યંત ફરક્યા કરે, શરીર ક્ષીણ થઈ ગયું હોય, આંખની ભમરો ચલાયમાન થતી હોય, ને વિકૃત થતાં હોય, અંધારાં આવતાં હોય, માથું ઘણું દુખતું હોય, કાંતિ તથા ઇન્દ્રિયબળ હણાઈ ગયું હોય અને જ્ઞાનશક્તિ નાશ પામી હેય For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર ( તર’ગ તે તે મૃગીરોગવાળા જીવતા નથી. તથા લાંબા વખતથી થઍલ કિવા એક દોષવાળે મૃગી રાગ હોય તેા તે પણ અસાધ્ય છે. મૃગીના સમય. પિત્તપ્રકાપ પામ્યું હોય તેા પંદર દાડાડે અથવા પંદર દિવસની અંદર મૃગીરેગ ઉાળા મારે છે અર્થાત્ પિત્તની મૃગી પંદરમે દાહાડે કે પદર દાડાઇમાં કાંક એન્ન સમયે મૃગી-વાઇ આવે છે. વાયુ પ્રકાપની ૧૨ દિવસે અથવા તે બાર દિવસની અંદર પણ વાઈ આવે છે. કફ પ્રકાપની એક મહીને અથવા તે એક માસની અંદર પણ વાઇ આવે છે. આ સ્થળે એવી શંકા કરે કે મૃગીના કારણું રૂપ વાત પિત્ત તથા ક નિરંતર વિદ્યમાન છે; છતાં નિત્ય વાઇ ન આવતાં અમુક અમુક સમય ઉપરજ કેમ આવે છે? તા તેનું સમાધાન એ છે કે, જેમ વર્ષાદ વસે છે તે વખતે સર્વ ખીજ ઉગવાનું કારણૢ છે છતાં ધઉં, ચણા, મેથી કે ચીલ વગેરે શરઋતુમાંજ ઉગે છે તેમ મૃગીના કારણરૂપ દોષા પણ વિધમાન છે છતાં પોતપોતાના સ્વભાવને લીધે સમય ઉપરજ કાપ કરે છે. ઉપાય. મૃગીવાળા રાગીને પીવાનાં ઔષધો આપીને, અજન, લેપ, મર્દન, ડૅાભ, અને નાસ વગેરેના પ્રયાગ ઉપયાગમાં લેવા. તથા તેલ સાથે લસણુ ખાવાથી વાયુની, દુધ સાથે શતાવરી ખાવાથી પિત્તતી અને બ્રાહ્મીના રસ સાથે મધ પીવાથી કક્ની મૃગી નાશ થાય છે. અથવા સરસવ સરગવા, અરણુ અને અવેડા એએનું ચૂર્ણ કરી ખાવાથી અથવા ગાયના મૂત્રસાથે વાટી શરીરે લેપ કરવાથી મૃગી નાશ પામે છે. “ અથવા સરગવાતા રસ શેર ૪, કુમાર પાડાને રસ શેર ૪, ચાડીને રસ શેર ૪, લીંબડાની અંતર છાલનો રસ શેર ૧, ગાયનું મૂત્ર શેર ૪ અને તેલ શેર ૧ એએ એકઠાં કરી ધીમા તાપ ઉપર પકાવતાં સર્વ રસ બળી તેલ માત્ર રહે ત્યારે તેને ગાળી લઇ તે તેલનું શરીરે મર્દન કરે-ચાળે તો મૃગી-વાઇ જાય.” અથવા મશીલ, ગરૂડની હાર અથવા લીલચાંચની હધાર અને કબુતરની વિષ્ટા એએનું અજન કરવાથી મૃગી મટે છે, તથા' ઉન્માદ પણ મટે છે એમ ભાવમશ્રનું કહેવું છે. અથવા પારાની શુદ્ધભસ્મ, અભ્રકની શુદ્ધભસ્મ, લોઢાની શુદ્ધભસ્મ, શુદ્ધગધક, શુદ્ધમશીલ, હરતાલની શુભસ્મ અને રસવતી એ સઘળાં બરાબર ભાગે લઇ વાટી ગેામૂત્રમાં ૧૫ દિવસ ધ્રુટી તેને લોઢાના વાસણમાં નાંખી તેથી બમણા સુગધક વાટી અરધો નીચે પાથરી તેના વચમાં પ્લુટેલી દવાના ગોળા મૂકી તે ઉપર બાકી રહેલા ગંધકનો ભૂકો પાથરી પછી તેને એક પાહાર સુધી અગ્નિ ઉપર પકાવવા. તેમાંથી ૧ રતી ભાર નિરંતર ૭ દિવસ ખાય તે વાઇ આવતી હૈાય તે તથા ઉન્માદ અને વાયુ વગેરે નાશ પામે છે. આ ભૂત ભૈરવ રસ કહેવાય છે. આ રસ સેવન કર્યા પછી સું, મરી, પીપર, સચળ અને શેકેલી હિંગ એ સર્વ સમાન લઇ વાટી વસ્ત્રગાળ કરી મનુષ્યના મૂત્ર અને ધીની સાથે સેવન કરે તે મૃગી વાયુ ફેકરૂં-વાઇ નાશ પામે છે. અથવા જેઠીમધને ભૂરાકાળાના કે કાળાના રસમાં ધુંટી ૩ દિવસ પીએ તે મૃગી નાશ પામે છે. અથવા વજ, ઉપલેટ અને શંખાવળી એ સાળ સેળ તેલા ભાર લઇ ખાંડી ૬૪ તેાલા બ્રાહ્મીના રસમાં ટી તે કાથી પકાવેલું ૬૪ તાલા ગાયનું જુનું ધી ઉપયોગમાં લે તે મૃગી અને ઉન્માદ રાગ નિશ્ચે નાશ પામે છે. અથવા કોળાના અઢાર ગણા રસમાં જેઠીમધના કલ્ફ–ચટણીથી For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમે ) વાતવ્યાધિ પ્રકરણ, સિદ્ધ કરેલું-પકાવેલું ગાયનું ધી ઉપયોગમાં લે તે મૃગી નાશ થાય છે. અથવા સરગવાના મૂળની છાલ, વરણવાળો, ઉપલેટ, જીરું, લસણ, સુંઠ, મરી, પીપર અને હિંગ એ સઘળાં બબે તેલા ભાર લઈ ખાંડી કટક કરી તેલ તેલા ૨૪ અને બકરાનું મૂત્ર તેલા ૧૦૮ તેમાં કેલ્ક નાખી ધીમા અગ્નિના તાપથી પકાવવું. જ્યારે મૂત્ર બળી તેલ માત્ર રહે ત્યારે નિચે ઉતારી ગાળી તે તેલને નાસ લે તે મૃગીવાયુ નાશ પામે છે. ભાવપ્રકાશ. અથવા પંચલ ત્રિફળા, વાવડીંગ, સિંધાલૂણ, અજમે, શાહજીરૂં, ધાણું, મરી, બીડલૂણ, કયાં અને જીરું એઓનું ચૂર્ણ કરી દશમૂળના ઉના કવાથ સંગાથે પીવામાં આવે તે વાયુ તથા કફ સંબંધી રેગે, મૃગીવાયુ, ઉન્માદ, અરશ અને સંગ્રહણી એટલા રોગો મટે છે, તથા, નાશ થએલે જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આ કલ્યાણું ચૂર્ણ કહેવાય છે એમ ભાવમિશ્ર કહે છે. અથવા પુષ્ય નક્ષત્રના દિવસે કુતરાનો પિત્ત કહાડી અંજન કરે અથવા ધીની સાથે તેને ધૂપ દેવાથી મૃગી નાશ પામે છે. તેને યોગતરંગિણી. અથવ્ય વજનું ચૂર્ણ મધની સંગાથે ખાઈ ઉપર દુધ બાત જમવામાં આવે છે તેથી ભયંકર અને લાંબા વખતથી થએલે મૃગીરોગ પણ નિરો નાશ પામે છે. વિદ્યારત્ન, અથવા - ળાઆની, ધૂઅડની, બિલાડીની, ગીધની, સાપની અને કાગડાની હાર, પાંખ તથા ચાંચ લઈ એની મૃગીરોગવાળાને ધૂણી દે તે મૃગી નાશ પામે છે. ચદત્ત. અથવા ઉન્માદના વિષયમાં જે જે નાસ, અંજન કે ઔષધ પ્રયોગ કહેવામાં આવેલ છે તે તે ઉપને મૃગી માં પણ ઉપયોગ કરે. “અથવા અગથીઆનાં પાંદડાં તથા મરી એને ગોમૂત્રમાં ઘુંટી તેનાં નાકમાં ટીપાં નાખવા તેથી તાત્કાળ મૃગી બંધ પડે છે. ” મૃગી રેગનાં પથ્યાપથ્ય. ચેખા, ઘઉં, મગ, જજૂનું ઘી, દુધ, તુરી અને દાડિમ એટલાં સદા સેવવા યોગ્ય છે. અને તીખા, ખા, તુરાસેપારી અને મદિરાદિ પદાર્થો તથા ચિંતા, ભય, ક્રોધ, અદ્દભુત વસ્તુ નું જેવું, મૈથુન, મહેનત, ભાજી, અડદ, તુવર અને તૃષા, નિંદ્રા, ભૂખ વગેરેના વેગો અટકાવવા વગેરે વગેરે સેવવા યોગ્ય નથી. મૃગી રેગને આધકાર સંપૂર્ણ ઈતિ શ્રી મહમહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામના ગ્રંથ વિષે મદાત્મય ઉન્માદ અને મૃગી એઓને સર્વ ભેદાદિ યુક્ત ઉત્પત્તિ લક્ષણ યત્નાદિ નિરૂપણ નામનો સાતમે તરંગ સંપૂર્ણ ૧ વિધિપૂર્વક આ દિત્યવારને દિવસે ઘેટાના માથાના બે કીડા લાવી તેને માદળીઓમાં પૂરી ગળે કે હાથે ધારણ કરે તો આકર મૃગીવાયુ પણ નાશ પામે છે. અથવા જે દેરીમાં ચેરનું માથું ટીંગાડેલું હોય છે જે દેરીથી ફાંસી આપેલ હોય તે રીતે બાળી તેની રાખ ટાઢા પાણી સંગાથે પાવાથી અવશ્ય મળી જાય છે, વિરહસ્ય. For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮ ) અમૃતસાગર, (તરંગ તરંગ આઠમ. વાયુ રાશી જાતિના, વારૂ વર્ણવ્યા મિત્ર; ઘર દુ:ખદ બહુ જોરદા, છે એ રોગ ખચિત. વાય સંબંધી વ્યાધિઓનો અધિકાર. વાયુ સંબંધી રેગેને ઉત્પન્ન થવાનાં મુખ્ય કારણે. કળાયેલાં, તીખો, કડવાં, અત્યંત થોડાં, લુખાં તથા હલકાં અને અત્યંત વિશેષ અત્રિોના ખાવાથી, વિરૂદ્ધ ભજનથી, વાસી કે ઠંડાં ભજનથી, ઉજાગરાથી, ખેદથી, અતિ મૈથુનથી, ધાતુઓના ક્ષીણપણુથી, વિશેષ કસરતના કરવાથી, વાયુ વાળા-વાયડા પદાર્થો ખાવાથી, વાયુ રોગના સંસર્ગથી મળ, મૂત્ર, ઝિંક, બગાસાં, ઉધરસ, હસવું, આંસુ, નિંદા તથા વિષયવાસનાદિના વેગેને અટકાવવાથી, શરીરમાંથી વિશેષ લેહી વહી જવાથી, માંસના ક્ષીણ પણાથી, વિષમાસનથી, શ્રમથી, અતિરેચ તથા અતિ ઉલટી થવાથી, જોરથી વાગવાથી, પંથ કરવાના થાકથી, બળ તથા ઈક્રિઓ ક્ષીણ થવાથી, આમના દેવથી, વા, વાયુ આમાશયમાં જવા થી કે ધાતુઓમાં જવાથી, વૃદ્ધાવસ્થાથી અને પ્રાણ, અપાન, બાન, સમાન અને ઉદાન એ વાયુઓની બગડવાથી જૂદા જૂદા પ્રકારના વાયુના રોગો થાય છે, અર્થાત્ વ ઋતુમાં અથવા ત્રીજા પહેરમાં કે પાછલા પહોરમાં અને ભજન પચ્યા પછી તથા શિશિરઋતુમાં બળવાન થએલો વાયુ મનુષ્યના શરીરમાં ખાલી થએલી નસોને બંધ કરી–પૂરી દઈ કિંવા તે ખાલી પડેલી નસમાં પ્રવેશ કરી સર્વ અંગમાં તથા એક અંગમાં રહેનારા અનેક પ્રકારના રેગેને ઉત્પન્ન કરે છે. વાત વ્યાધિઓની સંખ્યા. ( શિરેગૃહ ૧, ચૂંભા ૨, હનુગ્રહ ૩, જીલ્ફાસ્તંભ ૪, ગગદવ પ, મિભિનવ ૬, મૂકતા ૭, પ્રલાપ ૮, રસજ્ઞાન છે, બાધિર્ય ૧૦, કર્ણનાદ ૧૧, વફશૂન્યતા હાર, અર્દિત ૧૩, મન્યાસ્તંભ ૧૪, બાહુશિષ ૧૫, અપબાહુક ૧૬, વિશ્વાચી ૧૭, ઉદ્ધવત ૧૮, આધ્યાન ૧૪, પ્રત્યાધ્યાન ૨૦, વાતાછિલા ૨૧, પ્રત્યછિલા રર, તૂની ૨૩, પ્રતિતની ૨૪, ત્રિફળ ૨૫, મુહુર્મવણ ર૬, મૂવનિગ્રહ ર૭, ગૃધ્રસી ર૮, ખંજતા ર૯, વાતકંટક ૩૦, પાદદાહ ૩૧, પાદહર્ષ ૩૨, દંડકાક્ષેપ ૩૩, વાતપિત્ત કૃતાક્ષેપ ૩૪, રંડાપતાનક ૩૫, પંગુતા ૩૬, કલાપખંજતા ૩૭, કોકુશિર્ષક ૩૮, ખલ્લી ૩૮, અભિઘાત કૃતાક્ષેપ ૪૦, અંતરાયામ ૪૧, બાહ્યાયામ ૪૨, ધનુર્વત ૪૩, કુબજક ૪૪, અપતંત્રિક ૪પ, અપતાન ૪૬, પક્ષાઘાત ૧ નાની, મકાઇ, વટાણા, ચણા, સામો, મગ, તુવર, ઝાલર, મડ, કસુંબીનાં બીજ, મસૂર, આ કોદરા એ ધાન્યો વાયુને પૈદા કરનાર છે. ગુણ રત્નમાળા. ૨ આત્રેયજી કહે છે કે મનુષ્યોને પીડા આપનાર વાયુના પ્રસિદ્ધ રોગ ૮૪ પ્રકારના છે; પણ ભાવમિત્ર, શાગધર અને માધવાચાર્ય વગેરેનું એવું માનવું છે કે વાયુના ૮૦ પ્રકાર છે. For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠ ) વાતવ્યાધિ પ્રકરણ (૧૯) ૪૭, સીગવાત ૪૮, હસ્વ કેશવ ૪૪, આટોપ ૫૦, પાશ્વશળ ૫૧, મળગાઢતા પર, મળા પ્રવર્તિ પ૩, કં૫ ૫૪, સ્તંભ ૫૫, રૂક્ષતા ૫૬, કાર્ય ૫૭, કાણુર્ય ૫૮, શત્ય , લેમહર્ષિ ૬૦, રથા ૬૧, કેદ ૬૨, ભેદ ૬૩, શિરાફુરણ ૬૪, અંગમર્દન ૬૫, અંગશુષ્ક ૬૬, સંકેચ ૭, અંગ વિભ્રંશ ૬૮, મોહ ૬૯, ચળચિત્તતા ૭૦, નિદ્રાનાશ ૭૧ વેદ નાશ ૭૨, બળહાનિ ૭૩, ભારત ૭૪, શુક્રક્ષય ૭૫, નાશ ૭૬, ગર્ભનાશ ૭, પરિઆમ છ૮. વહિવૈષમય ૭૯, વાચાલતા ૮૦, કટિપ્રહ ૮૧, આક્ષેપક ૮૨, મનાશ ૮૩, અને ઉરૂસ્તંભ ૮૪ એ રાશી વાત વ્યાધિઓ છે. ૮૪ વાતવ્યાધિનાં જુદાં જુદાં લક્ષણો. જે વાયુ લેહમાં રહી ડેકની નસોને લુખી વેદનાવાળી તથા કાળી કરી નાખે છે તે શિરેમહ વાયુ કહેવાય છે. ૧. વારંવાર બગાસાં આવે તે જેભ વાયુ, ૨. મહેડાના નિચેના જડબાને સજડ કરી છે, હડપચી નીચી કરી મેહડાને બીડી દે છે, કિંવા ખુલ્લુજ રાખે છે અને માંડમાંડ ખોરાક ખવાય તથા બોલી શકાય તે હનુગ્રહ ૩. જીભ હાલી શકે નહીં તે છઠ્ઠાતંભ ૪. પદો તથા વ્યંજનને બેલતાં બોલતાં લોપ થઈ જાય તે ગગદત્વ ૫. ગંગણું બેલાય તે સિન્મિનસ્વ. બેબડાપણું થાય તે મૂતા ૭. સંબંધ રહિત તથા વિના કારણે બેલ્યા કરે તે પ્રલા૫ ૮. જમવા વખતે કશા પણ સ્વાદની જીભને ગમ ન પડે તે રાજ્ઞાન , બહેરાપણું થાય તે બાધિર્ય ૧૦. કાનમાં ઘધાટ થયા કરે તે કર્ણનાદ ૧૧- ટાઢા, ઉના કે કોમળ-કઠિણતાની ચામડીને ખબર પડે નહીં તે વફાન્યતા ૧ર. અરધું મેહેરું ફરી જાય, માથું દૂજે, જીભથી બેલાય નહીં તથા દ્રષ્ટિ વાંકીતરછી થઈ જાય તે અર્દિત-અડદીઓ વાયુ ૧૩. ડેકની નસે ખેંચાઇ જાય વા, સજા થઈ જાય તે મળ્યાસ્તંભ ૧૪. બન્ને ભુજાઓને સુકવી વેદના ઉત્પન્ન કરે તે બાહુશેષ ૧૫. ભુજાઓની નસેને સાચી વાંકી કરી નાખે તે અપબાહુક ૧૬. બન્ને હાથ વળી શકે નહીં તથા કામ પણ થઈ શકે નહીં તે વિશ્વાચી ૧૭. ઉપરા ઉપર ઓડકાર આવે તે ઉદ્ધવાન ૧૮. આખરે ચઢે છે–પેટ ફુલે છે તે આમાન ૧૦. જે પેટ અને સ્તનના વચમાં આફરો જણાય, પણ છાતી અને કુખામાં દુઃખ થાય નહીં તે પ્રત્યામાન ર૦. ઠંડીના નિચે ગોળ પથરા જેવી ગાંઠ-વાયુ ગળો બંધાય તથા તે હરે ફરે નહીં તથા ઉ. ચેના ભાગમાં લાંબી સ્થિરતા વા, ચંચળતા વાળી ગાંઠ થાય તેમાં મંદ મંદ પીડા થાય અને મળમૂત્ર તથા પવનને રોકી દે તે વાતાષ્ટિના ર૧. જે અહિલાની જેવી ગાંઠ - ડી, સીધી અને લાંબી અધિક પીડાયુક્ત હોય તે પ્રત્યક્ટલીકા ર૨. હાજરી અને કેથળીમાં અસહ્ય આકરી વેદના થઈ નિચે ઉતરી ગુદા અને સ્ત્રી-પુરૂષના ગુહ્ય ભાગોને ભેદી નાખતી જે વેદના થાય તે તની ૨૩. ગુદા અને સ્ત્રી-પુરૂષના ગુઘ-છુપાયેલા ભાગમાંથી વેદના શરૂ થઈ અત્યંત આકરી વેદના ઉપર ચડી વારંવાર બળવડે હેજરીમાં સંચરે છે અને તૂવીમાં જણાવ્યા પ્રમાણે ભેદ કરે તે પ્રતિતની ૨૪. બે કલાનાં - સ્થિ હાડકાઓને અને બરડાનાં બે હાડકાઓને જે સાંધે છે તે ત્રિફ-ઢાંઢાં-ઠાઠામાં પીડા થાય તે ત્રિકશળ ૨૫. વારંવાર મૂત્રવું પડે તે મુહમંત્રણ ર૬. મૂત્રની રોકાણ થાય તે મત્ર નિગ્રહ કિંવા બસ્તિવાત છે. કેડના નિચેના ભાગથી શરૂ થઇ એક પછી એક એમ બરડે ધુણ સાચળ, પગની પીંડીઓ અને પગ એને જકડી છે અને તેમાં કંપાર, For Private And Personal Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦) અમૃતસાગર (તરંગ - સો હૈયા જેવી વેદના થાય તે ધસી ૨૮. કેડથી તે ગોઠણ સુધીના ભાગની (એક પગની) મેટી રગે ખેંચાવાથી લંગડો થાય તે અંજા ૨૪. કેડેથી તે ઘુંટી સુધીના બને સાથળની ચાલવા વગેરેની ક્રિયા અટકી જાય તે પાંગળો–પંગુ ૩૦. ચાલતી વખતે ધ્રુજે અને પગ આડા અવળા પડે ખોડંગાતે ચાલે તે કલાપખંજ ૩૧. ઢીંચણના વચમાં વાયુ તથા લેહીથી શિયાળના માથા જે જાડે સેજે ઘણી વદને સાથે ચઢે તે કોષ્ટ્ર, iી ૩૨. પગ, સાથળ, પિંડીઓ અને હાથનાં મૂળ, વેદનાથી ઠાઈ જાય તે ખેલી ૩. પંથ કરવાથી, આડો અવળે પગ પડવાથી, પયાથી કિવા થાકને લીધે વાયુ ગઠણમાં સે બાવી વેદના ઉપજ કરે તે વાત કંટક : . જ બળતરા થાય તે પાદદાહ ૫. પગમાં ખાલી ચઢે અને રૂવાટાં ઉભાં થઈ આવે તે પાદહ૬ . વાયુથી થાય. પગ, માથું, વાંસે તથા ડું એઓ સજડ અને લાકડીની શરીર અકડ થઈ જાય તથા ડાલ્યા કરે તે દંડકાક્ષેપ ૩૭. કફથી વિંટાયેલ વાયુ શરીરની ધોરી નસેને સજડ કરી હાથીની પેઠે વારંવાર શરીર હલાવ્યા કરે તે દંડપતાનકાક્ષેપ ૩૮. કાંઈ વાગવાથી કેપેલા વાયુ માણસના શરીરને હલાવે છે તે અભિપાત કૃતાક્ષેપ ૩૮. પિત્ત સંયુકત વાયુ સર્વ ધોરી નસોમાં પેસી વારંવાર શરીરને હલાવ્યા કરે તે વાતપિત્તકૃતાક્ષેપ ૪૦. કામઠાની પેઠે આગળના ભાગથી ખેંચાઇને વાંકે વળી જાય તે અંતરાયામ ૪૧. કમરમાંથી વાંક વળી પીઠ તરફ શીંગડાની પેઠ વળી જાય તે બાહ્યાયામ ૪૨. હાથ પગ અને આખું શરીર કામઠાની પેઠે વળે તે ધનુર્વાયુ ૪૩. શરીરના ભાગથી બહાર પીઠનો કે છાતીને ટેકરો વાંકો વળે નીકળે તે કુબડ-કુન્જ ૪૪. વાયુ ઉંચી ગતિને ધારણ કરી હદય, મસ્તક, ખભા અથવા શરીરમાં પીડા કરે તથા કામઠાની પેઠે શરીરને વાળે છે, કંપાવે છે અને ચિત્તને મયુકત કરી દ્રષ્ટિને સ્તબ્ધ કરી નાખે તથા હેલા કે કબુતરની પેઠે ગળામાં બોલે તે અપતંત્ર ૪૫. વાયુ છાતીમાં પસી જ્ઞાન–સંજ્ઞાનો નાશ કરી દ્રષ્ટિ રોકી તરેહવાર રીતે કંઠમાં શબદ બેલે, ક્યારેક સાવધાન અને ક્યારેક અસાવધ રહે તે અપતાનક ૪૬. અરધું-એક બાજુનું શરીર ઝલાઈ નકામું થઈ જાય અને અડવાથી કે ચુંટી ખણવાથી ચામડીને ખબર પડે નહીં તે પક્ષાઘાત ૪૭. આખા શરીરની નસે ધ્રુજે, ગાત્રે ભાગી પડે અને સાંધાઓમાં કળતર થાય તે સાગ વાત ૪૮. વાળ ટુંકા જ રહે તે કેશવ ૪. પેટમાં ગડગડાટ થાય તે આપ પ. પડખાઓમાં શળ–શણકા આવે તે પાધેશળ ૫૧. ઝાડે ઘણો કઠણ ઉતરે તે મળગાહતા પર. ઝાડ ઉતરે નહીં ને બંધકેશ રહે તે મળપ્રવત્તિ ૫૩. આખું શરીર કયા-ક્રૂજ્યા કરે તે કંપવાયુ ૫૪. આખું અંગ અકડ થાય તે સ્તંભ ૫૫. આખું શરીરસુખું પડી જાય તે રૂક્ષતા ૫૬. શરીર દુર થઈ જાય તે કાર્ય ૫૭. શરીર કાળું પડી જાય તે કાર્ય ૫૮. શરીર ઠંડુ રહે--, તે શિલ્ય પ૮. રૂવાડા ઉભાં થાય તે રોમ-મહર્ષ ૬૦. અંગમાં પીડા થયા કરે તે વ્યથા ૬૧, અંગમાં સેયો ભેંકાતી હોય તેવી પીડા થાય તે તદ ૬૨. શરીર ચીરાતું હોય તેવી પીડા થાય તે ભેદ ૬૩. નસનું વારંવાર ફરકવું તે શિરાફુરણ ૬૪. અંગમાં ત્રોડ થાય તથા શરીર ભાગે તે અંગમર્દન ૬૫. શરીર સુકાઈ જાય તે અંગશુષ્ક ૬૬. શરીર સંકે - ચાઈ જાય તે સંકેચ ૬૭. શરીરનું પિતાના ઠેકાણેથી ખસી જવું તે અંગવિભ્રંશ ૬૮. ચિત્ત મૂઢ થઇ જાય તે મોહ ૬૮. ચિત્તનું ચંચળ રહેવું તે ચળ ચિત્તત ૭૦. ઉંઘ જપગ ન આવે તે નિદ્રાનાશ ૭૧. જરા પણ બા આવે તે સ્વદનાશ ૨, " For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠમો. ) વાતવ્યાધિ પ્રકરણ, (૧૩૧) ળ નાશ થાય તે બળહાનિ ૧૩. ડીકણપણું થાય છે ભીરતા જ. વીર્યને ક્ષય થાય તે શુક્રક્ષય ૭૫. અટકાવ બંધ થઈ જાય તે રજેનાશ ૭૬. કાચે ગર્ભ પડી જાય તે ગર્ભનાશ 99. પંથ કે મહેનત કર્યા વિના થાકી જવું તે પરિશ્રમ ૭૮. જઠરાગ્નિનું વિષમ પણું રહે તે વનિષમય ૭૮. બહુ બેલવા પણું તે વાચાલતા ૮૧. કેડની રગે અકરવાથી વાંકા વળાં વેદના થાય તે કટિપ્રહ ૮૧. ધૂણે, રૂવે, હસે બબડયા કરે તે આક્ષેપક ૮ર. કામ કર્યા છતાં પણ થાક લાગે નહીં તે શ્રમનાસ ૮૩. અને પૃષ્ઠ ભાગની નસે સજડ થઈ નિર્બળ થવાથી ચાલી શકે નહી તે ઉરૂસ્તંભ ૮૪. આ ચેરાશી પ્રકામાં પ્રત્યેક ગ્રંથના ભિન્ન મત છે માટે નામ પ્રમાણે લક્ષણ સમજી કાર્યમાં કુશળ રહેવું. વાયુનું સાધ્યાશાવ્યપણું. જે વાયુ બીજા દેપને આશરે રહે છે અર્થાત બીજા દેવની સાથે મળીને રહેલ હેય, કિંવા એક જ વાયુ હોય તે તે સાધ્ય છે અને એથી વિપરીત હોય તે અસાધ્ય સમજવો. . વાતવ્યાધિના સમુચ્ચય ઉપાય. મડી વસ્તુઓના ખાવાથી, મીઠા સહિત વસ્તુઓ તથા ચીકણી અને ખાટી વસ્તુઓ ખાવાથી સર્વ પ્રકારના વાયુરોગ મટે છે. તથા આમળાં, ગરમ વસ્તુ અને પ્તિ પમાય તેવાં ભોજને સેવવાથી, નિદ્રા લેવાથી, તડકાના સેવવાથી, પરસે લાવવાથી, ગરમ વસ્તુઓના વિક–પીડીઓથી, તેલના મર્દનથી અને વાતહર વધીઓના સેવનથી સામાન્ય પ્રકારના વાયરે નાશ થાય છે. પ્રત્યે વાયુના જુદા જુદા ઉપાય. શિરેષહ વાયુ માટે દશમૂળને કાર્ય કરી તથા બીરાને રસ કાહાડી તેમાં તેને લ પકાવી તે તેલનું વ્યાધિના સ્થાને મર્દન કરે તે શિરોગૃહ મટે છે. જોકે આ વાયુરોગ અસાધ્ય છે, પરંતુ આયુષ્યનું બળ પૂર્ણ હોય તે વખતે ટેકી લાગે છે. અથવા એરંડાનું મૂળ, ઉપલેટ, ધંતુરાનું મૂળ, સરગવાનું મૂળ, ત્રિકટુ અને શુદ્ધ વછનાગ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી પાણી સંગાથે ઉનાંકરી વ્યાધિની જગ્યાએ સહેવાતે સહેવાતે મર્દન કરે તે શિરોગૃહ મટે છે. વારંવાર બગાસાં આવતાં હોય તે ત્રિકટુ, અજમેદ અને સિંધાલૂણ એટલ પદાર્થો જુદા જુદા અપવા ભેગા વાટી વાળ કરી સેવન કરે તે બગાસાંના આરંભને તુરત બંધ પાડે છે. અથવા સુંદર શખ્યામાં સુવાડી દેવાથી. અથવા સરસીઆ તેલનું મન ન કરવાથી અથવા ભાડાં ભેજ જમવાથી અથવા નાગરવેલના પાનનાં બીડાં ખાવાથી બગાસાં બંધ પડે છે. હનુગ્રહવાયુમાં જે મેહો બીડાઈ ગયું હોય તે ચીકટી વસ્તુઓને કે શેક વગેરે. ને ઉોગ કરે તેવી મેહે ઉધાડી જાય છે. જે મોડું ખુલ્લું જ રહી ગયું હોય તે ૧ જેટનું માનવું છે એમ છે કે ગર્ભાશયમાં વાયુનાવાસથી ગર્ભ ન રહે તેને ગર્ભનાશ જાણો ૨ જીભને નેરથી ઘસવાથી, ચણા વગેરે સુકાં પદાર્થોના ખાવાથી, કોઇ પણ પ્રકારે મુખડાઢી ઉપર માર વાગવાથી વાયુ કુપિત થઈ હડપચીના મૂળમાં રહેલો વાયુ હડપચીને નિચી કરી મુખને ઉઘાડું કે બીલુ રાખે છે અને ખાવા પીવા નથી બોલવાની ક્રિયા બંધ પાડે છે. For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩ર) અમૃતસાગર, (તરંગ શીતળ વસ્તુથી નમાવીને યોગ્ય ક્રિયા કરવી. જે ડાઢી વાંકી થઇ હોય તે પીપર તથા આદું ચવરાવી વારંવાર યુકે અને ઉના પાણીના કોગળા કરે તે કાઢી સીધી થાય છે. અથવા અડદની મેઘર દાળને પાણીમાં ભીજવી છીપર ઉપર વાટી તેમાં લસણ, સિધાલૂણ, આદુ અને હિંગ મેળવી તેનાં વડાં કરી ખાય તે હનુગ્રહવાયુ મટે છે. અથવા તેલને ગરમ કરી સહેવાતે સહેવાતે માથા ઉપર માલેસ–મર્દન કરે તે હનુગ્રહ મટે છે. અથવા પ્રસારણ-નારીના તેલનું મર્દન કરે તે એટલે પ્રસારણીનાં પંચાંગ તલા ૪૦૦ લઈ સારી પેઠે કચરી ૧૨૪ તેલા ભાર પાણીમાં તેને પકાવી ચેથા ભાગનું પાણી રહે ત્યારે વસ્ત્રગાળ કરી તેમાં ૪૦૦ તેલા તેલ નાખી ફરી પકાવવું તથા ૪૦ તેલા દહિંનું ઘળવું અને ૪૦૦ તેલા કાંજીનું પાણી નાખી તે તેલને પકાવવું. ત્યાર પછી તેલથી ચારગણું ગાયના દુધમાં પકવી પછી ચિત્રામૂળ, પીપરામૂળ, જેઠીમધ, સિંધાલૂણ, વજ, સવા, દેવદાર, રાસ્ના, ગજપીપર, ખપાટનામૂળ, છડછડી, તાંજળી, એરંડાનાં મૂળ, નહાની કાંસકીનમૂળ અને સુંઠ એટલા પદાર્થો તેલના આઠમા ભાગે લઈ ખાંડી કક કરી તે તેલમાં નાખી તેને સિદ્ધ કરવું. તે તેલની દેશ, કાળ, વય, અગ્નિ અને રોગનું બળ વિચારી માત્રા સેવન કરે અર્થાત્ પીએ, નાસ લે, મસળે, શેક કરે અને માથાની બસ્તિ વગેરેના કામમાં યોજે તે, વાયુથી ઉત્પન્ન થએલા સઘળા વાયુના વ્યાધિ નાશ થાય છે અને વિશેષે કરીને હનુગ્રહ, જીલ્લાતંભ, અદિત, ગદ્ગદવ, વિશ્વાચી, મન્યાસ્તંભ, અપબાહુક, ત્રિફળ, ગૃધ્રસી, ખંજવા, પંગુતા, કલાપખંજતા, સ્તંભ, સંકોચ, અંતરાયામ, બાહ્યાયામ, દંડપતાનક, ધનુત અને કુબજત્વ એટલા વાયુવ્યાધીઓને નાશ થાય છે. આ પ્રસારણીતૈિલ કહેવાય છે. હાસ્તંભ વાયુ હોય તે મીઠી ખારી ખાટી અને સ્નિગ્ધ તથા ઉની વસ્તુઓનું યોગ્ય રીતે મર્દન કરવું. અથવા ઉના પાણીના કોગળા કરવા તેથી પણ જીહાસ્તંભ મટે છે. ગદ્ગદવ મિનભિનવ અને મૂકતાથયેલ હોય તે સગવે, વજ, સિંધાલૂણ, ધાવડીનાં ફૂલ, કાળીપાડ અને દર એ સઘળાં ચાર ચાર તેલા ભાર લઈ એઓની ચટણી કરી બકરીના દુધમાં નાખી તથા ગાયનું ઘી તલા ૬૪ મેળવી ધી પકવવાની રીતિ પ્રમાણે તૈયાર કરી યોગ્ય માત્રાએ સેવન કરે તે જડપણું, ગગદાપણું તથા મૂંગાપણું તુરત મટે છે. ચોખે બોલ નિકળે છે અને યાદશક્તિ, બુદ્ધિ, ક્ષતિ તથા તર્કશક્તિ વધે છે. આ સારસ્વત ઘૂત કહેવાય છે. (ગ્રન્થ ક કહે છે કે-સરસ્વતી મંત્રવડે મંત્રી સારસ્વત ઘૃત સેવન કરવું–એટલે “ શું છે $ % સસ્પેનમ' આ મંત્રને ૧૦૦૦ વખત શુદ્ધ ઉચ્ચાર કરી પવિત્ર મનથી મંત્રવિધાન પ્રમાણે સિદ્ધ કરી સારસ્વત ઘીને મંત્રવું. ) અથવા માલકાંકણીનું તેલ પણ તેજ પ્રમાણે સેવન કરવાથી વાયુના સર્વ રેગ જાય છે તથા ચમત્કારિક બુદ્ધિ આપે છે. અથવા હળદર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, જીરું, બેડી અજ ૧ પ્રસારણી નામની ઔષધી માટે નિઘટે અને તેમાં દર્શાવેલ નિશાનીઓ પ્રમાણે વિચારતાં બલા-રાજબળા-નાગબળા અને અતિબળા એ ચાર જાતની કાંસકી, હેટી કાંસકી, ભેાંય કાસકી અને સાધારણ કાંસકી હોવી જોઈએ એમ પ્રમાણથી સિદ્ધ થાય છે. તે ખપાટ, નારી, ખરેટી, ચક્રમેડી, પીટારી અને કાંસકી વગેરે વગેરે નામથી ઓળખાય છે. જો કે ચાર જાતની કાંસકી માટે જોઈએ તેવું સ્પષ્ટિકરણ થયું નથી; તદપિ ચારમાંથી ગમે તે ઉપયોગમાં લેવી; કેમકે તે ચારેના ગુણ સમાન છે. ૨ આ રોગમાં ખાવા પીવાનું કે બોલવાનું કામ બંધ પડે છે--જીભ ઝલાઈ જય છે. ૩ તોતળું બોલાય તે રેગ. ૪ મુંગા બોલાય તે રાગ. * ૫ બાબડા પાસે, ૬ તેલ તથા ધી કેમ પકવવું ? તેનો વિધિ પ્રથમ તરંગ કહે છે તે પ્રમાણે પ્રત્યેક ધી કે તેલ પકાવવાં. For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠમો ) વાતવ્યાધિ પ્રકરણ, (૧૩૩) મેદ, જેઠીમધ અને સિંધાલૂણ એઓને બરાબર લઈ ઝીણું ચૂર્ણ કરી ધીમાં કાલવીને નિરંતર ૨૧ દિવસ સુધી સેવન કરે તે વાતાદિ સર્વ રોગ દૂર થાય છે. અર્થાત યાદશક્તિ, ધારણાશક્તિ મનહરસ્વર અને મિઠાં વાક્ય બોલનાર થાય છે. આ કલ્યાણકાવલેહ કહેવાય છે. - પ્રલાપ અને વાચાળતાને રોગ હોય તે તગર, પિત્તપાપડ, ગરમાળો, મોથ, કડુ, કાળવાળ, આસગંધ, બ્રાહ્મી, ધાખ, સુખડ, દશમૂળ અને શંખાવળી એઓને સારી પેઠે કવાથ કરી પીવામાં આવે છે તેથી બકવા-પ્રલાપ તથા વાચાલબહુ બોલકાપણું તુરત મટે છે. રસાણાને વાયુ રોગ હોય તો સુંઠ, મરી, પીપર, સિંધાલણ અને અશ્લવેતસ કિંવા ચૂ એઓનું ચૂર્ણ જીભ ઉપર ઘસવું તે જીભ રસની અજ્ઞાનતાને ત્યજે છે. અથવા કરીયાતું, ક, રાઈ, ઇંદ્ર, વજ, બ્રાહ્મી, ખાખરાનાં બીજ, સાજીખાર, કાળીજીરી, પીપર, પીપરીમૂળ, ચિત્રક, સુંઠ અને મરી એઓને આદાના રસ સંગાથે કલક કરી વારંવાર જીભે પડે અથવા એઓને કવાથ કરી કોગળા કરે તે સઘળા રસની છલને સારી પેઠે ખબર પડે છે. આ કિરાતતિક્તાદિ ક ક કહેવાય છે. અથવા આદું વારંવાર ખાય; તે પણ જીભનું રસશન્યતાપણું મટે છે. તથા બહેરાપણું અને કાનમાં ગણગણાટ થતા હોય તે પણ મટે છે. . શરીરની ચામડી બેહેરી થઈ ગઈ હોય તે રોગીના શરીરમાંથી વારંવાર લોહી કઢાવવું. અથવા સિંધાલૂણ તથા ધમાસે તેલમાં નાખી તેનું શરીરે મર્દન કરવું કિંવા તેલ અને સિંધાલૂણને અંગારા ઉપર નાખી તેને શરીરને ધુમાડે આપ. અર્દિત વાયુ થવાનાં કારણે-સંખ્યા તથા લક્ષણે, ઉચે સ્વરે બોલવાથી, કઠણ પદાર્થોના ખાવાથી, અત્યંત હસવાથી. અત્યંત બગાસાં ખાવાથી, ઉચેથી પડતી ભારે વસ્તુ ઉંચું મોહે કરી હાથેથી ઝીલવાથી, ઘણેભાર ઉપાડવાથી, ડાકને આડી અવળી રાખી સુજિવાથી અને વિષમ પ્રકારે બેસવાથી માથું, નાક, હેઠ, હડપચી અને લલાટ-કપાળ તથા નેવની સંધિયામાં રહેલો વાયુ મુખને પીડા કરે છે તેથી અડદીઓ વાયુ થાય છે. તે વાયુ, પિત્ત અને કફન એમ ત્રણ પ્રકારનો છે. તે પૈકી જે વાયુને અતિવાયુ હોય તે લાળ ઘણી . પડે, શરીરમાં પીડા, શરીર કપ, તથા ફરકે, ડાઢી હલી શકે નહીં, હેઠ સુજી જાય અને શૂળ નીકળે તથા બેલવામાં અટકાયત થાય છે. જો પિત્તને હેય તે મહેડું પીળું થાય, તાવ આવે, વા લાગે અને મોહ તથા ગરમી થાય છે. જે કફને અદિતરોગ હોય તે ગાલમાં, માથામાં તથા ખભાની નસોમાં સેજે અને અકકડપણું થાય છે. જે અર્દિત રેગવાળ ક્ષીણ હોય આંખ મટકાવી શકતું ન હોય કિંવા ચેખી રીતે ન બેલી શકેલોચાવળે અને કંપારે થતું હોય તથા અતિરેગ-થયાને ત્રણ વર્ષ થઈ ગયાં હૈય, નેત્ર, નાક અને મેહેડું ચૂયા કરતાં હોય તે તે રોગ મટતું નથી; પણ યમરાજના હાથે પાયા પછી જ તેને અર્દિતવાયુ મટે છે. ઉપાય. અડદીઆ વાયુ વાળો ચીકણું-ચીકટા પદાર્થો ( સ્નેહપાન ) ઉપયોગમાં લે, તથા વાયુને મટાડે તેવી ઓષધીઓને નાસ લે, વાયુને મટાડે તેવાં ભજન કરે, માથાની બસ્તિ લે, અને વાયુને મટાડે તેવાં બંધાણ બાંધે તે મટે છે. અથવા નાયણ તૈલ તથા વિષગર્ભ તલનું શરીર મર્દન કરે, ડભ દેવરાવે. ગરમ ઔષધે હાર પાસે કરાવે તો તેથી અડદીઓ વાયુ મટે છે. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૪ ) અમૃતસાગર ( તર્ગ જો વાયુથી થએલા અડદીએ વાયુ હાય તે, દશમૂળના કવાથ પીવા. અથવા બીજોરાના રસ પીવે. અથવા કાંસકીના કવાથથી કે પંચકેલ વા, પંચમૂળના ક્વાથથી પકાવેલું દુધ પીવુ જેથી અડદીઓ વાયુ મટે છે. અથવા હિંગ, લસણ તથા આદા સાથે અડદની વાટી દાળનાં વડાં ખાઇ ઉપર માંસને રસા પીએતે અડદી વા મટે છે. જો પિત્તથી થએલા અડદીઓ વા હોય તે ઠંડા ઘીના ઉપયોગ કરવા કિવા ધીથી બસ્તિકર્મ કરે અથવા દુધનું સેવન કરે અથવા વાયુ તથા પિત્તને નાશ કરનારી ચિકિસાએ કરે તે પિત્તને અડદીએ! વા મટે છે. જો કથી થએલા અડદીએ વા હોય તે કહ્ય અને પુષ્ટિકા ઔષધીઓનું સેવન કરવું. જો સાજા સંયુકત અડદીયા વા હોય તે વમન કરાવવું. અથવા તલના તેલમાં લસણને કલ્ક મેળવી ખાય તે! સર્વ પ્રકારના આદી વા મટે છે. સન્યાસ્તભ વાયુ હેાય તે દશમૂળને કવાથ અથવા પંચમૂળને! કવાથ પીવાથી તથા પરસેવેા લાવવાથી અથવા નાસ લેવાથી અને તેલ કે ધીના ડેક ઉપર અભ્યંગ-મર્દન કરી આકડાનાં કે એરડાનાં પાદડાં ડેક ઉપર વીંટી અહુવાર સુધી શેક કરવાથી અવશ્ય મન્યાસ્તંભ વાયુ જાય છે. અથવા કુકડીના ઇંડાના રસને ઉત કરી તેમાં સિંધાલૂણ અને શ્રી મેળવી ડાક ઉપર મર્દન કરે તે મન્યાસ્તબ મટે છે. બહુશાષ વાયુ હોય તે જમ્યા પછી મહા કલ્યાણધૃત ( જે ઉન્માદ રાગમાં લખવામાં આવ્યું છે તે) નું સેવન કરવું. અથવા કાંસકીના મૂળને ઉકાળા કરી સિંધાલૂણ નાખી પીવે તેથી બાહુશેષ મટે છે. પબાહુક વાયુ થયા હોય તે ટાઢાપાણીને નાસ દેવા. અથવા ગુગળ, તથા જિંગિનીના ઉપયોગ કરવા. ( અથવા તેના કવાથ કરીને પીવો. ) તથા કાંસકી અને પારીજાતનાં મૂળ લઇ તેની ચટણી ખનાવી પાણીમાં મેળવી પીએ. અથવા કાચા રસ પીવાથી અને અડદના રસનું નસ્ય-નાસ આપવાથી અપબાહુક મટે છે. અથવા ૬, અલી, જવ, કાંટાક્ષરી, ભાંરીંગણી, ગોખરૂ, અરજીનાંમૂળ, કૈયાં, વાળા, કપાીઆ, શછુનાંખીજ, કલથી અને મરી એના કવાથથી સિદ્ધ કરેલું તેલ અથવા તે બકરાંના માંસના રસથી, સુંઠ, પીપર, સવા, એરડાનાંમૂળ, સાટોડીનાં મૂળ, ખપાટ-કાંસકીનાં મૂળ, રાસ્ના, ગળા અને કડુ એટલા પદાર્થેાના નખાનેાખા કવાથથી પણ પકાવેલું તેલ બાહુએ મર્દન કરવાથી અબાજુક રોગ ાય છે. આ માખતેલ કહેવાય છે. વિશ્વાચી વાયુ હોય તે દશમૂળ, કાંસકી, તથા અદડ એએને કવાથ કરી તેમાં તેલ મેળવી કિંવા ધી મેળવી સાંજરે જમ્યા પછી પીવા અથવા નાસ લેવા તેથી . વિશ્વાચી મટે છે. અથવા અડદ, સિધાલૂણુ, કાંસકી, રાસ્ના, દશમૂળ, હિંગ, વજ અને બીલીનાં મૂળ એથી સિદ્ધ કરેલું તેલ સુ નાખી પીવામાં આવે તથા તે તેલનું મર્દન કરે તે બળવાત્ વિશ્વાચી મટે છે. અને બાહુશેષ, અપબાક, પક્ષાઘાત તથા અતિવાયુ નાશ પામે છે. આનુંનામ પણ માખ તેલ છે. ઉર્ધ્વવાત થયા હોય તે સુંઠ ૧૦ ભાગ, વરધારા ૧૦ ભાગ, ( વધારો ન મળે તે ૧ દિવસે સુવાથી, વિપરીત આસનથી અને વિપરીત સ્થિતિમાં ડોકને રાખવાથી કે તેવીજ રીતે સરીરના અવયવ રાખી ઉંચુ' જેવાથી વાયુ કાપ પામી વાયુ કફથી વીંટાઇ ડેકના પાછલ હેલી મન્યા નામની ૧૪ વોને સડ કરી દેછે, તેથી બન્યા સ્ત ંભ કહેવાય છે. For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમા ) વાતવ્યાધિ પ્રકણર ( ૧૩૫ ) નસેતર લેવી ) હરડે ૩ ભાગ, શેકેલી હિંગ ૪ ભાગ અને સિંધાલૂણ તથા ચિત્રામૂળ ૧-૧ ભાગ લઇ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સેવન કરે તો ઉગ્ર ઉર્ધ્વવાત પણ મટે છે. આમાન-આફરો ચઢતા હોય તેા લંધન કરાવી પછી અગ્નિ પ્રદીપ્ત થાય તથા પાચન કરે તેવાં આષધો સેવવાં. ગુદામાં યાગ્ય ઔષધોથી લપેટેલી દીવટ ધાલવી. ( ગુદામાં) પિચકારી મારવી અને શેાધન પણ કરવું. અથવા પીપર ૧ તાલ, નસેાતર ચાર તાલા અને ખાંડ ૪ તેલા લઇ ચૂર્ણ કરી મધમાં કાલવી એક તાલા ભાર સેવન કરે તે આકરા તુરત મટી જાય છે.. આ નારાયણચર્ણ કહેવાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, સવા, શેકેલી હિંગ અને સિંધાલૂણ એએનું ચૂર્ણ છાશ કે લીંબુના રસમાં ઘુંટી ઉભું કરી પેટે ( ુટી બચાવી) ચોપડવામાં આવે તા આફરો મટે છે. અથવા હરડે, ગરમાળા, આમળાં, નેપાળા, કડુ, ઘેર, નસાતર અને મેથ એટલાં ચાર ચાર તાલા ભાર લઇ ખાંડી ૫૦૦ તેલ પાણી સાથે પકાવી આઠમા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી ફોતરાં કલાડી નાખેલા નવા નેપાળા ચાર તાલા લઇ ઝીણા લુગડામાં બાંધી તે પેટલીને ઉકત કવાથમાં ધીમા અગ્નિથી પકાવી ( કવાથ ઘાટા થયે) ખલમાં નાખી તેમાં પુનઃ ૮ ભાગ શુદ્ધ નેપાળા નાખી તથા સુ ૩ ભાગ, મરી ૨ ભાગ, શુદ્ધપારે ૨ ભાગ અને શુદ્ધ ગધક ૨ ભાગ નાખી ૨ પાહાર સુધી છુરી તૈયાર કરવા. આ રસ ૧ રતી ભાર ટાઢા પાણી સાથે સેવન કરે તે આકરા, શૂળ, અનાહ, પ્રત્યાક્માન, ઉદાવત્ત, ગોળા અને પેટના રોગે નાશ પામે છે. રોગીના વેગ શાંત થયા પછી સાકર સહિત હિ અથવા સિંધાલૂણ સહિત થોડાં દહી ભાત ખાવાં. ( રેચ બંધ થયા પછી સાકરને હું કે સેંધવ સહિત દહિ ભાત ખાવે. ) આ મહાનારાચ રસ કહેવાય છે. પ્રત્યામાન વાયુ હાય તેા લધન, વમન, દીપન, પાચન તથા અસ્તિ કર્મના પ્રયાગે! ઉપયોગમાં લેવા. વાતાદિલા તથા પ્રત્યવ્હિલા થએલ હોય તે શેકેલી હિંગ, પીપ રામૂળ, ધાણા, જીરૂં, વજ, ચવક, ચિત્રક, કાળીપાડ, કચૂરા, કોકમ, સંચળ, સેધવ., વડાગરૂં, ત્રિકટુ, જવખાર, સાજી, દાડમના દાણા, હરડેદળ, એરડાનાંમૂળ, અમ્લવેતસ અને ખ્રિ ણીનાંમૂળ એએ સઘળાં સમાન લઇ ચૂર્ણ કરી આદાના તથા બીજોરાના રસની . ભાવના ઇ તૈયાર કરેલું ચૂણ્ યાગ્ય માત્રાએ ઉના પાણી સાથે આ હિંગ્વાગ્નિ ચૂર્ણને સેવન કરવાથી અત્રે વાતરેણ નાશ થાય છે. તથા ગુક્ષ્મ અને અંતવિધિના પ્રકરણમાં જે ચિકિત્સા કહેવામાં આવશે તે ઉપયોગમાં લેવી. જૂની તથા પ્રતિતૃની થયલ હોય તે સ્નેહ (બી-તેલ) ની પિચકારી મારી. અથવા પીપર, કાયફળ, સિધાણુ, કાકડાશીંગી, ભારંગી, જવખાર, મરી, કાળીજીરી, ભેાંરીંગણી, નગોડ, અજમો, ચિત્રક અને અરડૂસે એના કવાથ કરી પીવે. આ પિપ્ ત્યાદિ કવાથ કહેવાય છે. અથવા તેલમાં સિંધાલૂણ નાખી પીવું. અથવા હિંગ અને જવખાર ઉના પાણી સાથે પીવાં. અથવા સારી પેઠે ઘી પીવું. અથવા સું, પીપર, મરી, શેકેલી હિંગ, જવખાર, સાજી અને સિંધાલૂણનું સમ ચૂર્ણ કરી ઉના પાણી સાથે કાકવું. ત્રિાળ થયેલ હોય તો યત્ન સાથે રેતીનો શેક કરવા. અથવા પથારી નીચે અડાયાનો અગ્નિ રાખી અવિચ્છિન્ન-બુધ ન પડે તેવા શેક કરવા. અથવા ખાવળ, આસગ૧ વાયુના પ્રકેપથીજ આ રોગ થાય છે. માટેજ વાતાર્જિલા કહેવાય છે, પમ્બુ ! કે પિત્તથી થના નથી. For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) અમૃતસાગર, (તરંગ ધ, છિણીનાં મૂળ, ગળે, શતાવરી, માળવી ગોખરૂ, રાસ્ના, નસોતર, સવા, કચૂર, અજમે અને સુંઠ એઓને સરખાં લઈ ચૂર્ણ કરી ચૂર્ણ ભારોભાર શુદ્ધ ગુગળ નાખી, ગુગળથી અરધ ભાગે ધી મેળવી એકછવ કરી પ્રાત:કાળમાં દુધની સાથે અથવા યુવતી સાથે કિંવા ઇની સાથે વા, ઉના કે ઠંડા પાણી સાથે અથવા માંસન રસાની સાથે અરધા તોલાભાર ખાવામાં આવે છે તેથી ત્રિફળ, ઢીંચણ ઝલાયા હોય તે, હનુગ્રહ, તથા ભુજામાં, સાંધાઓમાં, પગમાં, હાડકાઓમાં, મજામાં, સ્નાયુઓમાં અને કોઠામાં એટલા સ્થાનમાં રહેલે વાયુ, કફ તથા વાયુના સંબંધવાળા રોગ, વાયુના રોગ, છાતિને તંભ, યોનિના દેષ, ભાગેલાં હાડે સંબંધી રોગ, વીંધાયાથી થએલા રોગ, ખંજાપણું, ગૃધ્રસી અને પક્ષધાત એ સર્વ રોગોને મટાડે છે. આ ત્રદશાંગ ગુગળ કહેવાય છે. બસ્તિવાત થયો હોય તે કાંસકીનું મૂળ, મોરલ-ભુંઈ પીલુડી અને તજ એઓનું ચૂર્ણ સાકર સંગાથે ૧૬ તેલા દુધમાં મેળવી પીએ તો વારંવાર મૂત્ર આવતું હોય તે બંધ પડે છે. અથવા ત્રિફળાનું ચૂર્ણ કરી તેના બરોબર લેહભસ્મ મેળવી મધમાં કાલવી ચાટવાથી વારંવાર મૂત્ર આવતું બંધ પડે છે. અથવા જવખારનું ચૂર્ણ માસા ૫ સાકર સાથે મેળવી ખાય તે મૂત્ર રોકાઈ ગયું હોય કે રોકાતું હોય તે અવશ્ય મટે છે. અથવા કેળા કે ભૂરા કળાનાં બીજ, તથા કાકડીનાં બીજ એઓને પાણી સાથે વાટી પેટુ ઉપર રાખે અથવા તેમાં જવખાર માસા 2 મેળવી સાકર નાખી પીએ તે મૂત્રની રોકાણ થતી નાશ પામે છે. અથવા આરતીને કપૂર લઈ તેની દીવેટ કરી નિ તથા લિંગમાં મૂકે તે મૂત્રને બંધ છૂટે છે. ગધ્રસીવાયુ બે જાતને છે-એટલે વાયુથી થએલ અને બીજો વાયુ કફ મળીને - એલ હોય છે. તે પૈકી વાયુથી થએલ ગૃધ્રસીમાં શરીર અતિ પીડાવંત તથા વાંકું થઈ જાય . છે, ઢીંચણ, સાથળ અને સાંધે સાંધામાં નાનું ફરકવું તથા ઝલાઈ જવું થાય છે અને જે વાયુ, કફ સંયુક્ત હોય તો તેમાં શરીર ભારે રહે, ઘેન આવે, અગ્નિમંદતા, અરૂચિ અને મોહેડામાંથી લાળનું પડવું થાય છે. તે ઉપર રેચ તથા ઉલટી આપી રોગીને આમ રહિત થએલો અને પ્રદીપ્ત અગ્નિવાળો થય જાણી તેલ કે ઘીની (ગુદામાં) પિચકારી મારવી. અથવા ગાયનામૂત્ર સાથે ૧ મહીના સુધી એરંડીયું તેલ પીવું અથવા તેલ, ધી, આદાને રસ, અને બીજોરાનો રસ એ સર્વ એકઠાં કરી તેમાં ચૂકાને રસ અને ગોળ મેળવી પીવાથો કેડમાં થતા સણકા, સાથળના સણકા, વાંસામાં તથા ઠાઠામાં થતા સણકા, ગળો, ગૃધ્ર સી અને ઉદાવતું એટલા રોગો નાશ પામે છે. અથવા એરંડાના ગોળાફેલી દુધમાં તેની ખીર બનાવી પીએ તો કેડના દુખાવા તથા કેડના શૂળને, ગૃધ્રસી અને અંડકેપના શળને મટાડે છે. (આ પ્રયોગ અતિ ઉત્તમ છે.) અથવા એરડાનું મૂળ, બીલીનું મૂળ, ઉભીરીંગણ, બેઠીરીગણ એઓને કવાથ કરી સંચળ અથવા તેલ નાખી પીવો તેથી સાથળના સાંધાએનું, મૂત્રાશય–કોથળીમાં આવતું શૂળ અને ગૃધ્રસી સંબંધી શળ લાંબા વખતથી થએલ હેય તદપિ નાશ થાય છે. અથવા ગોમૂત્રની સાથે એરંડીયું અને પીપરનું ચૂર્ણ સેવવાથી બન્ને પ્રકારની ગૃધ્રસી મટે છે. અથવા બિડલણ અને સંચળ એના ચૂર્ણ સાથે ગોમૂત્ર અને એરંડીયું મેળવી પીવાથી બન્ને જાતની ગૃધ્રસી મટે છે. અથવા ગૃધ્રસીને લીધે ચાલવું : મહમૂત્રણ તથા મૂત્રરોધ વિકારોને બસ્તિવાતના નામથી પણ ઓળખે છે. For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આઠમે. ) વાતવ્યા” પ્રકરણ, ( ૧૩૭ ) અધ પડયું હોય તેથી સજડ થઈ ગયેલો માણસ જો અરડૂસ, નેપાળા તથા ગરમાળાના ગેાળ એના વાથ કરી તેમાં અનુમાન પ્રમાણ એરડીયું મેળવી પીએ તે તુરત અકડાઇ ગએલું શરીર સારૂં થાય છે એ નિઃસંદેહ વાત્તા છે. અથવા તગેડના પાનને મોંદ અગ્નિથી પકાવી કરેલા કવાથ પીવાથી ન મટી શકે તેવી ગૃધ્રસી પણ તુરત મટે છે. અથવા રાસ્ના ૪ તાલા અને ગુગળ ૫ તેલ એ બન્ને ભેગાં કુટી ધી સાથે ગાળીએ વાળી-આ રાસ્ના ગુગળ ખાવાથી ગૃધ્રસી મટે છે. અથવા ગળે, રાસ્ના, ગરમાળાનો ગોળ, દેવદાર, ગેાખરૂ, એરડ અને સાટાડી એએના કવાથ સુંઠનું ચૂર્ણ નાખી પીવાથી પિ'ડીએ, સાથળ, વાંસા, ઢાઠાં અને પડખાનાં શૂળ મટે છે. આ રાસ્નાદિ કવાથ કહેવાય છે. ખાડા-લંગડા તથા પાંગળાપણું થયું હોય તે રેચ લેવાથી તથા ઉષ્ણ ઔષધીએના સચેાગથી, પરસેવેા લાવવાથી, યાગરાજ ગુગળના સેવનથી, ઔષધોથી સિદ્ધ કરેલાં તેલાના મર્દનથી અને અસ્તિકર્મથી મટે છે. લાપખજ હોય તેા ઉપર પ્રમાણેજ ઉપાયો યાજવા તથા વિષગભાદિ તૈલોનું મર્દન કરવુ. કાટુશીર્ષ હોય તા ગળેા તથા ત્રિફળાં ચાર ચાર તાલાભાર લઇ કવાથ કરી આઠ તાલાભાર ઉના ઉના કવાથમાં શુદ્ધ કરેલા ગુગળ એક તેલ નાખી પીવાથી મટે છે. અથવા દુધની સાથે એરંડીયું` કે વરધારેાર પીવામાં આવે તે મટે છે. અથવા તેતરના માંસના શેરવામાં શુદ્ધ ગુગળ નાખી સેવન કરે તે કાટુશીર્ષ મટે છે. ઢીંચણુમાં વિશેષ દુખાવા હોય તે તેમનું મર્દન કરી સુંઠનું ઝીણું ચૂર્ણ ધસવું તથા તે ઉપર એરડાનાં પાનડાને તેલ ચેપડી ઉનાં કરી બાંધવાં જેથી ઢીંચણુના દુખાવા મટે છે. અથવા કાં. ચાંનું ચૂર્ણે ટાંક ૨ દહિ'ની સગાયે છ દિવસ સુધી કે ૧૪ દિવસ સુધી ખાય તે ઢીંચણુના દુખાવા મટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુલ્લાવાયુ હેાય તેા ઉપલેટ તથા સિંધાલૂણુની ચટણી બનાવી તેમાં તેલ તથા ચૂકા મેળવી ઉની કરી તેને માલેસ કરે તેા ખલી સબધી પીડા મટે છે. અથવા તે એ ઐષધીઓથી તેલ સિદ્ધ કરી મર્દન કરવાથી પણ મટે છે. વાતક ટક હાય તે વારંવાર લોહી કઢાવવું. અથવા એરડીયુ પીવું અથવા સા ચે વતે ડાંભ દેવા. પાદદાહ હોય તે। મસૂરની દાળને ઉકાળેલા પાણીને ઠંડુ કરી તે સાથે ઝીણી વાટી પાંચ સાત વખત પગે લેપવી. અથવા પગને તળીએ માંખણુ ચેાડી શેક કરવા તેથી દારૂણું પાદાહ પણ તુરત મટે છે. અથવા એરડીના ગેળાને ગાયના દુધમાં સારી પેઠે વાટી હથેળી તથા પગનાતીઆંએમાં લેપ કરે તેા અત્યંત ખળતરા થતી હોય તે પણ મટે છે પાદહર્ષ હોય તે! ક તથા વાયુને હરનારા ઉપાયો કરવા તેથી પગે ખાલીચઢતી હાય તે મટે છે. પગતાડ થતા હોય તેા તલ, વડાગરૂં મીઠું અને હળદર એ ખરાખર લઇ ધતુરાના રસમાં વા બીજોરાના રસમાં કે પાણીમાં ફ્રુટી ઉપરની ત્રણ ચીજોના ખરેખર ગાયનુ મા ૧૮ ૧ દુધ સાથે એર’ડીયું પીવુ હોય તે એરંડીયુ ? તેāા અને દુધ ૪ તેટલા લેવું. ૨દુધ સાથે વરધારાનું ચૂર્ણ પીવુ હોય તે વરધારો એક તેલા અને ગાયનું દુધ સેળ તેલ ભાર લેત્તુ' એમ અન્યકારના આદેશ છે. ભા, કત્તા. For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૮ ) અમૃતસાગર. ( તરંગ પશુ લઇ તેમાં પકાવી તથા પકાવતાં ગાત્ર ચારગણું નાખી પકાવી તેલ સિદ્ધ કરી પગ થળી પગને તળીએ મહેન કરે તો તે મટે છે. દંડપતાનકાક્ષેપ, દંડકાક્ષેપ, વાતપિત્તકૃતાક્ષેપ અને અભિધાતકૃતક્ષેપ ચએલ હોય તેા કાંસકીનાં મૂળ તથા દશમૂળ ૮-૮ ભાગ લઇ જવ, મરી અને કલથ એ સધળાંઓના અાવશેષ પાંણી રહે તેવા કવાથ કરી તેના આઠ ભાગ, દુધના આઠ ભાગ અને તેલ ૧ ભ!ગ લઇ એને એક વાસણમાં નાખી પછી તેમાં જીવનીય ગણુનાં આપધા, સિધાલૂણુ, અગર, રાળ, શરૂ, દેવદાર, મળ, પદ્મક, ઉપલેટ, એળચી, કાળી તથા ધોળી ઉપલસરી, છડછડી, શિલાજીત, તમાલપત્ર, તગર, વજ, શતાવરી, આસગધ, સવા અને સાટોડીનાંમૂળ એટલાં ઐષધનું ચૂર્ણ નાખી તેલને સિદ્ધ કરી–પકાવી ઉપયોગમાં લેવું, તેથી સર્વ પ્રકારના આક્ષેપક રોગ અને વાયુરીંગ, હેડકી, શ્વાસ, ગાળા, અમૃદ્ધિ, ક્ષીણુતા, ભાગેલા હાડ, ઉગ્ર ઉધરસ, નિર્બળતા, સુવાવડીના વિકાર, મર્મસ્થળના માર ઉપર, પરિશ્રમ અને ત્રાડ વગેરેને નાશ કરે છે તથા સ્ત્રીને સગર્ભા બનાવે છે. પણ દેશ, કાળ, વય તથા અગ્નિતા વિચાર કરી માત્રા આપવી. આ સહુાખલાયેલ કહેવાય છે. અંતરાયામ તથા બાહ્યાયામ હોય તે અતિ-અડદીવાના જેવી ચિકિત્સા–રા ગ મટાડવાના ઉપાય કર્યા. ધનુર્વાત તથા મુન્જક હાય તા વિશેષે કરીને પ્રસારણી તેલ (હનુગ્રહની ચિકિત્સામાં કહેલું છે તે) નું સેવન કરવાથી શાંત થાય છે. તથા વાયુ વ્યાધિએની સામાન્ય ચિકિત્સાએ કરવાથી પણ મટે છે. અપતંત્ર હોય તેા તે ઉપર તૃપ્તિ વિરૂદ્ધ ક્રિયા કરવી નહીં તેમજ નિરૂહબસ્તિ કે વમન પણ સેવન કરવાં નહીં; પરંતુ કથી તથા વાયુથી રાકાયલી શ્વાસને ચલાવનારી નાડીઆને તીક્ષ્ણ ચૂર્ણના નાસ વડે છૂટી કરવી, જેથી સના પ્રાપ્ત થાય. અથવા મરી, સરગવાનાં બીજ, વાવડીંગ અને મરવા એને બરાબર લઇ ઝીણું ચૂર્ણ કરી તેના નાસ લેવા. અથવા હરડેની છાલ, વજ, રાસ્ના, સેધવ અને અમ્લવેતસ એને સૂક્ષ્મ વાટી ધી અથવા આદાના રસ સાથે ઉપયોગ કરવા જેથી અપતંત્ર મટે છે. પતાનક હોય તે। દશમૂળના કવાથ પીપરના પ્રતિવાસ સાથે પીવા, તથા કવાથ ૫ચી ગયા પછી માંસના રસા સાથે ભાત ખાવા, તેલનું મર્દન કરવું, તીક્ષ્ણ ફ્રેંચ દેવે અને પછી ધી પીવરાવવું જેથી નસે સાધુ થઇ જાય છે. અથવા જમ્યા પેહેલાં મરીના ચૂર્ણ સહિત ખાટુ દહં પીવું અને સ્નેહ (તેલ કે ધી)ની પિચકારીએ મારવી તે અપતાનક મટે છે. પક્ષધાત થયા હોય તે! અડદ, કાચાં, એરડા અને મેટી કાંસકીનાં મૂળ એએને ૧ જીવક, ઋષભક, મેદા, મહામેદા, કાકાલી, ક્ષીરકાકાલી, ઋદ્ધિ, વૃદ્ધિ, જેઠીમધ, ડોડી, 'ગલી મગ અને જગલી અડદ આ ખાર ઍઔષધી જીવનીયગણની સંજ્ઞાથી ઓળખાય છે. ૨ વાયુ જો પિત્તથી સયુક્ત હેય તે અ`દરદાહ, બહાર સંતાપ, તથા મૂર્છા થાય છે અને કફથી સંયુક્ત હોય તે। શીતપણું', સાો અને ભારેપણું થાય છે. આ લક્ષણા પ્રત્યેક વાયુની વ્યાધિઓમાં પણ લક્ષમાં લેવા ચેાગ્ય છે. જો એક્લા વાયુથી પક્ષઘાત થયા હાય તે મહાકષ્ટસાધ્ય, પિત્તકે કફથી સયુક્ત હોય તે સાધ્ય અને ધાતુઓના ક્ષયથી થયે હોય તે અસાધ્ય છે, તથાગર્ભિણી, સુવાવડી, ખાળક,વૃદ્ધ, ક્ષીણ અને લેાહીના ક્ષયવાળે! એટલાં મનુષ્યાને પક્ષાઘાત થયે! હાય તે પણ અસાધ્ય છે—મટતા નથી માટે ચિકિત્સા કરવી વ્યર્થ છે અને વેદના રહિત પક્ષાઘાત હોય તે પણ અસાધ્ય છે, ભાવપ્રકાશ. For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠમો ) વાતવ્યાધિ પ્રકરણ ( ૧૩૯ ) - કવાથ કરી હિંગ અને સિંધાલુણ પ-૫ રતીભાર નાખી પીવો. અથવા પીપરામૂળ, ચિત્રક, પીપર, સુંઠ, રાસ્ના અને સિંધાલૂણ એઓને કલ્ક કરી અડદના કવાથમાં નાખી પકાવેલું તેલ મર્દન કરે તો પક્ષાઘાત મટે છે. આ ગ્રંથિકાદિ તેલ કહેવાય છે. અથવા અડદ, કૌચાં, અતિવિષ, એરંડા, રાસ્ના, સવા, અને સિંધાલૂણ એઓને સારી પેઠે વાટેલો ક૭ નાખી તેલથી ચાગછે અડદના તથા કાસકીના કવાથમાં તેલ સિદ્ધ કરી તેનું મર્દન કરે તે પક્ષાઘાત મટે છે. આ (ત્રીજુ) માખાદિતલ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા ચાં, કોસકીની જડ, એરંડાનું મૂળ, અડદ, સુંઠ અને સિંધાલૂણ એઓને કવાથ કરી પીવાથી પક્ષાઘાત મટે છે. વૈિદ્યવિદ. અથવા મહુડાને રસ, ખાખરાનાં બીજ, આંબાહળદર, ફુલાવેલ કણખાર અને બીજોરાની જડ એઓને ઝીણા વાટી શરીરને લેપ કરી પછી કેડ બરોબર ખાડે ખોદી તેમાં અગ્નિ સળગાવી તપ્યા પછી અગ્નિ કહાડી નાખી તેમાં આકડાનાં પાનાં પાથરી તે ઉપર લેપ કરેલા મનુષ્યને બેસાડી યુક્તિ સાથે પરસેવો લવરાવે તો તેજ વખતે નિરો પક્ષઘાત તથા અકડાઈ ગયો હોય તે પણ મટે છે. સગવાયુ હોય તે તેલની કોઠીમાં અવગાહન કરવાથી મટે છે અથવા વિષગબ્રાદિ તેલના મર્દનથી મટે છે. -હસ્વકેશ હોય તે દેશી ગોખરૂ અને તલનાં ફૂલ એ બરાબર લઈ તેઓની બરાબર મધ અને ઘી મેળવી વાળને લેપ કરવાથી વાળ વધતા ન હોય તે વધે છે. અથવા જેઠીમધ, નીલા કમળનું મૂળ અને મણકા-કાળધખ, એઓને તેલમાં, ધીમાં અને દુધમાં ઝીંણાં લસોટી વાળને લેપ કરવાથી વાળ બહુ લાંબા વધે છે અને માથાની ઊંદરી પણ મટે છે. તેમજ હસ્વકેશાદિથી માંડી પરિશ્રમ સુધી રહે વાત વ્યાધિઓના જે સાધારણ ઉપાયો કહેવામાં આવશે તે કરવા જેથી એ ર૮ જાતના વાયુઓ મટે છે. વાચાલતા, કટિગ્રહ, આક્ષેપક, શ્રમનાશ અને ઉરૂસ્તંભ વગેરેની પૂર્વે કહેલા વાતોગમાંની ચિકિત્સા કરવી અથવા નિદ્રા નાશ થએલ હોય તે શેકેલી ભાંગનું ચૂર્ણ મધ સંગાથે અનુમાન પ્રમાણે ખાવું. અથવા પીપરામૂળનું ચૂર્ણ ગોળમાં મેળવી ખાવું. અથવા કલગારી-વઢવાડીયાનું મૂળ માથે બાંધવું. અથવા કાંસકાથી સહેવાતે સહેવાતે માથું ઓળવું. અથવા સુંવાળા હાથથી પગનાં તળી મસળવાં. અથવા વંત્યાકના ભડથીયામાં મધ મેળવી ખાવું. અથવા તેલની કાંજી સાથે કે ખટાઈની સાથે તે ભડથીયું રાત્રે ખાવું. અથવા એરંડીયું અને અળસીનું તેલ બરાબર લઈ કાંસાની થાળીમાં નાંખી ખૂબ ઘુંટી આંખમાં અંજન કરવું. અથવા સવા અને ભાંગ ઝીણાં વાટી બકરીના નવાયા દુધમાં નાખી પગનાં તળીઆં વાં. અથવા કસ્તુરીને ધાવણ સાથે ઘસી અંજન કરવું, જેથી ઘણું દિવસથી નાશ થઈ ગયેલી નિદ્રા અથવા કમતી થએલી નિદ્રા પુનઃ તુરત પ્રાપ્ત થાય છે. વૈદ્યરહસ્ય. સાત ધાતુઓમાં પ્રાપ્ત થએલી વાતવ્યાધિઓનાં લક્ષણ જો રસ ધાતુમાં વાયુ રહેલ હોય તો શરીરની ચામડી લુખી, ફાટેલી, જડ, પાતળી, કાળી, સેયથી ભેંકાયા જેવી, વ્યથાવાળી, લબડતી અને રતાશવાળી થઈ જાય છે અને સાતે ચામડીમાં વ્યથા કરે છે. જે લેહી ધાતુમાં વાયુ રહેલે હોય તે તીવ્ર પીડા થાય છે, સંતાપ થાય, શરીરને વર્ણ બગડી જાય, દુર્બળપણું, અરૂચિ, ગાત્રમાં ત્રણ અને જમ્યા પછી તૃપ્તિને For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ) અમૃતસાગર, (તરંગ લેહીની દ્ધિ થવાથી સ્તબ્ધ થાય છે. જે માંસમાં વાયુ રહેલ હોય તે શરીર ભારે, પીડાયુક્ત, સ્તબ્ધ, આથાવાળું અને અત્યંત નિશ્ચળ થઈ જાય છે. જે મેડમાં વાયુ રહેલ હોય તે માસમાં રહેલ વાયુના જેવા જ લક્ષણે થાય છે, પણ ઘડી પીડા વાળાં વણે તથા ગાંઠે થાય છે એટલે જ ફેર છે. જે અસ્થિમાં વાયુ રહેલો હોય તે સાંધે સાંધાઓમાં પીડા, થળનું નીકળવું, માંસ તથા બળને ક્ષય, નિદ્રા આવે નહીં અને પ્રબળપીડા થાય છે. જે મજજામાં વાયુ રહેલ હોય તે અસ્થિમાં રહેલી વાયુ પીડા પ્રમાણે લક્ષણ છેય છે; પરંતુ વિશેષતા એટલી જ છે કે, મજ્જામાં રહેલા વાયુએ કરેલી પીડા કદિ શાંત થતી નથી. અને જે વીર્યમાં વાયુ રહેલો હોય તે વીર્યને ખલિત થવા દેતો નથી અથવા તે રસ્ત્રીસંગમાં તુરત વીર્ય સ્મલિત થાય છે. તથા ગર્ભને પાત કરે છે કિંવા ગર્ભને મૂઢ કરી નાખે છે. વીર્યને વર્ણ બદલી નાખે છે અને અનેક વિકૃતિ કરે છે. ઉપાય. રસમાં વાયુ રહેલ હોય તે તેલ ઘીનું મર્દન કરવું તથા સ્વેદનની ક્રિયા કરવી. લેહીમાં વાયુ હોય તે ટાઢા લેપ, રેચ આપો. તથા ફસ ખોલાવવા વગેરેથી લેહી કઢાવવું. માંસ કે મેદમાં વાયુ રહેલો હોય તે રેચ આપ તથા નિરૂહ બસ્તિ કવાથની પિચકારી મારવી. અસ્થિ કે મજજામાં વાયુ રહેલ હોય તે બહાર તથા અંદર સ્નેહની યોજના જવી. અને વીર્યમાં રહેલો હોય તે સ્ત્રીઓ વગેરેથી હર્ષ ઉપજાવે અને વીને વધારનાર ઔષધ તથા અન્ન પાને ઉપયોગમાં લેવાં જેથી બળ વીર્ય વધે છે. બીજા પ્રકારના સ્થાનકેના ભેદથી વાતવ્યાધિઓના ભેદ. દુષ્ટ વાયુ કેડામાં રહ્યા હોય તે મળ-મૂત્રનું રોકાણ કરી ગુલ્મ, હૃદયરોગ, બદ તથા અરશ અને પડખામાં શળ ઉત્પન્ન કરે છે. ઉપાય. પાચન કરનારા રસોની ના કરવી તથા અન્ય ઉપાયોથી મળીને પકવી દેવા અને દુધ પીવું જેથી કોઠામાં રહેલો દુષ્ટ વાયુ નાશ પામે છે. દુષ્ટ વાયુ આમાશયમાં રહ્યા હોય તો છાતીમાં, પડખામાં તથા નાભિમાં પીડા કરે છે અને તુષા, ઓડકાર, કેલેરા, ઉધરસ, કઠશેષ અને શ્વાસને ઉત્પન્ન કરે છે. ઉપાય. લંધન કરાવી દીપન તથા પાચન ઔષધીઓ આપવી. ઉલટી અને આકરા રેચ આ પવા તથા જુના મગ, જવ અને ચોખા પથ્ય છે માટે તે ખાવા આપવા. અથવા રોહીસ, હરડેની છાલ, કચૂરો અને પુષ્કરમૂળ, એએનો કવાથ અથવા બીલાને ગર્ભ, ગળો, દેવદાર અને સુંઠને કવાથ તથા વજ, અતિવિષ, પીપર અને બિડલૂને કવાથ કરી પીવાથી આ નાભિ અને સ્તન વચ્ચેના ભાગને માશય કહે છે. ચરકસંહિતા, For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વાતવ્યાધિ પ્રકરણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir આમા ) માશયમાં રહેલા દવાયુ નાશ પામે છે. પકવાશય-હૈાજરીમાં દુષ્ટ વાયુ રહ્યા હોય તે પેટનાં આંતરડાં ખાલ્યા કરે, શૂળ નીકળે, આકરા ચઢે, મળ-મૂત્ર કષ્ટથી ઉતરે અને ત્રિસ્થાનમાં વેદના થાય છે. ઉપાય. ( ૧૪૧ ) જે ઉદાવત્ત રાગ માટે ચિકિત્સા કહેવામાં આવશે તે પ્રમાણે ઉપાય કરવા. છાતીમાં દુષ્ટ વાયુ રહેલા હોય તેા પ્રાતઃકાળમાં યત્નપૂર્વક નવશેકા ઉના પાણીની સાથે મરી તથા ગળા પીવામાં આવે તેા હૃદયના દુષ્ટ વાયુ નાશ થાય છે. અથવા આસગંધ, અને એહેડાં એને ઝીણાં વાટી ગોળમાં મેળવી ઉના પાણી સાથે ઉપયોગમાં લેવાં. અથવા દેવદાર તથા સુંઠ એને વાટી ઉના પાણી સાથે પીવાથી હૃદયને! દુષ્ટ વાયુ નાશ પામે છે. કાન વગેરે જ્ઞાનઇંદ્રિઆમાં દુષ્ટ વાયુ રહેલો હોય તેા ઇંદ્રિની શક્તિ નાશ કરે છે.તે માટે વાત વ્યાધિની ચિકિત્સાએ કરવી. સ્નેહ પદાથાના અન્યગ-માલેસ કરવા. સ્નેહ કુંડમાં અવગાહન કરવું. કિવા શેક કરવા. શરીરની ઘારી નસો કે નસામાં દુવાયુ રહેલો હોય તે નસમાં શૂળ ચાલે, નાના સાચ થાય અને શિરાના લપણાને, છાતીથી નમીજવાને-અતરાયામતે, પીડથી નમી જવાને-બાયામને, ખલ્લી અને કુખ્તપણાને ઉત્પન્ન કરે છે. ઉપાય. સ્નેહથી અભ્યગ-મર્દન કરવાથી, સ્નેહવાળા પાટા બાંધવાથી, સ્નેહના લેપનથી અને લેાહી કઢાવવાથી નસેામાં રહેલા દુવાયુ નાશ પામે છે. તથા ડાંભદેવા, સખ્ત બંધન કરવું અને તેલ ચાળવું જેથી સ્નાયુઓમાં રહેલા દુવાયુ નાશ થાય છે. સાંધાઓમાં દુવાયુ રહેલા હોય તેા સાંધાને છુટા પાડી દે છે અને શૂળ તથા સાજાને ઉત્પન્ન કરે છે. ઉપાય. ડાંભદેવા, સ્નેહવાળા પાટા બાંધવા, ઈંદ્રવરણાનાંમૂળ અને પીપર એનું ચૂર્ણ ગાળમાં મેળવી તેાલાભાર ખાવું તા સાંધાઓમાં રહેલા વાયુ નાશ પામે છે. સમસ્ત વાતવ્યાધિઓમાં કષ્ટસાધ્ય કેટલા છે ? હનુગ્રહ, અતિ, આક્ષેપ, પક્ષાધાત અને અપતાનક એટલા વાતવ્યાધિ યત્ન કરવાથી લાંબા સમયે મટેછે; પણ જો રોગી બળવાન તથા યુવાન હોય અને ઉપદ્રવ રહિત-એટલે વિસર્પ, દાહ, વ્યથા, ભ્રમ, મૂર્ઝા, અરૂચિ, અગ્નિમદતા અને ખળ તથા માંસ ક્ષીણ થયેલ ન હોય તેા તે વાતરોગી વખતે સાજો થાય છે; પરંતુ ઉપદ્રવે કરીને યુક્ત અને વૃદ્ધ, તથા દુર્બળ હોય તેા યમ મંદિરની મુલાકાત લે છે. અથવા સુજી ગએલા, શૂન્ય ત્વચાવાળા, દીનતાયુક્ત, કંપ તથા આકાથી પીડિત અને વાતવેદનાથી રીખાતા હોય તે તે વાયુરાગી છેવટ મરણને શરણ થાય છે. For Private And Personal Use Only વાતવ્યાધિના સામાન્ય ઉપાય. આસગંધ, કાંસકીનુમૂળ, ખીલી, કાચ-પાડળ, એડીરીંગણી, ઉભારીંગણી, માળવી ગેા Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' (૧૯૪૨) અમૃતસાગર, (તરંગ ખરૂ, મોટીકાંસ, લીંબડાની અંતર છાલ, અરલૂ, સાટોડી, પ્રસારણી (નારી), અને અરણી એ પ્રત્યેક પદાથી ૪૦-૪૦ તેલા ભાર લેવા તથા ૪૦૬તેલા પાણીમાં તેને કવાથ કરી ચતુથાશ પાણી રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી તેમાં ૨૫૬ છેભાર તેલ, ૨૫૬ તેલા શતાવરીનો રસ અને ૧૦૨૪ તલા ભાર ગાયનું દુધ નાખી તથા વજ, રતાં જળી, ઉપલેટ, એળચી, છડછડી, શિલાજીત, સિંધાલૂણ, આસગધ, કાંસકી, રાસ્ના, સવા, દેવદાર, સમેરે, ગધીસમે, જંગળી અડદ, જંગળી મગ અને તગર એ પ્રત્યેક ઔષધે ચાર ચાર તેલા ભાર લઈ એઓનું કલ્ક કરી ઉપર કહેલા તેલમાં નાખી ધીમી આંચથી પકાવવું. જ્યારે સર્વ રસ બળી માત્ર તેલ આવી રહે ત્યારે નિચે ઉતારી વસ્ત્રગાળ કરી સુંદર પાત્રમાં ભરી લેવું. પછી તેમાંથી યોગ્ય સમય ઉપર વાતવ્યાધિ માટે પીવું, મર્દન કરવું, ખાવું કે પિચકારીના કામમાં વાપરવું, જેથી પક્ષાઘાત, હનુગ્રહ, ભચાતંભ, ગળગ્રહ, કુન્નતા, બહેરાપણું, ગતિને ભંગ, કેડનું ઝલાવું, ગાત્રનો શેષ, દિયેનો વંશ, વીર્યને નાશ, તાવ, ક્ષય, અંડવૃદ્ધિ, કુરંડ, ગોળ, દાંતના રોગ, માથાનું ઝલાવું, પડખાંઓનું શૂળ, પંગુતા, બુદ્ધિનાશ. ગૃધ્રસી અને બીજા પણ સમસ્ત શરીરમાં રહેનારા વાયુઓનો નાશ કરે છે. વંધ્યા સ્ત્રી આ તેલના સેવનથી સુંદર પુત્ર પામે છે, જેમ શ્રી નારણ ભગવાન દુષ્ટ દૈત્યોનો નાશ કરે છે તેમ આ નારાયણ તેલ સંમસ્ત વાયુરોગરૂપી દેને નાશ કરે છે. અથવા સુંઠ, પીપરીમૂળ, ચવકચિત્રક, પીપર, શેકેલી હીંગ, બોડી અજમો, સરસવ, જીરું, શાહજીરૂ નગોડનાં બીજ, ઈંદ્રજવ, કાળીપાટ, વાવડીંગ, ગજપીપર, કડુ, અતિવિષ, ભારંગી, વજ, ભેય પીલુડી, તમાલ પત્ર, દેવદાર, પીપર, ઉપલેટ, રાસ્ના, મોથ, સિંધાલૂણ, એલચી, ગોખરૂ, હરડે, ધાણું, બહેડાં આમળાં, તજ, વાળો અને જવખાર એ સઘળાં સમાન ભાગે લઈ એઓનું ઝીણું ચૂર્ણ કરી એ ચૂર્ણ બરાબર શુદ્ધ કરેલ ગુગલ ઘી સાથે કુટી નરમ કરી ચૂર્ણ તથા ગુગળ ધીના સંગે કુટી એક છવ કરી પિડો બનાવી ઘીના વાસણમાં રાખી મૂકો. પછી તેમાંથી ૨૪ ૨૪ ચડીઓ ભારની ગોળીઓ વાળી દો અને કાળ વગેરેને અનુસરી સેવન કરે–એટલે પ્રથમ થોડા દિવસ એક એક ગોળી ખાવી, પછી ડેઢ, પછી અરધા તેલા ભાર અને પછી એક તેલા ભાર ખાવી જેથી અરશ, ગ્રહણી, બરલ, ગેળ, પેટનારોગ, આફરો, અગ્નિનીમંદતા, શ્વાસ, ઉધરસ, અરૂચિ, પ્રમેહ, નાભિનું શળ, કૃમિ, ક્ષય, છાતીનું ઝલાઈ જવું, સર્વ પ્રકારના વાયુવ્યાધિઓ, આમવાત, મૃગી, કોઢ, દુષ્ટત્રણો, વીર્યના દેવ, રજનાદેષ, ઉદાવ અને ભગંદર એટલા રોગોનો નાશ થાય છે. આ ગુગળ રાસ્નાદિ કવાથ સાથે પીવામાં આવે તે સઘળા વાતવ્યાધિઓ ટળે છે. કાકલ્યાદિ કવાથ સાથે સેવવાથી પિત્ત, આરગ્વધાદિ કવાથની સાથે સેવવાથી કફ, દારુહળદરના કવાથ સાથે સેવવાથી સર્વ પ્રમેહ, ગોમૂત્રની સાથે સેવવાથી પાંડુરોગ, મધની સાથે સેવવાથી મેદવૃદ્ધિ, લીંબડાના કવાથ સાથે સેવવાથી કોઢ, ગળાના કવાથ સાથે સેવવાથી વાતરકત, મૂળાના કવાથ સાથે સેવવાથી સોજો, કાકચના કવાથ સાથે સેવવાથી ઊંદરનું ઝેર, ત્રિફળાના કવાથ સાથે સેવવાથી નેત્રની દારૂણ વેદના અને પુનર્નવાદિના કવાથ સાથે સેવન કરવાથી સઘળા ઉદર–પેટ સંબંધી રોગો નાશ થાય છે, છતાં આ ગુગળનો પ્રયોગ કરતી વખતે મેથુન કે અન્ન પાનનો કશે પ્રતિબંધ નથી અર્થાત કીરી પાળવાની જરૂર નથી, પણ વિરોધકારી કે અવગુણકર્તા વસ્તુઓ સેવવી નહીં. આ યોગરાજ ગુગળ કહેવાય છે. અથવા લસણની ચટણી કરી કે લસણને રસ કાહાડી તેમાં તલનું તેલ તથા જોઈએ તેટલું સિંધાલૂણ મેળવી સેવન કરે તે સર્વ પ્રકારના વાયુ For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આઠમે) વાતવ્યાધિ પ્રકરણ ( ૧૪૩) રોગ મટે છે અને વિષમજવર પણ મટે છે. અથવા દુધ, ઘી, તેલ, કે માંસના રસાની સાથે અથવા તે ભાત કિંવા ખીચડીની સંગાથે સાત દિવસ લસણ ખાય; પરંતુ પ્રત્યેક દિવસે બને તેટલા ભાર વધારીને લસણ ખાય તે વાયુ સંબંધી રોગ, વિષમજ્વરે, શૂળ, ગુલ્મ, મંદાગ્નિ, બરલની ઉગ્રંવેદના, હાથ તથા પડખાનું શળ, માથાની પીડા અને વીર્યના દોષો એટલાં રેગ નાશ પામે છે. આ લસણ પ્રયોગ કહેવાય છે. અથવા રાસ્ના, એરડાનામૂળ, અરડ, ધમાસે, કચૂર, દેવદાર, બળદાણા, મોથ, સુંઠ, અતિવિષ, હરડે, ગેખરૂ, ગર માળા, વરીઆળી,ધાણાસાટોડી,આસગંધ,ગળ, પીપર, વધારો,શતાવરી,વજ,કંટાળા, ચવક ઉભરીંગણું અને બેઠી રીંગણી એમાં રાસ્ના ૩ ભાગ અને બીજા એક એક ભાગ લઇ એએનો કવાથ કરી આઠમા ભાગનું પાણી (બળતાં) બાકી રહે ત્યારે દેશને અને વ્યાધિને અનુસરી સુંઠ અથવા આભાવ ચૂર્ણ અથવા અલંબુધાદિ ચૂર્ણ અથવા અજમોદાદિ ચૂર્ણ નાખવું. પછી કવાથ ગાળી લઈ યોગરાજ ગુગળ સંગાથે) યોગ ભાવાએ સેવન કરે તો સમસ્ત પ્રકારની વાતવ્યાધિ, અના, ગાત્રોનું ધ્રુજવું, ગેળા, છાતીનાં દરદ, અંત્રસૃદ્ધિ, સ્લીપદ, યોનિ તથા લિંગ સંબંધી પીડાઓ અને સ્ત્રીઓનું વાંઝીયાપણું એટલા રોગોનો નાશ કરે છે. આ મહારાસ્નાદિ કવાથ પ્રજાપતિને બનાવેલ છે. સધળાં પાચન રસાયનમાં ઉત્તમ રસાયન રૂ૫ છે. એમ ભાવમિત્ર કહે છે. અથવા થોરના પાનનો રસ, સરગવાના પાનનો રસ, બકાન લીંબડીના પાનનો રસ. નગેડાના પાનનો રસ, એરંડાના પાનનો રસ અને કણેરના પાનને રસ લઈએ સર્વ રસના ચેથે ભાગે તેલ લેવું. પછી તેલ પકાવવાની રીત પ્રમાણે તૈયાર કરી તેમાં સુંઠ નાખી સિદ્ધ કરી તે તેલનું મર્દન કરે તે સર્વ પ્રકારના વાયુ રોગ મટે છે. આ અષ્ટાંગ તૈલ કહેવાય છે. અથવા ધતુરાનાં મૂળ, નગેડ, કડવી તુંબડીની જડ, સાડી, કૌચાં, કલગર, લીંબડાની અંતરછાલ, આસગધ, પુવાડીઆ, ચિત્રક, સરગવાનું મૂળ, બકાન લીંબડીની છાલ, દશમૂળ, શતાવરી, કારેલી, બન્ને ઉપલસરી, શ્રીપણું, કેલું, થોર તથા આકડાનાં પાન, કાકજધા, રાતી તથા ધોળી કણેર, મરડોશીંગ, અંધાડે અને મોટી કાંસકી એ સઘળાં ઔષધો ૧૨-૧૨ તલા ભાર લઈ રર્વ વધે બરાબર ત્રિફળાં અને એ સર્વ બરોબર કાળાતલનું તેલ તથા તેટલું જ એડીયું અને એઓથી ચારગણું પાણી નાખી તેમાં, ઔષને ખાંડી નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તિલ સિદ્ધ કરી તેમાં સુંઠ, મરી, પીપર, આસગંધ, રાસ્ના, ઉપલેટ, લીંબડો, વચ, દેવદાર, ઇંદ્રજવ, જવખાર, સાજીખાર, પાંચ જાતનાં લૂણ, મોરથુથું, હરતાલ, કાયફળ, કાળીપાડ, ભારંગી, નવસાદર, ગંધક, પુષ્કરમૂળ અને શિલાજીત એ સઘળાં આપ એક એક તેલા ભાર તથા વછનાગ તેલા ૮ લઈ એઓનું ચૂર્ણ કરી તેલમાં મેળવી વસ્ત્રગાળ કરી તે તેલનું મર્દન કરે તે સર્વ પ્રકારના વાયુરોગ, સ, માથાની વ્યથા, કાનના શણકા, ગૃધ્રસી સંધિવા, અને કુખ, ભમર, પીઠ તથા સાથળ વગેરે સવગનાં કળતર નાશ પામે છે. સારસમાં સર્વ પ્રકારનાં વાયુ, કંઠમાળ, અપચી, કાનમાં થતે ઘવાટ, સમસ્તસન્નિપાત, બેહેરાસ અને વૃદ્ધાવસ્થા એ સર્વનો નાશ કરે છે. આ વિષગર્ભ તૈલ કહેવાય છે. અથવા મજીઠ, ગઠીય, દેવદાર, સરલ દેવદાર, રીંગણી, વજ, મરડાશિંગી, તાલીસપત્ર, ચંદન, તેજબળ, કચૂર, હરડેની છાલ, બહેડાની છાલ, આમળાં અને મેથ એ ઔષધ સર્વ ૮-૮ તેલા ભારઈ વારી કલ્ક કરી તેમાં તેલ લા ૬૪ ભાર નાખી પકાવવું અને તેમાં છડ, મેલ, ડમરે, મિંઢળ, ચપ, સુંદરી, તજ, પીપરીમૂળ, ઉપલેટ, સુગંધીવાળો અને લજા એટલી ઔષધીઓ ૮-૮ લાભાર લઈ તેનું ચૂર્ણ કરી, તથા કડીઓ લેબાન, For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૪) અમૃતસાગર, (તરંગ કદરૂ, નખ અને છડ એટલાં ૪–૪ તેલ લેવાં અને એલચી, લવીંગ, ચંદન, જાઈની કળીઓ, કરકરા, કોળ, અગર, માલકાંકણી, કસ્તૂરી, બહેડા, આંબળાં, અજમેદ, અને કેસર એ સઘળાં ર-૨ તે લાભાર લઈ સર્વનું ચૂર્ણ કરી તેલમાં નાખવું તથા કપૂર તેલા ૨૦ કપૂર અને કસ્તુરીથી અરધ ભાગે પત્ર કલ્ક વગેરે લઈ તેમાં નાખો ધીમા અગ્નિથી તેલ સિદ્ધ કરી; અર્થાત્ સર્વ રસ બળી માત્ર તેલ આવી રહે એટલે તેલને વસ્ત્રગાળ કરી એ તેલનું મર્દન કરે છે, સર્વ પ્રકારના વાયુરોગ, સર્વ પ્રકારના પ્રમેહ, તથા સોજો, ગોળ અને તાવ એ સર્વને નાશ કરે છે. આ લક્ષમીવિલાસ મહા સુગંધિ તૈલ કહેવાય છે. ચક્રદત્ત અથવા સુંઠ તેલા ૨૮ ભાર અને એક કળીનું લસણ તેલાવ૮ ભાર લઈ સુંઠને ઝીણું વાટી તેટલજ ગાયના ઘીમાં શેકી લસણને વાટીનું. ઠના ચૂર્ણમાં મેળવી ચેખું મધ તેલા ૨૮ મેળવી એકવ કરી નિરંતર ૪-૪તેલાભાર સેવન કરે તે, પક્ષઘાત, હનુતંભ, કટીભંગ અને ભુજાની પીડાદિ તીવ્ર વાયુરોગ નાશ પામે છે. અથવા માલકાંકણી, અસાળીએ, કાળીજીરી કે શાહજીરું, અજમો, મેથી અને તલ એ સર્વ બરાબર લઈ ઘાણીમાં નાખી તેલ કાહાડી એ તેલનું શરીરે મર્દન કરવું તે, તેથી સર્વ વાયુરોગ નાશ પામે છે. આ વિજયભૈરવ તૈલ કહેવાય છે. અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, શુહરતાલ અને શુદ્ધમણશીલ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી કાંજીમાં ૩ દિવસ સુધી વાટી પછી એક હાથનું ઝીણું કપડું લઈ તે ઉપર તેનો લેપ કરી તે કપડાને લપેટી તેની દીવટ–કાકડે કરી તેના ઉપર સૂતર લપેટી સુકવી પછી તે ઉપર તલનું તેલ ગણું નાખી સળગાવી લટકાવી રાખવી અને તેના નિચે લેખંડનું પાત્ર મૂકવું, તેમાં જે દીવટમાંથી ટપકી તેલ એકઠું થાય તે તેલ લઈ શરીરે મર્દન કરે તે હાથ, બાહુ, મસ્તક, ડેક, સાથળ, ઢીંચણ અને કંપવાદિ સર્વ પ્રકારના વાયુ રોગ જાય છે. આ વિજયભૈરવર્તિતિલ કહેવાય છે. અથવા હરડેની છાલ તોલા ૧૨,ચિત્રકલા ૧૨, એળચી, તજ, તમાલપત્ર, મોથ એ ચારે ૨-૨–તેલા ભાર, નગોડર તેલા, નાગકેસર ૧ તેલ, સુંઠ, મરી, પીપર,પીપરીમૂળ અને શુદ્ધ વછનાગ એ ૪-૪ તેલા લોહભસ્મ જ તેલા, વંશ લોચન, તેલા, શુદ્ધપારો ૪ તોલા, અને શુદ્ધગંધક ૪ તેલ લઈ, પારા ગધકની કાજ કરી પછીથી અન્ય ઓષધીઓ વાટી એકત્ર કરી ત્રણ વરસ જુને ગેળ તેલા ૨૦૦ લઈ ચાસણી કરી તેમાં ઉક્ત ઓપડો મેળવી એકછવ કરી ધી સાથે ગળીઓ બેરની મીજ પ્રમાણે કરી ધીના રીઢા વાસણમાં રાખી મૂકવી. પછી તેમાંથી બળ અનુસારે સારા મુહૂર્ત ગોળી ૧-૨ ધીના અનુપાન સાથે સેવન કરે. અર્થાત્ બળ આવે ત્યાં સુધી ઘી સાથે ૧ ગેળી અને પછી ૨ કે ના ગેળી ખાતે બે મહીનામાં કફને, ત્રણ મહીનામાં પિત્તને, ચાર મહીનામાં વાયુના સર્વ રોગ મટે છે. સાત મહીના સેવન કરે તે કંદ જ્વરે, એક વર્ષ સુધી સેવન કરે તે સર્વ પ્રકારના રોગ, બે વર્ષ સેવન કરે છે, ઘડપણ મટી યુવાન થાય અને ૩ વર્ષ છેવન કરે, નિશ્ચ આયુર્બળ વધે તથા શરીર નિરોગ રહે છે. આ વિજય ભૈરવ રસ કહેવાય છે. અથવા શુદ્ધ પારડ ૧ ભાગ, શુદ્ધગંધક ૨ ભાગ, ત્રિફળા ૩ ભાગ, ચિત્રક ૪ ભાગ, અને એરંડીયા તેલથી મર્દન કરેલ ગુ. ગળ ૫ ભાગ. એ સર્વને એકત્ર કરી એડીઆ તેલમાં ઘુંટી એક એક તોલા ભાર પ્રમાણે ગોળીઓ વાળી પ્રાતઃકાળે ૧ ગોળી ખાઈ તે ઉપર સુંઠ અને એરંડાના મળને કવાથ કરી પીએ અને એરંડીઆ તેલથી રોગીના વાંસા ઉપર માલેસ કરે, શેક કરે તે સર્વ પ્રકારના વાયુ રોગ મટે છેરેચ લાગે છે, પણ રેચ લાગ્યા પછી સ્નિગ્ધ અને ગરમ અન્ન ખાવું અને પવનમાં ૧ જે ઐષધોના કલ્કને પકવી ગાળી કહાડી તે પછી નીકળેલા કુચાની સાથે ફરી તેલ ધી વગેરેને વિશેષસગંધિ લાવવા માટે વાંટવાં તે પત્ર કલ્ક કહેવાય છે. For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાટ. ) વાતવ્યાધિ પ્રકરણ (૧૫) નફરતાં નિયમ પૂર્વક ૧ મહીને સેવન કરે તથા મૈથુનનો ત્યાગ કરે તો નિચ્ચે વાયુ સંબંધી પીડા નાશ કરે છે. આ વાતારિરસ કહેવાય છે. અથવા શુદ્ધ અભ્રક ભસ્મ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, સુંઠ,મરી, પીપર અને શુદ્ધ ફુલાવેલે ટંકણ એટલાં બરાબર ભાગે લઈ, વછનાગ મરી ભેગાં વાટી અન્ય ઔષધનું ચૂર્ણ કરી એકત્ર કરી જળભાંગરાના રસની ૭ ભાવના ઓ આપી ઝીણું ઘુંટી ૨ રતિ પ્રમાણે ગોળીઓ વાળી તેમાંથી ૧ ગોળી આદાના રસ સાથે કે સાકર-ત્રિકટુન ચૂર્ણ સાથે સેવન કરે તો સર્વ પ્રકારના ભયંકર વાયુરેગ મટે છે. અને નાસ લેવાથી મૂછ મટે છે. આ સમીરપત્રગ રસ કહેવાય છે. અથવા ચોખું નવીન અફીણ, શુદ્ધ કરેલાં ઝેર કોચલાં અને કાળામરી એટલાં બરાબર ભાગે લઈ પાનના રસ સાથે ઝીણું ઘુંટી ૧ રતિ પ્રમાણે ગોળીબાંધી ૧ ગાળી સેવન કરી ઉપરથી નાગરવેલનું પાન ખાય તે સર્વ પ્રકારના વાયુ રોગ નાશ પામે છે, તથા કુબજવાત, ખંજતા, સર્વાગ વાત, ગૃધ્રસી, અપબાજુક, કેલેરા, સેજે, કંપવા, પ્રતાનક, અને અરૂચિ એટલા રે અવશ્ય નાશ પામે છે. આ સમીરગજકે શરીરસ વિશેષ કરીને વાઈ ઉપર આપવા યોગ્ય છે. વૈદ્યરહસ્ય. અથવા ખુરાસાની અજમે, જીરું, બેડી અજમે, કાકડાશગી અને આસગંધ એ સર્વ બરાબર લઈ ઝીણાં વાટી ૧ મહીના સુધી તાજા પાણી સાથે સેવન કરે છે, સર્વ પ્રકારના વાયુરોગ જાય તથા ઉધરસ, શ્વાસ, બકવા, અતિ નિંદ્રા અને અરૂચિ એટલા રોગો મટે છે. આ વૃદ્ધ ચિંતામણિ રસ કહેવાય છે. અથવા ચિત્રક તલા ૧૨, હરડેની છાલ તેલા ૧૨શુદ્ધપારે, સુંઠ, મરી, પીપર, પીપરામૂળ, મેથ, જાયફળ અને વધારે એટલાં ૪-૪ તેલા ભાર લેવાં તથા એળચી, ઉપલેટા, શુદ્ધ હિંગલેક, અકલકરે, માલકાંકણું, તજ, શુદ્ધ અભ્રકભસ્મ, અને શુદ્ધ વછનાગ એટલાં ૧-૧ તોલા ભાર લેવો અને શુદ્ધ ગંધક ટાંક ૭ તથા ગેળ તેલા ૩૨ લઈ પ્રથમ પારા ગંધકની કાજળકરી, અન્ય ઔષધેનું ચૂર્ણ કરી એકત્ર કરી ગોળ મેળવી જળભાંગરાના રસની ૧ ભાવના દઈ ૨-૩ રતિ પ્રમાણે ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર સેવન કરે તો, સર્વ પ્રકારના વાયુ, કોઢ, પ્રમેહ, મૃગી, ક્ષય, શ્વાસ, સેજે, આ ભવાયુ, પાંડુરોગ અને અરશ એટલા રોગ નાશ પામે છે. આ અમૃતનામા ગુટિકા કહે વાય છે. અથવા શુદ્ધ પારો અને શુદ્ધ ગંધક એ બન્ને બરાબર લઈ કાજળ કરી દુધી, તુલસી, બાવચી, મેરશિખા, જેઠીમધ, ડુકરકંદ અને બહુજળી એ દરેકના રસની એક એક ભાવના દઇ ઘુંટી સુકવી પછી કુકડીના ઇંડાના કઠલામાં ભરી તે ઉપર ૭ કપડા માટી કરી સુકી ગજપુટ અગ્નિ આપે; એમ ૩ વાર કરવાથી રસ સિદ્ધ થાય છે. તે રસમાંથી ૧ રતિભાર એગ્ય અનુપાન સાથે સેવન કરે તે, સર્વ પ્રકારના વાયુરોગ જાય અને ભૂખ ઉઘડે છે. આ રાક્ષસ રસ કહેવાય છે. રસાર્ણવ, અથવા શુદ્ધ પા તથા શુદ્ધઃ ૧, ૧૩૦ આંગળ-સવાહાથ-એક ગજનો ઉડે અને તેટલો સમરસ ખાડો ખણી તેમાં અડાયાં અથવા થાપેલાં ચેખાં ૧૦૦૦ છાણાં ભરી જે દવાનું સપુટ મૂકવું હોય તે મધ્ય ભાગે એટલે ૧૩ થર ઉપર અને ૧૩ નિચે એ પ્રમાણે સંપુટ રાખી સળગાવી દેવામાં આવે છે ગજપુટ કહેવાય છે. ૨ પારાને ઇટીના ભૂકા સાથે ધુટ જેથી મારે શુદ્ધ થાય છે, જે ઘુંટતાં પારો ભૂકો સાથે મળી જાયતા લિંબુનો રસ નાખી પછી ઝીણા કપડામાં નાખી નીચોવી લેવાથી પારે નિકળી આવશે, અથવા હિંગળકમાંથી કાહાડેલે પારે હોય તે શુદ્ધ પારે ગણાય છે. ૩ આમળસાર ગંધક લઇ તેના નાના કકડા કરી એક કડછીમાં ડું ધી નાખી તેમાં ગંધક નાખી અગ્નિ ઉપર ધરવો, ધી ઉનું થઈ ગંધક ઓગળે ત્યારે એક વાસણમાં ગાયનું દુધ ભરી તેના માહોડા ઉપર ઝીણું કપડું બાંધી તે ગંધકને રસ ઢાળી દે જેથી રસ ગળાઈ દુધમાં જંઈ ૫ડશે,પાછે તે ગંધક કહાડી લઈ ફરી નવા દૂધમાં ઉપર પ્રમાણે ગાળી રસ રેડવે, એમ ત્રીજી વખત પણ કરવું જેથી ગંધક શુક થયો ગણાય છે. For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૬ ) અમૃતસાગર, (તરંગ - - - - ગંધક એ બે બરાબર લઈ કાજળ કરી તેથી અરધ ભાગે શુદ્ધ હરતાલ મેળવી તે હરતાલ બરાબર ચોખી કલઈની ભસ્મ નાખી આકડાના દુધમાં ૭ દિવસ સુધી ખરલ કરી સુકવી કાચની આતસ શીશીમાં ભરી તે ઉપર કપડા માટી દઈ વાળુકાયંત્ર દ્વારા ૧૨ પોહારને અગ્નિ આપી રસ સિદ્ધ કરી સ્વાંગ શીતળ થયે ઘુંટી તેમાંથી ૧ રતિ પાનમાં સેવન કરે તે, સર્વ પ્રકારના વાયુગ તથા ઉન્માદ, ક્ષીણતા, મંદાગ્નિ, કોઢ, વણ અને વિષમજ્વર એ સર્વ રેગો નાશ થાય છે. આ અંગેશ્વર રસ કહેવાય છે. ગતરંગિણી. અથવા શુદ્ધ હરતાલ, શુદ્ધગંધક, શુદ્ધ પારે, શુદ્ધ હિંગળક, શેકેલો ટંકણખાર, સુંઠ, મરી અને લીંડીપીપર એ સઘળાં બરાબર લઈ પારાગંધકની કાજળ કરી અન્ય ઔષધને યથેષ્ટ રીતે વાટી એકત્ર કરી આદાના રસની ૧ ભાવના દઈ ઘુંટી ગોળી મગના જેવડી વાળી ૧ ગોળી ખાય તે, સર્વ પ્રકારના વાયુ જાય, તથા સુવા રોગ, મંદાગ્નિ, સંગ્રહણી અને ટાઢીઓ તાવ એ સર્વ નાશ થાય છે. આ હરતાલ ગુટિકા કહેવાય છે, રત્નપ્રદીપ, અથવા લસણ તોલા ના ભાર લઈ ફોલી ઝીણું કાતરી દુધ તોલે ન અને પાણું તેલ ના મેળવી તેમાં લસણ નાખી મંદાગ્નિ આપો, જ્યારે દુધ શેષાઈ જાય ત્યારે તેને ખરલમાં ઘુંટી તેમાં તેલ ઘિી નાખી આંચ દેવી. જ્યારે લાલાશ પડતે રંગ થાય ત્યારે ઉતારી લઇ ઘી કહાડી લેવું, પછી ૩ તોલા સાકરની ચાસણી કરી તેમાં કસ્તુરી રતિ, લવીંગ ૪ રતિ, જાયફળ ૧ માસે, તજ ૧ માસ અને સોનાના વરખ ૨ એ સર્વ ઔષધીઓ ચાસણીમાં મેળવી તથા લસણ પણ મેળવી ગોળીઓ ૪ બનાવવી, ગોળી ૧ પ્રભાતે ખાવી, જો વાયુનું પ્રબળતાપણું હોય તે ૧ ગાળસંધ્યા વખતે પણ ખાવી, જેથી વાયુ માત્ર નાશ પામે છે, પણ પથ્થમાં રહી સેવન કરવી. એજ હિસાબ પ્રમાણે વિશેષ માત્રાએ આષધીઓ લઈ લસણ પાક કરી વાયુના રેગે જોરાવર હોય તે ૨૧ તથા ૪ દિવસ લસણનો પ્રયોગ ઉપયોગમાં લેવો તે, વાયુ રોગે મટે છે અને શરીર પુષ્ટ થાય છે તથા ભૂખને વધારે છે. આ લસપાક કહેવાય છે.” વાયુરોગીનાં પથ્યાપથ્ય. તેલનું મર્દન, ઉના પાણીથી સ્નાન, પવન ન લે, ભૂશિયન, પરસેવો લાવ, ધમાડે તેલ, મીઠા, ખાટા-ખારા પદાર્થો, છાશની આછ, ઘઉં, અડદ, સાઠીચોખા, કળથી, પરવળ, સરગવો, વત્યાક, સવાની ભાજી, તુવરની દાળ, તાંદળજો, હિંગ, લસણ, દાડિમ, કેરી, સિંધડા, વહેતું પાણી, ધાખ, નારંગી, સાકર, તાંબૂલ અને જુલાબ એટલાવાનાં હિતકારી સેવન કરવા યોગ્ય છે. ચિંતા, ઉજાગરે, મળ-મૂત્રાદિના વેગને રોકવા, ઉલટી, શ્રમ, ઉપવાસ, ચણું, વટાણા, ૧ હરતાલ ૦૧ શેર લઇ વાટી એક લુગડામાં થોડી ઢીલી રહે તેમ પિોટલી બાંધી ભૂરા કોળાને કરી તે પિટલી તેમાં રાખી પાછી ડગળી દઈ, પછી તેને માટીના પોહળા મહોડાના મોટા વાસણમાં મૂકી ચૂલા ઉપર ચઢાવી અગ્નિ કર. કોળું બળી જાય ત્યારે પોટલી કહાડી લઈ પ્રથમ પ્રમાણે સાત ભરા કાળામાં તે પિટલીને પકાવવી જેથી હરતાલ શુદ્ધ થાય છે. ૨ હિંગળોકના ગાંગડાને ૭ વાર ઘેટીના દુધની અને ૭ વાર લિંબુના રસની ભાવના આપવી જેથી હિંગળક શુદ્ધ થાય છે, ભાવપ્રકાશ-પર્વખંડ For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમે ) ઊરૂસ્તંભ પ્રકરણ, (૧૪૭ ) તૃણ ધાન્ય, ચોળા, મગ, ગોળ, જાંબુ, સોપારી, ઠંડુ પાણી, તીખા, કડવા, કે કપાયેલા રસ, મિથુન, હાથી ઘોડા ઉપર બેસવું, હવામાં ફરવું, પલંગ વગેરેમાં સુવું અને દાતણનું ઘસવું વગેરે વગેરે વાયુરોગીને સેવવા યોગ્ય નથી. વાતવ્યાધિનો અધિકાર સંપૂર્ણ | ઈતિ શ્રી મનમહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃત સાગર નામા ગ્રંથવિષે વાતવ્યાધિના ચોરાશી ભેદ ઉત્પત્તિ લક્ષણ તથા યત્નનિરૂપણ નામ આઠમો તરંગ સમાપ્ત, તરંગ નવમો. ઊરૂસ્તંભને આમવા, પિત્તરોગ કફરોગ; તરંગ નવમામાં નકી, નિદાન લક્ષણ ગ. ઊરસ્તભ રાગનો અધિકાર. ઊરૂસ્તંભનાં નિદાન અને સંપ્રાપ્તિ પૂર્વક લક્ષણ ટાહ, ઉનું, શુકું, પાતળું, ચીક, અને ભારે જલદી પચે તેવું ભોજન જમવાથી, કાંઈક ભોજન પચ્યું અને કાંઈક ન પચ્યું હોય તે વખતે-કાચી ભૂખે જમવાથી, ઘણે ભૂખ વેઠવાથી, દિવસે સુવાથી, ઉજાગર કરવાથી, પરિશ્રમથી અને ગુરો કે ખેદ થવાથી કફ તથા મેદ સહિત વાયુ આમવાળા તથા અત્યંત સંચિત થએલા કફ તથા પિત્તને દૂષિત કરી બન્ને સાથળામાં નિવાસ કરે છે તેથી સાથળોનાં હાડકાંને સજડ કરી શૂન્ય, ભારે અને પારકી સાથળે હોય તેમ ક્રિયા રહિત કરી દે છે, તેને ઊરૂસ્તંભ રોગ કહે છે. આ રોગમાં મૂઢપણું, અંગોમાં ત્રેડ, ઘન, અરૂચિ, તાવ, પગમાં ગ્લાનિ, પગોનું પરાણે ઉપડવું અને પગમાં બેહેરાશ એટલા ઉપદ્રવ થાય છે. તેને કેટલાક આઢયવાત પણ કહે છે. ઊરૂસ્તંભનું પૂર્વરૂપ. ઉંઘ ઘણી આવે, અત્યંત ખેદ અથવા મનમાં સંતાપ થાય, અત્યંત ધ્યાન લાગે, તાવપણ હેજ રહેતો હોય, રૂવાટાં ઉભા થઈ આવે, અરૂચિ, ઉલટી, બન્ને સાથળોમાં વેદના અને સાથળ તથા ગોઠણનું ગળવું, એટલાં ચિન્હ જેના અંગમાં જણાય ત્યારે જાણવું કે એને ઊરૂસ્તંભ રોગ થશે; અથત ઊરૂસ્તંભ રોગ થવાને હોય ત્યારે ઉપર કહ્યાં તેટલાં લક્ષણે પ્રથમથી જ થાય છે અને આ રોગને ભગવાન ધન્વતીજીએ સુશ્રુતમાં મહા વાતવ્યાધિ એવી સંજ્ઞા વાળો કહેલ છે. ઊરૂસ્તંભનું સ્વરૂપ. બને પગ જગન્ય થઈ જાય છે અને તેમાં પીડા તથા છેડે થોડે દાહ થાય છે, For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮) અમૃતસાગર, (તરંગ પગ પૃથ્વી ઉપર મૂકતાં વેદના થાય છે, માંડમાંડ ચલાય છે, પિડી તથા સાથળોમાં ગ્લાનિ, ટાહાડા સ્પર્શની ખબર પડે નહીં, સાથળ જાણે લાકડીની કે ભાગેલી હોય તેમ જણાય છે અને અન્યના ઉચકવાથી ઉચકાય છે. ઊરૂસ્તંભનાં સાધ્ય અસાધ્ય લક્ષણ. જે ઊરૂસ્તંભ રોગીને બળતરા, સણકા, સોય ઘચાય તેવી વેદના અને પ્રજારી છૂટે તે, તે મરી જાય છે, પણ જો આ ઉપદ્રએ કરી રહિત અને તેજ રોગ હેય. તે સાધ્ય સમજ. ઊરૂસ્તંભના ઉપાય. - ઊરૂસ્તંભ રોગમાં સ્નેહન, લોહી કઢાવવું, ઉલટી, રેચ અને પિચકારી એઓને ત્યાગ કરવો નહીં તે ઊરૂસ્તભ રોગ ઉલટ વધે છે માટે સ્વેદન, લંધન અને રૂક્ષતા કરનારી દિન યાઓ કરવી. તથા આ રોગમાં આમ, કફ અને મેદની અધિક્યતા હોય છે માટે કફને શમાવનાર અને વાયુને કુપિત નહિ કરનારાં ઔષધ ઉપયોગમાં લેવાં. (વિશેષ ખુલાસે ભાવપ્રકાશ મધ્યખંડના બીજા ભાગમાં જુ.) અથવા ત્રિફળા, પીપર, મેથ, ચવક અને કડુ એએનું ચૂર્ણ મધમાં કાલવી ચાટે તે, ઊરૂસ્તંભ મટે છે. અથવા ગોમૂત્રની સાથે અથવા દશમૂળના કવાથ સાથે શુદ્ધ શિલાજીત, પીપર, સુંઠ કે ગુગળ પીવામાં આવે તે જરૂસ્તભ મટે છે. એમ ભાવમિશ્ર કહે છે. અથવા ભીલામા, ગળો, સુંઠ, દેવદાર, હરડે, સાથે ડી અને દશમૂળ એઓ સમાન લઇ એનો કવાથ કરી સેવન કરે તે જરૂસ્તંભ મટે છે, અથવા રાફડાની માટીને સરસવ મધ સાથે ઝીણી વાટી સાથળે મર્દન કરે તો ઊરતંબ મટે છે. અથવા ઘોડાવજનું ચૂર્ણ ટાંક 3 ઉના પાણી સાથે ફાકે તે ઊરૂસ્તંભ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા “ખસન કે લિંબુનો રસ ગેળ સંગાથે કે મધ સંગાથે સેવન કરે તો ઊરૂસ્તંભ મટે છે, કાશિનાથપદ્ધતિ. અથવા ચવક, હરડેની છાલ, ચિત્રમૂળ, દેવદાર, કરકરાનાં ફૂલ અને સરસવ એઓનું ચૂર્ણ કરી ટાંક ૨ મધ સંગાથે ચાટે તે ઊરૂસ્તભ મટે છે. સર્વસંગ્રહ. * પથ્યાપથ્ય. તાજું ભોજન, સાધારણ ઘી, તેલનું મર્દન, પવન ન આવે તેવી જગ્યામાં રહેવું, ભેય સુવું અને જીર્ણમાં ભેજન વગેરે વગેરે પથ્ય છે અને રક્તસ્ત્રાવ, રેચ, ઉલટી, બસ્તિકર્મ, વાયડી વસ્તુ, ઠંડું પાણી, હવામાં ફરવું, ચોખા, મઠ, ચણા, ઘણો મેવો, ઘણું ઘી અને ભારે અજ કુપથ્ય છે માટે ત્યાગન કરવાં. ઊરૂસ્તંભને અધિકાર સંપૂર્ણ - - --: : આમવાતનો અધિકાર આમવાતની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ. વિરોધી ભોજનના કરવાથી, વિરૂદ્ધ ચેષ્ટાઓ કરવાથી, તથા મા થયા છે For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમે. ) આમવાયુ પ્રકરણ, ( ૧૪ ) કુપથ્ય કરે છે તથા ખાનપાનની લાલચે સ્નિગ્ધ પદાર્થરિનું ભોજન કરે છે અને કસરત કરે નહીં તે વાયુને ઘેર્યો આમ કફને આમાશય અને સાંધાઓ વગેરેમાં ત્વરાથી પહોંચે છે. જે પિત્તના સ્થાનમાં જાય તે પાકી જાય, પણ કફના સ્થાનમાં જાય તે અત્યંત અપકવ રહેલે આમ ધમનીઓમાં વહે છે, તેમાં વાયુ પિત્ત કે કફથી અત્યંત દૂષિત થઈ શરીરની નસોને પૂરી દે છે, અગ્નિને મંદ કરી દે છે, છાતીમાં ભાર તથા અનેક રોગોને ઉત્પન્ન કરી દે છે. આત્રેયજી તે કહે છે કે—હે પુત્ર! હું તને આમ વાયુનું લક્ષણ ટુંકામાં કહું છું તે સાંભળ, ભારે પદાર્થ ખાવાથી, વિશેષ મંદ પડી ગએલા અગ્નિવાળા મનુષ્ય કંદ શાકાદિ સેવન કરે તે વાયુએ પ્રેરેલો આમ કફના સ્થાનને મળે છે અને ઘણું વેદના ઉત્પન્ન કરે છે. આમવાતનાં લક્ષણ. ખાધેલાં અન્ન નહીં પચ્યા છતાં ભોજન કરે તેના પેટમાં આમ પેદા થાય છે, ત્યારે માથામાં વેદના, ગાત્રોમાં વ્યથા, તથા પીઠ, કડની નીચેના સાંધામાં-ત્રિકમાં, ડોકમાં, તથા ઘુંટણમાં પીડા, નસેને સજોગ અને શરીરને તંભિત કરી દે છે તથા ગાત્રોને શિથિલ કરી દે છે તે આમ રેગ કહેવાય છે. કેટલાક ગ્રન્થકાર કહે છે કે, અંગમાં રોડ, ભોજનમાં અરૂચિ, તરશ. આવશ્ય, ભારેપણું, તાવ, અન્નનું ન પચવું અને અંગમાં વિકળતા–શૂન્યપણું થાય તેને આમરેગ કહે છે. ઉપાય. આમવાત રોગીને સ્નેહન ઔષધ આપવાં નહીં, પણ પાચન ઔષધો આપવાં, અથવા ચિત્રામૂળ, કડુ, હરડેની છાલ, વજ, દેવદાર, અતિવિષ અને ગળે એઓને કવાથ સેવન કરે તે આમવાત મટે છે. અથવા એરંડીઆમાં હરડેની છાલનું ચૂર્ણ નાખી સેવન કરે તે આમવાત અને ગૃધ્રસી વાયુ મટે છે. અથવા મહારાસ્નાદિ કવાથ ( જે વાત વ્યાધિના અધિકારમાં કહે છે તે ) પીવાથી ઊરૂસ્તંભ મટે છે. અથવા અજમોદ, મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચિત્રક, વરીયાળી સિંધાલૂણ, ચવક અને પીપરીમૂળ એ પ્રત્યેક પદાર્થો ચાર ચાર તેલ લેવા. સુંઠ ૪૦ તેલા, વધારે છે તેવા અને હરડે વિશ તેલ લેવી એ સર્વને એકઠાં કરી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચૂર્ણના જેટલે જગળ મેળવી પછી તેની ગુણીકાઓ કે, રેવડીઓ બનાવી તેનું યોગ્ય માત્રાએ નવશેકા પાણી સાથે સેવન કરે છે, આમવાત સંબંધી સઘળાં દુઃખદાયી દરદો, તથા આફર, શળ, તૂની, પત્ની,વિશ્વાચી, ગૃધ્રસી,ગોળ, તથા કેડ, વાંસા, ગુદા અને પિંડીઓનું તીવ્ર પ્રકારનું ફાટવું, સાંધાઓમાંનો સોજો અને અન્યપણ વાયુથી થએલાં કે અન્ય આમજન્ય રોગો પણ નાશ પામે છે. આ અજમેદાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા વાતવ્યાધિના અધિકારના ૧૪રમા પૃષ્ટમાં કહેલ યોગરાજ ગુગળનું સેવન કરવાથી પણ આ મવાયુ નાશ થાય છે. અથવા સુંઠ તોલા ૩૨, ગાયનું ઘી તોલા ૮૦, ગાયનું દુધ તેલ ૧૨૮ ૧ આમવાતના ૪ ભેદ છે, એટલે વિષ્ઠભી ૧, ગુલ્મકૃત ૨, સ્નેહી ૩ અને પકવામ ૪ તથા કેટલાકના મતે સળંગ આમ પણ પાંચમે ભેદ છે. તે પૈકી વિષ્ટભી, ગુલ્મ પાક અને સર્વગ આમ એ અસાધ્ય છે પક્વામ સાધ્ય છે અને સ્નેહી તથા આમ ગુલ્મ શેકી કષ્ટસાધ્ય છે; એમ જાણી તે ઉપર ચિકિ સારૂપ કર્મ કરવું. હારતસંહિતાં. For Private And Personal Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) અમૃતસાગર, (તરંગ અને ખાંડ તેલા ૨૦૦ લઈ, સુંઠના ચૂર્ણને ઘીમાં કરવી દુધમાં નાંખી મા કરી, ધી નાંખી રો પાડી, ખાંડની ચાસણી કરી તેમાં રવો નાંખી હલાવી પછી સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર અને એળચી એ પ્રત્યેક ઔષધો ૪-૪ તલાભાર લઈ, વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં નાંખી એકછવ કરી ૪ તેલાના આસરે લાડુડીઓ વાળવી અથવા તો, ખાનાર મનુષ્યના અગ્નિબળ પ્રમાણે માત્રા ખાય છે તેથી આમવાયુ શાંત થાય છે. બળ, પુષ્ટિ, આયુષ્ય અને ઓજ વધે છે, તથા ઉત્તમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. અને વળીયાં પળીયાને તથા વંધ્યાપણાનો નાશ કરે છે. આ સિભાગ્ય સુંઢિપાકવા, ખંડસુંઠી કહેવાય છે. અથવા મેથી તેલા ૩ર તથા સુંઠ તલા ૩૨, એ બન્નેને ઝીણો વાટી વસ્ત્રથી ચાળી ગાયનું દુધ લાપર લઈ તેમાં તે વાટેલી બન્ને ઓપધીના ચૂર્ણને ઘીથી કરવી તેમાં નાંખી પકાવવી. ૩૨ તલા ધી નાખી કીટી પાડી ૨૫૪ તેલા સાકરની ચાસણી કરી તેમાં તે કીટી નાખી અગ્નિ ઉપરથી ઉતારી પછી ચિત્રક, પીપર, ધાણા, પીપરામૂળ, અજમો, જીરૂ, વરીઆળી, અસાળીએ, જાયફળ, કચૂરો, તજ, તમાલપત્ર, અને મોથ એટલાં ઔષધો ૪-૪ તેલ તથા મરી, સુંઠ છ છ તેલા ભાર લઈ તેઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી ૪-૪ તેલાના આસરે લાડુડી કે રસખંડ બનાવી એક એક લાડુડી ખાય તે આમવાયુ. વાતવ્યાધિ, વિષમવર, પાંડુરોગ, કમળો, ઉન્માદ, મૃગી, પ્રમેહ, વાતરક્ત, શીતપિત્ત, અમ્લપિત્ત, માથાનો દુખા, છાતીની પીડા, સવારેગ અને પ્રદરરોગ એ સઘળા રેગોને નાશ કરે છે અને બળ, પુષ્ટિ તથા વીર્યને વધારે છે. આ મેથીપાક કહેવાય છે. વિઘરહસ્ય, અથવા લસણનો રસ ટાંક ૨ અને તેટલું જ ગાયનું ઘી લઈ બન્નેને એકત્ર કરી પીએ તો આમવાત મટે છે. અથવા સિંધાલૂણ, હરડે, રાસ્ના, સવા, અજમે, સાજી, મરી, સુંઠ, ઉપલેટ, સંચળ, બિડલૂણ, વજ, બોડીઅજમો, જીરૂં, એરડાનાં મૂળ, જેઠીમધ અને પીપર એ પ્રત્યેક પદાર્થોને બળે તોલાભાર લઈ તેઓનું કલ્ક કરી, પછી ચોસઠ તેલા ભાર તેલ, ચોસઠ તોલા ભાર સવા, અઠયાવીશ તોલા કાંજી, અને, અડાવીશ તેલા દહીનું ઘોળવું. એઓને એકઠાં કરી તેમાં તે કલ્ક-ચટણી નાખી ધીમા ધીમા તાપથી તેલને પકવવું, સર્વ રસ બળી તેલ આવી રહે ત્યારે ગાળી લઈ તે તેલને પીએ કિંવા શરીરે મર્દન કરે અથવા પિચકારી મારવાના કામમાં ભે તે, આમવાયુને સારી રીતે મટાડે છે. તથા અગ્નિના બળને અત્યંત વધારે છે, વાયુથી થએલી સાથળના મૂળમાં પીડા, કેડનું ઝલાવું, ઢીંચણનું દરદ, સાથળનો વાયુ, સંધિવાયુ, હૈયામાં નીકળતું શૂળ, પડખાઓનું શૂળ, કફદ્ધિ, બાઘઆમ, અદિત, આફરો, સંવવૃદ્ધિ અને બીજા પણ વાયુના રોગોની તાકાળ નાશ કરે છે, તથા ભૂખને વધારે છે. આ બહસિંધવાદ્ય તૈલ કહેવાય છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, સુંઠ, કડુ, ત્રિફળા અને ગરમાળાનો ગોળ એ પ્રત્યેક પદાર્થો સમાન લેવાં અને હરડે એક પધથી ત્રણ ગણી લઈ, પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધેનું ચૂર્ણ કરી સર્વને એકત્ર ઘુરી તેમાં થી ૧ માસાભાર સુંઠ અને એરંડાના મૂળના કવાથ સંગાથે સેવન કરે તો તુરત આમવાત મટે છે. આ આમારિ રસ કહેવાય છે. અથવા લસણ, સુંઠ અને નગેડને કવાય કરીને પીવાથી આમવાત મટે છે. ભાવમિશ્ર કહે છે કે- આ કવાથથી વિશેષ ફાયદાકાર૩ આર ધ આમવાયુ માટે છેજ નહીં ! For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવ ) આમવાયુ પ્રકરણ (૧૫૧) આમવાયુ રોગીને સેવવા તથા ન સેવવા યોગ્ય પદાર્થો. લંઘન, લુખે શેક, કડવા પદાર્થો, જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારા પદાર્થો, રેચ, સ્નેહન, ગુર દામાં પિચકારી મારવી, ઘી તેલ રહિત વ્યાધિના સ્થાને ઔષધે બાંધવાં, તથા બથવાની ભાજી, વૃતાક, લસણુસહ સાડીનું શાક, આથેલા જવનું પાણી, બાફેલાં રીગણાં, પરવળ, કારેલાં, ગોખરૂ, જવ, કોદરા, જુના સાઠીચેખા, કળથી, વટાણા, ચણા, તથા સુકા મૂળાને કે પંચમૂળનો યુષ, સુંઠનો ભૂકો ભભરાવેલી કાંજી, છાશના સંસ્કારવાળું લાવાનું માંસ, જુ ના ચોખા, ગાયની છાશ, સરગવાની શીંગ, લીલામા, ઉનું પાણી અને રૂચે કે સદે તેવી વસ્તુઓ સદા હિતકારી છે. દુધ, દહિં, ગોળ, માછલાં, અડદના લેટની વસ્તુઓ, માંસ, અરૂચિમાં ભેજન, ઉજા ગરે, ઠંડું પાણી, ભારે પદાર્થ, ઘણું ફરવું અને એક સ્થાનકે બેસી રહેવું એ સદા અહિતકારી છે માટે આમવાયુવાળા એ તેને ત્યાગ કરે. અથવા ચેખો શુદ્ધ કરેલો ગુગળ તેલા ૬૪, સરસીયું તેલ તોલા ૩૨, હરડેની છાલનું ચૂર્ણ તથા બેહેડાં અને આમળાનું ચૂર્ણ ૬૪-૬૪ તેલ લેવું અને પાણી ૨૦૪૮ તલા ભાર તેમાં ઉપરની સર્વ ઔષધીઓનાખી પકાવવી, જ્યારે પકાવતાં ચેથા ભાગનું પાણી બાકી રહે ત્યારે ઉતારી વસ્ત્રગાળ કરી ફરી અગ્નિ ઉપર ચઢાવી તેમાંત્રિકત્રિફળાં,મોથ, ગળો,ચિત્ર, નસેતર, વજ, વાવડીંગ, નેપાળાનું મૂળ, સૂરણ, વારાહીકંદ, દેવદાર, શુદ્ધ ગંધક, અને શુદ્ધ પારો એ સઘળાં બે બે તોલા ભાર લઈ પારા ગંધકની કાજળ કરી તથા અન્ય ઔષધીઓનું ચૂર્ણ કરી, શુદ્ધ કરેલા નેપાળી નંગ ૧૦૦૦ લઈને એ સર્વ ઉત કવાથમાં એકત્ર કરી ઘટ-જાડો થયે ઉતારી યોગ્ય માત્રાએ ગળી વાળી તેમાંથી ૨ માસાભાર ઉના પાણી સાથે નિત્યસેવન કરે છે, આમવાત, માથાની પીડા, ગાંઠ, ભગંદર, સેજો, ઢીંચણ-સાથળમાં રહેલા વાયુ, કેડને વાયુ, શૂળ, અરશ અને વૃદ્ધાવસ્થા એઓને દૂર કરે છે. ભૂખ વિશેષ લગાડે છે, ધાતુ તથા બળને વધારે છે. આ વ્યાધિશાલ ગુગળ કહેવાય છે. અથવા હરડેની છાલ, સિંધાલૂણ, નસેતર, ઈંદ્રવરણાની જડ, સુંઠ અને ઇંદ્રવરણને ગર્ભ એટલા પદાર્થો સમાન લઈ ઝીણાં વાટી લેખંડના વાસણમાં પાણી નાખી તેમાં ઉક્ત ઔષધું નાખી ધીમા અગ્નિ વડે પકાવી ગોળી વળાય તેવું થાય એટલે ચણીબોર જેવડી ગોળીઓ વાળી ગળી ૧ નિરંતર ઉના પાણી સાથે સેવન કરી સારી પેઠે ઘી નાખી ભાત જમે તે આમવાયુ મટે છે. આ આમારિગુ વિકા કહેવાય છે. વૈિદ્યરહસ્ય. અથવા ત્રિકટુ, ત્રિફળા, મેથ, વાવડીંગ, ચવક, ચિત્રક, વજ, એળચી, પીપરામૂળ, છીણીનાં મૂળ, દેવદાર, તુંબડું, પુષ્કરમૂળ, ઉપલેટ, અતિવિષ, દારુહળદર, હળદર, વરીયાળી, જીરું, સુંઠ, તમાલપત્ર, ધમાસે, સંચળ, બીડલૂણ, જવખાર, સાજી, ગજપીપર અને સિંધાલૂણ એ પ્રત્યે ઔષધો બરોબર લઈ શુદ્ધ કરેલ ગુગળ એ સર્વ - પની બરાબર લે, પછી સર્વ ઐષધોનું ચૂર્ણ કરી ગુગળમાં મેળવી એકછવ કરી તેમાંથી સવાર સાંઝબબે ટાંક ભાર ઘી સાથે કે મધ સાથે સેવન કરે છે, આમવાયુ, આંત્રકૃદ્ધિ ઉદાવ, ગુદરગ, કમિરોગ, વિષમજ્વર, બરલ, કમળો, અપચો, આફરો, ઉન્માદ, કઢ, અને સેજે એટલા રંગને નાશ કરે છે. ધન્વતીજીએ આનું નામ કાત્રિશત ગુગળ પાડેલું છે. વીરસિહાકન, અથવા સરસીયું તેલા ૩૨ શુદ્ધ કરેલ ગુગળ, તેલા ૩૨, હરડે, બહેડાં For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫૨ ) ( વર્ગ તથા આમળાં એ ૬૪-૬૪ ભાર લઇ, ગુગળને સરસીઆમાં કચરી, ત્રિફળાનું ચૂર્ણ કરીતેતે ૧૫૩૬ તાશા ભાર પાણીમાં નાખી કવાથ કરવા, જ્યારે ચેાથા ભાગનું પાણી બાકી રહે ત્યારે વસ્ત્રગાળ કરી કરી અગ્નિ ઉપર ચઢાવી, તેમાં ત્રિકટુ, ત્રિફળાં, મેથ, વાવડીંગ, દેવદાર ગળે, ચિત્રામૂળ. નસેાતર, સુધ કરેલા, નેપાળી, વજ, સૂરણ, માનકદ,શુદ્ધ ગધક અને શુદ્ધારા એ પ્રત્યેક્ પદાર્થેા બબ્બે તોલા ભાર લઇયયેષ્ટ પ્રકારે ચૂર્ણ કરી કવાથમાં નાખી પકવવાં. પછીતેમાં પાણી, આરનાળ અને ગાયના દુધથી પકાવેલા ધંતુરાના ૧૦૦૦ ડાડાનું ચૂર્ણ તેમાં નાખી તેને જાડા-ગાઢા થએ નિચે ઉતારી ઉત્તમ ચીનાઇના પાત્રમાં ભરી લેવા. તેમાંથી ૨ માસાભાર ઉંના પાણી સાથે સેવન કરે તે, અગ્નિને પ્રદિપ્ત કરે છે, ધાતુઓને વધારે છે, આયુષ્ય તથા બળને વિશેષ વધારે છે, તથા આમવાયુ, માથાના વ્યાધિ, ગાંડીએ વાયુ, ભગદર, ઢીંચણ અને પિંડીમાંતે વાયુ, કેડનું ઝલાવું, પથરી, મૂત્રકૃચ્છ, લગ્ન, તિમિર, પેટના રોગ, અશ્લ પિત્ત, કેન્દ્ર, પ્રમેહ, આભળનું નીકળવું, ઉધરસ, શ્વાસ, ક્ષય, વિષમજ્વર, ખરલ, સ્લીપદ, ગાળા, પાંડુ, કમળા, સાજો, અત્રવૃદ્ધિ, શળ અને અરશ-મસા, તથા મેદ, ક કે આમથી થએલા રાગોના નારા થાય છે. આ મહા પ્રખ્યાતિ પામેલા સિંહનાદ ગુગળ કહેવાય છે. એમ ટ્રુડપાણીનુ કહેવું છે. અથવા “ શુદ્ધ ગંધક ટાંક ૫, શુદ્ધાત્રભસ્મ ટાંક ૫, શુદ્ધ પારા ટાંક ૨, અને શુદ્ધ લોહભસ્મ ટાંક ૨, ગંધકને એગાળી અન્ય પદાર્થેા તેમાં નાખી એરડાના પાનડાના ઉપર ઢાળી, પછીથી ખરલમાં ઘુટી પચકાલના કવાથની ૧ ભાવના તથા ખેડેડાની છાલના કવાથની ૨૦ અને ગળાના રસની ૧૦ ભાવનાએ દેવી. તથા સર્વે આપધોની બરેખર શેકેલા ટંકણખાર, ઢાંકણથી અરધે ભાગે બિડલૂણ, મરી, કાકમ, સુંઠ, પીપર, ત્રિફળા અને લવીંગ નાખવાં. પછી એ સર્વને ઝીણાં વાટી તેમાંથી ૧ માસાભાર નિરંતર જુદા જુદા અનુપાન સાથે સેવન કરે તો, આમવાયુ, મેદ અને કૃશતાને દૂર કરે છે, તથા કઠ પર્યંત કરેલા ભાજનતે તુરત પચાવી છે. આ આમવાતેધરરસ કહેવાય છે.’ સાર્સ ગ્રહ આમવાતને અધિકારૢ સપૂર્ણ, -:00: પિત્તના વ્યાધિના અધિકાર અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પિત્તવ્યાધિનાં નિદાન. તીખા, ખાટાં, ઉના, ખળતરા કરનારા, ખારા તથા રાઇ વગેરે તીક્ષ્ણ પદાર્થેાના ખાવાથી, ક્રોધ, ઉપવાસ, મૈથુન, અને કસરત કરવાથી, તડકા સહન કરવાથી, તરશે તથા ભૂખને મારવાથી, દારૂ પીવાથી, દહિં, માછલાં, અડદ, તલ, અળશી તથા કાંજી વગેરે વિરાધી ભાજનના કરવાથી અને ખેદના કરવાથી ભાજન કરવાના ફાળના મધ્યભાગમાં, ખાધેલું પચવાના મધ્યકાળમાં, શરદ્ ઋતુમાં, ગ્રીષ્મૠતુમાં અને રાત્રીના મધ્ય ભાગમાં પિત્તના વ્યાધિ ઉત્પન્ન થાય છે, પિત્ત રાગની સ ંખ્યા. પિત્તથી થતા ૪૦ રેગે છે. એટલે જુવાનીમાં પળાઓનું આવવું, ૧ નેત્ર લાલ For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવમે ) કાગ પ્રકરણ, ( ૧૫૩ ) }e, રહે ર, તેત્રા પીળાં રહે ૩, મૂત્ર પીળુ' ઉતરે ૪, મળ પીળે ઉતરે ૫, નખામાં કાચી રતાશ ૬,નખ પીળા રહે છ, દાંત પીળા રહે ૮, શરીર પીળું રહે o, અંધારાં આવે ૧૦, મહેડુ ખાટુ રહે ૧૧, સર્વત્ર પીળું દેખાય ૧૨, નિદ્રા થેડી આવે ૧૩, મહાહુ સુકાય ૧૪, માહાડામાંથી દુર્ગંધ આવે ૧૫, મેહાડુ તીખું રહે ૧૬, શ્વાસ ઉના નીકળે ૧૭, એટકારમાં ધુમાડા જણાય ૧૮, ફેર-ચક્કર આવે ૧૯, ઇંદ્રિયે શિથિલ-ગ્લાનિ થઇ જાય ૨૦, ક્રોધ ઘણા ચઢે ૨૧, બળતરા થાય રર, અતિસાર ૨૩, પ્રકાશ ગમે નહીં ર૪, દંડકતા સારી લાગે ૨૫, અતૃપ્તિ ૨૬, સર્વ વસ્તુ ઉપર અણગમા ૨૭, ભેાજન કર્યાથી ખળતરા થાય ૨૮, ભૂખ વિશેષ લાગે ૨૯, નસારી વગેરેથી લેાહી વહે ૩૦, મળ પાતળા ઉતરે ૩૧, મ૫ ઉના ઉતરે ૩ર, મૂત્ર ગરમ ઉત્તરે ૩૩, મૂત્ર કૃચ્છ ૩૪, વીર્યની અછત ૩૫, શરીર ગ રમ રહે ૩૬, પરસેવા ઘણેા આવે ૩૭, પરસેવામાં દુર્ગંધ આવે ૩૮, હાથ પગમાં વ્યાયુ ફાટે–ચીરા પડે ૩૯ અને શરીરમાં કળતર તથા ફેલ્લા ફાલ્લીનું નીકળવું થાય ૪૦ આ ચાલિશ પ્રકારના રોગ પિત્તના પ્રકોપથી થાય છે. પિત્તરાગાના સામાન્ય ઉપાય. લીંબડાની અંતરછાલ વગેરે કડવી વસ્તુએના ખાવાથી, સાકર વગેરે મીઠી વસ્તુઓના ખાવાથી, સુખડ વગેરે ઠંડી વસ્તુઓના સેવનથી, ઠંડા પવન, ઠંડી છાયા, તથા ઠંડી જગ્યા તથા અજવાળી રાત્રિમાં કરવાથી, ખસના પંખાના પવનથી તથા દુધના પીવાથી, રેચ લેવાથી કે લેાહી કઢાવવાથી પિત્તના રાગે! દૂર થાય છે, વિશેષ પિત્તરેગની ચિકિત્સા પિત્તવ્યાધિના પ્રકરણમાં જોઇ લેવી. કફરોગનો અધિકાર. કફરોગનાં નિદાન. ભારે, મધુર, ખાટા તથા સ્નિગ્ધ પદાર્થોના ખાવાથી, મંદાગ્નિથી, પાતળા પદાર્થે કે ઘણું દહી ખાવાથી, દિવસે સુવાથી, ઠંડી વસ્તુના સેવનથી અને કામ ધંધા વગેરે શરીર્ જ્યાપાર ન કરવાથી; અર્થાત એક સ્થાનકે બેસી રહે અને હરફર ન કરે તેથી પ્રભાતે, ભેજન કરી ઉડયા પછી, વસંત ઋતુમાં અને રાતના પેહેલા પાહારમાં કફ્ કુપિત થઇ ૨૦ જાતના રેગાને જન્મ આપેછે. કફના ૨૦ રોગો, મહેડુ મીઠુ રહે ૧, મેહાડુ કફથી લપેટાયલુ રહે ર, લાળ પડે ૩, ઊંધ ધણી આવે ૪, ગળામાં ધરઘરાટ ખેલે ૫, તીખા પદાથો ખાવાની ઇચ્છા રહે હૈં, ગરમ પદાથાની વાંચ્છના થાય છ, બુદ્દિની મદતા ૮, અચેતનપણું ૯, આળશ્ય ૧૦, ભૂખનુ ન લાગવું ૧૧, મંદાગ્નિ ૧ર, ઝાડા વધારે ઉતરે ૧૩, ઝાડા ઠંડા તથા ધાળે ઉતરે ૧૪, મૂત્ર ઘણુ ઉતરે ૧૫, મૂત્ર ધોળા રંગનુ ઉતરે ૧૬, વીર્યની અધિકતા ૧૭, શરીર નિશ્રળ રહે ૧૮, શરીર ભારે રહે ૧૯, અને શરીર ઠંડુ રહે એ વીશ, કફના રોગ છે તે શ્લેષ્મ વ્યાધિના નામથી પણ ઓળખાયછે, મ્હ For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૫૪ ) www.kobatirth.org અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir (તર્ગ કફના વ્યાધિઓના સામાન્ય ઉપાય. લુખી, કષાયલી, કડવી,તીખી વસ્તુઓના ખાવાથી, ખેદ કરવાથી, કોગળા કરવાથી, ઉલટી કરવાથી, પરસેવે લાવવાથી, બંધન કરવાથી, તરશ રાકવાથી, હા પીવાથી, કસરત કરવાથી, પાણીમાં રમત કરવાથી, ગરમ વસ્તુના સેવનથી, ચિત્રકના ખાવાથી, નાસ લેવાથી, પથ કરવાથી, જાગવાથી અને મૈથુન કરવાથી કના ૨૦ રાગેા દૂર થાય છે. કફ્ વ્યાધિઓના અધિકાર સંપૂર્ણ, ધૃતિ શ્રી સન્મહારાજાધિરાજ રાજરાજે શ્રી સવાઇ પ્રતાપસિંહજી વિર ચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે ઊરૂસ્તંભ, આમવાત, પિત્તવ્યાધિ તથા વ્યાધિઓની ઉત્પત્તિ અને લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામના નવમા તરંગ સંપૂર્ણ તરંગ ૧૦ મો. દશમસ્તર્ગ વિષે કહ્યાં, વાતરક્ત ગદ શૂળ; આઘાપાન્ત અધિકાર છે, ચવા રાગ નિર્મૂળ. વાતરક્તનો અધિકાર. વાતરક્તનાં હેતુ. ખારા, ખાટા, કડવા, જ્વખાદિ ખારા તથા સ્નિગ્ધ આહારથી કિવા ઉષ્ણુ આહારથી કે, અત્યંત આહાર કરવાથી, સડેલાં તથા તડકામાં સુકવેલાં માછલાં ખાવાથી, ગાડ વગેરે પૂર્વ પ્રદેશનાં પ્રાણીઓનાં માંસ ખાવાથી, તલને ખેાળ, મૂળા, કળથી, અડદ, ઝાલર, ભાજીઆ, રીંગણાં વગેરે કળશાક, માંસ, શેલડી, દહી, અથાણાં અને ચોથા ભાગે પાણી નાખી વઅવતે ગળી લીધેલા દહીના સેવનથી તથા દારૂ-આસવ પીવાથી, વિરૂદ્ધ ભોજનથી, અજીહુંમાં જમવાથી, ક્રોધથી, દિવસે સુવાથી, રાત્રે ઊજાગરો કરવાથી, કસરત નહીં કરવાથી, મિથ્યા વિદ્યારથી, સુખ ભોગવનાર કે જાડા શરીર વાળાઓને-લેાહીની વૃદ્ધિ થવાથી, હાથી ઘેાડા કિવા ઊંટ ઉપર બેસી તેઓને દોડાવવાથી, પગવડે વિશેષ પાઁચ કરવાથી, વિદાહી પદાર્થેના સેવનથી અને ખાધેલ અને ખાટા પાક થયા છતાં તે ઉપર ખાવાથી વાયુ તથા લોહીને પ્રકાપ થાય છે.-એટલે ઉપર કહેલાં કારણામાં કોઇ કારણેાથી વાયુ અને કોઇ કારણેાથી લેહી કુપિત થાય છે તથા કોઇ કારણોથી વાયુ અને લોહી બન્ને કુપિત થાય છે. તેથી વાતરક્ત રોગ થાય છે. For Private And Personal Use Only વાતરક્તની સંપ્રાપ્તિ સહ પૂર્વરૂપ ઉપર કહેલાં નિદાનાથી લોહી તુરત ખગડી નિચે ઉતરી બન્ને પગેામાં ભેગુ થાય અને ચુવા લાગે છે. તે વાયુ સાથે મળેલું અને વાયુની પ્રબળતા વાળુ લોહી હાય છે તેથી વાતરક્ત કહેવાય છે. જેને વાતરક્ત રોગ થવાના હાય' તેને પરસેવા ધણા થાય છે, અથવા તે બિલકુલ Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દશમે ) ( ૧૫૫ ) થતાજ નથી, શરીરમાં દુર્બળ પણું, સ્પર્શતી અજ્ઞાનતા, ઘેાડું જખમ થવાથી કે થાડું વાગવાથી ઘણી પીડા થાય, સાંધાઓનું શિથિલપણું, આળસ્ય, અંગમાં જડપણું, ફાલ્લીઓનું નીકળવું, ઢીંચણ, પિંડી, સાથળ, કેડ, ખભા, હાથ, પગ તથા અગાના સાંધા એમાં સાથે ધોંચાયા જેવી વેદના થાય, અંગ કરયા કરે, મેદ, ભારેપણું, ગ્લાનિ, ચળ, સાંધાઓમાં વ્યથા, વારંવાર બળતણ થવી અને મટવી તથા શરીર ઉપર લાલ લાલ ચકામાં-ચકરડાં થાય અને કાંતિના ક્ષય થઇ જાય છે. વાતક્ત પ્રકરણ, Acharya Shri Kailassagarsuri Gyanmandir વાયુની અધિકતાવાળા વાતરક્તનુ લક્ષણ. જો વાતરક્તરોગમાં વાયુ વિશેષપણે હોય તે, પામાં શૂળ, ફરકવું, વ્યથા, સેજમાં લુખાપણું તથા કાળાશ થાય છે, નાડીઓનેા તથા આંગળીના સાંધાઓને સાચ થાય છે, અંગો ઝલાઈ જાય છે, શરીર કાંપે, અત્યંત વ્યથા, શીત ઉપર દ્વેષ, શીત પદાર્થેનું ન સવું અને સ્પર્શમાં અજ્ઞાત-શૂન્યકાર થાય છે. લેાહીની અધિકતાવાળા વાતરક્તનું લક્ષણ. વાતરક્તમાં લોહીની અધિકતા હોય તે પગમાં અત્યંત વ્યથાવાળા, સતા અને ચળ તથા ભીના પણાથી યુક્ત સાજો થાય છે, તેમાં ચમચમાટ થયા કરે છે, સાજા ઉપર હાથ અડે તેા સારા લાગે છે અને સ્નિગ્ધ કે લુખા પદાથૈાથી શાંત થતા નથી. પિત્તની અધિકતાવાળા વાતરક્તનુ લક્ષણ. જો વાતરક્તમાં પિત્તની અધિકતા હોય તેા પગમાં અત્યંત બળતરા, અત્યંત મૂ, પરસેવા, સાજો, મદ, તરશ, વ્યથા, તથા શરીરમાં દાહ થાય છે, કોઈને સ્પર્શે ગમતા નથી અને સાજો પાકે છે તથા ઘણું જ ઉનાશપણ હોય છે. કફની અધિકતાવાળા તથા દ્વિ–ત્રીદાષના વાતરક્તનું લક્ષણ, જે વાતરક્તમાં કક્ની અધિકતા હોય તે પગમાં ભારેપણું તથા શૂન્યતા, સોજા, ળાશ, ઠંડા, જાડા અને અક્કડ થાય છે. શરીર ચીકણું, ઠંડું, શૂન્ય અને ચળવાળુ થાય છે, તથા વ્યથા થાય છે. એ દોષની અધિકતા હોય તો એ દોષનાં ચિન્હ અને ત્રણે દોષની અધિકતા હોય તો ત્રણે દોષનાં ચિન્હો જણાય છે. હાથમાં વાતરક્ત થાય તેનુ લક્ષણ. પગના મૂળથી માંડીને અથવા કોઇક વખતે હાથના મૂળથી માંડીને જેમ ઝેરી ઊઁદરનું ઝેર ધીમે ધીમે આખા શરીરમાં પસરે છે તેમ કાપ પામેલુ વાતરક્ત ઔષધ પ્રયોગના ન કરવાથી ધીમે ધીમે આખા શરીરમાં ફેલાય છે. અને જે પ્રકારે પગતળીએ કે પગમાં ફાલ્લી અથવા બ્યથા થાય તેજ પ્રકારે હાથમાં પણ થાય છે અને પછી આખા શરીરમાં ફેલાય છે. વાતરક્તના ઉપદ્રવો. નિદ્રાના નાશ, અરૂચિ, શ્વાસ, માંસ સડી સડીને ખરી પડે, માથુ દુખે, વાતરક્તવાળાના અગમાં સાજો, અત્યંત પીડા, પાંગળાપણું, તરશ, તાવ, મૂર્ચ્છા, કંપવું, હેડકી અને ફેર For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) અમૃતસાગર, (તરંગ . . . . . - - - - - તથા દરદનું ફેલાવું, પાકવું, સો ઘેચાયા જેવી તીણ વેદના, ગ્લાનિ, આંગળીઓનું ગળવું, તથા વાંકાસપણું થવું, ફલ્લાઓમાં બળતરા, મર્મોનું ઝલાઈ જવું અને ગાંઠ કરતાં પણ માંસની ઉંચાઈ થવી એ સઘળા વાતરક્તના ઉપદ્રવ છે. * વાતરકતનું સાધ્યાસાધ્યપણું. ઉપર કહેલા ઉપદ્રવ સહિત વાતરક્ત હોય અથવા તે એકલે હજ હોય; તો પણ તે અસાધ્ય સમજવું. જે થોડા ઉપદ્રએ કરી સહિત હેય તે કસાબ અને એક પણ ઉપદ્રવ ન હોય તે સાધ્ય સમજવું તથા એક દેવયુકત એક વર્ષની અંદરનું હોય તે પણ સાધ્ય જાણવું, પણ જે બે કે ત્રણે દોષ યુક્ત હોય તે અસાધ્ય સમજવું. અથવા પગથી તે ઢીંચણ સુધી ફેલાયેલું, ટાઢથી ચામડી ફાટે છે તેમ જેની ચામડી ફાટી હોય, ચુવા લાગ્યું હોય અને બળ, માંસ અનિ નાશ પામેલાં હોય તે અસાધ્ય જાણવું. તથા એક વર્ષ થઈ ગયું હોય તો કષ્ટસાધ્ય-વ્યાપ્ય જાણવું ઉપાય. "સ્નેહપાનઆદિથી સ્નિગ્ધ કરી વાતરક્ત રેગીનું જળ અથવા શિંગડી કે, અસ્તરા વા સે વગેરેથી ટોચા મારી લોહી કઢાવવું પણ જેમ વાયુ ન વધે તેમ લેહી કઢાવવું, અને અનુમાન પ્રમાણે લોહી કઢાવવું, જે વિશેષ લેહી કહાડવામાં આવે તે વાયુ વધી ગંભીર સેજે, અક્કડતા, પૂજારો, નસોમાં વેદના, ગ્લાનિ, ખંજતાપણું અને બીજા પણ કેટલાક વાયુ સંબંધી રોગો ઉત્પન્ન થાય છે તથા તેથી મરણ પામે છે. જે વાતરક્ત બાહાર હોય તો વિલેપન, મર્દન, સિંચન તથા ઔષધે બાંધવાથી, મને ટાડવું અને જે ઊંડુ ઉતર્યું હોય તે રેચ, નિરૂહબસ્તિ અને સ્નેહ પાનથી મટાડવું. અથવા એરંડાનું મૂળ તથા ગળાનો કવાથ કરી પીવે. અથવા તલને શેકી વાટી દુધમાં ઉકાળી તેને લેપ કરવો. અથવા અળસીને દુધમાં વાટી તેને લેપ કરે. અથવા એરંડાના ગોળા વાટી તેને લેપ કરવો. અથવા શુદ્ધ કરેલો ગુગળ ગળાના કવાથ સાથે સેવા. અથવા એરંડીયું ટાંકર ગળોના કવાથ માં નાખી પીવું. અથવા મજીઠ, ત્રિકળા, કડુ, વજ, હળદર, દેવદાર, નસોતર, લીંબડા ઉપરની ગળે અને લીંબડાની અંતરછાલ એ સર્વને બરા બર લઈ આખાં પાખા ખાંડી કવાથ કરી તે કવાથ અનુમાન પ્રમાણે પીએ તે વાતરક્ત, કોઢ, ખસ, ફોલીઓ અને લેહીવિકારનો નાશ કરે છે. આ લઘુમંજીષ્ટાદિ કવાથ કહેવાય છે. અથવા ગળો, આવેચીબાવચી, પુઆડીઆ, લીંબડાની અંતરછાલ, હરડેદળ, આંબળાં, હળદર, અર, શતાવરી, સુગંધીવાળે, કાંસકી, જેઠીમધ, મહુડાં, એખરે, ગોખરૂ, કકડલાનાં કુળ, વીરણવાળા, મજીઠ અને રતાંજલિ એ પ્રત્યેક ઔષધે બરાબર લઈ ખાંડી ૧ ઘી, તેલ, ચરબી, ને મmજા વગેરે પીવાંતે સ્નેહપાન કહેવાય છે. અત્યંત વેદના થતી હોય તે જળે વળગાડીને લોહી કઢાવવું. ચમ ચમાટી, ચળ, વ્યથા તથા ધારે હોય તો શિંગડીથી લોહી કઢાવવું અને જો એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વાતરત જ તું હોય તો, અસ્તરા કે સેના ટોચા મારી લેડી ક્રાવવું. તથા વાતરક્ત-પતિયાને પ્રથમ દિન hકરી નેહવાળું વિરેચન-રેચ અથવા લુખાં કોમલ વિરેચન આપી મળો ખાલી કરવા, વારંવાર ગુદામાં પિચકારી મારવી અને પશ્ચામાં રહી દેશ તથા બળ ને અનુસરી રે છેડે વાતરકત રિગીનું લેાહી કઢાવવું. For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે.) વાતરક્ત પ્રકરણ (૧૫૭) અનુમાન પ્રમાણ કવાથ કરી યોગ્ય માત્રામાં પીએ તો, વાતરક્ત, કોઢ, ખસ અને બળતરા એટલા રોગને નાશ થાય છે. આ ગાદિ કવાથ કહેવાય છે. વિદ્યારહસ્ય. અથવા પાડાની આંખ કે પેટના રંગ સમાન તેજસ્વી ગુગળ શુદ્ધ કરી ૬૪ તેલાભાર લઈ પાણીમાં નાખી તેમાં ૬૪ તેલ હરડે, ૬૪ તેલ બહેડાં, ૬૪ તલા આમળાં અને ૩૨ તલા ગળે નાખી અગ્નિ ઉપર ચઢાવી સાવચેતીથી ઉકાળતાં અધ ભાગનું પાણી બળી જાય ત્યાં સુધી હલાવ્યા કરો. પછી અગ્નિ ઉપ રથી ઉતારી વસ્ત્રગાળ કરી લોઢાના વાસણમાં નાખી ફરી અગ્નિ ઉપર ચઢાવી પકાવો, જ્યારે જાડો થાય ત્યારે ઉતારી ઠડે છે, તેમાં બે તલા હરડેનું ચૂર્ણ બેહેડાં તથા આમળાનું ચૂર્ણ, છ છ તે લાભાર, સુંઠ, મરી તથા પીપરનું ચૂર્ણ બે લાભાર, વાવડીંગનું ચૂર્ણ એક તેલ, નસેતરનું ચૂર્ણ એકલો શુદ્ધ નેપાળાનું ચૂર્ણ એક તોલે અને ચાર તલા ગળાનું ચૂર્ણ યથેષ્ટરીતે મિશ્ર કરી ઉપયોગમાં લેવા. આ પ્રયોગ ઉપર આહાર કે વિહારની પરેજી ન રાખતાં યષ, દુધ, અને સુગંધી પાણીના અનુપાનથી યોગ્ય માત્રામાં ઉપયોગ કરે, જેથી બે અથવા ત્રણે દોષના ત્રાસથી શરીરને રોકનાર, ભાગેલું, ઝરતું, સંકોચાયેલું, ઢીંચણ સુધી પસરેલું તથા લાંબા વખતથી ઉત્પન્ન થએલું વાતરક્ત પણ નાશ થાય છે. તથા ગુબડા, ઉધરસ, કોઢ, ગોળો, સોજો,ઝેર,પાંડુરોગ, પ્રમેહ, અગ્નિની મંદતા, બંધષ્ટ, અને પ્રમેહ સંબંધી ફેલ્લીઓ વગેરેને તુરત નાશ થાય છે; એટલું જ નહીં પણ નિરંતર સેવન કરવાથી કેટલાક કાળે સમસ્ત રેગોને નાશ કરે છે અને જર-બુઢાપો, માટી કિશોરપણું પ્રગટે છે. આ કિશાર ગુગળ કહેવાય છે. અથવા પાણીમાં નાખવાથી ડૂબી જાય તેવાં પુછ ભીલામાં ૧૨૮ તેલ લઈ તેઓના મેહડાને ઈટાડીથી ઘસી. ૧૦૨૪ તેલા ભાર પાણીમાં નાખી ઉકાળવાં. ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી ૧૨૦ તોલા ભાર ગળાને કવાથ કરી તેમાં મેળવી પછી ગળે લા ૪ બાવચી, લીંબડાની અંતરછાલ, હરડેદળ, આમળાં, હળદર, મજીઠ, ત્રિકટુ, અજમો, સેંધવ, મેથ, તજ, એળેચી, પુમાડીયાનાં બીજ, પિત્તપાપડે, વાળ, તમાલપત્ર. સુગંધીવાળો, સુખડ, નાગકેસર, ગોખરૂ, કૌંચા અને રતાંજળી એઓને ર-ર લાભાર લઈ ઝીણા વાટી ભીલામાના કવાથમાં એકછવ કરી અવલેહ થયેથ બરણીમાં ભરી રાખવો. તેમાંથી ૪ તેલા નિરંતર પાણી સંગાથે સેવન કરે તે વાતરક્ત, વિસર્ષ, કઢ, મસ, ખસ, વાયુ વિકાર અને લેહીવિકાર વગેરે સર્વને નાશ કરે છે. આ અમૃતભલાતક અવલેહ ને કહેવાય છે. અથવા ઉપલસરી, રાળ, મીણ અને મજીઠ એઓને સમાન ભાગે લઈ તેઓનો કલ્ક કરી એગણી દુધ સાથે એક કરી તેલમાં પકાવી તે તેલનું મર્દન કરે તે વાતરા મટે છે. અથવા ગરમાળો, ગળે અને અરડૂસે એઓનો કવાથ કરી તેમાં શુદ્ધ ગુગળ માસા ૪ નાખી તથા એરંડીયું ટાંક ૨ નાખી પીવાથી વાતરક્ત, મૂછ, માથાનો દુખાવો, શ્વાસ અને કેલ્લા-ફોલ્લીઓને નાશ કરે છે. વિઘરહસ્ય “અથવા ખી-શુદ્ધ કરેલી હરતાળને સાટોડીના રસમાં ૨ દિવસ સુધી ખરલ કરી ટીકડીઓ બનાવી સુક્કી સાટોડીની લુગદીના મધ્યમાં તે ટીકડીઓને મૂકી કલેડાની અંદર રાખી ચૂ©ા ઉપર ચઢાવી અહોનિરંતર ૫ દિવસ મંદાગ્નિ દેવો, અગ્નિ આપ્યા બાદ પોતાની મેળે જ ઠંડો પડ્યા પછી તે હેત થએલી હરતાલ પૂરેપૂરા તેલથી ઉતરેલી ૧ રતિભાર ગાદિ કવાથની સાથે સેવન કરે છે, વાતરકત, અઢાર જાતના કઢ, ફીરંગવાયુ, વિસર્ષ, ખસ અને ઉલ્લા-ફોલ્લીઓને નાશ કરે છે. મીણ રસ અને સિં ૧ ભીલામાં ખાનાર મનુષ્ય ખેદ, તાપ, તડકો, ખટાશ, માંસ, દહિં, મિથુન, પંથ, મહું, તેલ અને ક્રોધ વગેરેનો ત્યાગ કરે. For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૮) અમૃતસાગર (તરંગ ધાલૂણ એ સિવાય ખાટા, તીખા, ખારા રસ અને તાપ-તડકે કે શ્રમ વગેરે ત્યજી દેવાં. આ હરતાલકેશ્વર રક્ષ કહેવાય છે.” વાતરક્ત રંગનાં પથ્યાપથ્ય. જુના જવ, જુના ઘઊં, રાતા કે સાડી ચોખા, મગ, ચણા, બકરીનું દુધ, તુવર, માખણ, તાજું ઘી, કુડડાનું માંસ, કડવો, ખાટાં, બાફેલ અન્ન તથા તુવર, ચણા, મગ, મસૂર અને કળથીનાં વિશેષ ઘી વાળાં ય સદા હિતકારી છે. બથવો, અઘેડી, શતાવરી અને બ્રાહ્મીનાં શાક ઘીમાં કે માંસના રસમાં શેકીને આપવાં. અગ્નિ પાસે બેસવું, તાપ વખતે ફરવું, દિવસે સુવું, પરસેવો થાય તેવાં કામો કરવાં, શ્રમ, મિથુન, અડદ, કળથી, કડવા ઉના પદાર્થો, શરદીકારક વસ્તુઓ, ખાણ અને ખાટા રસ તથા વાળ, મઠ, વટાણા, દહીં, મરચાં અને ખાંડ એટલાને ત્યાગ કરવો. વાતરકત રોગનો અધિકાર સંપૂર્ણ શૂળનો અધિકાર શૂળરેગનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી, કફથી, ત્રણે દોષથી, આમથી, વાયુપિત્તથી, વાયુકફથી અને પિત્તકફથી એમ આઠ પ્રકારથી શાળરોગ ઉત્પન્ન થાય છે, પરંતુ સર્વ શાળામાં વિશેષે કરીને વાયુ મુખ્યપણે હોય છે. વાયુની શૂળનાં નિદાને, તથા સંપ્રાપ્તિ તથા લક્ષણ. ઘણી કસરતના કરવાથી, ઘોડા ગાડી વગેરેમાં બેસી વિશેષ દેડાવવાથી, ઘણા ઉજાગરા કરવાથી, બહુ ટાઢું પાણી પીવાથી, મકાઈ, મગ, તુવરની દાળ, કોદરા તથા સુરતના ઉગેલા ચણું વટાણુદિ ધાન્યના વિશેષ સેવનથી, અતિ લુખા પદાર્થો ખાવાથી, જમ્યા ઉપર જમવાથી, અતિ મિથુનથી, કઈ પણ પ્રકારનો માર વાગવાથી, તુરા કે કડવા રસના સેવનથી, એક એકને મેલાપ થવાથી વિરોધી થતાં ભજનો ઉપયોગમાં લેવાથી, સુકાં માંસ કે સુકાં શાકના ખાવાથી, મળ, મૂત્ર, અધેવાય તથા કામદેવના વેગને અટકાવવાથી, શાકથી, ઉપવાસ કરવાથી, અતિ હસવાથી અને અત્યંત બોલવાથી વધેલો વાયુ હદયમાં, પીઠમાં, પડખામાં, કંઠમાં તથા ખભાના હાડકાઓના સાંધામાં અને મૂત્રાશયમાં એટલાં સ્થાનકે શળને ઉત્પન્ન કરે છે. ખાધેલું અન્ન પચીગયા પછી, સંધ્યાકાળની ઠંડી હવાથી, વાદથી અને ઠંથી વાયુ પ્રકોપ થતાં વિશેષ વારંવાર શળનો પ્રકોપ થાય છે અને વારંવાર મટે છે. એ શળથી મળ, મૂત્ર કાય છે, વ્યથા થાય છે અને અંગે ભદાતાં હેય તેમ વેદના થાય છે. માટે શેક - દન, તેલ મર્દન અને સ્નિગ્ધ તથા ઉનાં ભોજને ઉપયોગમાં લેવાથી વાયુથી થએલું. શશાંત થાય છે. For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે ) શુળ પ્રકરણ (૧૫૯) પિત્તશુળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ ખાર, અતિ તીક્ષ્ણ, ગરમ, બળતરા કરનાર, તેલ, ચેળા, તલ, કળથી, તલને બળ, તીખા ખાટા અને લુખા એટલા પ્રકારના પદાર્થોના ખાવાથી, કેuથી, ભયથી, શેથી, તાપ તડકાથી, ઉતાવળું ચાલવા કે દેડવાથી, ઘણે પરસેવો થવાથી–શ્રમથી, દારૂ-આસવના પી. વાથી, ખેદના કરવાથી, સુકાં માંસ તથા જવના આથાના પાણીથી, મૈથુનના અતિવેગથી અને રાંધેલાં અને આથી કાઢેલા મધપાનથી, વાયુએ પ્રેરેલું પિત્ત કપ પામી, છાતિમાં કે હાજરીમાં શળ ઉત્પન્ન કરે છે, તેથી કરીને અંગમાં બળતરા, અત્યંત પરસેવે, તરશ, મચ્છ અંતરમાં દાહ, મુખમાં શેષ, અને ભ્રમ-ફેર આવે છે, આ શળ–મધ્યાહુકાળમાં અધરા2, ગ્રીષ્મ તથા શરદઋતુમાં પ્રકોપ પામે છે. તે શળ શીતકાળમાં, ઠંડા પવનથી અને ઘણાં જ ઠંડકતાવાળાં તથા અતિ મીઠાં ભેજનથી શાંત થાય છે. કફના શૂળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ. ઘણું પાણીવાળા પ્રદેશમાં ઉત્પન્ન થનારાં ધાન્ય, ફળો તથા માંસના ખાવાથી, માછલાં ખાવાથી, કમળકંદ ખાવાથી, (ભેંશના) દુધનો માવો, દુધપાક, દુધના પદાથી ખાવાથી, શેલડી, અડદનો લેટ વા મેદાન ખાવાથી, ખીચડી, તલની પૂરી, તેલ અને સ્નિગ્ધ કે મધુર ભજનોના ખાવાથી, દિવસે ઉંઘવાથી, ઘણું ખાવાથી, ઠંડકથી તથા દહી વા અતિ ઠંડા પદાર્થોના ખાવાથી અને કફકારી વસ્તુઓના સેવનથી કફ ઉત્પન્ન થઈ–પ્રકોપ પામ આમાશયકાનાં શૂળને ઉત્પન્ન કરે છે. તેથી અગ્નિ મંદ થઈ જાય છે, મોળ, ઉધરસ, ગ્લાનિ, અરૂચિ, છાતીમાં પીડા, ઉલટી, જડતા, માથાનું ભારેપણું, શરીરનું ભીનાપણું તથા શરીર ઠંડું, ખાધા પછી મુખમાં મોળ, મિઠાશ અને ચીકણપણું થાય છે. આ શૂળ જમ્યા પછી હમેશાં ઘણી પીડા કરે છે. પ્રથમ પિહેરમાં, શિશિર ઋતુમાં, વસંત ઋતુમાં વિશેષ કરીને કફનો સંચય કિંવ વધારે થવાથી કફળ થાય છે. જે શળમાં પાછળ કહેલા ત્રણે દોષનાં લક્ષણ હોય તો ત્રિદેશનું શળ જાણવું. - આમ અને નિરામ શૂળનાં લક્ષણ જેમાં કફળનાં લક્ષણો જણાતાં હોય તથા જેમાં આફરો, પેટમાં ગડગડાટ, માળ, ઉલટી, ભારેપણું, ભીના વસ્ત્રથી વિંટેલું હોય તેવું શરીર જય અને લાળ કે કફ પડ્યા કરે-મતલબમાં જે રોગીને અન્ન પચી ગયા છતાં કફળનાં લક્ષણે જેવાં ચિનહ થાય ૧ આમ શળ વાયુના સંબંધવાળું હોય તે મૂત્રાશયમાં, પિત્તના સંબંધીથી નાભિમાં, કફના સંબંધથી છાતીમાં, પડખાઓમાં, તથા પેટમાં, ત્રણે દેષના સંબંધથી સર્વ અંગમાં, કફવાયુના સંબંધથી મૂત્રાશય-પદ્ધ, છાતી, કેડ અને પડખાઓમાં, કફપિત્તના સંબંધથી પેટમાં, છાતીમાં તથા ટીમાં શૂળ પેદા કરે છે, અને વાયુ પિત્તના સંબંધથી દાહ, તથા તાવને ઉત્પન્ન કરે છે; અર્થાત દેના ભેદથી આમ શળ જુદા જુદા ઠેકાણે ભયંકર પીડા ઉત્પન્ન કરે છે. શળ-ચસકાચબકા, સણકા વગેરેના નામથી ઓળખાય છે. તથા ઘણું જમવામાં આવવાથી અગ્નિ મંદ થઈ, કોઠામાં વાયુ સ્થિર થઇ ચારે કોર વટલાઈ અનને પચવા ન દેતાં ભારે શળને પેદા કરે છે તેથી મૂચ્છ, આફરે, બળતરા, હદયમાં કલેશ, વિલંબીકા, અતિસાર, કંપવા, ઉલટી અને પ્રમેહને ઉત્પન્ન કરે છે. તે પણ આમથળ કહેવાય છે, એમ કેટલાક ગ્રંથકારો કહે છે. For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬) અમૃતસાગર, (તરંગ તે તે આમથળ કહેવાય છે અને અન્ન પચી ગયા છતાં પિત્તળના લક્ષણ જેવાં ચિહ થાય તે નિરામશુળ કહેવાય છે. બબે દોષથી થએલા શૂળનું લક્ષણ. * કફ અને પિત્તથી ઉત્પન્ન થએલું શળ છાતીમાં, કંઠમાં અને પાસાંપડખાંઓમાં વેદના ઉત્પન્ન કરે છે. કફ અને વાયુથી ઉત્પન્ન થએલું શૂળ છાતી અને ટીના વચ્ચે વેદના કરે છે. વાયુ અને પિત્તથી ઉત્પન્ન થએલું શળ પેટુમાં, ટીમાં કે, ટી અને પેટ્રની વચમાં વેદના ઉત્પન્ન કરે છે, મતલબમાં બબે દેશનાં ભેગાં લક્ષણે હોય છે. પરિણામશૂળનાં નિદાન, સંપ્રાપ્તિ તથા લક્ષણ. જે જે કારણોથી શળ ઉત્પન્ન થાય છે તથા જે જે ચિન્હો શળ રોગોનાં ઉપર બતાવી ગયા છીએ તે સર્વ આ શળમાં સામેલ સમાજવાં, પરંતુ આ શળમાં એટલું વિશેષપણું છે કે, કુપિત થએલો વાયુ પિત્ત સાથે મળી કિંવા કફ સાથે મળી ખાધેલું અન્ન પચવાના સમયમાં શળ ઉત્પન્ન કરે છે તેને પરિણામશળ કહે છે. તેમાં પણ જો વાયુથી થએલું પરિણામશળ હોય તો, આફરો, પેટમાં ગડગડાટ, મળ મૂત્રનું રેકાણ, તથા કંપારે, જઠરાગ્નિની મંદતા થાય બગાસાં આવે તથા મેળ આવે, મુખ અને જીભ ચીકણી રહે છે. ( તે સ્નિગ્ધ તથા ઉષ્ણપણાવાળા પદાર્થોથી શાંત થાય છે. જે પિત્તથી થએલું પરિણામ શૂળ હોય તે, તરસ, બળતરા, અણગમે, પરસેવો, તીખા, ખાટા, ખારાપણું થાય, મૂછો, મુખમાં કડવા, અત્યંત શેષ, મુખ પીળું, અને મૂત્ર કરતાં કણાય છે. (તે ઠંડા પદાર્થોથી શાંત થાય છે. ) જે કફથી થએલું પરિણામશળ હોય તે, બેકારી-ઉલટી, ઉધરસ, મોળ મેહ અને થોડી થોડી પીડાં લાંબા વખત લગી રહે છે. (તે તીખા તથા કડવા પદાર્થોથી શાંત થાય છે. ) જે બે દોષથી થયેલું હોય તે બે દોષનાં અને ત્રણે દોષ થાય છે. તથા ત્રણ દોષના લક્ષણેયુકત હોય છે, તથા તેમાં બળ, માંસ અને અગ્નિ ફીણ થયાં હોય તે તે પરિણામશળ અસાધ્ય જાણવું. અન્નદ્રવ જાતના શૂળનું લક્ષણ. ખાધેલું અન્ન પચવા સમય કે પચ્યા પછી પણ જે શળ પેદા થાય તથા પથ્થથી, અપધ્યથી, ભેજનથી કે ભૂખ્યા હોય તે વખતે, પણ તેની શાંતિને નિયમ રહેતો નથી. તે અન્નવ શળ કહેવાય છે. શૂળના ઉપદ્ર. વેદના, ઘણું તરસ લાગે, મૂછો, આફરો, મળબંધ, ભારેપણું, અરૂચિ, ઉધરસ, ઉલટી અને હેડકી તથા શ્વાસ એટલા શળના ઉપદ્રવ છે. શુળનું સાધ્યાસાધ્યપણું. એક દેવથી ઉત્પન્ન થયેલું સાધ્ય, બે દોષથી થએલું કષ્ટસાધ્ય અને ત્રણે દોષથી થએલું તથા ઉપદ્રવોએ કરીને યુક્ત હોય તે અસાધ્ય છે. વળી વેદના, ઘણી તરસ લાગે, મૂચ્છ, મળબંધ, ફેર, તાવ, ભારેપણું, અરૂચિ, દુબળાપણું અને બળની હાનિ આ દશ ઉપદ્રવ યુક્તશૂળ હોય તે તે મનુષ્ય કદિ કાવતું નથી. For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra દશમા ) www.kobatirth.org શૂરાગ પ્રકરણ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૧ ) ઉપાય. શૂળના રોગવાળાને ઉલટી, લધન, પરસેવેલા, પાચન ઔષધો આપવાં, 'ગુદામાં દવાઓની દીવટ ખાસવી, પીચકારી, રેચ, શેક, ખાર, ચૂર્ણ, તેલનું મર્દન અને ગાળીઓ વગેરે દોષને લગતી ક્રિયા કરવી એજ શૂળરોગ માટે ઉત્તમ ઉપાય છે. અથવા માટીમાં પાણી નાખી તે માટીને પકાવી જાડી ફરી કપડામાં નાખી તેના શેક કરવા. અથવા કપાશીયા, કળથી, તલ, અને જવ, એ સર્વને અથવા એક એકને એરડાનું મૂળ, અળશી, સાટેાડીનુંમૂળ અને લસણ એની સાથે કાંજીમાં સીજવી તેને જ્યાં શૂળ આવતું હોય ત્યાં શેક કરવા. જેથી કુલા, ગોઠણ, પગ, આંગળીઓ, ઘુંટીયા, કાંધ, અને કેડ એટલી જગ્યાનાં શળ તથા અન્ય પણ વાયુ સંબધી પીડા મટી જાય છે. આ કપાસાસ્થ્યાદિ સ્વેદ કહેવાય છે. અથવા તલને વાટી ગાળેા કરી પેટની ઉપર ફેરવવાથી ભયંકર શૂળ પણ મટે છે. અથવા મિંઢળને કાંજીમાં વાટી નાભિની આસપાસ લેપ કરવાથી શૂળ મટે છે. અથવા સુંઠ અને એરડાનું મૂળ એને કવાથ કરી તેમાં હિંગ તથા સ ંચળ નાખી પીવાથી તુરત શૂળનું નિવારણ થાય છે. આ સર્વ વાયુ શૂળના ઉપાય છે.અથવા પિત્તથી શૂળ પેદા થયું હોય તે ગેઞળને ઉકાળી તેમાં શાળ અને જવખાર નાખી પીવાથી શૂળ મટે છે. અથવા કાંસાના, રૂપાના કે ત્રાંબાના ભારે વાસણમાં પાણી ભરી જ્યાં શૂળ આવતું હોય ત્યાં મૂકવું કે ફેરવવું, જેથી પિત્તનું શૂળ મટે છે. અથવા રેચથી પિત્તનું શૂળ મટે છે. અથવા હરડેળ વાટી તેને ગેાળ તથા ધીમાં કાલથી ખાવાથી પિત્તનું શૂળ મટે છે. અથવા આમળાનું ચૂર્ણ મધ સાથે ચાર્ટ તે પિત્તનું શૂળ મટે છે. અથવા લીંબડાની અંતરાલના કવાથ કરી તેમાં મદિરા નાખી પીવાથી કનું શૂળ મટે છે. અથવા સિંધાલૂણ, સંચળ, વડાગીઠું, પીપર, પીપરામૂળ, ચવક, ચિત્રા, મુઠ, મરી અને શેકેલી હિંગ એએનું ચૂર્ણ કરી ચેાગ્ય માત્રાએ ( ૨ ટાંક વા ૪ ટાંક) ઉના પાણી સાથે ફાકે તે કફના શળને તથા આમના મૂળને નાશ કરે છે. અથવા રાઇ અને ત્રિફળાનું ચૂર્ણ મધ સાથે કે, ધી સાથે ચાટે તેા શળ માત્ર જાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, સુવા, હિંગ અને સિધાલૂણ એને ખાટા રસમાં વાટી ઉનાં કરીતેના સહેવાય તેવા પેટ ઉપર ઠંટી બચાવી ખરડ-લેપ કરવા તેથી પેટનાં શૂળ મટે છે. અથવા દારૂહઉંદર, દાડીનુંમૂળ, ઉપલેટ, વરીયાળી (કે સવા ?) શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સધળાંને કાંજીમાં વાટી ઉનાં કરી સહેવાય તેને લેપ કરે તે શૂળ મટે છે. અથવા બીલીનામૂળની છાલ, એરડાની જડ, ચિત્રા, સુંઠ, શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સઘળાં સમાન ભાગે લઇ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઉના પાણી સાથે યોગ્ય માત્રાએ ફાકે તે, શૂળ મટે છે, અથવા પાકેલા કાળા (કે ભૂરાકાળા ?) ને કાપી કકડા કરી, તડકે સુકવી પછી પીતળનાવાસણમાં કે હાંલ્લામાં નાખી ઢાંકી અગ્નિ ઉપર ચઢાવવા અને યત્નપૂર્વક અગ્નિ કરી કાયલા અને તેવા બાળી–મતલબમાં એ કે, રક્ષારૂપ ન થવા દેવા. પછી એ કાયલાનું ચૂર્ણ કરી ૧૨ For Private And Personal Use Only ૧ મૂળ અગ્યાર ાતનાં છે, એટલે વાત, પિત્ત, કફ એ ત્રણે દોષનાં ત્રણ, ત્રણ કાજ, ત્રિદોષ, આમ, નિરામ, અજીર્ણથી થયલુ' અને પરિણામ તથા રક્તળ એ અગ્યાર પ્રકારનાં છે. રક્ત શૂળમાં પિત્ત શૂળનાં લક્ષણા હાય છે, પણ તેમાં શેષ, લેાહીની ઉલટી, તરશ, દાહ, ઉધરસ અને શ્વાસ એટલાં ચિન્હા વિશેષ હેાય છે. આ લેહીના બગાડથી શૂળ ઉત્પન્ન થાય છે. એમ આત્રેયજીનુ કહેવુ છે. કેટલાએક ગ્રંથકારાએ તે આઠ પ્રકારનાંજ શળા કહેલાં છે અને કેટલાએકાએ તેમાં પણ ભિન્ન ભિન્ન દાષાના કારણથી ભિન્ન ભિન્ન ભેદો કહેલા છે. ૧ Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૬૨) અમૃતસાગર, (તરંગ રતિ ભાર ચૂર્ણ તથા સુંઠનું ચૂર્ણ પણ ૧૨ રતિ ભાર લઈ એ બન્નેને મિશ્ર કરી પાણી સાથે સેવન કરવાથી અસાધ્ય શળ પણ શાંત થાય છે. મહાશથી વ્યાકુળ થએલા જનોએ આ ઉપાય અવશ્ય કરો. આ કુષ્માંડફાર કહેવાય છે. ભાવપ્રકાશ અથવા અજમો, સિંધાલૂણ, શેકેલીહિંગ, જવખાર, સંચળ અને હરડેની છાલ એનું ચૂર્ણ કરી લેગ્ય માત્રાએ (૬ માસા) ઉના પાણીથી લે તે વાયુનું શુળ મટે છે. અથવા સંચળ ટાંક ૧. આમલી ટાંક ૨, જીરું ટાંક ૩, અને કાળાં મરી ટાંક ૪ એઓને ઝીણું વાટી બીજેરાના રસની ભાવના દઈ ઘુંટી ગળી ૪ માસા ભારની કરી તેમાંથી ગોળી ૧ નિરંતર (ઉના પાણી સાથે સેવન કરે છે, વાયુનું શુળ મટે છે. આ સવર્ચલાદિ ગુટિકા કહેવાય છે. અથવા સુંઠ, હરડે, પીપર, નસેતર અને સંચળ એ એ સઘળાં સમાન લઈ ચૂર્ણ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે છે, સર્વ જાતનાં શળ, આફરે, પેટના રોગ, મસા-અરશ અને આમવાયુ એટલા ગે નાશ પામે છે. આ પંચસમ ચૂર્ણ કહેવાય છે. અથવા સુંઠના કવાથમાં એરંડીયું નાખી શેકેલી હિંગ તથા સંચળનું ચૂર્ણ નાખી પીવાથી તે જ વખતે શુળ મટે છે. અથવા શુદ્ધ વછનાગ, ચિત્રો, સુંઠ, જીરું, વજ, મરી અને શેકેલી હિંગ એ સઘળાં સમાન લઈ તેઓનું વસ્ત્ર ગાળ ચૂર્ણ કરી જળભાંગરના રસની ભાવના દઈ ઘુંટી ચણા જેવડી ગોળીઓ વાળી ૧ ગોળી ઉના પાણી સાથે ખાય તે, તુરત પવનનું રોકાણ, અને જમ્યા પછી ઉપડતું જે શળ તે મટે છે. આ ભાસ્વદ્વટી કહેવાય છે. અથવા શંખને ચૂને, કરકરા, શેકેલી હિંગ, ત્રિકટુ અને સિંધાલૂણ એ સઘળાને બરાબર લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી ટાંક ૩ ઉના પાણી સાથે લે તે, શળ રોગનો નાશ કરે છે. આ શ્રી નાશન ચૂર્ણ કહેવાય છે. અથવા ચિત્રામૂળ, શેકેલી હિંગ, કાળીપાડ, ત્રિકટુ, પાંચજાતનાં લુણ, જીરું, ધાણા, છડ, અજમો અને પીપરામૂળ એઓને સમાન લઈ વાટી બીરીના રસની ભાવના દઈ ખૂબ ઝીણાં ઘુંટી ગોળી કરી ગોળી ૧ એગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવવાથી, છાતીનું, પડખાંઓનું, આમનું કે પેટનું શૂળ તથા અરૂચિ, અને ૮૦ જાતના વાયુ એટલા રોગ નાશ પામે છે. આ ચિત્રકાદિ ગુટિકા કહેવાય છે. અથવા હરડેદળ, ત્રિકટુ, શુદ્ધ ઝેરકોચલાં, શુદ્ધ ગંધક, શેકેલી હિંગ અને સિંધાલૂણ એ સર્વ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી કપડેથી ચાળી પાણી સાથે ચણીબોર પ્રમાણે ગોળીઓ વાળી નિત્ય ૧ ગોળી પ્રભાતે ઉના પાણીથી સેવન કરે તે જન્મનું શળ, સંગ્રહણી, અતિસાર, અજીર્ણ અને અગ્નિમંદતા એ સર્વ રેગેનો નાશ કરે છે. આ શળનાશિની ગુટિકા કહેવાય છે અથવા કોચલા ભાગ ૧, સુંઠ ભાગ ૧, સંચળ ભાગ , અને શેકેલી હિંગ ભાગ લઈ એઓને ઝીણું વાટી કપડેથી ચાળી કાહાડી સરગવાના રસમાં કે લસણના રસમાં ઘુંટી ટીકડીઓ બાંધી અગ્નિ ઉપર શેકી ૧ ટીકડી ઉના પાણીથી ૧ વછનાગને ગાયના મૂત્રમાં પાંચ દિવસ પલાળી મૂકવો, પણ ગોમૂત્ર નિત્ય બદલતા રહેવું. પાંચ દિવસ પછી નાના નાના કકડા કરી છાંઅડામાં સુકવી સુકાયા પછી યત્નપૂર્વક કાચની શીશીમાં ભરી રાખી ઉપગ વખતે એ શુદ્ધ વછનાગ વાપરો. ૨ છાણમાં પાણી મેળવી તેમાં ઝેરકેચલા ૩ દિવસ રાખી પછી ચૂલ્લા ઉપર ચઢાવી અગ્નિ આપવો અને ત્યાર પછી કહાડી લઈ છોલી બે ફાડે કરી વચમાંની ઊભી કહાડી કકડા કરી ખાંડી શીશીમાં ભરી રાખવાં. અથવા તેજ પ્રમાણે માટીમાં પલાળી રાખી સાફ કરવાં. અથવા જરા ધી ચેપડી અંગારા ઉપર શેકી કે તેલમાં તળી નાખી સાફ કરવાં તે શુદ્ધ ઝેરોચલાં કહેવાય છે. ભા, કર્ત. For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દશમે ) મૂળરોગ પ્રકરણ, ( ૧૬૩ ) સેવન કરે તો, તુરત સર્વ પ્રકારના શળાને નાશ થાય છે. આ કુચીલાદિ શુટિકા કહેવાયછે. અથવા ત્રિફળાં, લોહભસ્મ, જેઠીમધ અને મહુડાના મૂળની છાલ એને બરાબર લઇ ચૂર્ણ કરી અનુમાન પ્રમાણ મધ અને ધી સંગાથે ચાર્ટ તે ત્રણે દોષનું શૂળ મટે છે. અથવા શુષપારો, શુદ્ધગધક, અને શુદ્ધ વછનાગ એ ચાર ચાર તેાલા, ત્રિકટુ તથા શેકેલી હિંગ આઠ આઠ તેાલા, પાંચ ાતનાં મીઠાં ૩ર તેાલા, આમલીના ખાર ૩૨ તાલા . અને જ’ખીરીના રસમાં છવાર ઠારેલા શ`ખતા ચૂના ૮ તાલા લઇ એકઠાં કરી લિંબુના રસ સાથે ૧ દિવસ ટી તેમાંથી ૧ ટાંક ઉના પાણી સાથે સેવન કરે તેા તેજ વખતે શૂળ માત્ર મટે છે. આ શળ દાવાનળ રસ કહેવાય છે. વૈઘરહસ્ય, અથવા રાઇ અને સાકર સરખે ભાગે લઈ પાણી સાથે ઝીણાં લસેાટી શળ આવતું હોય ત્યાં જાડા લેપ કરી ઉપર જુનુ' રૂ ચોટાડી દે તે શૂળની પીડા મટે છે. અથવા સાબરશીંગના લેપ, કે હિંગના લેપ, કિવા સરૅસની પટી મારવાથી શૂળ મટે છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, શુદ્ધવછનાગ, કેાડીઓની ભસ્મ, જવખાર, પીપરામૂળ, શેકેલા ટંકણખાર, પીપર અને સુંઠ એટલા પદાાને પાનના રસમાં ખરલકરી તેમાંથી એ રતિભારની માત્રા યોગ્ય અનુપાન સાથે સેવન કરવાથી શૂળ દૂર થાયછે. આ શૂળગજકેશરીરસ કહેવાયછે. વૈધરત્ન, અથવા જીરૂ, સુંઠ, મરી, શેકેલી હિંગ, અને વજ્ર એટલાં સમાન લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી અનુમાન પ્રમાણ માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે, મૂળ જાય. અથવા ત્રિફળાં તાલા ૪ શેાધેલે ગંધક તાલા ૨ અને લાહભસ્મ તાલા ૧ એ સર્વને યથે રીતે વાટી એકત્ર કરી ॰ા તેાલાભાર મધ અને ધી (ઓછાવત્તાં) લઇ તેમાં તેની યેાગ્ય માત્રા ૩ માસ સુધી સેવન કરે તે શૂળ "માત્રને, વાયુ વિકારના અને ફાલ્લાએવા રાગ કે લોહી વિકારને નાશ કરે છે અને ગએલા માથાના વાળ ફરી ઉગે છે. આ ગધકપ્રયાગ કહેવાય છે. અથવા ગોળ તેાલા ૪, આમળાં તાલા ૪, હરડેનું ચૂર્ણ તેલા ૪ મહુર તેાલા ૧૨ એને યોગ્ય રીતે એકત્ર ઘુંટી યોગ્ય માત્રાથી મધ, ધી સંગાથે સેવન કરે તે શળ માત્રને, રતપિત્તને, અમ્લપિત્તને અને પરિણામ શૂળને નાશ કરે છે; પરંતુ ભાજનના આધમાં, મધ્યમાં અને અંતમાં એક એક તાલાભાર ખવાય તે શ્રેષ્ટ કાયદો આપે છે. આ ગુડમડુર કહેવાય છે. અથવા વાવડીંગ, ચિત્રો, ચવક, ત્રિફળાં અને ત્રિકટુ એ સર્વ બરાબર લઈ ચૂર્ણ કરી તથા એ સર્વની બરાબર શુદ્ધ મઠુર-લાહકાટ અને એ સર્વના બરાબર ગોળ લઇ સવૅને એકત્ર કરી પછી એ સર્વ ઐષધાથી બમણું ગામૂત્ર અને અરધ ભાગે ગાળ લઇ લોઢા ની કઢાઇમાં નાખી તેમાં સર્વ ઔષધીઓ નાખી ધીમા તાપયો પકાવવાં, જ્યારે કણ માવા જેવા પીડા થાય ત્યારે ચીકણા વાસણમાં યત્નપૂર્વક રાખી મૂકવા, પછી તેમાંથી ટાંક ૨ ભાજનના આદિ મધ્ય અને અંત સમય સેવન કરે તે, શૂળ, પતિળ, કમળા, પાંડુ, સાજો, મદાગ્નિ, અરશ, ગેળા, સંગ્રહણી, ક્રમીયાના રોગ, પેટના રોગો, અને અમ્લપિત્ત એટલા રોગોના નાશ કરે છે. આ તારામંડુર ગુડ કહેવાય છે. આપ્રયોગથી મેદ દૂર થાય છે. પણ સુકાં શાક, બળતરા કરનારા ખાટા કે તીખા પદાથા ન ખાય તે અથવા શુદ્ધ ગંધક લઇ તેથી અરધ ભાગે શુદ્ધ પારા લેવા એ અન્નેને ૨ પાહાર ઘુંટી શુદ્ધ કરેલાં તાંબાનાં કંટકવેધ પતરાં ઉપર તેના લેપ કરી સરાવ સંપુટ કરી કપડા માટી કરી સુકવી હાંલ્લામાં મીઠું ભરી તેના વચમાં તે મૂકી ૪ પાહાર સુધી અગ્નિ આપી. પછી સ્વાંગ શીતળ થએ એમાંથી ૨ રતિભાર ભસ્મ પાન સાથે ખાય તે શૂળ માત્રને તેજ વખતે મટાડે છે. આ શૂળગજ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૪) અમૃતસાગર, કેસરીરસ કહેવાય છે. અથવા હરડેની છાલ, શેકેલો ટંકણ, સુંઠ, શેકેલી હિંગ, મરી, ચિત્રામૂળ, વાવડીંગ શુદ્ધ કરેલે ગધક અને સિંધાલૂણ એ સઘળાં સમાન ભાગે લઈ એ સર્વની બરાબર શુદ્ધ ઝેરકોચલાં લઈ સર્વને ઝીણું વાટી કપડાથી ચાળી પાણી સાથે ગોળીઓ વાળી માસા ૧ ભાર પાણી સાથે સેવન કરે તે ગોળ, ખાંસી, શળ, આફરે, બંધકેશ, કફનાં દરદ, પેટના રોગ, આમવા, અજીર્ણ, મંદાગ્નિ, અરૂચિ અને તાવ એટલા રેગેનો નાશ કરે છે. આ શાળગજકેશરી ગુટીકા કહેવાય છે. અથવા કરકરા, શેકેલી હીંગ, સરગવો અને સુંઠ એ સર્વને બરાબર લઈ તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે મહા ભંયકર શળ પણ નાશ થાય છે. વૈદ્યરહસ્ય. અથવા નસેતર, બીડલૂણ, વાવડીંગ, સરગવાની ફળી, હરડેની છાલ, શાલવૃક્ષ અને કપિલે એ સઘળા પદાર્થો સમાન લઈ ઝીણું વાટી ઉત્તમ દારૂ સાથે સેવન કરે તો, વાયુનું શુળ મટે છે. ચક્રદત્ત. અથવા શેકેલી હિંગ, અવેતસ, પીપર, સંચળ, અજમો, જવખાર,હરડે છાલ અને સિંધાલૂણ એ સમાન લઈ ઝીણાં વાટી યોગ્ય માત્રાએ દારૂની સાથે પીવાથી વાયુનું શુળ મટે છે. અથવા અમ્લતસ, ત્રિકટુ, અમે, સંચળ, વડાગરૂમીઠું અને સિંધાલુણ એઓને ઝીણા વાટી બીજોરાના રસમાં છુટી ગોળીઓ વાળી ૧ ગોળી ઉના પાણી સાથે સેવે તો શળને નાશ થાય છે. આ હિંગ્યાદિ ગુટિકા કહેવાય છે. અથવા બીજેરાનું મૂળ ઝીણું વાટી ધી સાથે ૨ ટાંક પીવાથી વાયુનું શળ નાશ થાય છે. આ બીજપુદગ કહેવાય છે. સર્વસંગ્રહ. અથવા “ત્રિકટુ અને સંચળ એઓને સરખાં લઈ સુક્ષ્મ વાટી બીજેરાના રસની ૩ ભાવનાઓ દઈ સુકવી, પછી ૨ ટાંક મધ સાથે કાળવી ચાટે તે ત્રિદોષનું શળ નાશ થાય છે. અથવા હળદર, સરગવાની છાલ, સિંધાલૂણ, એરંડાનું મૂળ, ભેંશાગુગળ, સરસવ, મેથી, વરીઆળી (કે સવા ?) આસગંધ અને મહુડો એટલાં બરાબર લઈ ઝીણું વાટી કાંજીના પાણીમાં ઓસણું તેને રોટલો બનાવી પકાવી તેનાથી પેટ ઉપર શેક કરે તો, પેટનું શુળ મટે છે.” અથવા કોડીઓની ભસ્મ, શુદ્ધ વછનાગ, સિંધાલૂણ અને ત્રિકટુ એ સર્વને સમાન લઈ ઝીણું વાટી પાનના રસમાં ઘુંટી ગળીઓ રતિ પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી નિરંતર સેવન કરે છે, શળ રોગનો નાશ થાય છે. આનું નામ પણ શળ ગજકેશરી ગુટીકા કહેવાય છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ ગંધક, અબ્રકની શુદ્ધ ભસ્મ, તાંબાની શુદ્ધ ભસ્મ, અરૂવેતસ અને શુદ્ધ વછનાગ એ સર્વ બરાબર લઈ ઝીણાં વાટી આદાના રસમાં ઘુંટી ગળીઓ ૨ રતિ પ્રમાણે વાળી તેમાંથી ૧ ગોળી નિરંતર પાણું સાથે સેવન કરે છે, વાયુનું શૂળ મટે છે. આ અગ્નિમુખ રસ કહેવાય છે. સર્વસંગ્રહ. અથવા શુદ્ધ વછનાગ, શુદ્ધ હરતાલ, શેકેલી હિંગ, રાઈ, નવસાદર, ભણશીલ, લસણ, વજ અને એળીઓ એઓને બરાબર લઈ ઝીણાં વાટી ઉનાં કરી સહેવાય તે લેપ કરે તે, પડખામાં આવતું—પાર્વશળ મટે છે. અથવા છીપને ચૂના ઉના પાણી સાથે પીવામાં આવે તે પરિણામશળનો નાશ થાય છે. (આ પ્રયોગ ઉત્તમ છે.) વિશેષે કરીને શાળગ ઉપર વાયુને તેડનારા પ્રોગેજ કરવા અતિ ઉત્તમ છે. આ ઘેડાની તુરતની કરેલી લાદ પાણીમાં ચોળી નીચોવી ગાળી હિંગનો પ્રતિવાસ દઈ પીવાથી ભયંકર શળ પણ તકાળ મટે છે (આ અનુભવસિદ્ધ લે છે.) ભા, કત્તા, For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆરેમ... ) ઉદાવત્ત પ્રકરણ (૧૬પ). શળ રોગવાળાને સેવ્યાસેવ્ય. કસરત, મિથુન, દારૂ, લૂણ, તરસ, મળ-મૂત્રાદિના વેગોને અટકાવવા, શોક, ક્રોધ, વિકળતા-અર્ચતા, કઠોળ, જાડા અને ઠંડા પદાર્થો, દહી, દિવસે સુવું અને વાયુ કરતા પદાર્થો એઓ ત્યાગ કરવા યોગ્ય છે. સાડીચોખા, સિંધવ, હિંગ, સૈવીર નામનું મધ, દારૂ, ગોળ, સુંઠ, સવાની ભાજી, બથ અને હરણ, તેતર, લાવાં, સસલાં તથા સારસ એનાં માંસ એટલા પદાર્થો સદા સેવવા યોગ્ય છે. (રેચ, ફસ, રૂમડી, રક્તસ્ત્રાવ વગેરે પણ સેવવા યોગ્ય છે) તથા રાઈ સુંઠ, હિંગ, વછનાગ, ગુગળ, મેદાલકડી, અસાળીઓ, આબાહળદર, વીજાળ અને અફીણ એ સઘળાં બરાબર લઈ વાટી ગોમૂત્ર સાથે ઝીણું ઘુટી શળના સ્થાનકે જાડો લેપ કરવો એ પણ શુળરોગીને હિતકારી છે. શળરોગનો અધિકાર સંપૂર્ણ ઈતિ થી મન્મહારાજાધરાજ રાજરાજેદ્ર શ્રી પ્રતાપસિંહજી વિરચિત અને મૃતસાગરનામા ગ્રન્થ વિષે વાતરક્ત, શૂળ અને શળના ભેદરૂપ પરિણમશળ, અન્નકવશળનાં નિદાન, ઉત્પત્તિ, લક્ષણ તથા યત્નનિરૂપણ નામને દશમે તરંગ સંપૂર્ણ તરંગ અગીઆરમે. કદાવર્ત ને આફરો, ગુલ્મ પ્લીહ હદિરોગઃ યકૃત યુક્ત અગ્યારમે, તરંગ આ સોગ. ઉદાવર્ત તથા અનાહને અધિકાર ઉદાવર્તનાંનિદાન. અધેવાયુ ૧, મળ ૨, મૂત્ર ૩, બગાસાં ૪, આંસુ ૫, છિક ૯, ઓડકાર છે, ઉલટી ૮, મૈથુન , ભૂખ ૧૦, તરશ ૧૧, શ્વાસ ૧ર અને ૧૩ નિંદ્રા આ તેર વેગ–અર્થાત એટલાઓની જે વખતે હાજત થઈ હોય તે વખતે આળશ, શરમ કે કોઈ અન્ય કારણના લીધે તેઓને અટકાવી રાખે તો તેથી ઉદાવ રોગ ઉત્પન્ન થાય છે. (તથા બીજા પણ અનેક રોગો ઉત્પન્ન થાય છે.) જુદા જુદા વેગને રોકવાથી ઉત્પન્ન થતા જુદા જુદા - ઉદાવર્તનાં વિશેષ લક્ષણ. અધોવાયુના રોકવાથી-વાયુ, મળ તથા મૂવનું રેકાણ થાય છે. પેટ ચઢે છે, મહેનત કર્યા For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) અમૃતસાગર. ( તર્ગ— વગર થાક લાગે છે, પેટમાં પીડા, વ્યંધા, શૂળ તથા મેળા અને અન્ય પણ વાયુ સંબધી રાગા થાય છે. મળતા વેગને ઝડાને રોકવાથી-પેટમાં પીડા, ગુડગડાટ, હેઝરીમાં શળ, ગુદામાં વાઢ, ઝાડાનું રોકાણ, પેઢુમાં પીડા, ઓડકારનું આવવું અને મેઢેથી મળનું નીકળવું થાય છે. મૂત્રને રોકવાથી મૂત્રાશયમાં તથા ઇંદ્રિમાં શૂળ, મૂત્રકૃચ્છ, માથામાં વ્યથા, શરીરનું નમવુ અને સાથળાના સાંધા-ખદ થવાની જગ્યાએ વ્યથા તથા આમ વિના આક્ હોય છે. અગાસાના રાકવાથી-ડેકનું લાવું, માથામાં વેદના, વાયુ સંબંધી રોગોનું થવુ, આંખ, નાક તથા મ્હોંમાં આકરી વેદના અને બગાસાં વારંવાર આવે છે તથા કાનમાં વેદના થાય છે. આંસુ રોકવાથી-એટલે આનંદ કે શાક થવાથી આંસુ આવ્યાં હોય તેને રોકવાથી માથામાં ભારેપણું, આંખમાં વેદના અને શળીખમ થાય છે. કિ આવતી રોકવાથી-ઓડનું લાવું, માથામાં શૂળ, અડદીયો વાયુ, અરધા માથામાં પીડા અને ઇંદ્રિયાની નિષ્ફળતા થાય છે. ઓડકાર રોકવાથી—ગળુ, મેહાડુ કોળીઆથી ભરાઇ રહ્યું હોય તેવું થાય, છાતિમાં તથા આમાશય-કોઠામાં વિશેષ વ્યથા, પેટમાં પવનને અસ્ફુટ શબ્દ થાય, શ્વાસના રાધના લીધે પવનની પ્રવૃત્તિ થતી નથી, અને હેડકી વગેરે વાયુના વિકારો થાય છે. ઉલટીને રાકવાથી—ચળ, પ્રામઠાં, અરૂચિ, મહીં ઉપર કાળાશ વિનાની દાઝ સાજો, પાંડુ, તાવ, કોઢ, મેાળ અને વિસર્પ તથા છાતીમાં દુખાવા થાય છે. વીર્યને રોકવાથી કે કામદેવની ઇચ્છાને રોકવાથી-મૂત્રાશયમાં, ગુદામાં તથા અડકોષમાં સાજો, પીડા, મૂત્રની અટકાયત, વીર્યની પથરી, વીર્યને શ્રાવ, અને બીજા પણ વાતકુંડળિ વગેરે વિકારા થાયછે. ભૂખને રાકવાથી—ચેન, અગમાં ત્રાડ. હાથમાં જાટ, અરૂચિ, શ્રમ, શરીરક્ષીણુ અને દ્રષ્ટિની મદતા થાય છે. તરશને રોકવાથી—ગળામાં સોજો, સાંભળવાનું રાધપણું, કેરું તથા મુખ સુકાય અને છાતીમાં બ્યથા થાય છે. શ્વાસને રોકવાથી-એટલે થાક્યા હાય કે મહેનત કર્યાપછી કિવા દોડયાપછી શ્વાસ ચઢયેા હોય તેને રોકે તેા, છાતીમાં પીડા, મેહ અને પેટમાં ગાળા થાય છે. બંને રાકવાથી-બગાસાં આવે, અંગ ભાગે, માથામાં, ગાત્રામાં, તથા નેત્રોમાં ભારેપણું અને ધેન થાયછે. ઉદાવત્તનાં નિદાન સંપ્રાપ્તિ તથા લક્ષણ. લુખાં, તુરાં, તીખાં અને કડવાં ભાજનાથી કુપિત થએલો કાઠામાંને વાયુ તુરત ઉદાવર્ઝને ઉત્પન્ન કરે છે. વાયુ ઉંચે ચઢી અનેક પ્રકારની પીડા કરેછે તેનેજ ઉદાવર્ત્તરોગ જાણવો. મૂત્ર, મળ, આંસુ, ક, મેદને ચલાવનારી નસાને રેકી વિષ્ટા વગેરેની અવળી ગતિ કરેછે પણ તેને નીચી ગતિએ આવવા દે નહીં, તેથી અધેવાયુ, મૂત્ર અને વિષ્ટા પરાણે ઉતરેછે, તે ઉદાવત્ત રાગીને શ્વાસ, ઉધરસ, શળીખમ, દાહ, મા, તરણ, તાવ, વમન, હેડકી, માથા For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆર) ઉદાવર્ત પ્રકરણ, (૧૭) માં વેદના, દોરીમાં સર્ષની ભ્રાંતિ વગેરે મનના વિશ્વમે. સાંભળવામાં ફેરફાર અને બીજા પણ વાયુના કોપથી બહુ બહુ વિકારે થાય છે. ઉદાવર્તનાં સાધ્યાસાધ્ય લક્ષણ. તરશથી તથા ઉલટીથી ઉદાવ રેગી પીડાતા હોય, ક્ષીણ થયો હોય, શળાથી દુઃખી, થતે હેય અને ઉલટીમાં મળ પડતું હોય તે તે ઉદાવર્ત રોગી મરી જાય છે. અનાહ–આફરાના સામાન્ય લક્ષણ. પેટમાં આમ-વગર પાકેલા રસના વધવાથી અથવા તે વિષ્ટાદિનો સંચય દુષ્ટ વાયુથી બંધાઈ–સૂકાઈ નિયમપૂર્વક ન ઉતરે અને પવન રોકાઈ જાય તેથી મનુષ્યના પટમાં આફરોપેટ ચઢી આવે તેને અનાઉરોગ કહે છે. જે આમથી આફરો ચડ્યો હોય તે, તરસ, શીખમ, માથામાં વેદના-બળતરા, કાઠામાં શળ, શરીર ભારે, છાતીમાં દુખાવો તથા સજા૫ણું અને ઓડકાર આવે નહીં એટલાં લક્ષણો થાય છે. જે ઝાડાના સંચય–વધવાથી આફરે થયો હોય તે, કેડ, વાંસે કિંવા શરીર ઝલાઈ જાય, મળ-મૂત્ર ઉતરે નહીં તથા શૂળ ચાળે, મૂચ્છ, વિષ્ટાનું વમન અને અળસક નામને કૉલેરાને રોગ પેટનું ચઢવું અને શ્વાસ થાય છે. ક્રમવાર ઉદાવના તથા આફરાના ઉપાય. અધેવાયુના રકવાથી થએલા ઉદાવર્ત માટે નેહપાન, તથા શેક વગેરેથી પરસે લાવવિ, ગુદામાં ઔષધની દિવટ કરીને મૂકવી અને ગુદામાં દવાઓની પિચકારી મારવી જેથી મટે છે. ઝાડો રેકવાથી ઉદાવ થયે હોય તે, રેચ લગાડનાર અન્ન તથા ઔષધો, ગુદામાં સાબુ વગેરે દીવટ, તેલ મર્દન, અવગાહન, પરસે લાવવો અને પિચકારીઓ વગેરે ઉપયોગમાં લેવાથી મટે છે. મત્ર રોકવાથી ઉદાવ થયો હોય તે, દુધ પાણી તથા વજનું ચૂર્ણ ટાંક ભાર લઈ સાથે જોળી પીવાથી ઉદાવ મટે છે. તથા ભોરીંગણ કે, રાતા ધમાસાને સ્વરસ કરી પી. અથવા કાકડીના બીજને પાણીમાં વાટી તેમાં જરા સિંધાલુણ નાખી પીવાં. અને થવા શેળવીને રસ, સાકર, દુધ, ધાખને રસ કે જેઠીમધનો રસ પીવો. અથવા મૂત્રકૃચ્છ અને પથરીના અધિકારમાં જે ઉપાયે કહેવામાં આવશે તે ઉપયોગમાં લેવા. બગાસાં રોકવાથી ઉદાવ થયો હોય તે, સ્નેહ અને સ્વેદની ક્રિઆઓ તથા વાયુને હણનારા અન્ય ઉપાયો ઉપયોગમાં લેવા. આંસુ રોકવાથી ઉદાવ થયે હોય તે, સારી પેઠે રોઈને આંસુ પાડવાં, તથા સુખપૂર્વક સુઈ જવું અને બીજા મનુષ્યોએ તેને મનહર–રસિલી વાત સંભળાવવી. છિંકના રોકવાથી ઉદાવ થયો હોય તે, મરી, રાઈ, નખ છીંકણું વગેરે તીકણું પદાને સુંધી તથા સૂર્ય સન્મુખ જોઈ જેમ છિંક આવે તેમ કરી છિકે ખાવી અને સ્નેહ તથા વૈદનું પણ સેવન કરવું. ઓડકાર રોકવાથી ઉદાવર્ત થયો હોય તે, તેલનું મર્દન, પરસે લાવે, અને સ્નેહવાળા પદાર્થોનું ધુમ્રપાન કરવું. For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) અમૃતસાગર્ ( તરંગ ઉલટીને રાકવાથી ઉદાવર્ત્ત થયા હોય તે!, ઉલટી કરાવવી, અને લંધન કરાવવું એજ હિતકારક છે. વીર્યના વેગને કે કામદેવના વેગને રોકવાથી ઉદાવત્ત થયા હોય તે, દુધમાં ચારગહું પાણી નાખી તથા મૂત્રાશયને સ્વચ્છ કરનારા પદાર્થેા નાખી પાણી બળી જાય ત્યાં સુધી દૂધને ઉકાળી પેટ ભરીને તેનું પાન કરી આનંદસહ સ્નેહાધીન સુંદર સાળ વર્ષની સુંદરી સાથે સંભોગ ક!. અને તેલમર્દન, મદિરાપાન, કુકડાનું માંસ, ચાખા, દુધ, નિરૂહઅસ્તિ તથા અવગાહન કરવું. ભૂખના શકવાથી થએલા ઉદાવત્ત માટે સ્નિગ્ધ-ધી કે તેલથી યુક્ત ઉનું, હલકું, રૂચિ કરનાર અને હિતકારી ઘેાડુ ભાજન કરવુ. તથા સુધિ પુષ્પોનું સેવન કરવુ. તના રાકવાથી ઉદાવત્ત થયા હોય તે, સર્વ ઠંડા ઉપચાર, ( ફુવારા, બગિચામાંની શીતળ સુગંધમય હવા, બરાસ, ચંદનના લેપ, ચાંદનીમાં કરવુ તથા જળક્રીડા વગેરે ઉપાયેા ) હિતકારી છે. બરાસથી શીતળ કરેલું પાણી થોડુ થોડુ ધીમે ધીમે પીવુ. થાક–શ્રમ કે દોડવાના કારણથી ચઢેલા શ્વાસને રોકવાથી ઉદાત્ત થયેા હાય તે, ખેદને દૂર કરી વિશ્રાંતિ લેવી અને માંસરસયુક્ત ભાત ખાવેા. નિદ્રા રાકવાથી ઉદાત્ત થયા હોય તે! દુધમાં સાકર નાખી ઉભું કરી પીવુ. સુંદર શય્યામાં સુવુ, પગ ચંપી કરાવવી અને મોહર-સિલી વાત સાંભળવી. લુખી વસ્તુઓના સેવનથી થએલા ઉદાત્ત માટે હિંગ, મધ અને સિંધાલૂણુ વાટી તેએની દીવટ કરી ધી ચોપડી. પછી ગુદામાં રાખવી જેથી લુખા પદાર્થેશ વગેરેના કારણેાથી ચએલો ઉદાવત્ત મટે છે. આ હિંગવાદિલવત્તિ કહેવાય છે. અથવા મિળ, પીપર, ઉપલેટ, વજ અને ધેાળા સરસવ એને ગાળમાં અને દુધમાં વાટી દીવટ કરી ગુદામાં મૂકવી જેથી ઉદાવત્ત મટે છે. આ મદનલાવિત્તિ કહેવાય છે. અથવા ચાર તોલા ખાંડ, એક તાલે નસાતર, અને એક તાલા પીપર એનું ચૂર્ણ કરી ભાજન કર્યા પેહેલાં એક તેલા ભાર મધમાં કાલવી ચાટવાથી ઉંદાવર્ત્ત મટે છે, તથા ઝાડા કઠણ અને પરાણે ઉતરતો હોય તે માટે આ ઉપાય અતિ ઉત્તમ છે. આ નારાચર્ણ કહેવાય છે. અથવા ત્રિકટુ, પીપરીમૂળ, નસોતર, શુદ્ધ નેપાળા અને ચિત્રામૂળ એનું વસ્ત્રગાળ ચૂર્ણકરી ગોળમાં મેળવી પ્રભાતકાળે સેવંતા, ખળ, કાંતિ તથા અગ્નિ વધેછે અને ઉદાવત્ત, બરલ, ગાળા, સાજો, તથા પાંડુરોગ એ સર્વ નાશ પામેછે-આ ગુડાષ્ટક કહેવાયછે. અથવા સુકા અથવા લીલા મૂળા સાટાડી, વૃહત્ પંચમૂળ અને ગરમાળાનો ગેાળ એને પાણીમાં ઉકાળી તેનાથી પકાવેલું ઘી ખાવું જેથી તુરત ઉદાવર્ગ રાગ સપૂર્ણ રીતે શાંત થઈ જાય છે—આ શુષ્ક મૂળકાઘ ધૃત કહેવાય છે. ભાવપ્રકાશ અથવા શુદ્ધ નેપાળા, શુદ્ધ પાર, શુદ્ધ ગધક. ફુલાવેલા ટંકણ-અને ત્રિકટુ ( સુંઠ, મરી, પીપર. ) એ પ્રત્યેક પદાર્થે સમાન લેવા. પછી પારા ગંધકની કાજળ કરી, ખીજી ઐષધીઓનું ચૂર્ણકરી એકત્ર કરી તેમાંથી માસા કે ૪ રતિભારધી સાકર સાથે સેવન કરે તો, ઉદાવર્ત્ત, આકો, પેટના રાગ અને ગેાળા એ સર્વને નાશ કરે છે આ જેપાલ રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા “નસેતર, શુદ્ધ નેપાળા ( કે તેપાળાનાં મૂળ ? ), તજ, ધાર, શ ખાવળી ગરમાળાના ગાળ, કપિલા અને કરકચનાં મૂળ એ સઘળાંને સમાન ભાગે લઇ ખાંડી કવાય ૧ ખીલી, શીવણ, કામ, અરણી અને અરસુ એ ઝાડાના મૂળે તે ગૃહત્-મેટાં પંચમૂળ કહે છે, For Private And Personal Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆરએ.) ગુલમરોગ પ્રકરણ (૧૬૯) કરી તેમાં તેલ ધી બે બે ટાંક નાખી ૭ દિવસ સુધી સેવન કરે તે, ઉદાવ અને પેટના રેગો તથા આફરે, તરસ, ગોળો કોઢ એ સર્વને નાશ કરે છે.” આફરાના ઉપાય. નસેતર ૨ ભાગ, પીપર ૪ ભાગ અને હરડેઠળ ૫ ભાગ. એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેના બરોબર ગોળ મેળવી ગોળીઓ એક ટાંક પ્રમાણ કરી ૧ ગોળી પાણી સાથે નિરંતર સેવન કરે તે આકરશે આફરે પણ નાશ થાય છે. આ ત્રિવૃતાદિ ગુટીકા કહેવાય છે. અથવા ત્રિકટુ, બિડલૂણ, ઘરમાને સે, ગેળ અને મિઢળ એ સઘળાં સમાન ભાગે લઈ સૂક્ષ્મ ચૂર્ણ કરી ગાયના મૂત્રમાં પકાવી તેની અંગુઠા જેવડી જાડી દીવટ બનાવી ઘીચે પડી ગુદામાં ધીમે ધીમે મૂકી મતલબ જેટલો વખત રાખવી, તેથી પેટપીડા અને પેટનું ચઢવું એ સર્વ તતકાળ મટે છે એ અનુભવ સિદ્ધ છે. વિઘરહસ્ય. “અથવા રેચક, પાચક, દીપન, ક્ષાર અને સાધારણ ચ ઉગમાં લેવાથી તથા તેનું, ચાંદી, લેહ, તાંબુ, કલઈ, જસત કે સીસું એએને ઉનાં કરી કરી ગુલાબજલમાં ઠારી તે પાણી પ્રભાત સમય પીવાથી આફરો મટે છે.” ઉદાહર્ત તથા અનાહને અધિકાર સંપૂર્ણ ગુભૂગોળાનો અધિકાર. ગુમનાં નિદાન તથા સામાન્ય લક્ષણ. ભજન ઉપર બેજન કરવાથી–મિથા અહારથી અને પિતાથી બળવાન સાથે કુસ્તી કરવાથી-મિથ્યા વિહારથી, અત્યંત દુષ્ટ થએલાં વાયુ, પિત્ત અને કફ તથા લેહી એ છાતીથી માંડી પિતૃસુધીના ભાગમાં ગેળા જેવી ગાંઠને ઉત્પન્ન કરે છે તેને ગોળ કહે છે તે પાંચ પ્રકાર છે-એટલે વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોષથી અને લોહીથી એમ પાંચ કારણોથી ગુલ્મોગ પેદા થાય છે. ગુલ્મનાં ઠેકાણું. છાતીમાં, મુખમાં, નાભિમાં, પિમાં અને પેટની વચમાં એ પાંચ જગ્યામાં ગેળાને રેગ ઉત્પન્ન થાય છે. જરૂ૫ રૂધિરથી પણ ગુલ્મ થાય છે, પણ એ ગુલ્મ સ્ત્રીઓને જ થાય છે તેને કેટલાક સગુલ્મ કહે છે. અને રૂધિરથી થનાર જે બીજી જાતને ગુલ્ય છે તે પુરૂને પણ થાય છે અને સ્ત્રીઓને પણ થાય છે. ગુલ્મનાં સામાન્ય લક્ષણ તથા પૂર્વરૂપ છાતી તથા ટીના મધ્યભાગ (મૂત્રાશય)માં ગોળ ગાંઠ થાય છે તે કરે છે અથવા ન ૧ ચરક કહે છે કે--બે પડખાં, હૃદય, નાભિ તથા મૂત્રાશય એ પાંચ ઠેકાણા ગોળાને ઉત્પન્ન થવાનાં છે. ૨ ગુમનાં પાંચ સ્થાને પિકી હદયમાં થાય છે તેને યકૃત, મુખમાં થાય છે તેને અષ્ટીલા, પેટની વચમાં થાય તેને પ્લીહા–બરલ, પેઢુમાં થાય છે તેને ચંડવિવધક અને નાભિમાં થાય છે તેને ગ્રંથિ કહે છે. આત્રેયસંહિતા. ૩ જેટ કહે છે કે– ઉપર કહેલું લક્ષણ છે કે સામાન્ય પ્રકારે કહેલ છે; તદપિ વાયુથી થતાં ગુલ્મને એ લક્ષણ મળતું આવે છે, પણ ગણુદાસ વૈધ કહે છે કે એ સઘળા ગુલ્મમાં વાયુ પ્રાધા ન્ય છે; માટે વાયુના ગુલમને મળતાં આવે છે એમ કહેવું વિશેષ ચમત્કૃતિ વાળું નથી. २२ For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ કરે, પણ તે ગળે કોઈક વખતે વધે અને કોઈક વખતે ઘટે તે ગુલ્મ કહેવાય છે. અથવા જેમાં અરૂચિ હાય મળ-મૂત્ર તથા અધીવાયુ મુશ્કેલપણાથી ઉતરે, ઓડકાર બહુ આવે, ઝાડાનું રોકાણ, પેટમાં તૃપ્તિ, શરીર અશક્ત અન્ન ન પચવાથી શળ થાય, આંતરડાં બેલે, પેટ ચઢ અને પવનની ઊંચી ગતિ થાય વગેરે વગેરે લક્ષણે થાય એટલાં પૂર્વરૂપે સર્વ ગેળાન રોગમાં થાય છે. ' કેવા કારણોથી ગુમરોગ ઉત્પન્ન થાય છે? લુખાં અન્ન પાનેના સેવવાથી, વિષમ અન્ન પાનના સેવવાથી, મળ-મૂત્રાદિગોના રોક વાથી, શચથી, પ્રહારથી, મળના ફીણ પણાથી, લંધનથી, વિરૂદ્ધચેષ્ટાથી અને બળવાન સાથે યુદ્ધ-કુસ્તી કરવાથી વાયુ ગુલ્મ ઉત્પન્ન થાય છે. વાયુ ગેળાનું લક્ષણ. વાતગુલમથી જુદા જુદા ઠેકાણે પીડા થાય કિંવા પીડામાં ઘટારો વધારો થાય, ઝાડે તથા પવન રોકાયછે, મોં તથા ગળું સુકાય, શરીરની કાન્તિ કાળી કે રાતાશ પડતી થઈ જાય, ટાઢીઓ તાવ આવે, ખાધેલું પચવાના વખતે વિશેષ પીડા અને જમ્યા પછી ઓછી પીડા થાય તથા છાતી, રૂખ અને પડખાઓમાં પીડા થાય અને તુંરા, કડવા, તીખા કે લુખા અહાર તેને સુખ કરતા નથી. પિત્તથી ઉત્પન્ન થએલા ગુલ્મનું નિદાન. - તીખા, ખાટા, તીક્ષણ. ઉષ્ણ અને બળતરા કરનારા પદાર્થો સેવવાથી, ક્રોધથી, અતિમદ્યપાનથી, તડકામાં વિશેષ કરવા કે રહેવાથી, અગ્નિના વિશેષ સેવનથી, આમના વધવાથી, પ્રહારથી અને લોહીના બગડવાથી તથા વિદગ્ધા જીર્ણથી ઓમાંથી ગમે તે કારણ કરવાથી પિત્ત કપ પામી પિત્ત ગુલ્મને પેદા કરે છે. પિત્ત ગુલ્મનાં લક્ષણ. પિત્તના ગુલમથી તાવ, તરસ, શરીરમાં પીડા, ગ્લાનિ, શરીરને વર્ણ રાતાશ પડતે, ' જન પચવાના વખતે ભારે શૂળ, પરસેવો અને બળતરા થાય છે. તથા ગેળા ઉપર હાથ અને ડાડતાં હેવાય નહીં તેવી વેદના થાય છે. કફથી ઉત્પન્ન થએલા ગુલમનું નિદાન. ઠંડી વસ્તુઓના ખાવા-પીવાથી, ભારે કે સ્નિગ્ધ અન્ન-પાનથી, બેસી રહેવા-કસરતમહેનતના ન કરવાથી અને દિવસે સુવાથી કફને ગુલ્મ પેદા થાય છે. કફના ગેળાનાં લક્ષણ, કફગુલમથી ભીના કપડાથી શરીર વીટાયેલું હોય તેવું જણાય; ટાઢીએ તાવ આવે, ગામાં ગ્લાનિ, મેળ, ઉધરસ, અરૂચિ, શરીર ભારે, વેદના થડી, અગ્નિની મંદતા, ૫- રસે, હુબકા, બકારી અને કફનાં બીજાં પણ ચિન્હ થાય છે. બબે દેષનાં ચિન્હ હોય તો કંકજ અને ત્રણે દેવનાં ચિન્હયુક્ત હોય તે, ત્રિદોષ For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆણ્યે. ) ગુલ્મરોગ પ્રકરણ, ( ૧૧ ) ગુક્ષ્મ જાણવા. એ ત્રિદોષ શુક્ષ્મમાં નું પ્રખળપણું, તથા દાહ થાયછે, અગ્નિના બળને અને ખળના ક્ષય થાય છે, તથા મન ભષ્ઠિત થાય અને વિદગ્ધઅજીર્ણને ઉત્પન્ન કરે છે. ધાતુરૂપ રૂધીરથી ઉત્પન્ન થએલા ગુલ્મમાં પિત્તના ગુમા જેવાંજ લક્ષણા હાય છે. અને રજરૂપ રૂાંધથી ઉત્પન્ન થએલા ગુલ્મમાં પણ પિત્ત ગુલ્મનાં લક્ષણુ હેાય છે; પરંતુ એ ગુલ્મમાં કેટલીક વિશેષ જાણવા યોગ્ય ખાખતા છે તે નિચે પ્રમાણે— જેશ્રી સુવાવડમાંથી તુરત હાઇ ઊઠેલી હાય; છતાં નુકશાન કરનારા આહાર વિહાર કરે અથવા જે સ્ત્રીને કસુવાવડ થઇ હોય, છતાં કુથ્ય-ભાજન કરે અથવા રજસ્વળા થઇ હોય તે વખતમાં ઉપવાસ કરવાથી, ભયથી, લુખા પદાથાના ઉપયોગ કરવાથી, મળ મૂત્ર આદિના વેગેને રોકવાથી, સ્થંભન કરવાથી, યાતિને ખાતરવા-ખણવાથી, અને બીજા પણ ચેાનિ સબંધી દોષોથી કિવા રજસ્વળાપણાના વખતમાં મિથ્યા અહાર વિહાર કરવાથી સ્ત્રીના રૂધિરનું ગ્રહણ કરી વાયુ ગર્ભાશયમાં ગોળી જેવા ગુલ્મ પેદા કરે છે, તે શુક્ષ્મ વ્યથા તથા બળતરા વાળા હોય છે અને ગર્ભનાં જે જે ચિન્હો હાય છે તેતે સર્વે ચિન્હો આ શુક્ષ્મમાં સ્ત્રીના અંગ ઉપર જણાય છે—એટલે મુખ પીળું, સ્તનની ડીટડી કાળી, ખાવા પીવામાં ભાવ અભાવ, ગર્ભની પેઠે ફરકવુ, પેટનું વધવુ, અને અટકાવ ન આવવા વગેરે વગેરે ગર્ભના જેવાં ચિન્હો હોય છે. માત્ર ગર્ભના ફરવામાં પીડા શૂળ હોતાં નથી અને આ શુભ-ગાળાના ક્રૂકવામાં પીડા શૂળ હોય છે—આ શુક્ષ્મ રોગના ઉપાય દશમહીના પછીજ કરવા; કેમકે દશમહીના થયા પછીજ આ ગુલ્મ જૂના-પરિપકવ થાય છે. ગુલ્મના અસાધ્યપણાનું લક્ષણ. ત્રણે દોષથી ઉત્પન્ન થએલા, આકરી પીડાવાળા, શરીરમાં દાહ પસરાવનારા, ચરા જેવા કઠણ, કાચબાની પીઠ જેવા ઊંચા, વિદગ્ધાજીર્ણને ઉત્પન્ન કરનારા. મનને ભ્રમિત કરનાર, શરીર બળ, તથા અગ્નિ બળને હરનારા, અનુક્રમે વૃદ્ધિ થનારા, વિશેષ ભાગમાં ફેલાયલા, શૂળકારક, નસાથી બંધાઇને ઊંચા થનારા, દુર્બળતા, અરૂચિ, ઉધરસ, ઉલટી, મેળ, અણુગમેા, તાવ, તરશ, ધેન, શળીખમ, શ્વાસ, અતિસાર, અન્ન ઉપર દૈષ. અકસ્માત ગાળાનું ગુમ થઇ જવું અને છાતી, ડૂંટી હાથ તથા પગ એટલે ઠેકાણે સાજાનું આવવું એટલાં લક્ષણે જાળા ગુલ્મ, રાગીને હેય તેા સમજી લેવું કે યમપુરમાં પ્રયાણ કરવા માટે પ્રસ્તાનું મૂકાયુ છે. ગુલ્મરાગના ઉપાય. વાયુગુક્ષ્મવાળાને હરડેના ચૂર્ણ સહિત એરડીયુ દુધમાં નાખી પાવું. અથવા સ્તિગ્ધ પદાર્થોથી કે શેક કરી પરસેવે લવરાવવા એ અતિ ઉત્તમ છે. અથવા તેલનું મર્દન કરાવવું, અથવા સાજી, ઉપલેટ અને કેવડાની રાખ એઓને એકઠાં કરી તેલમાં ના ખી પાવાં. ૧ જેટ કહે છે કે-દશ મહિના પછી ગુમાની જમાવટ થાય છે માટે પછી તેલ આદિથી સ્ત્રીના શરીરને સ‘સ્કાર આપી રૂધિરને ભેદવામાં આવે- ઉપાય કરવામાં આવે તે તેથી ગભાશઅને કશુ નુકશાન થતુ નથી. ૨ શર ભટ કહે કે-વાયુને શમન કરનાર, સ્નિગ્ધ,વીર્ય વધારનાર, વા દીપન ઉપચાર ઉ પયોગમાં લેવા તથા લ ધન, સ્વેત-પરસેવેા લાવને, લેાહી ઢાવવુ વગેરે વગેરે. ગુલ્મરોગ માટે શ્રેષ્ટ ઉપાય છે. For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨ ) અમૃતસાગર. (તર્ગ પિત્ત ગુમવાળાને ત્રિફળાના કવાથની સાથે નસેતરનું ચૂણુ સેવવું અથવા મધની સાથે કપીલે ચાટવા. અથવા પ્રાખતી સાથે કિવા ગાળની સાથે હરડેનું ચૂર્ણ ખાવું. * ગુમાવાળાને વાયુના ગુલ્મમાં કહેલા ઉપાય ઉપયેગમાં લેવા. તથા શેકેલી હિંગ, પીપરામૂળ, ધાણા, જીરૂં, વજ, ચવક, ચિત્રો, કાળપાડ, ચૂરા, કામ, સિંધાલૂણું, સંચળ, વડાગરૂ મીઠું, સાજી, જવખાર, દાડમના દાણા, હરડેદળ, પુષ્કરમૂળ, ત્રિકટુ, અમ્લવેતસ, છિણીનાં મૂળ, અને સફેદ જીરૂં એ સર્વે ખાખર લઇ વાટી આાના રસની તથા ખીજેરાના રસની ૭૭ ભાવનાઓ આપી ખરલ કરી યોગ્ય માત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તા ગાળા, આરો, ગુદાનાં દર, અરશ, ગ્રહણી, ઉદાવત્ત, પ્રત્યાક્માન, પેટના વિકાર, પથરી, તૂતી, પ્રતિતૂની, સાગનું શૂળ, અરોચક, ઊસ્તભ, મનને અત્યત ભ્રમ, મેહેરાપણું, અશૈક્ષિકા અને પ્રત્યેષ્ટીલિકા એટલા રાગોના તુરત નાશ કરે છે, આ હુંંગ્લાÜચૂણ કહેવાય છે. અશ્વિનીકુમારસહિતા અથવા ૨૪ રતિભાર સાજી અને ૨૪ રતિભાર ગાળ મેળવી ખાવાથી ગુલ્મનો નાશ થાય છે, અથવા ખાખરાને ખાર, થારના ખાર, અંધાડાને ખાર, આમલીનો ખાર, આકડાને ખાર, તલસરાંને ખાર, જવખાર અને સાજીખાર આ આઠ ખાર ગુલ્મને મટાડે છે અને અજીર્ણનું પાચન કરે છે. આ ક્ષારાષ્ટક કહેવાય છે. અ થવા મીઠું, સિધાલૂણુ, બિલૂણ, જવખાર, સંચળ, ઢાંકણુખાર અને સાજીખાર એને ખરાખર લઈ ચૂર્ણ કરી થેારના અને આકડાના દુધમાં ૩ દિવસ પલાળી રાખી તડકામાં મૂકી છાંડવા. પછી તેને ગાળેા કરી આકડાના પાંદડામાં વીટી હાંલ્લામાં મૂકી મુખ બંધ કરી અગ્નિદારા પકાવવેા. પછીથી તે ખારનું ચૂર્ણ કરી તેમાં ત્રિકટુ, ત્રિફળા, અજમા, જીરૂં અને ચિત્રો એનું સૂક્ષ્મ ચૂર્ણ કરી જેટલું ખારનું ચૂર્ણ તેટલુંજ સુંઠાદિનું ચૂર્ણ લઇ એકત્ર કરી તેમાંથી ૪૮ રતિભાર પાણીમાં ધેાળી પીએ તા, ગુલ્મ, શૂળ, અજીર્ણ, સેાજો, પેટના સર્વરાગ, અજીર્ણના વિકાર, મંદાગ્નિ, ઉદાત્ત અને બરાળ એટલા રાગનો નાશ થાય છે. જે વાયુ વિશેષપણે હાય તે, ઉના પાણીથી, પિત્ત વિશેષપણે હેય તા, ધીથી, કર્ વિરોષપણે હોય તા, ગામૂત્રથી અને ત્રણે દોષને પ્રાપ હાય તે, કાંજીથી આ ચૂર્ણ સેવન કરવું. આ બ્રહ્માજી પ્રણિત વજૂક્ષાર કહેવાય છે. અથવા કુમારપાઠાને ગર્ભ અરધા તાશાભાર લઇ તેમાં ગાયનુ ધી મેળવી તેના ઉપર ત્રિકટુ, હરડે અને સિંધાલુણ, એનું ઝીણુ ચૂર્ણ ભભરાવી ગળી જાય તેા ગાળા નાશ થાય છે. વૈઘરહસ્ય. અથવા કુભાર ગર્ભ શેર, ગોળ તેાલા ૮૦૦, મધ તેાલા ૪૦૦, ત્રિકટુ, તજ, તમાલપત્ર, ચવક, એળસી, *ચૂરા, ચિત્રા, નાગકેસર, હિંણીનાં મૂળ, ખેડી અજમે!, જીરૂ, દેવદાર, ખેલની છાલ, આસગંધ, રાસ્ના, વરધારા અને ઇંદ્રજવ, એ સર્વ ઐષધાને ૮-૮ લાભાર લઇ ચૂર્ણ કરી કુમારપાઠાના રસમાં નાખી એકજીવ કરી ધીના રીઢા વાસણમાં ભરી ૨૧ દિવસ ભોંયમાં દાટી રાખી પછી કાઢી લઈ તેમાંથી તેાલાભાર આસવ પીએ તે ગાળા, ઉદાવત્ત,પેટના વિકાર, કૉલેરા, ગૃધ્રસીવાયુ, ઉધરસ, શ્વાસ, ઉશ્વાસ, પાંડુરોગ અને વાયુના વિકાર એ સર્વને નાશ કરે છે. આ કુમાપાસવ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા સુરોખાર અને આદું એ ૨૪૨૪ રતિભાર મેળવી નિરંતર ખાય તા ગેળા મટે છે. અથવા છીપાની ભસ્મ ૨૪ રતિભાર અને ગાળ ૨૪ રતિભાર મેળવી સેવન કરે તેા ગાળાના રોગ મટે છે. અથવા લસણ ટાંક ૬૪ ને આઠ ગણા પાણી ૧ એક ષધ એજ પ્રયાગમાં એ વખત લખેલ' દ્વાય તે તે બમણું ક્ષેત્રુ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -ગીરમે. ) ગુમરાંગ પ્રકરણ, ( ૧૭૩ ) મેળવેલા દુધમાં પકાવી તેની ખીર કરી નિરંતર ખાય તે ગોળા મટે છે. અથવા એરડાનું મૂળ, ખીલાને ગર્ભ, પીપરામૂળ, અને સુંઠ એએના કવાથમાં બિડણુ, સિષાણુ અને શેકેલી હિંગ મેળવીને પીવાથી ગાળા મટે છે. અથવા અજમે, જીરૂ, ધાણા, મરી, ઉપલસરી, અજમાદ અને પીપર એ ૪-૪ માસા, શેકેલી હિંગ ૨૪ માસા અને જવખાર, સાજીખાર, પાંચાતનાં લૂણુ, તથા નસાતર એટલાં ૮-૮ ટાંક તથા નેપાળાનાં મૂળ, કચૂરા, પુષ્કરમૂળ, વાવડિંગ, દાડિમના દાણુા, હરડેની છાલ, ચિત્રા, અશ્વવેતસ અને સુંઠ, એટલાં ૧૬–૧૬ ટાંક લઇ સર્વને ઝીણાં વાટી ખીજોરાના રસની ભાવના દઇ ટાંક ટાંક ભારની ગોળીઓ કરી તેમાંથી ૧ ગાળી ધી, મઘ, દુધ, ખટાસ કે ઉના પાણીની સાથે સેવન કરે તેા ગાળાના રોગ મટે, ગાયના દુધ સાથે સેવન કરે તે પિત્તના ગાળાને, મદિરા-દારૂ સાથે સેવન કરે તે વાયુના ગોળને, ઞામૂત્ર સાથે સેવન કરે તેા કકના ગાળાને, દશમૂળના ક્વાથ સાથે સેવન કરે તો, ત્રણે દોષના ગાળાને, સાંઢણુના દુધ સાથે સેવન કરે તે સ્ત્રીના રક્ત ગાળા ને, છાતીના રાગોને, સંગ્રહણીને, શૂળને મિઆને અને હરસના નાશ કરેછે—આ કાંકાયની ગુટિકા કહેવાય છે. અથવા લવણુ ભાસ્કર ચૂર્ણ ( તરંગ ચેાથાના ૭૨ મા પૃષ્ટમાં જીવા ) તેના સેવનથી ગાળાના રોગ નાશ થાય છે. અથવા તલના કવાથ કરી મજીઠ, ધી, પીપર, મરી અને સુંઠ એનુ ચૂર્ણ મેળવી પીવાથી અટકાવ ચઢી ગયા કે રજસ્વળા ધર્મપણું બધ થએલ હોય તે અને ગાળેા મટે છે. અથવા પીપર, ભારગામૂળ, દેવદાર, અને કરકચની જડ એનું ચૂર્ણ તલના કવાથમાં મેળવી પીવાથી ગાળા મટે છે અને રજોદર્શન આવે છે. આ ફણાદિકવાથ કહેવાય છે. અથવા મહુશીલ, હરતાલ, સાવનમખી, શુદ્ધ કરેલો આમલસારા ગંધક, તાંબાની શુદ્ધ ભસ્મ અને શુદ્ધ પા। એ સઘળાં બરાબર લઇ પારા ગંધકની કાજળ કરી તેમાં અન્ય ઔષધનું ચૂર્ણ કરી મેળવી, પીપરના કવાથમાં ૧ દિવસ લગી અખંડપણે ખરલ રી, પછી થેારના દુધમાં ૧ દિવસ ખરલ કરી યેાગ્ય માત્રાએ મધ સાથે કરે–અથવા ગાયના મૂત્રમાં માસા ભાર સેવન કરે તેા ગાળા તથા શૂળ નાશ થાય છે. આ વિદ્યાધર રસ કહેવાય છે. અથવા શુદ્ધ પારા, શુદ્ધ ગધક, શુદ્ધ હરતાલ, શુદ્ધ વછનાગ, શુદ્ધ ઢ’કણખાર, શુદ્ધ નેપાળા, ત્રિકળા, ત્રિકટુ, અને શુદ્ધ તાંબેશ્વર એ સર્વ સમાન ભાગે લઈ પારા ગધકની કાજળ કરી અન્ય ઔષધોને ઝીણાં વાટી જળભાંગાના રસની ભાવના દર્દી ખરલ કરી ૧ રતિ પ્રમાણે ગોળીઓ વાળી તેમાંથી ગાળી ૧ આદાના રસ સાથે સેવન કરે તો, ગાળા માત્રને નાશ કરે છે. આ ગુમકુઠાર રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા હાથની સ રૂડા ચિકિત્સક પાસે ખેા લાવવી તે, ગેાળાને રાગ જાય. અથવા શેકેલી હિંગ, દાડિમના દાણા, બિડલૂણુ અને સિધાલૂણુ એ સઘળાં બરાબર લઇ ચૂર્ણ કરી બીજોરાના રસમાં ખારીક છુટી ટાંક, ૨ ભાર ચાખા દારૂ આસવ સગાથે સેવન કરે તે વાયુના ગાળે મટે છે. અથવા અજમાને ઝીણા વાટી ટાંક ૫ ભાર લઇ તેને મીઠું ટાંક ૧ અને ગેાળ ઢાંક ૫ ગાયની સુંદર છાશમાં મેળવી Àોગ્ય માપ સાથે સેવન કરે તે ગાળા મટે છે. વ્રુદ. અથવા અજમે, શેકેલી હિંગ, સિંધાલૂણુ, જવખાર, સંચળ અને હરડેની છાલ એ સઘળાં સમાન લઈ ઝીણાં વાટી વસ્ત્રગાળ કરી ૨ ચંદ્ર બાર ચેખા દારૂની સાથે નિતર સેવન કરે તેા ગેળા અને શૂળ મટે છે. અથવા “શેકેલી હિંગ ૧ ભાગ, સિંધાલૂણ ૨ ભાગ, પીપર ૩ ભાગ, પીપળામૂળ ૪ ભાગ, મકકાળ ૫ ભાગ, અજમે। ૬ ભાગ, હરડેળ ૭ ભાગ, દાડિમના દાણુ ૮ ભાગ, આંખાના મૂળની છાલ ૮ ભાગ, ચિત્રામૂળ ૧૦ ભાગ, સુંઠ ૧૧ ભાગ અને For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૧૭૪ ) (તર્ગ ટકડી ૧૨ ભાગ આ સઘળાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યેાગ્ય માત્રાએ પાણી સાથે સેવન કરે તેા ગાળા, અરૂચિ, આ, હરસ અને વાયુના વિકારેને નાશ કરે છે. હિંગુદ્વાદશક ચૂર્ણ કહેવાય છે. અથવા વજ, હરડેની છાલ, રોકેલી હિંગ, સિંધાલૂણ, અમ્લવેતસ, જવખાર અને અજમા એને સમાન લઇ ઝીણાં વાટી ચાળી યોગ્ય માત્રાએ—એ ટાંક, ઉના પાણી સાથે સેવન કરે તેા, ગાળાનો નાશ થાય છે. આ વચાઘણું કહેવાય છે” અથવા મેટીહરડે ૨૫, નેપાળાનાં મૂળ તેાલા ૧૦૦, ચિત્રક તેલા ૧૦૦ લઇ પાણી તેલા ૧૦૨૪ માં નાખી ધીમા તાપથી પકાવવાં, જ્યારે ચેાથા ભાગનું પાણી (બાકી) રહે ત્યારે ઉતારી લઇ નેપાળાનાં મૂળ અને ચિત્રક કાહાડી લઇ, હરડેમાંના ફિલી કાઢાડી નાખી, કવાથને ગાળી લઇ ઉક્ત વસ્તુઓને કવાથમાં નાખી; તેમાં ગોળ તેાલા ૧૦૦ નાખી ક્રી અગ્નિદ્રારા પકાવવા; તેમાં નસેતરાલા ૧૬, સુંઠ તથા પીપર ૪-૪ તાલા અને ચાતુર્જા તનું ચૂર્ણ પણ ૪ તેલા ભાર મેળવી, તેલ તેાલા ૧૬ નાખી અવલેહની રીતિ પ્રમાણે અવલેડુ તૈયાર કરી થડેા થાય તે પછી તેમાં મધ તેાલા ૧૬ નાખી એકજીવ કરી સુંદર પાત્રમાં ભરી રાખવા. એમાંથી ૧ હરડે અને ૪ તાલા ભાર લેતુ સેવન કરવાથી ત્વચારોગ, પાંડુ, ઉદરરોગ, સાજો, હૃદયના રોગ, સંગ્રહણી, ગુલ્મ, ક્ષય, અરશ અને તાવ તથા કોઢ, આફરો, અરૂચિ, ગાળે એ સર્વના નાશ કરે છે-આ તિશિવા અવલેહું કહેવાય છે. અથવા શંખદ્રાવથી પણ ગાળા નાશ થાય છે. અથવા જંબીરી જાતનાં પાકાં લિખુ ૨૦૦ તેને રસ લઇ; તેમાં શેકેલી હિંગ તેાલા ૮, સિંધાલુણ તેાલા ૪, વાવડીંગ તાલા ૪, ત્રિકટુ-(એ પ્રત્યેક્ ચાર) ચાર તેાલા, સંચળ ૧૬ તેાલા, અજમ ૪ તેાલા અને સરસવ ૧૬ તેાલા, એએનું સૂક્ષ્મ ચૂર્ણ કરી જંબીરીના રસમાં નાખા ધીના રીઢા વાસણમાં ભરી ૨૧ દિવસ સુધી જ્યાં બેડા પેશાબ કરતા હોયત્યાં-ઘેાડાના તબેલામાં દાટી રાખી, તે વાસણને પાછુંખાદ્વાર કાળાડી તેમાંથી ૪ તેાલાભાર અથવા દેશ, કાળ, વય, રોગ અને અગ્નિને વિચાર કરી માત્રા સેવન કરવાથી કાળજાની વ્યાધિ, ખરલ, આમવાયુ; ગોળા, વિધી, અટ્ટીલિકા, વાયુ કા અ તિસાર, પડખાંનું સ્થૂળ, છાતીના રેગ, નાભિ શૂળ, બંધકોશ, ઝેર, પેટના રોગ, આકરા અને વાયુ કફના વિકાર એ સધળાંનેા નાશ કરેછે-આજ ખરીદ્રાવ કહેવાય છે. અથવા અરણીના ખાર, શ્ચંદ્ર જવને ખાર, આકડાના ખાર, સરગવાના ખાર, મેટીરીંગણીના ખાર, થોરને ખાર, ખીલીના ખાર, બિલામાના ખાર, નાનીરીંગણીના ખાર, ખાખરાના ખાર, બકાન લિંબુડીના ખાર, અધાડાને ખાર, કદંબને ખાર, ચિત્રાનેા ખાર અરડૂસાના ખાર મુસ્કૠક્ષના ખાર, પાળના ખાર, અને વડાગરૂંમીઠું એ સર્વ ખરાખર લઇ એએમાં અનુમાન પ્રમાણુ શેકેલી હિંગ નાખી સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી યોગ્યમાત્રાએ ઉના પાણી સાથે સેવન કરે તે ગાળા તથા ઉદર રોગનો નાશ કરે છે. આ નાદેઈક્ષાર કહેવાય છે, ચેાગરાતક, અથવા વરીઆળી, કરકચની જડ, તજ, દારૂહળદર ( કે દેવદાર ? ) અને પીપર એના કલ્ક કરી તલના કવાથ સાથે પીવા. તથા ગાળ, સુઠ, મરી, પીપર અને ભારગી એનું ચૂર્ણ કાળા તલના કવાથમાં નાખી પીવાથી રક્ત શુભ ( યાનિના લાહીથી થએલા ગાળા ) મટે છે, તથા અટકાવ બંધ પડી ગયા હોય તે તે પુરી આવે છે. અથવા જવખાર, સુંઠ, મરી Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ આપદેવ કહે છે કે-૧૬ મા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી લેવુ'. ૨ તજ, તમાલપત્ર, નાગકેસર અને એળચી એ યાં ચાર વસ્તુએ ભેગી લેવાની હાય ત્યાં ચા” તુર્જાત’-એટલે આ ચાર ચીજો લેવી. For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆર) બરલ તથા યકૃત પ્રકરણ ( ૧૭૫) - - - - - - અને પીપર એઓનું ચૂર્ણ ઘીમાં નાખી પકાવી ધી સિદ્ધ કરી પીવાથી કે મધ સાથે પીવાથી સ્ત્રીને રક્ત સંબંધી ગુલ્મ મટે છે “અથવા પારે ૧ ભાગ, કલરની ભસમ ૧ ભાગ, ગંધક ૪ ભાગ, અને તાંબાની ખાખ ૪ ભાગ એ સર્વને આકડાના દુધમાં ૨ દિવસ સુધી ખરલ કરી, પછી તેનો ગોળો બનાવી સરાવસંપુટ કરી ગજપુટ અગ્નિ આપો. સ્વાંગ શીતળ થયા પછી ૨ રતિભાર ઘી સાથે સેવન કરે છે, ગેળા, બરલ અને ઉદરના રોગને દૂર કરે છે.” અથવા જવખાર સાથે શેકેલા કાળાતલનું ચૂર્ણ મેળવીને તેની યોનિમાં પિટળી પહેરાવંતી જેથી નિ વિરે. ચન થાય છે અને જ્યગુલ્મ ભેદાય છે (સ્ત્રીના રક્તગુલ્મનો વિશેષ ખુલાશો મેળવવા વાગે ભટનું ચિકિત્સા સ્થાન જુવે.) ગુલ્મ રેગીનાં પથ્યાપથ્ય. વાતગમ માટે વાયુ હરનાર, પિત્તગુલ્મ માટે પિત્ત હરનાર, કફગુલ્મ માટે કફને હ. રનાર અને ત્રિદોષ ગુલ્મ માટે વિદેષને હરનાર ઔષધ પ્રયોગ કરવા એજ સદા હિતકારી છે તથા અડદ, કળથી, તુરીયાં, ખાર, વમન, રેચ, લંઘન, નિદ્રા, જુનાં અન્ન, અને ઉનું દુધ સદા પથ્ય છે. સુકાં માંસ, મૂળા, માછલાં, સુકવણીનાં શાક, તથા અડદ, અને કળથી સિવાયનાં કઠોળમાં ગણાતાં અનાજ, બટાટા, મીઠાંફળ, ભારીઅન્ન, ઉજાગરે, મૈથુન, મહેનત, દારૂ, તીખા પદાર્થ, મળ-મૂત્રાદિનું રોકવું, શોક, ક્રોધ, મત્સર અને દોષને વધનારી વસ્તુઓ સદા નુકશાન કર નાર છે, માટે ત્યજી દેવાથી સુખ થાય છે. ગુલમનો આધકાર સંપર્ણ બરલ તથા યકૃતને અધિકાર બરલનું સ્વરૂપ. પ્રત્યેક મનુષ્યના પેટની ડાબી બાજુમાં-હદયના નિચેના ભાગમાં લેહીને વહેવાવાળી. લેહીને ચલાવનારી નસેનું મૂળ છે તેને બરલ-બળ, ફી, પ્લીહ, કે તાપતિલ્લી કહે છે, બરલનાં નિદાને સંપ્રાપ્તિ તથા લક્ષણ - બળતરા કરનાર, પદાર્થો, તથા ભેંશના દહી વગેરે કફને કરનારા પદાર્થો જે મનુષ્ય વિશેષ સેવન કરે તેનું લોહી ખરાબ થઈ તથા કફ કુપિત થઈ વૃદ્ધિ પામી બસને વધારે છે, તેને ૧ પારે, ગંધક, હરતાલ, મણશીલ, હિંગળાક, વછનાગ, ખુરાસાની અજમો, ઝેરચલાં, ચણોઠી, નેપાળ, ગુગળ, ધાતુ-ઉપધાતુ તથા વિષ-ઉપવિષ અને ધંતુરે વગેરે વગેરે વસ્તુઓને શુદ્ધ કરવા માટે કશું લખ્યું ન હોય; તદપિ તેઓ શુદ્ધ કરીને જ વાપરવી હિંગ, ટંકણું ફૂલાવી–શેકીને જ વાપરવાં નહીં તે લાભને બદલે ગેરલાભ થાય છે. ૨ માટીનાં બે કોડીઆ તથા રામપાત્ર લઈ ધીમે ધીમે પત્થર ઉપર તેની કિનારીઓ ધસી સરખી કરી–સાંધા મળે તેવી કરી જે વસ્તુની ભસ્મ કરવી હોય તે તેમાં મૂકી બનેને જોડી દઈ કપડા માટીથી મજબૂત કરી સુકવી તૈયાર કરવા તેને સરાવ સંપુટ કહે છે. ' ભા, ક. For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) અમૃતસાગર. ( તરંગ લાકા બરલને રોગ કહે છે. તે બરલના રાગથી તાવની ધીખડી આવે છે. જઠરાગ્નિ મદ ચાય છે, પીડામાં કાનાં તથા પિત્તનાં લક્ષણા થાય અને બળક્ષીણુ થઇ જાય તેથી શરીર ઘણું જ પીક કે પીળુ પડી જાય છે. જુદા જુદા દાષથી થએલ ખરલનાં જુદાં જુદાં લક્ષણા. જો લાહીથી બરલની ગાંઠ વધી હોય તેા, સર્વ ઈંદ્રિ શિથિલ થઈ જાય, ભ્રમ, મેહ, બળતરા, શરીરના વર્ણને વિપરીત દેખાવ, ગાત્રામાં ભારેપણું અને પેટનું રાતાપણું હાય છે. ને વાયુથી ખરલ વધેલ હોય તે, પેટમાં નિરંતર આ, ઉદાત્ત અને પેટમાં ચારે બાજુએ પીડા થાય છે. જે પિત્તથી ખરલ વધેલ હાય તા, તાવ, બળતરા, મૂર્ચ્છ-મેાહ, તરશનું લાગવું અને ગાત્રા પીળાં થાય છે. જો થી ખરલ વધેલ હોય તા, મદ–ઓછી પીડા વાળી ખરલની ગાંઠે જાડી, કહ્યું, ભારે અને અરૂચિી સહિત હોય છે. 2 યકૃત તથા ખરલનું સાભ્યાસાધ્યપણું. જે ત્રણે રાષનાં લક્ષણા સહિત હાય તે તે ખરલ મટે નહીં. એજ લક્ષણા યકૃતમાં હોય તેપણ તે અસાધ્ય જાણવા. બરલ મટવાના ઉપાય. જવખારનું ચૂર્ણ ઉંટડીના દુધમાં પીવું. અથવા ( દરીયાની ) છીપાની ભસ્મ કરી દહી સાથે પીવી. અથવા દુધ સાથે પીપરનું ચૂર્ણ ટાંક ૧ ભાર પીવું. અથવા આક ના પાનામાં મીઠું નાખી પુટપાકની રીતિ પ્રમાણે બાળી ચૂર્ણ કરી દહિના પાણી સાથે પીવું. અથવા શેકેલી હિંગ, ત્રિકટુ, ઉપલેટ, જવખાર અને સિધાણુ એએનું ચૂર્ણ કરી ખીજોરાના રસમાં પીવાથી ખરલ અને શૂળના નાશ થાય છે. અથવા પીપરના ચૂણુને ખાખરાના ખારના પાણીની ભાવના આપી સેવન કરેતા, ખરલ અને ગાળાની પીડા મટે છે તથા અગ્નિ સતેજ થાય છે. અથવા શખની નાભિની ભસ્મ માસા ૪ લઇ લીંબુ કે જંખીરીના રસની સાથે સેવન કરવી તેથી કાચબાની પીઠ જેવી મોટી થએલી ખરલ પશુ મટે છે. અથવા ડાબા હાથની ફૅસ ખેાલાવવી. અથવા શરપંખા-ખરસાંડીઆના મૂળને કલ્ક કરી છાશ સાથે હલાવીને પીએ તે અવશ્ય અરળ મટે છે. ( આ ઉપાય ઉત્તમ છે!)અથવા પાકેલા આંબા ( કેરી ) ના રસને મધની સંગાથે પીવાથી અવશ્ય ભરલ મટે છે. અથવા અજમા, ચિત્રા, જવખાર, પીપરામૂળ, સાધેલા નેપાળા અને પીપર એનુંચૂર્ણ કરી ઉના પાણી કે હિના પાણી અથવા દારૂની સાથે પીએ તે ખરલ મટે છે, એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા સિંધાલુણ તાલા ૫ ભાર લઇ આઠગણા પાણીમાં ઉકાળી ચેાથે ભાગે પાણી રહે ત્યારે ઉતારી લઇ તેમાંથી નિરંતર થાડુ ચેાડુ પીએ તે ખરલ મટે છે. વૈઘરહસ્ય. અથવા- જવખાર, વા ૧ બરલ અને યકૃત્ બન્ને શરીરનાં અંગ છે એટલે જમણા પાસે હ્રદયના નીચે. યકૃત્ ય છે અને ડાબાપાસે હ્રદયના નીચે બલ હેય છે, તથા ઉત્પત્તિ પણ બન્નેની લેાહીથી છે, તેમઉપાયા પણ એક સરખાજ છે. માત્ર એમાં ફેર એટલે જ છે કે-જમણા અને ડાબા પડખામાં એમ સ્થાન જુદાં છે. For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆરમો.) બરલ તથા યકૃત પ્રકરણ, ( ૧૭૭) વહિંગ, પીપર, કરજની જડ, અને અમ્લતસ એ સઘળાં બરાબરલઈ એ સર્વથી બમણી હરડેની છાલ લેવી, સર્વનું ચૂર્ણ કરી ગોળની સાથે પાણી સહિત સેવન કરે તો, બરલ મટે છે. અથવા વાવડિંગ, ઇવરણાનાં મૂળ અને ચિત્રો એ બરોબર લઈ તેઓથી બમણ દેવદાર, ત્રણ ગણી સુંઠ અને સાટોડીનાં મૂળ, તથા નસોતર ચારગણી લઇ સર્વનું કપડછાણું ચૂર્ણ કરી ટાંક ૧ ભારે ઉના પાણી સાથે ફાકવાથી બરલ મટે છે. ” અથવા સરગવાની જડના કવાથમાં સિંધાલણ, ચિવક અને પીપર એઓનું ચૂર્ણ નાખી પીવાથી બરલ મટે છે. અથવા ભીલામા, હરડેદ અને જીરું એ બરાબર લઈ ચૂર્ણ કરી ગોળ મેળવી છ દિવસ સુધી ટાંક પ-૫ ભાર ખાય તે બરલ મટે છે. અથવા લસણ, પીપરામૂળ અને હરડેદળ એ બરાબર લઈ ઝીણા વાટી ટાંક ર ભાર ગોમૂત્ર સાથે સેવવાથી બરલ મટે છે, ચક્રદત્ત. અથવા રહીડાનાં મૂળ, હરડેદળ અને સુંઠ એ ત્રણે બરાબર લઈ ઝીણું વાટી ગોમૂત્ર સાથે સેવન કરે . પેટના રોગ પ્રમેહ, હરસ, કફના રોગ અને બલિ એ સર્વનો નાશ કરે છે, યોગતરંગિણી. અથવા વડાગર મીઠું, હળદર, રાઈ એ ત્રણે ચાર ચાર તેલા ભાર અને છાશ તેલા ૪૦૦ લઇ તેને ઘીના રીઢા વાસણમાં નાખી ૧૫ દિવસ રાખી મુકી પછી તેમાં થી ૮-૮ લાભાર ર૧ દિવસ સુધી પીએતો બરલ મટે છે. આ તસંધાન કોવાય છે. ભાવપ્રકાશ. અથવા રેહડાની છાલ તેલા ૪૦૦ અને વડબોરડીની જડ તેલા ૨૫૬ એ બન્નેને પાણી તેલા ૧૦૪૮ માં નાખી ઉકાળી ચોથા ભાગે પાણી રહે. ત્યારે ઉતારી ગાળી તેમાં ગાયનું ઘી તેલા ૬૪ તથા બકરીનું દુધ તેલા ૧૦૪૮ નાખી ત્રિકટુ, ત્રિફળાં, હીંગ, અજમે, બિડલૂણ, જીરું, સંચળ, દાડિમ, દેવદાર, ઇંદ્રવરણું, ચવક, ચિત્ર, સાટોડીનાં મળ, તુંબરૂ (કે ધાણ ?), વાવડીંગ, જવખાર, પુષ્કરમૂળ, છિણીનાં મૂળ અને વજ એ સઘળાં સમાન (૧–૧ તોલાભાર) લઈ વાટી કલ્ક કરી કવાથમાં નાખી ધીમા તાપ સાથે પકાવી-દુધ બળી ઘી માત્ર રહે એટલે ગાળી લઈ ચીનાઈ માટીની બરણીમાં ભરી રાખવું. પછી તેમાંથી એગ્ય માત્રાએ પથ્થ સહિત વૃત સેવન કરે અને માંસરસ યુપ, કે દુધ સાથે સેવે તે, બરલ, બંધકોશ, અમાનું શળ, યકૃત, ઉદરરોગ, શળ, પડખાનું શૂળ, અરૂચિ, પાંડુ, ઉલટી, કમળો, ઘેન, અતિસાર અને વિષમજ્વર એટલા ગેનો નાશ કરે છે. આ માહિતક છૂત કહેવાય છે. ચક્રદત્ત. અથવા ચિત્રામૂળ તોલા ૪૦૦ લઈ તેને કવાથ કરી કાંજીનું પાણી તેલા ૮૦૦, દહિનું ઘોળવું તોલા ૧૬૦૦, તથા પીપરામૂળ, પીપર, ચવક, ચિત્રો, સુંઠ, તાલીસપત્ર, જવખાર, સિંધાલૂણ, જીરું, શાહજીરું, હળદર, આંબાહળદર અને મરી એ સર્વનું ચાર ચાર તોલા ભાર ચૂર્ણ કે કલ્ક કરી ચિત્રકના કવાથમાં નાખી તેમાં ગાયનું ઘી તેલા ૬૪ નાખવું, જ્યારે સર્વ રસ બળી ઘી માત્ર આવી રહે ત્યારે ઉતારી લઈ ગાળી ચીનાઈની બરણીમાં ભરી લેવું-એમાંથી યોગ્ય માત્રાએ સેવન કરે તો બરલ, ગળો, પેટના રોગ, આફરે, પાંડુ, અરિચ, વિષમજવર, પાંસળીનું, છાતીનું, કેડનું, સાથળનું તથા માનું શળ, સેજો, ઉદાવ, પીનસ, અરશ, ભસ્મકરોગ અને અગ્નિદતા એટલા રોગોનો નાશ કરે છે, તથા બળને વધારે છે. આ ચિત્રકાધ ધૃત કહેવાય છે. છંદ, અથવા “જવખાર, વાવડીંગ, પીપર અને કરંજનું મૂળ એઓ સમાન લઈ ખાડી કવાથ કરી પીએ તો, યકૃત-કાળીનની વ્યાધિ તથા બલ એ બન્ને માટે ૧ જોધપુર- મારવાડના રાજયમાં સાંભરનું મીઠું પકે છે તે વડાગર મીઠું કહેવાય છે. For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) અમૃતસાગર. ( તરંગ છે. અથવા વાવડીંગ તથા પીપરની ભસ્મ કરજના રસની સાથે પ્રાતઃકાળે રોગીનું અગ્નિખળ તપાસી સેવન કરે તેા, ખરલ અને યકૃત નાશ થાય છે.” અર્લ તથા યકૃત્તા અધિકાર સપૂર્ણ દ્રોગ-છાતીના રોગનો અધિકાર ધ્રાગનાં નિદાન તથા સ’પ્રાપ્તિપૂર્વક લક્ષણા. અત્યંત ઉષ્ણુ, ભારે, ખાટા, તુરા અને કડવા પદાથાના નિરતર સેવનથી, શ્રમથી, પ્રહ્મારથી, ભેાજન ઉપર ભેાજન કર્યાથી, રાજભય-આદિના અત્યંત ચિત્વાથી, મળ-મૂત્રાદિના વેગ રોકવાથી, ઘણી ચિંતા કરવાથી, છાતી ફૂટવાથી તથા વાયુ સંબધી, પિત્ત સંબધથી, કક્ સખ ધથી, ત્રિદોષ સંબંધથી અને કૃમિના ઉત્પાતથી એ પાંચ પ્રકારથી છાતીમાં રોગ થાય છે. દુષ્ટ થએલા વાયુ આદિ ષ હૃદયમાં રહી રસને દૂષિત કરીને હૃદયમાં દોષભેદનેલીધે અનેક પ્રકારાવાળી વ્યથાને ઉત્પન્ન કરે છે તેને દ્વેગ કહે છે. પ્રત્યેક્ દ્રોગનાં જુદાં જુદાં લક્ષણા. જે વાયુના સંબંધથી દ્રગ થયેા હાય તો હૈયામાં બહુજ વીણાચૂટા થાય છે, હૃદય સાચેાથી વિંધાતું હેાય તેમ વ્યથા થાય છે, છાતી ધોવાય છે, કરવતથી ચીરાય તેવું હૃદયમાં દરદ થાય છે, અસ્ત્રથી કડાતું હોય અને કુવાડાથી કપાતું હેાય તેવી અસહ્ય વેદના થાય છે. જે પિત્તના સંબંધથી હદ્રોગ થયા હોય તે, તરશ લાગે, ઠંડા પવનની ઇચ્છા થાય અર્થાત્ ઉનાશ રહે છે, અગ્નિ પાસે હોય તેવા સતાપ થાય છે, કેઇ ચૂશી લેતું હોય તેવી પીડા થાય છે, હ્રદયમાં ગ્લાનિ, વ્યાકુળતા ભ્રમ, મદ, ફંડમાંથી ધૂમાડા નીકળે, મૂર્ચ્છા આવે. દુર્ગંધયુક્ત પરસેવે અને મ્હાં મુકાય છે. જો કફના સબધથી દ્રોણ થયા હોય તેા, કફથી વ્યાપ્ત થએલા હ્રદયમાં ભારેપણું, કર્કનું પડવું, અરૂચિ, જડપણુ, જરાગ્નિની મહતા અને મહેાડામાં મીઠાશ રહે છે. જે માણસ ત્રિદોષના દ્વેગમાં મૂર્ખતા વડે તલ, દુધ તથા ગાળ વગેરેનું સેવન કરે છે તેનેા રસ હૃદયના એક ભાગમાં સડી જાય છે અને તે કારણથી બગડેલી છાતીમાં ક્રમિ ઉપન્ન થાય છે—જો ક્રમિજ હેદ્રોગ હોય તેા ડુબકા, વમન, અરૂચિ, ભ્રમ, મદ, માળ, ધનરાટ, અગ્નિની મંદતા, તાવ, કાયરતા, તીવ્રવ્યથા, શળ અને આંખા કાળાશયુક્ત થઇ જાય છે, તથા ક્ષય રોગ પણ થઇ આવે છે. તે ત્રિદેાષ સંબધી હદ્રોગ હોય તા શરીર બહુજ વેળુ પડી જાય છે. દ્રોગના ઉપદ્રવો. સર્વે ઇંદ્રિયોની સંજ્ઞા–કમૅનાશ થાય, શરીરમાં વ્યથા વિશેષ હાય, ફેર આવે, શરીર સુકાઇ જાય અને તરશના સ્થાને શેષ પડે છે. ૧ બરલવાળા રોગીનુ નામ લઇ ઇંદ્રવરણાના મૂળીઆને ચીરી વેગળુ' ફેંકી દે તે, તેની બરલ મટી નય છે ! એમ હિતાપ્રદેશના કત્તા શ્રીકડાચાર્ય ભલામણ કરે છે. ! ! ૨ આ રોગમાં જાણે હૃદય ભાગી જતુ હેાય તેવી પીડા થાયછે એમ ગણદાસનુ કેવુ છે, For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અગીઆર ) હરેગ પ્રકરણ ( ૧૭૯) --- - --- - ---- - --- - -- -- - - -- - - - - - -- - -- ----- હદ્રાગના ઉપાય. આસુંદરાની છાલના ચૂર્ણને દૂધ વા ગોળના પાણ કે ધીની સાથે સેવન કરે છે, તેથી છાતીના રેડ, જુને તાવ તથા રક્તપિત્ત એઓને નાશ કરે છે. અથવા હરડે, વચ, રાસ્ના, પીપર, સુંઠ, કચૂર અને પુષ્કરમૂળ એઓનું ચૂર્ણ કરી કપડછાણ કરી ગ્ય માત્રાએ સેવન કરે તે હેદ્રોગ મટે છે. આ હરિતકવાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા હરણના શીંગડાને પુટપાકની રીતિ બાળી, વાટી, ચાળી તે ચૂર્ણને ગાયના ઘી સાથે પીવાથી દ્રોગ તથા શળ માત્રનો નાશ કરે છે. વિદ્યારહસ્ય, અથવા કાંસકી, બળદાણું તથા આસુંદર એએના કવાથથી અને જેઠીમધના કકથી પકાવેલું ધી સેવન કરે તે હદ્રોગ, વાતરક્ત, છાતીમાં પડેલી ચાંદી અને રક્તપિત્તને નાશ થાય છે. ભાવપ્રકાશ. અથવા ઉપલેટ તથા વાવડિંગને ઝીણાં વાટી ગોમૂત્રની સાથે યોગ્ય માત્રાએ સેવન કરે તે કૃમિજ હેદ્રોગ મટે છે. વૈદ્યરહસ્ય. અથવા. આસંદરા (કે સાદડ?) નું ચૂર્ણ અથવા મોટી કાંસકીનું ચૂર્ણ દુધ સંગાથે અને પુષ્કરમૂળનું ચૂર્ણ મધ સંગાથે નિરંતર સેવન કરવાથી હદાગ નાશ થાય છે, તથા શ્વાસ, ઉધરસ, ઉલટી અને હેડકીને નાશ કરે છે. અથવા દશમૂળના કવાથમાં કે ધી વગેરેમાં સિંધાલૂણ નાખી પાયા પછી ઉલટી કરાવવી જેથી હૃદરોગ મટે છે. અથવા પુષ્કરમૂળ, બીજેરાનું મૂળ, સુંઠ, કચૂર, હરડેદળ એ સઘળાં સમાન લઈ તેઓના કરકમાં ખાર, ખટાઈ, મીઠું અને ઘી નાખી પીવાથી વાયુને હોમ નાશ થાય છે. વિઘરહસ્ય. અથવા શેકેલી હિંગ, વજ, વાવડિંગ, સુંઠ, પીપર, હરડેદળ, ચિત્રો, જવખાર, સંચળ, અને પુષ્કરમૂળ એ સર્વ સમાન લઈ એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૨ ટાંક પૂર ઉના પાણી સાથે સેવન કરે તે, હગ મટે છે, ગરત્નાવલી અથવા પુકરમૂળને ઝીણું વાટી ૨ ટાંક ભાર લઈ મધ સાથે સેવન કરે તે, હેદ્રોગ, શ્વાસ, ઉધરસ, ક્ષય-રાજરોગ અને હેડકીને નાશ કરે છે. વિઘરહસ્ય, અથવા શેકેલી હિંગ, સુંઠ, ચિત્ર, જવખાર, હરડેદળ, વજ, પીપર બિડલૂણ, સંચળ, પુષ્કરમળ, અને ઉપલેટ એ સઘળાં સમાન લઈ ચૂર્ણ કરી જવના પાણીની સાથે સેવન કરે છે, શળ, હોગ, અજીર્ણ, વિસૂચકા-કોલેરા એટલા રોગોનો નાશ કરે છે. રસપ્રદીપ, હાગીનાં પથ્યાપથ્ય. હલકા ભજન પદાર્થો, પાચન ક વસ્તુઓ, અલ્પ ભજન, મધુરે શેક, સુંદર-વ૭ હવા, રમણિય સ્થાન અને દેશને લગતી ક્રિઆએ સદા હિતકારક છે. ખાટા પદાર્થ, છેકે, ચલમ કે બીડી પીવી, ચીકણું પદાર્થ, ભારી ભોજન, દાળ, કેરાં, કોઠંબડાની કાચરીઓ, કાકડી, કારેલાં અને મિયા આહાર-વિહાર સદા અહિતકારક છે માટે અવશ્ય યજીદેવા યોગ્ય છે. હોગને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રી મmહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા પ્રસ્થ વિષે ઉદાવર્ત, અનાહ, ગુલ્મ, પ્લીહ, યકૃત, દગાદિ રેગની ઉત્પત્તિ, લક્ષણ, તથા યત્ન નિરૂપણ નામનો અગીયારમે તરંગ સંપૂર્ણ ૧ ખાંસી, હદય રોગ, શળ, ઉધાન, ક્ષય, ગળા અને હેડકી આ સાત રોગ, વાયુ, પિત્ત, અને કફથી, હદયમાં ઉત્પન્ન થાય છે માટે તેઓને હદય રોગમાં ગણેલા છે, એમ હિતોપદેશને કત્તા શ્રીકંઠસૂરી કહે છે. For Private And Personal Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૦ ) અમૃતસાગર, (તરંગ તરંગ બારમો. મૂત્રરંગ પથરી પ્રમેહના, હેતુ ભેદ સહ લક્ષણ તેહના. ગ દ્વાદશમાજ તરંગમાં, ગ્રંથ સાક્ષિ સહ છે સુરંગમાં. – ૯() – મૂત્રકૃચ્છને અધિકાર મૂત્રકૃચ્છુનાં નિદાન તથા સંપ્રાપ્તિપૂર્વક સામાન્ય લક્ષણ. ધણી કસરત, મુસ્તિ, મસ્તિ કે ઘણે ખેદ કરવાથી, તીખા પદાર્થો કે તીખાં ઔષના અતિ સેવનથી, લુખાં અન્ન કે લુખાં મધ-મદિરાના ઘણા સેવનથી, બહુ નાકુદ કરવાથી, ઘેડા વગેરે ઉપર સ્વાર થઈ બહુ દેડ કરાવવાથી, બહુ પાણીવાળા પ્રદેશનાં કે નદીના માછલાઓનું માંસ ખાવાથી, ખાધા ઉપર ફરી ખાવાથી, અને અજીર્ણથી એટલા પ્રકારની કોઈ પણ પ્રકારથી મૂત્રક રોગ થાય છે. તેના આઠ ભેદ છે. એટલે વાયુથી, પિત્તથી, કફથી તથા ત્રિદોષથી, પ્રહાર વાગવાથી, મુત્ર રોકવાથી, ધાતુ-વીર્ય રોકવાથી અને પથરીથી-એમ આઠ પ્રકારનું છે. પિત પિતાના મૂળ કારણોથી કપ પામેલે એક એક મળ–દેષ પિમાં પ્રાપ્ત થઈ મુત્રના માર્ગને પીડિત કરે છે ત્યારે બહુ કષ્ટથી મુત્ર ઉતરે છે, તેને મુત્ર કહે છે. દોષ ભેદથી મૂત્રકચ્છના જુદા જુદા ભદે. જે વાયુથી મૂત્રકૃચ થયું હોય તે, સાથળ તથા વચ્ચેના સંધિભાગમાં, મૂત્રાશય-પેડુમાં અને લિંગમાં સહન ન થઈ શકે તેવું શળ ચાલે છે અને વારંવાર તથા થોડે છેડે પેસાબ ઉતરે છે. જે પિત્તથી મૂત્રકૃચ્છ થયું હોય તે, મૂત્રને રંગ રાતે કે પીળો હોય, બુદિયમાં પીડા અને દાહવાળું પરાણે પરાણે મૂત્ર ઉતરે છે. જે કફથી મૂત્રક થયું હોય તે, પેમાં, તથા મૂદિયમાં ભારે કિંવા પીડા અને મૂદિય ઉપર સોજો આવે તથા મૂત્ર ચીકણું ફીણ યુક્ત હોય છે. જે ત્રિદોષથી મૂત્ર થયું હોય તે, ઉપર કહેલાં સર્વલક્ષણોને મેલાપ હોય છે. જે પ્રહાર-મૂત્રને વહેવા વાળી નસો ઉપરમાર કે કાંટો વગેરે વાગવાથી મૂત્રછ થયું હેય તે, વાયુના મૂત્રછુ જેવાં લક્ષણો હોય છે, પણ આ મૂત્રકૃચ્છથી મનુષ્યનું તુરત મને રણ થાય છે. આ શલ્ય જ મૂત્રકુછ કહેવાય છે. જે મળને રોકવાથી મૂત્રકૃચ્છું થયું હોય તે, પેટમાં આફરે. વાયુ સંબંધી શળ અને મૂત્રનું રોકાણ કરે છે–આ પુરીપજ મૂત્રકૃચ કહેવાય છે. જે વીર્યના દેવથી મૂવછૂ થયું હોય તે મૂત્ર માર્ગ સંકિચાઇ જાય છે, તેથી મૂત્ર પરાણે ઉતરે છે, તથા મૂત્રની સાથે વીર્ય પડે છે અને એમાં તથા દદ્ધિમાં શળ નીકછે-આ જ મૂત્રછ કહેવાય છે. * જે પથરીના રોગથી થએલું મૂકછ હેય તો, તે અશ્મરીજ મંત્રછ કહેવાય For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મામૈં. ) કૃન્દ્ર પ્રકરણ, ( ૧૧ ) છે, પણ સુશ્રુતે શર્કરાજ નામનુ મૂત્રકૃચ્છ એક નવમા પ્રકારનુંજ ગણેલુ છે, પણ વાસ્તવિકરીતે જોતાં પથરી અને શર્કરા-કાંકરીમાં નહીં જેવા તફાવત છે, તેમ તેનાં નિદાન અને લક્ષણા પણુ સમાન છે; છતાં પણ કિચિત્ ફેર છે તે એ કે-પિત્ત વડે પાકેલી વાયુએ કરી સુકાઇ ગએલી તથા કના સંયોગથી સહિત પથરી સૂત્ર, વીર્ય અને કના સમુહુરૂપ તે ફના સંયોગથી છૂટી પડી જે કાંકરી-રેતીરૂપે થઇ મુત્રના માર્ગને રોકતી સૂત્ર માર્ગથી પડે છે ત્યારે તે કાંકરી કહેવાય છે. પથરી તથા કાંકરીના ઉપદ્રવો. હૃદયમાં પીડા, કપારા, ફળ, પેટમાં અગ્નિની મંદતા, મૃ અને આકરા મૂત્રકૃછુ એટલા પથરી તથા કાંકરીના ઉપદ્રવ થાય તેા, તેનાથી મનુષ્યનું મરણ થાય છે. મૂત્રકૃચ્છના ઉપાય. વાયુના મંત્ર ક્ચ્છ ઉપર તેલ મર્દન, સ્નેહન, નિરૂહબસ્તિ, તથા ઉત્તર ખરિત અને અગ ઉપર યોગ્ય ઔષધોનાં બંધારણ, તથા ધી અાદિનાં સિ ંચન, અને વાયુને નાશ કરનારી વસ્તુએ ના રસ ઉપયોગમાં લેવા. અથવા માળવી ગોખરૂ, ગરમાળાને ગેાળ, ડાભનાં મૂળી, કાસડાનાં મૂળી, જવાસો, આમળાં, પાષાણભેદ અને હરડેળ એ સઘળાં સમાન લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયાપછી મધ મેળવી કેચૂર્ણ કરી મધમાં નિર'તર્ સેવન કરેતે, સૂત્રકૃચ્છ તથા પથરીનો અસાધ્ય રોગ ણુ નાશ થાય છે-આ ગાક્ષુરાદિ કવાથ કહેવાય છે. અથવા નાની એળચી, પીપર, પાષાણભેદ અને શિલાજીત એ ચારે સમાન લઇ ચૂર્ણ કરી ચાખાના ધાવણુ સાથે કે ગોળના પાણીસાથે પીવાથી ભયંકર મૂત્રકૃચ્છ જાય છે. વૈઘરહસ્ય. અથવા ઉપર કહેલા ચુર્ણમાં કાકડીનાં બીજ, સિધાલૂણ અને કેસર એટલાં આબધાનું ચૂર્ણ મેળવી ચાખાના ધાવણ સાથે યોગ્ય માત્રા એ સેવન કરવું. વૈદવેનેાદ. અથવા આમળાનું ગાળ સાથે નિત્ય સેવન કરવાથી મૈથુન શક્તિ વધે છે. અથવા દુધમાં જુનો ગોળ નાખી જરા ઉનું કરી પીવાથી સઘળા મુત્રકૃચ્છુ, કાંકરી અને વાયુ સબંધી રોગો મટે છે. અથવા ગળા, સુંઠ, આમળાં, આસગધ અને ગોખરૂં એનો કવાથ કરી પીવાથી વાયુ સંબંધી રોગ, શૂળ અને સૂત્રકૃચ્છુ નાશ થાય છે. અથવા આમળાના રસમાં શેલડીના રસ તથા મધ નાખી પીવું જેથી પ્રહાર વાગવાથી થએલું મૂત્રકૃચ્છ મટે છે. અથવા ગોખરૂના બીજોના કવાથ કરી તેમાં જવખાર નાખી પીવાથી મળ રોકવાથી થએલું મુત્રકૃચ્છુ મટે છે. અથવા ત્રિમૂળા, મેરની મીજો એ બન્નેને રાત્રીએ પલાળી સવારે તેજ પાણીમાં વાટી તેમાં જરા સિધાલૂણ નાખી પીવાથી મૂત્રકૃચ્છ નય. અથવા જવખાર તથા સાકર વાટી પીવાથી સર્વે પ્રકારનાં સૂત્રકૃચ્છ મટે છે. અથવા કાળધરાખ, અને સાકર એએની ચટણી કરી દહીના ધેાળવા સાથે સેવવાથી મૂત્રકૃચ્છુ મટે છે, અથવા હરડેળ, ગોખરૂ, ગરમાળાને ગર્ભગોળ, પાષાણભેદ, અને ધમાસે એ સઘળાં સમાન લકુટી કવાથ કરી, ઠંડા થયા પછી તેમાં મધ નાખી નિત્ય પીએતે, બળતરા સહિત મૂત્રકૃચ્છુ હોય તે પણ મટે છે અને બુધ કાશને પણ મટાડે છે. આ હૃતિકયાદિ કવાથ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કેવું છે, અથવા પાકા લીંબુના રસમાં ગાયના છાણને રસ નાખી મરજીમાં આવે તેટલુ નિરતર પીવુ જેથી, સ્ત્રીની ચેાનિના દોષથી ઉત્પન્ન થએલા રાગ, બળતરા. અને મૂત્રની પીડાને મટાડે છે. અથવા ડાભ, કાર્ડ, પાન બાજરીયું, શેલડી, અને વરી જાતની ડાંગર For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૨) અમૃતસાગર, (તરંગ-. એટલાનાં મૂળ લઈ ચૂર્ણ કરી કે દુધમાં કવાથ કરી પીએ તે પિત્ત સંબંધી મૂત્રકૃચ્છ મટે છે અને મૂત્રાશય સાફ થાય છે. કિંવા ત્રણ પંચકનાં મૂળથી સિદ્ધ કરેલું દુધ સેવે તે લિંગમાંથી હી જતું હોય તે મટે છે. આ ત્રણ પંચક કહેવાય છે. અથવા ભૂરા કેળાને રસ સાકર સાથે પીવાથી વિદેષનું મૂત્રકૃચ્છુ મટે છે. અથવા રીંગણને સ્વરસ તેલા ૧૬ ભાર લઈ તેમાં મધ નાખી પીવાથી મૂત્રના દે મટી જાય છે. અથવા ગેખરૂ તેલા છર લઈ તેમાં છ ગણું પાણી નાખી ઉકાળી અધ ભાગનું પાણી રહે ત્યારે ગાળી લઈ તેમાં શુદ્ધ ગુગળ તેલા ૨૮ નાખી ફરી પકાવે, જ્યારે ગોળની ચાસણી જે જાડે રસ પડે ત્યારે તેમાં ત્રિકટુ, ત્રિફળાં તથા મોથ એઓનું ચૂર્ણ ૨૮-૨૯ તલા ભાર નાખી–એક છવકરી ગોળીઓ વાળવી. પછી તેમાંથી નિત્ય પ્રાત:કાળે, યોગ્ય માત્રાએ સેવન કરે છે, પ્રમેહ, મૂત્રકૃચ્છ, મૂત્રઘાત, વાતરકત, વાયુ રોગ, વિર્યના દેવ અને પથરી એટલા રોગો નાશ કરે છે–આ ગોક્ષુરાદિગુગળ કહેવાય છે. અથવા જીરૂં તેલ ૮ અને ગોળ તેલા ૮ મિશ્રકરી નિરંતર ખાય તે મૂત્રકૃચ્છ મટે છે. અથવા જવખાર ટાંક ૨ ગાયની છાશ સાથે સેવન કરે તે, ભયંકર મૂત્રકૃચ્છ તથા પથરીને નાશ થાય છે. આ જવખાર તક પ્રવેગ કહે. વાય છે. અથવા શુદ્ધપારો, ૧ શુદ્ધગંધક, ૪ ભાગ એ બન્નેને વાટી કાજળ કરી કડીઓમાં તેને ભરી ૩ માસા ટંકણખારને પાણી સાથે વાટી કેડીઓનાં મોં તે વતે સીડી લેવા બંધ કરવાં, પછી તે કડાઓને કુલડીમાં ગોઠવી મુખે મુદ્રા દઈ ગજપુટ અગ્નિ આપે. જયારે પિતાની મેળે જ સંપુટ-કુલડી શીતલ થાય ત્યારે તેમાંથી કડીઓને ધીમે રહી કહાડી લઈ વાટી ચાળી ૪ રતિ ભાર તે ભસ્મ અને ર૧ મરીનું ચૂર્ણ મેળવી ઘીમાં કાલવી ખાય અને તે ઉપર જાઈની જડ તેલા ૪ બકરીના દૂધમાં ઉકાળી ખાંડ નાખી પીએ તે, મૂત્રકચ્છ મટે છે-આ લઘુકેશ્વરરસ કહેવાય છે-વઘરહસ્ય. અથવા શતાવરી, કાસડાનાં મૂળ, ડાભનાં મૂળ, ગેખરૂ, ભોંયકોળું, શેળડી અને આમળાં એઓથી દુધને કે ધીને પકાવી તેમાં સાકર મેળવી પીવાં, જેથી દાહ, શૂળ વિબંધ સહિત પિત્તના સંબંધ વાળ મૂત્રકૃચ્છ નાશ પામે છે. આ શતાવરી વ્રત કહેવાય છે. ચકદત. અથવા કાકડીનાં બીજ, જેઠીમધ અને દારુહળદર એને ચોખાના ધોવણ સાથે વાટી પીવાથી પિત્તનું મૂત્રકૃમટે છે. અને થવા કેળના રસમાં એળચીનું ચૂર્ણ નાખી પીવાથી કફનું સૂત્રકૃષ્ણ મટે છે. કિંવા હાની એ ળથીઓને મૂત્રથી, મદિરાથી કે કેળના સ્વરસથી વાટી,સેવન કરે તે કફનું સૂત્રક માટે છે. અથવા પરવાળાંની ભસ્મ ટાંક ૧ ચેખાના ધાવણ સાથે પીવાથી કફને મૂત્રકૃચ્છુ મટે છે. અથવા ગોખરૂ અને સુંઠ એએને કવાથ કરી પીવાથી કફનો મિત્ર છ જાય છે. એમ વંદને કર્તા કહે છે. અથવા મેટી રીંગણ, ધાવણ, કાળીપાડ, જેઠીમધ, અને ઈજવ એઓને કવાથ કરી પીવામાં આવે છે. ત્રણે દોષનું મૂત્રકૃચ્છ નાશ થાય છે. આ હત્યાદિ કવાથ કહેવાય છે. અથવા શિલાજીત અને મધ એકાં કરી સેવન કરે છે, વીર્ય રાકવાથી થએલું મૂત્રકચ્છ નાશ થાય છે. ચક્રદત. અથવા વન સંપન્ન મહારિણી મનમાની સાથે મદનવિલાસ કરે તે વીર્યધથી થએલું મૂત્રકુછ મટે છે, પણ પ્રથમ વીર્યને વધારનારાં એવધે સેવન કરી પછી મદનવિલાસ કરવો. અથવા કાંસકીના મળને કવાથ કરી સેવવાથી સર્વ પ્રકારનાં મૂત્ર મટે છે. અથવા ગોખરૂના પાંચે અંગ તેલા ૪૦૦ લઈ ખાંડી આઠગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગાળી તેમાં સાકર તેલા ૨૦ નાખી ચાસણી કરી અવલેહ-ચાટણ સમાન થાય ત્યારે For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર ) સૂત્રધાત પ્રકરણ ( ૧૮૩) તેમાં સુંઠ, પીપર, એળચી, જવખાર, કેસર, કડાછાલ, કાકડીનાં બીજ, અને વંશલોચન એટલાં ઓષધો ૮-૮ તલા ભાર લઈ તેનું ચૂર્ણ કરી ચાસણીમાં મેળવી–એકવ કરી તેમાંથી ૪ તેલા ભાર અથવા દેશ કાળાદિને વિચાર કરી ગ્ય માત્રાએ સેવન કરે છે, મૂત્રકૃચ્છ, દાહ, બંધકોશ, પથરી, મૂત્રમાં લેહીનું પડવું અને મીઠે પરમીએ ગોટલા રોગો ને નાશ કરે છે. આ ક્ષુરાવલેહ કહેવાય છે. સર્વસંગ્રહ મૂત્રકૃચ્છને અધિકાર સંપૂર્ણ. મૂત્રઘાતના અધિકાર -(૦) – મૂત્રઘાત રેગ થવાનાં મૂળ કારણે. વિશેષે કરીને મળ-મૂત્રાદિના વેગોને રોકવાથી, અને લુખા ભોજને જમવાથી, કોપ પામેલા વાત, પિત્ત કાદિ દોષે વાત કુંડળિકાદિ ૧૩ જાતના મૂત્રઘાતને ઉત્પન્ન કરે છે. વાતકુંડળિકા ૧, અછિલા ૨, વાતબરિત ૩, મૂત્રાતીત ૪, મૂત્રજઠર ૫, મૂત્રસંગ ૬, મૂત્રક્ષય ૭, મૂત્રપ્રન્થિ ૮, મૂત્રશુક્ર ૦, ઉણવાત ૧૦, મૂત્રસાદ ૧૧, વિવિધત ૧૨ અને બસ્તિકુંડલ ૧૩ આ તેર પ્રકારના મૂત્રઘાત રોગ છે. તેર પ્રકારના સૂત્રઘાતનાં લક્ષણ. જે લુખા પદાર્થો સેવન કરે તો , મૂત્રાદિના વેગને રોકે તે દુષ્ટ થએલો વાયુ મંડળી વળેલા જેવો થઈ પેરુમાંજ દેડયા કરે છે અને બંધાયેલો હોવાને લીધે પેઢુમાંજ ભમ્યા કરે છે, તેથી મૂત્રના છિદ્રને રોકી દે છે અને થોડું થોડું પીડાયુક્ત મૂત્ર ઉતરે તેને વાતકુંડલિકા કહે છે. ( આ તીવ્ર અને ભયંકર વ્યાધિ છે. ) વાયુમૂત્રને તથા મળને રેકી મૂત્રાશય તથા ગુદાને ફુલાવો દઈ તથા પવનને બંધ કરી પથરા જેવી ચંચળ, ઊંચી અને પીડા સહિત તથા મળ-મૂત્રના માર્ગને રોકનારી પવનની ગાંઠ ઉત્પન્ન કરે છે તેને અછિલા કહે છે. મૂત્રના વેગને રોકવાથી પેટમાં રહેલ તથા પેરુ અને પેટમાં દબાયેલો વાયુ મૂત્રને વહેવાવાળી નસેને રોકી દે છે, જેથી મૂત્રનું રોકાણ થાય છે, તેને વાતબતિ કહે છે. ( આ કષ્ટસાધ્ય છે. ) મૂત્રની હાજત થયા છતાં પણ મૂત્ર તુરત ઉતરે નહિ. અથવા મુતરતાં છતાં પણ ડું મૂત્ર ઉતરે તેને મૂત્રાતીત કહે છે. - મૂવની હાજત અટકાવવાથી કોપ પામેલો અપાનવાયુ પેટને ઘણું જ ભરી દે છે, નાભિના નિચે ઘણી પીડા સહિત આફરો કરે, ઉદાવર્ત થાય અને મૂત્રના રહેવાના સ્થાનના નીચેના ભાગને રોધ થાય તેને મૂત્રજઠર કહે છે. - પેટુમાં કે ઈદ્રિની નરોમાં આવેલું મૂકાય છે અને કરીને મૂતરતાં–પરાણે મૂત્ર કરતાં વાયુના લીધે લિંગનું છિદ્ર ફાટી જાયને પેસાબ થાય, પણ ધીમે ધીમે લેહી તથા તણખા-બળતરા થતું કે બળતરા વગરનું બેડું મૂવ ઉતરે છે, તેને મૂત્રસંગ કહે છે. For Private And Personal Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪ ) અમૃતસાગર ( તરંગ-. જે મનુષ્યના શરીરમાંના સાતે ધાતુએ સુકાઇ ગયા હોય તેથી કેવળ ઝાંખરા જેવું શરીર લૂખું થઇ ગયું હોય તથા ખેદ કે ચિન્તાથી શરીર કૃશ-દુર્બળ થઇ ગયું હેાય તેવા મનુષ્યના અસ્તિ–પેઢુમાનુ પિત્ત અને મૂત્રાશયમાંને વાયુ મૂત્રને ક્ષય કરે છે, તેથી તણખા ઊઠી બળતરા ઉત્પન્ન થાય છે તેને મૂત્રક્ષય કહે છે. પેટુના મુખની અંદર ઓચિંતી ગાળ, સ્થિર અને આમળા જેવડી ગાળી-ગાંઠ થાય છે, તથા તેની વેદના પથરીના સમાન હોય અને મૂત્ર ધણા કથી ઉતરે તથા લેાહી યુક્ત ઉતરે તેને સૂત્રગ્રન્થી કહે છે. જે પુરૂષને મૂત્ર કરવાની હાજત થઇ છે, છતાં સ્ત્રી સંગ કરે તે સ્થાનભ? થએલા વાયુવીનેઅવળેરસ્તે-ઉંચે ચઢાવી મૂતરવાના પેહેલાં કે પછી અડાયા છાણાની રાખ યુક્ત પાણી જેવુ મૂત્ર નીકળે તેને મૃત્રશુક્ર કહે છે. કસરત કરવાથી, ધણા પંથ કરવાથી, તડકામાં ક્વાથી વિકાર યુક્ત થએલુ પિત્ત પે દુમાં પ્રવેશ કરી વાયુથી વિટા પેટ્ટુ, લિ ંગ, યેનિ અને ગુદામાં બળતરા કરતાં હળદર જે વા રંગવાળુ કે લે!હી સહિત મહા કટ સાથે ઘડીએ ઘડીએ ટીપે ટીપે મૂત્ર ઉતરે તેને ઉષ્ણવાત-ઉનવા કહે છે. પિત્ત, ક અથવા એ બન્ને વાયુના તેથી પરાણે પીળુ, લાલ, ધોળુ અથવા અથવા એ સઘળા રંગેાથી મિશ્ર જાડુ ં અને મૂત્રસાદ કહે છે. રૂક્ષપણાના ગુણથી શુષ્ક બનાવી મૃત્રનેત્રટ કરી દે, શંખના ભૂકા જેવું, કે ગોરોચનના ભૂકા જેવું બળતરા સહિત ચેડુ થોડુ મૃત્ર ટપકે છે તેને શરીરે મુકાયલા તથા દુર્બલ થએલા પુરૂષના મળને વાયુ જ્યારે તેના માર્ગથી બાહાર ખેચી લાવે છે ત્યારે તે મળ, મૂત્રના માર્ગમાં આવે છે. તે વખતે સૂત્ર કરતાં પરાણે મૂત્ર ઉતરે છે અને તે મૂત્રમાં મળ મળેલ હોય છે તથા તે મૂત્રની વાસના મળ જેવી આવે છે તેને વિવિધાત કહે છે. ઘણું ઉતાવળું ચાલવાથી કે દોડવાથી, ધણા લાંઘણુ-ઉપવાસ કરવાથી, ઘણા ખેદી, ગજા ઉપરાંત પરિશ્રમ કરવાથી, પત્થર વગેરેના શરીર ઉપર માર વાગવાથી, અને ઇંદ્રિ ચાળાવાથી—આવાં કારણેાનેલીધે બસ્તિ-પેઢુમાં ગાળ ગાંઠે પડી ગર્ભની પેઠે કઠણ થઇ જાય છે, તથા ફરકે છે, ત્યાં પીડળ આવે છે, ધ્રુજારી, મળત્રા થાય છે, મૂલ ટીપું ટીપુ ટપકે છે, મૂલની વધારે છુટ કરવાથી કે ઇંદ્રિ દાબવા કે દબાવવાથી મૂત્રની એકદમ ફુવારાની પેઠે ધાર છુટે છે અને થોડીવાર પછી ઇંદ્રિ ઉપર સોજો આવે છે, તથા ફૂંકીના નીચે સાયે ધેાંચાય તેવી પીડા થાય છે, તેને સ્લિકુંડલ કહે છે. આ વ્યાધિ ભય'કર છે તથા તેની શરૂવાતમાં વાયુ પ્રાધાન્ય હોય છે તેથી થોડી બુદ્ધિવાળા, જેવુ તેવું જાણનારા વૈદ્યથી આ રાગ નિવારણ થતા નથી, જેમ શસ્ત્ર પ્રાણને નાશ કરે છે. તેમ આ રાગ તુરત પ્રાણનો નાશ કરે છે અથવા વિષની પેઠે થોડીવાર પછી મરણ નિપજાવે છે. સૂત્રધાતના ઉપાય. જો વેદનાએ કરી સહિત મૂલધાત હોય તેા સ્નેહન તથા સ્વેદન કર્યાપછી સ્નેહવાળી વસ્તુ ૧ મૂત્રધાત અને મૂત્રકૃચ્છ્વમાં વિશેષ અંતર નથી. માત્ર એટલેાજ અતર છેકે, મૂત્રકૃચ્છમાં મૂત્ર ડુ` રોકાય અને પીડા ઘણી થાય છે. અને મૂત્રઘાતમાં મૂત્રનુ` રોકાણ વિશેષ થાય પણ પીડા ઓછી હે છે. ભા. કત્તા, For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાર ) મૂત્રધાત પ્રકરણ (૧૮૫) ઓનું વિરેચન–રેચ આપી ઉત્તરબસ્તિ દેવી. અથવા પ્રભાતકાળે બફ, ડાભ, કાસડે, શેલડી અને ઝીપટો (કે કાંસકી 2) એએને કવાથ કરી થંડો થયા પછી તેમાં સાકર નાખીને પીવો. તેથી મૂત્રઘાત મટે છે એમ શુક્રાચાર્યનું કહેવું છે ! અથવા કપૂરને પાણી સંગાથે ઘુંટી કે એમનું એમ ચૂર્ણ કરી પડાની ઉપર લેપ કે ભભરાવી દીવટની પેઠે લપેટી તે દીવટ ધીમે ધીમે ઈદ્રિમાં મૂકવી. અથવા ધાણા, તથા ગોખરૂ એઓને કવાથથી કે કલ્કથી પકાવલું ઘી યોગ્ય માત્રાએ સેવન કરે તે, મૂત્રઘાત, મૂત્રકૃચ્છ અને વીર્યના આકરા દોષોનો નાશ કરે છે, આ ધાન્ય ગેસુરક વ્રત કહેવાય છે. અથવા કાકડીના બીજેના કફ બનાવેલ એક તોલાભાર લઈ તેમાં સિંધાલૂણ ૧ ટાંક ભાર નાખી કાંજીની સાથે પીવો. અથવા પાડળ, જવખાર લીંબડા અને તલ એ ટાંક બે બે ભાર લઈ તેઓના ખારા પાણી સાથે દારૂ બનાવી તેમાં તજ, એળચી, અને મરી નાખી પીવો. અથવા દારૂમાં ખાટા દાડિમોને રસ નાખી તેમાં હાની એળચીના અને સુંઠના ચૂર્ણને પ્રતિવાસ દઇપી, એમ છંદનામા ગ્રંથનો કર્તા કહે છે. અથવા શિલાજીતનું વિધિ સહિત સેવન કરવું. અથવા કાચાં ટાંક ૫, પીપર ટાંક ૧, એખરે ટાંક ૧, સાકર ટાંક ૧૦ અને કાળાધાખ ટાંક ૧૦ એઓને ઝીણું વાટી તેથી અરધ ભાગે (ગાયના) ઉના કરેલા દુધને ઠરવા દઈ તેમાં દુધ પ્રમાણે મધ, અને ઘી નાખી પીએ તે, વીર્યના રોકવાથી થએલો મૂત્રઘાત મટે છે, તથા વાંઝણી સ્ત્રી આ પ્રયોગ– ઔષધનું સેવન કરે છે, ગર્ભ ધારણ કરે છે, સર્વસંગ્રહ અથવા ચિતામૂળ, ઉપલસરી, કાંસકીનાં મૂળ, સીસમ, કાળીધાખ, ઈદ્રવરણનું મૂળ, પીપર, પરવળ, મહુડો (કે જેઠીમધ ?) અને આમળાં એ સઘળાને એક એક તોલાભાર લઈ તેઓને પાણી તેલા ૧૦૨૪ અને તે ટલાજ દુધમાં ઉhળી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી લઈ ગાળીકાહાડી તેમાં ગાયનું ઘી ૨પ૬ તેલ નાખી તે કવાથને ફરી પકાવો જ્યારે સર્વ રસ બળી જાય અને એકલું ધી રહે ત્યારે ઉતારી લઈ તેમાં વંશલોચન તેલા ૬૪ ભારનું ચૂર્ણ અને ૬૪ તલા ખાંડ નાખી ધૂત સાથે એ કછવ કરી નિરંતર નવટાંકના આશરે સેવન કરે છે, મૂલધાત, પ્રદર, પ્રમેહ, સુવાવડના - દેશ, સર્વ પ્રકારના વીર્ય દોષ, મૂત્રકૃચ્છ, મૂત્રદોષ, નિર્દોષ, તેમજ રકતદોષને નાશ કરે છે. તથા ગર્ભદાતા, યોવનદાતા, વીર્યદાતા, અને રોગ નાશક છે–આ ચિત્રકાઘ ધૂત કહેવાય છે. એમ ચરકમુનિનું કહેવું છે. અથવા ત્રિફળાના સમાન ગોળ નાખી કવાથ કરી તેમાં દુધ (ગાયનું) નાખીને પીવાથી મૂત્રઘાત મટે છે. અથવા પાછળ, અલુઓ, લિંબડાની અંતરછાલ, હળદર, ગેખરૂ, એળચી, તજ અને તમાલપત્ર એ બરાબર લઈ એને કવાથ કરી તેમાં ત્રિફળાનું ચૂર્ણ અને ગોળ નાખી પીવો. અથવા રમણિક રસિલી રમણી સાથે - મણ કરવું જેથી મૂત્રઘાત મટે છે એમ આત્રેયજીનું કહેવું છે અથવા કાકડીનાં બીજ, ત્રિફળા અને સિંધાલૂણ એ સઘળાં બરોબર લઈ, ઝીણું વાટી વસ્ત્રગાળ કરી ઉના પાણી સાથે પીએ તે મૂલનું રોકાણ થતું મટે છે. અથવા તલસનો ખાર કહાડી ટાંકર ભાર દહી તથા મધ સાથે સેવન કરવાથી મૂત્ર રેકાયું હોય તે મટે છે. અથવા તલનાં તલસ રાંને બાળી તેની રાખ લેવી તથા તે રાખ મધ અને દુધની સાથે પીવાથી પસાબ અટક્યો હોય તે તથા પિસાબમાં લાહા બળતી હોય તે તુરત મટે છે. અથવા દારુહળદરનો કવાથી કરી મધ નાખી પીવો. અથવા ચબેલી (જાઇની જડ) ને બકરીના દુધમાં વાટી પીવા ૧ કવાથ કે હિમ વગેરે પીવાની વખતે તેમાં કોઈ વસ્તુનો ભ ભભરાવામાં આવે તેને પ્રતિવાસ કહે છે. ર અને માત્ર કાવું હેય તે યોનિનું મર્દન કરવુંખાયસંહિતા. For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૮૬ ) ( તરંગ થી ઉનવા મટે છે. અથવા કમળનાં મૂળીયાંને તેલમાં પકવી ગાયના મૂત્રમાં વાટી કે ગાયની છાશ સાથે પીવાથી આકરા ઉનવા પણ મટે છે. અથવા જે તલાવમાં હમેશાં પાણી ભર્યું રહેતું હાય તે તલાવની માટી લાવી તેમાં કપડું રગદોળી ઈંદ્રિ, યોનિ વા પેઢુ ઉપર તે કપ મુકે તે, ઉન વા મટે છે. અથવા એક. ઇટને ઉની કરી તેના ઉપર મૃત્રવાથી જે તેમાંથીઉની વરાળ નીકળે તે વરાળના બાદ ઈદ્રિ તથા યાનિને આપવાથીઉનવા મટે છે. હિતાપદેશ. અથવા ઠંડા પાણીના કુંડમાં બેસવાથી ઉનવા મટે છે. મૂત્રકૃચ્છ-મૂત્રરાધ-મૃત્રધાત-ઉનવાના અધિકાર સંપૂર્ણ, અશ્મરી-પથરીના અધિકાર, અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir પથરીનાં નિદાન તથા સ ંપ્રાપ્તિ અને લક્ષણ. પિતા તથા માતાના દોષથી, અથવા મૂત્ર રાકવાથી કે-અત્યંત કુથ્થ કરવાથી— મિથ્યા આહાર વિહાર કરવાથી પથરીને રોગ થાય છે. તેના ચાર પ્રકાર છે એટલે વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી પથરી થાય છે. વીર્યના રાષથી થએલી પથરી સિવાય બીજી પથરીમાં વિશેષે કરીને કક્ મળેલે હોય છે. કેટલાક ગ્રન્થકારી તે! ચારે જાતિની પથરી એમાં ક મળેલા માને છે. એ સર્વ પથરીમાં વખતસર ઔષધ ન કરવામાં આવે તે તે મનુષ્ય નિશ્ચે મચ્છુને રારણ થાય છે. જે વખતે પેઢુમાં વાયુ વીર્યસંહિત મૂત્રને કે પિત્ત સહિત કને સુકવી દે છે તેથી તેની પથરી થાય છે. જેમ ગાયના પિત્તામાં ગેરાચન જામીને વધે છે તેમ ધીરે ધીરે તે પથરી પણ શુક્રાદિના સુકાવાથી તેનેા જમાવટ થઈ પથરી બધાય છે. સઘળી ઘણા દોષાના સમાગમથી થાય છે. પથરી પથરીનુ પૂર્વરૂપ. પેઢુમાં આા, પેટુની આસપાસ વિશેષ પીડા, મૂત્રમાં બકરાના જેવી થાસના, મૂલ ચ્છ, તાવ અને અચિ થાય તે જાણવું કે પથરીના રોગ થશે. પથરીનાં સામાન્ય લક્ષણ. પથરી થવાથી ઠંડીમાં, મૂત્રવાહીની નસામાં તથા પેઢુમાં શૂળે આવે છે, મૂત્રના માર્ગ શકાય છે તેથી મૂત્રધાર વચમાં છેદાય છે, પથરી મૂત્રમાર્ગમાંથી આધી ખસી જ્યારે નીચે ઉતરે છે ત્યારે મૂત્ર વચમાં આછું મળગુગળુ' મૂલ ઉતરે છે અને જે મૂત્રમાર્ગમાં પથરીના લીધે ધસારો પડે કે મૂત્રમાર્ગ છવાઇ જાય તેા લોહીથી મળેલું મૂત્ર ઘણી પીડા સહિત ઉતરે છે, તથા પરાણે પેસાબ થાય છે. જુદા જુદા દેાષાના લીધે થએલી પથરીએનાં જુદાં જુદાં લક્ષણા. જે વાયુના ત્રાસવાળી પથરી હોય તેા બહુ પીડા સાથે વારંવાર મૂળ ટીંપે ટીંપે ઉતરે છે તે વખતે દાંતને ચરડે છે, કંપે છે,ઋદ્રિતે ખાવે છે, ડૂંટીને ચોળે છે, ઉપરાઉપર For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારમો ) અશ્મરી-પથરી પ્રકરણ. . (૧૮૭) કાંકયા કરે છે, અને બરાડા પાડ્યા કરે, તથા અધેવાયુની સાથે મૂવ તથા મળ ઉતરે છે. આ પથરીને રંગ કાળો તથા લુઓ અને કાંટાના સમાન વા તે ઉપર કાંટા જેવી કાંકરી જણાય છે. * જે પિત્તના ત્રાસવાળી પથરી હોય તે, પિમાં બળતરા થાય છે. ઈતિને અડતાં ઉની લાગે છે, અને તે પથરીને રંગ બદામની છેતરા જેવ, પીળા, ઘેળો કે, તે પણ હેય છે, તથા કદમાં ભીલામાના ઠળીઆ જેવડી હોય છે. જે કફની ત્રાસવાળી પથરી હોય તે, પેડુમાં અત્યંત પીડા, પેટુને સ્પર્શ કરતાં ઠંડુ તથા ભારે જણાય છે, અને આ પથરી ચીકણું–લીસી, ધળી, તથા કુકડાના ઇંડા જેટલા કદવાળી ચમકતી હોય છે. (આ પથરી ઘણું કરીને બાળકોને જ થાય છે.) મૈથુન કરવાની ઈચ્છા થયા છતાં વીર્યને પરાણે રોકી રાખવાના કારણથી તે પવન, સ્થાન ભષ્ટ થએલા વીર્યને લિંગના તથા અંડકોષના વચમાં રહેલા મૂત્રાશયના મુખમાં એક કરી સુકવી દે છે, તેથી તે શુષ્ક વીર્ય પથરીરૂપ બને છે; એટલે પિમાં પીડા-મૂળ, પેસાબ કરતાં તણખા ઉઠે છે, બળતરા થાય છે, પરાણે પરાણે પેસાબ ઉતરે છે, અંડકોષમાં સેજે કે ઉનવા થાય છે, તથા પેદુને દબાવતાં પથરી અંદર લીન થઈ જાય ત્યારે વીર્ય મૂલના માર્ગેથી ઉતરે છે તેને શુક્રામરી કહે છે. આ પથરી મોટી ઉમરવાળાને જ થાય છે. એ વીર્યની પથરી જ્યારે વાયુથી વિખરાઈ જાય ત્યારે કાંકરી કે રેતીરૂપ થઈ જાય છે, તેને શર્કરા કહે છે, તેમાં મોટી કાંકરીને શર્કરા અને હાની કાંકરી-રેતીને સિકતા કહે છે; અર્થાત શર્કરા અને સિક્તા એ બે રગમાં એટલેજ ભેદ છે. જે પિતૃમાંને વાયુ સુલટી રીતે ચાલે તો તે કાંકરી મૃત સાથે બહાર પડે છે અને જે વાયુ ઉલટી રીતે ચાલે તે મૂલના માર્ગમાં તે કાંકરી ચોટી રહે છે. કાંકરી તથા રેતીના ઉપદ્ર. શરીર દુબળું, નિવૃત, કૃશતા, કૂખમાં શો, અરૂચિ, શરીર પીળું પડે, મૂલવા ત ( ઉનવા) થાય, તરશ લાગે, હૃદયમાં પીડા અને ઉલટી થાય છે. - પથરીનું અસાધ્યપણું. પથરી કે કાંકરી વા રેતીના રેગીને જે રી તથા અંડકોષમાં સે આવે, મૂળ કાય અને વ્યથાથી આતુર થયો હોય તે તે મરણ પામે છે. પથરીના ઉપાય. વાયુની પથરી માટે સુંઠ, અરણી, પાષાણભેદ, સરગવે, વરણ, ગોખરૂ, સીવણનાં મૂળ અને ગરમાળાને ગોળ એઓને કવાથ કરી તેમાં હિંગ, જવખાર, અને સિંધાલુણ એઓનું ચૂર્ણ નાખી પીવાથી પથરી, મૂત્રકૃચ્છ, કોઠાનો વાયુ, કેડને વાયુ, સાથળને વાયુ, ગુદામાં અને લિંગમાં રહેતે વાયુ નાશ થાય છે, અગ્નિ પ્રદિપ્ત થાય છે અને અન્ન વગેરે સારી રીતે પચે છે-આ સુંઠયાદિ કવાથ કહેવાય છે. અથવા એલચી, પીપર, જેઠીમધ, પાષાણભેદ, નગેડનાં બીજ, ગોખરૂ, અરડૂસે અને એરડે એના ધાથમાં શુદ્ધ કરેલી– ૧ આત્રેયજી કહે છે કે આ કવાથમાં એરડાને બદલે ત્રીફળાં નાખી કવાથ કરી તેમાં એરંડીયું, શિલાજીત અને સાકર નાખી પીવે. For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮) અમૃતસાગર. (તરંગ પકાવેલી શિલાજીત અને સાકર નાખી તે કવાથ પીવાથી મૂત્રકૃચ્છ મો--આ એલાદિકવા થ કહેવાય છે. અથવા કેળાના રસમાં શેકેલી હિંગ નાખી પીએ તો પિયુને દુખાવો અને પથરીને નાશ થાય છે. અથવા સુંઠ, ગોખરૂ અને વરણાની છાલ એઓનો કવાથ કરી તેમાં ગોળ અને જવખાર નાખીને પીવાથી લાંબા કાળની પથરી હોય તો પણ મટે છે. અથવા ગોખરૂનું ચૂર્ણ કરી ટાંક ૫ ભાર મધ મેળવી ઘેટીના દુધથી ૭ દિવસ પીએ તે પથરીને રોગ મટે છે. અથવા વરણને કવાથ કરી તેમાં વરણાના મૂળનો જ કક નાખી પીવાથી પથરી મટે છે. અથવા સરગવાના મૂળને કવાથ કરી નવશેકો હોય તે વખતે પીવો. અથવા આદુ, જવખાર, હરડે અને દારૂ હળદર અથવા મળયાગિરીચંદન એનો કવાથ કરી તેમાં હિંગ નાંખી પીવાથી કે, એઓનું ચૂર્ણ કરી દહીના મંડ સાથે પીવાથી ભયંકર પથરી પણ તુરત મટે છે. અથવા વરણાની છાલ તેલા ૪૦૦ લઈ તેને ગણા પાણીમાં ક્વાથ કરી જે વખતે ચોથા ભાગનું પાણી રહે તે વખતે બાકી રહેલા વજન જેટલો (૧૦૦) તેલા ગળ નાખી ચાસણી જે ઘટ થાય ત્યાં સુધી પકાવી તેમાં સુંઠ, કાકડીનાં બીજ, કોળીનાં બીજ, ગોખરૂ, પીપર, પાષાણભેદ, પદ્મક, બહેડાંની મીજ, શુદ્ધ મણશીળ, બથ, સરગવો, ધાખ, એળચી, શુદ્ધ શિલાજીત, હરડે અને વાવડીંગ એ પ્રત્યેક પદાર્થો ચાર ચાર તોલા ભાર લઈ તેઓનું ઝીણું ચૂર્ણ કરી ચાસણી સાથે એક જીવ કરી, પછી સુંદર પાત્રમાં ભરી લે. પચ્ચ ભેજનનો નિયમ રાખી નિરતર ચાર તેલા ભાર સેવન કરે તો સર્વ દેષો સહિત ઉત્પન્ન થએલી પથરીઓ તુરત મટે છે. આ વરૂણક ગુડ કહેવાય છે. અથવા મજીઠ, કાકડીનાં બીજ, જીરૂ, વરીઆળી, આમળાં, બોરની મજા, શુદ્ધ ગંધક અને ને શુદ્ધ ભણશીલ એ સઘળાં બરાબર લઈ ઝીણાં વાટી ટાંક ૧ ભાર પ્રસન્નતાથી નિરંતર મધ સાથે સેવન કરે છે, પથરી મટે છે. અથવા ૮ તલા ભાર કળથીને કવાથ કરી તેમાં સિંધાલૂણ મસા ૨ અને શરપંખાનો રસ માસા ર નાખી પીવાથી પથરી જાય છે. એમ ભાવમિશ્ર નું કહેવું છે. અથવા હળદરનું ચૂર્ણ ટાંક ૫ તથા ગોળ ટાંક ૧૦ એ બેને એકત્ર કરી તુસેદકની સાથે માસ ૧ ભાર સેવન કરવાથી પથરી ઇદ્ધિારા ખરી પડે છે. “અથવા સંચળ, મધ, દુધ, અને તલસરાંની રાખ, એ સઘળાં દારૂમાં નાખી ત્રણ દિવસ પીએ તે, પથરીને નાશ થાય છે. અથવા તલસરનો ખાર ટાંક ૨ તથા મધ ટાંક પ ગાયના દુધની સાથે ૧૫ દિવસ સેવન કરે છે, પથરી નિભે નાશ પામે છે. અથવા ગોળ, અને કાકડીની જડ બેબે ટાંક ભાર લઈ તેને રાત્રે ભીજવી પ્રભાતે તેજ પાણીમાં તેને લસોટી ગાળી લઈ ૭ દિવસ પીએ તે પથરી ઈદિદારા ખરી પડે છે. રાજમાર્તડ.” અથવા કળથી, સિંધાલૂણ, વાવડીંગ, લેહભસ્મ, સાકર, કપૂર, જવખાર, કેળાનાં બીજ અને ગોખરૂ એઓને કચ્છ વરણાના કવાથમાં નાખી તેમાં ગાયનું ઘી અનુમાન પ્રમાણે નાખી પકાવી તેમાંથી તેલ ૪ ભાર નિત્ય સેવન કરે તે, અસાધ્ય રૂ૫ સર્વે પથરીઓ, મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને મૂલનું રેકાણુ એટલા રોગોને નાશ કરે છે–આ કુળત્યાઘવૃત કહેવાય છે, એમ છંદમાં લખેલું છે. પથરીના રોગીનાં પથ્યાપથ્ય. જુના સાઠી ચોખા, સામે, કોદરા, દાળ, જવ, ઘઉં, કળથી, તુવરની દાળ, મગ, ગાયને દુધ તથા ધી, ટીડસાનુશાક, સિંધાલૂણ, તાંદળજો, સ્નાન, અને નેતન વગેરે પશ્ચ-સેવ For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra બાર મા ) વા યોગ્ય છે. મળ-મૂત્રના વેગને નવું પાણી, ગોળ, માંસ, www.kobatirth.org પ્રમેહ પ્રકરણ મહના અધિકાર. રોકવા, ભારે અન્ન, દિવસે સુવુ, એક જગ્યાએ એસી રહેવુ દહી, કક્કારી વસ્તુ, શ્રમ, મૈથુનદિ કુપથ્ય છે. પથરીના અધિકાર સપૂર્ણ, - Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૯ ) પ્રમેહ થવાનાં મૂળકારણેા. ધણું એક સ્થળે બેસી રહેવાથી, ધણું સુઇ રહેવાથી, ઘણું દહી ખાવાથી, નવાં અન્ન તથા નવા પાણીના સેવનથી, બકરા, કે ઘેટાના માંસના ખાવાથી, ગેાળ વગેરે બહુ મીઠા પદાર્થોં ખાવાથી, જળનાં કે બહુ જળવાળા પ્રદેશમાંના જળચરા કે પ્રાણીઓનાં માંસ ખાવાથી, નવાં પાન અને કને કરનારા પદાથી ખાવાથી તથા અતિશ્રમ, અતિ મૈથુન કરવાથી, સ્વપ્નામાં સ્ખલીત થવાથી, તડકે રહેવાથી, વિરેાધી બાજનથી, ગરમ વસ્તુથી,ઘણા દારૂ પીવાથી, ખાટા, કડવા, કે તીખા રસના સેવનથી, બગડેલું દુધ ખાવાથી અને વિશેષ કસરત કરવાથી પ્રમેહ-પરમીયાતે રાગ થાય છે. ત્રણે દોષના પ્રમેહની સંપ્રાપ્તિ તથા પાસેનાં નિદાન. કક મૂત્રાશયમાં રહેલા મેદને, માંસને, અને શરીરના જળને દૂષિત કરી કના પ્રમેહાને જન્મ આપે છે. એજ પ્રમાણે ઉષ્ણ પદાર્થથી વધેલું પિત્ત. પણ સામ્યધાતુ ક વગેરેને ક્ષ ૫ કરી મેદાદિ પદાથાને દૂષિત કરી પિત્તના પ્રમેહાને જન્મ આપે છે. અને ક્ આદિ સર્વ ધાતુ ક્ષીણ થતાં વાયુ પણ શુદ્ધમાંસ, સ્નેહ મજ્જા અને કલેદને પેઢુની નસેાના મુખમાં પ્રાપ્ત કરી વાયુના પ્રમેહાને જન્મ આપે છે. પ્રમેહાની સખ્યા. કર કાપથી ઉત્પન્ન થતા ૧૦ પ્રમેહા, (સાધ્ય છે.) પિત્ત કાપથી ઉત્પન્ન થતા ૬ પ્રમેહ (કષ્ટસાધ્ય છે) અને વાયુના કાપથી ઉત્પન્ન થતા ૪ પ્રમેહેા (અસાધ્ય) ચાય છે. કના પ્રમેહે સાધ્ય છે તેનું કારણ એજ કે, એકલા મેદાદિના કૃષિતપણાથી ઉત્પન્ન થાય છે અને કર્ષણુરૂપ એક ક્રિયાથીજ નાશ થાય છે. પિત્તના પ્રમેહા કષ્ટસાધ્ય કહેવાનું કારણ એજ કે, કર વગેરે સામ્ય ધાતુનો ક્ષય થવા ઉપરાંત મેદ આદિના દૂષિતપણાથી થાય છે અને મીહી તથા લુખી વગેરે વિષમ ક્રિયાથી નાશ થાય છે અને વાયુના પ્રમેહાને અસાધ્ય કહેવાને એ હેતુ છે કે, સર્વ ધાતુના ક્ષયપણાથી થાય છે અને શરીરને વીખી નાખે છે, તેથી તે સર્વે શરીર વ્યાપી વ્યાધિ હોવાથી મટતા નથી. For Private And Personal Use Only પ્રમેહનાં નામેા. શનૈ ય, ઉદક ૧, ઇક્ષુ ૨, સાંદ્ર ૩, સુરા ૪, પિષ્ટ ૫, શુક્ર ૬, સિકતા ૭, શીત ૮, લાલા ૧૦. (આ દશ કના) ક્ષાર ૧૧, નિલ ૧૨, કાલ ૧૩, હારિ‹ ૧૪, માંજી ૧૫, Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. (તરંગ-- દ - - - - - - - - - - - - - - - - - - - - - - રકા ૧ (આ છે પિત્તના) વસા ૧૭, મજજાં ૧૮, હૈદ્ર ૧૯, હસ્તિ ર૦. (આ ચાર વાયુના છે.) વાટ, ચર્ક મુનિ, ભાવમિશ્ર, માધવાચાર્ય, સુશ્રુતાદિઓના મત પ્રમાણે ઉપર કહેલા ૨૦ જાતિના પ્રમેહ છે; પરંતુ આત્રેયજીના મત પ્રમાણે ૨૬ છે-એટલે ર૦ ઉપર કહ્ના છે અને પૂય 1, તકર, પીડિતકા, ૩, શર્કરા ૪. ધૃત ૫ અને અતિમૂત્ર ૬ આ છ મળીને ૨૬ માનેલ છે. પ્રમેહનું પૂર્વ રૂપ. દત વગેરેમાં મેલ ઘણે આવે, હાથ તથા પગમાં બળતરા, શરીરમાં ચીકણપણું, તરસ ઘણી લાગે અને ડું મીઠું રહ્યા કરે તે જાણવું કે પ્રમેહ થશે. પ્રમેહનાં સામાન્ય લક્ષણ. વિશેષ કે પાતળી ધાતુઓને સંબંધથી મેલું મૂવ ઉતરે તથા વારંવાર મૂવવું પડે, અને ઘણું જાડું કે ઘણું પાતળું મૂતરે તે જાણવું કે પ્રમેહ રોગ છે. (ચિકિત્સકમ કપ વાદિલીને કર્તા કહે છે કે-પ્રમેહમાં વિર્ય સહિત મૂવનું પડવું, શેષ અને અંગદુર્બલ થાય છે.) પ્રમેહ રોગમાં દેવ અને દૂધ એનાં એજ હેય છે; છતાં પણ સંયોગની અનેકતાનાલીધે મૂત્રના રંગમાં ફેરફાર થાય છે તે ઉપરથી પ્રત્યેક પ્રમેહના જુદા ભેદ પાડેલા છે, તે નીચે પ્રમાણે– કફના દશ પ્રમેહનાં લક્ષણ જે આછું કે સ્વચ્છ મૂતરે કિંવા ઘણું થવું, ઠ, પાણી જેવું, અથવા ઘણું મૂરે, રંગે ધળું, ગંધ રહિત, કાંઈક જાડું તથા ચીકણું મૂતરે તે ઉદક પ્રમેહ જાણો. જે શેલડીના રસ જેવું મીઠું તથા ઝાઝું ઉતરે તે ઈટ્સ પ્રમેહુ જાણવો. જે રાતવાસી રહેતાં મૂત્ર જાડું થઈ જાય તે સાંદ્ર પ્રમેહ જાણે. જે દારૂ જેવી વાસના વાળું મૂત્ર ઉતરે તથા રાતવાસી રાખતાં કે પાનમાં પડેલું ઉપરથી સાફ અને નીચેથા મેલું મૂલ જણાય તો સુરા પ્રમેહ જણવો. જે લેટ જેવું કે લોટ મેળવેલા પાણી જેવું ધળું તથા ઝાઝુ મૂતરે અને રૂવાડા ઉભાં થઈ જાય તે પિષ્ટ પ્રમેહ જાણો. જે વીર્ય જેવુ કે વીર્યથી મળેલું મૂલ ઉતરે તે શુક્ર પ્રમેહ જાણો. જે ઝીણી રેત જેવી તથા એક એકના મેલાપથી રહિત કફની કણીઓ મૂવમાં ઉતરે તે સિકતા પ્રમેહ જાણવા. જે કેટલીક વાર મીઠું અને કેટલીક વાર ટાકિંવા વારંવાર મૂતરે તો શીતપ્રમેહ જાણે. જે ધીમે ધીમે ઘણું થોડું મૂત્ર ઉતરે તે અને પ્રમેહ જાણો. જે લાળને જેવા તાતણાવાળું ચીકણું મૂત્ર ઉતરે તે લાલાપ્રમેહુ જાણો. પિત્તના છ પ્રમેહનાં લક્ષણ. જે ખારા પાણીના જેવી ગંધવાળું, વર્ણરસ અને સ્પર્શવાળું મૂત્ર ઉતરે તે ક્ષાર પ્રમેહ જણવે. . જે લીલાપણાના રંગ જેવું લીલું મૂત્ર ઉતરે તે નીલપ્રમેહ જાણ. For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારમો ) પ્રમેહ પ્રકરણ ( ૧૯૧). ન જ ન જે કાજળ જેવા રંગવાળું મૂળ ઉતરે તે કાળપમેહ જાણવો. જે હળદર જેવા રંગવાળું, બળતરા સહિત અને તીખું મૂલ ઉતરે તો હારિક પ્રમેહ જાણ. જે કાચા પદાર્થના જેવા ગંધવાળું ( આમગધિ) કિંવા દુર્ગધ યુકત મજાના ઉકાળા જેવું મૂલ ઉતરે તો માંજીષ્ટ પ્રમેહ જાણ. જે માંજીષ્ટ પ્રમેહમાં બતાવેલા રંગનું ગંધયુક્ત ઉનું તથા ખારા સ્વાદ મુક્ત વિશેષ રાતું લોહી જેવું મૂળ ઉતરે તે પ્રમેહ જાણવો. વાયુના ૪ પ્રમેહનાં લક્ષણ જે વારંવાર ચરબીથી મળેલું મૂલ ઉતરે તે, વસાહ જાણો. જે મજા-પેશીથી મળેલું વારંવાર મૂવ ઉતરે તે, મછા પ્રમેહ જાણ જે મીઠું, તુરું, અને લખું મૃત ઉતરે તે, પ્રમેહુ જાણુ. જે ઘેલા હાથીનો મદ ઝરે તેમ મૂલ ઝર્યા કરે કિંવા વેગ વગરનું અટકાયતવાળું મત ઉતરે તે હસ્તિ પ્રમેહ જાણે. કફ પિત્ત તથા વાયુ સંબધી પ્રમેહાના ઉપદ્રવ. ખાધેલું પચે નહીં, અરૂચિ, ઉલટી, નિદ્રા, ઉધરસ અને ળીખમ એટલા કફ પ્રમેહના ઉપદ્ર છે. મૂલાય–પમાં તથા લિંગમાં સેલે ઘેચાયા જેવી પીડા-શળે નીકલે, અંડકોષમાં ફાટ, તાવ, મૂર, ખાટા ઓડકાર, અતિસાર અને તરસ એટલા પિત્ત પ્રમેહના ઉપદ્રવ છે. ઉદાવર્ત, કંપા, છાતી તથા ગળામાં દુખાવે કે ઝલાઈ જવું, શળ, શેષ, સુકી ઉધરસ, શ્વાસનું થવું, તથા ઉંઘ આવે નહીં અને સરવે રસ ખાવાની ઈચ્છા રહે એકલા વાયુ પ્રમેહુના ઉપદ્રવ છે. પ્રમેહનાં અસાધ્ય લક્ષણ. જે પુરૂષ ઉપર કહેલા ત્રણે દોષના ઉપદ્રવથી સહિત પ્રમેહ રોગવાળે હેય, ઘણું મૂતરતા હોય, અને પ્રમેહની દશ પીડિકાઓએ કરી વિશેષ પીડાતે હોય તેતે પ્રમેહ રોગી મરી જાય છે. અથવા જે પ્રમેહ રોગવાળાને મૂછો, ઉલટી, તાવ, શ્વાસ, ઉધરસ, વિસ અને ભારે પણું એટલા ઉપદ્રવે ઘેરી લીધો હોય તે તેને પરાણે પરાણે આપધ લાગુ પડે છે અથવા જેને જન્મથી કે બાપ દાદાની પરંપરાથી વારસામાં મળેલો પ્રમેહ થયો હોય અથવા ઘણા વખતથી પ્રમેહ થયો હોય છતાં ચિકિત્સા (વ્યાધિ મટવાના ઉપાય) ન કરે તેને મધુ પ્રમેહનું રૂપ ધારણ કરે છે તેથી તે પણ અસાધ્ય સમજવો. આત્રેયજીના મત પ્રમાણે વિશેષ છ પ્રમેહનાં લક્ષણ જે છાશ જેવું તથા છાશના ગધ જેવું મૂત્ર ઉતરે તે તક્ર પ્રમેહ જણવે. મૂત્રમાં વાયુની કણો પડે તે પીડિકા પ્રમેહ જાણવે. જે સાકર જેવું મીઠું તથા સાકર જેવા વર્ણવાળું મૂત્ર ઉતરે તે શકાર-સાકરીઓ પ્રમેહ જાણે. For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૯૨ ) ( તર્ગ જો ધી જેવા સ્વાદ અને વાસનાવાળુમૂત્ર ઉતરે તે! ધૃત પ્રમેહુ જાણવા. જો વારંવાર ધણું મૂત્ર ઉતરતું હોય તથા નિર્બળ શરીર પડી ગયું હાય તે! અતિ મત્ર પ્રમેહુ જાણવા. અમૃતસાગર. 51 Acharya Shri Kailassagarsuri Gyanmandir જો મૂત્રની અંદર રસી પડયા કરે અથવા રસી જેવી વાસનાવાળુ સૂત્ર હોય તે પૂયપ્રમેહુ જાણવા. પ્રમેહની દશ પીરિકાનાં નામ તથા લક્ષણ. G પ્રમેહ રાગ થતાં બરાબર રીતે આષધ પ્રયોગ તથા માવજત કરવામાં આવે નહીં, તેથી પ્રમેહ રેગીના મમ સ્થાનમાં તથા ઘણા માંસ વાળા પ્રદેશમાં ફેલીઓ થઆવે છે તે દશ જાહિતી છે-એટલે શરાવિકા ૧,કપિકા ર, જાલિની ૩, વિનતા ૪, અલજીપ, મસૂરીકા ',, સર્વપિકા ૬ પુત્રિણી, ૮ વિદારિકા ૯ અને વિદ્રષિ ૧૦, આ દશ પ્રકારની ફાલ્લીઓ છે; તેમાં જે ફા હલી અતરમાં ઊંચી, વચમાં નમેલી અને કાળાશ પડતી હૈાય તે શરાવિકા કહેવાય છે. જે ફેલ્લી બળતરાવાળી કાચબાની પીઠ જેવી અને જેને પૃષ્ટ ભાગ સરસવ પ્રમાણે થાય છે તે કચ્છપિકા કહેવાય છે. જે ફાલ્લીમાં બળતરા બહુ થાય અને ન્હાની નસેના ગુચ્છામાં હોય તે જાલિની કહેવાય છે. જે ફાલ્લી ઊંડી પીડા વાળી, માટી, ભાની, ખરડા તથા પેટ - પર થનારી અને આશમાની રંગ વાળી હોય તે વિનતા કહેવાય છે. જે ફાલ્લી રાતી, કાળી, ઝીણી, ફાલ્લીઓથી વીંટાયલી અતિ ભયંકર હોય છે તે અલજી કહેવાય છે. જે ફેલ્લી મસૂરની દાળ જેવા રંગવાળી કે આકારવાળી હોય તે મસૂરીકા કહેવાય છે. જે ફાલ્લી ધોળી સરસવ જેવી રંગ તથા દેખાવમાં હોય તે સર્વપિકા કહેવાય છે. જે ફાલ્લી મેટી, અને અન્ય ઝીણી ફાલીએથી વ્યાપ્ત હોય તે પુત્રિણી કહેવાય છે. જે ફ઼ાલ્લી નાંયાળાના જેવી ગાળ, કડણુ તથા ભાંય કાળાનાજેવા રંગવાળી તે વિદ્વારિકા કહેવાય છે. અને જે ફોલ્લી વિદ્રષિના લક્ષણે કે, જે આ ગ્રંથના પંદરમા તરંગમાં કહેવામાં આ વશે તે લક્ષણાએ કરી સહિત હોય તે વિધિ કહેવાય છે. જે પ્રમેહ જે દોષવાળા હેાય તે પ્રમેહની ફાલ્લી પણ તેજ દોષવાળી થાય છે તથા પ્રમેહ રાગી વિના જે માણસનું મેદ બગડયું હોય તેને પણ આવી ફાલ્લીઓ થાય છે અને જ્યાં સુધી તે ફાલ્લીની ગાંઠ પૂરતી બંધાઇ ન હોય ત્યાં સુધી નજરે પડતી નથી. આ ફાલ્લીઓનુ અસાધ્યપણુ તથા તેમના ઉપદ્રવો. ગુડ્ડા, છાતી, મસ્તક, ખભા, પીઠ અને મર્મસ્થાનોમાં થઇ હોય તથા મદાગ્નિ વાળાને થઇ હાય તે। અસાધ્ય જાણવી તથા જે ઉપદ્રવ–એટલે તરશ, ઉધરસ, માંસને સાચ, મેાહ, હેડકી, મદ, તાવ, વિસર્પ અને સાંધાઓનું કે મર્મસ્થાનનું અકડાવું એટલા ઉપવા પીડિકા–પિટિકા-ફોલ્લીઓના છે, તે સહિત હોય તો તે રેગી મરણ પામે છે. પ્રમેહના ઉપાય. પ્રમે રાગવાળાને પેહેલાં કાંગ-ખુપકલા, તથા સરસવ વગેરેથી પ્રમેહ રાગીને સ્નિગ્ધ કરી પછી ઉલટી રેચ કરાવી સુરસાદિ કવાથમાં મેાથ નાખી, તેથી નિરૂહબસ્તિ આપવી. જે બળતરા થતી હોય તે, તેલ For Private And Personal Use Only પકવેલા તેલવડે સુ', દેવદાર તથા વગરના ગ્રેડ Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બા।. ) પ્રમેહ પ્રકરણ, ધાદિ કવાથથો નિરૂહબસ્તિ આપી પછી ઐષધોપચાર કરવા. તે વાયુની પ્રબળતાવાળા પ્રમેહ હોય તો ઘણું કરીને સ્નેપાન કરાવવું. અથવા કફના પ્રમેહ હોય તે, નાગરમોથ, હરડેદળ, કાયળ અને લેાદર એએને કવાથ કરી તેમાં મધ નાખી પીવા. અથવા વાવડીંગ, આસદરાની છાલ, કાળીપાડ અને ધામણ, એને કવાથ કરી તેમાં મધ નાંખીને સેવન કવાથી કફના પ્રમેહા નાશ થાય છે. પિત્તના પ્રમેહા હોય તેા “કળાકમળની જડ, સાદડનુમૂળ, ઇંદ્રજવ, ધાવડાની છાલ, આમલીની છાલ, આમળાં અને લીંમળી કે લીંબડાનાં પાંદડાં એને કવાથ કરી તેમાં સાકર નાખી પીવે. અથવા રક્તરોહીડાને કવાય કરી તેમાં મધ નાખી પીવાથી ઉદ્ભક પ્રમેહ મટે છે. એજ પ્રમાણે લીલીધરા કે અરણીના કંધાથ કરી તેમાં મધ નાખી પીવાથી ક્ષુ પ્રમેહ. તથા ઉપલેટ, પિત્તપાપડા, કડુ અને સાકરના કવાથથી ઇક્ષુ પ્રમેહ, અથવા અરણીનુંમૂળ, પાછળ, ધમાસે, અન્નુએ અને ખાખરાનું મૂળ એના કવાથથી પણ તુ પ્રમેહ મટે છે. લીંબડાના વાથમાં મધ નાખી પીવાથી સુરા પ્રમેહ. ચિત્રકના કવાથમાં મધ નાખી પીવાથી સિતા પ્રમેહ. ખેરના કવાથમાં મધનાખી પીવાથી શનેપ્રમેહ, કાળીપાડના કવાથમાં મધ નાખી પીવાથી ક્ષારપ્રમેહ અથવા સુંદર સ્ત્રીના સંભાગથી ક્ષાર પ્રમેહ, અગરના કવાથમાં મધ નાખી પીવાથી પિષ્ટપ્રમેહ. બે જાતની ઉપલસરી કે બન્ને જાતની હળદરના કવાથમાં મધ નાખી પીવાથી સાંપમે. પીપરના કવાથથી નીલપ્રમેહ. ગરમાળાના કવાથથી હારિદ્રપ્રમેહ. મજી અને ચંદનના કવાથથી માંજીષ્ટપ્રમેહ. ઉપલેટ, ઇંદ્રજવ, કાળીપાડ, હિંગ અને કડુ એએને કલ્લુ બનાવી ગળા અને ચિત્રાના કવાથ સાથે પીવાથી ધૃતપ્રમેહ. અરણી કે શીશમના કવાથી વસાપ્રમેહ. ખેર અને સોપારીના કવાથથી જ્ઞાનૢ પ્રમેહ. લોદર, આસદરાના મૂળની છાલ, ખેરની છાલ, કડવા લીંબડાનાં પાંદડાં, આમળાં અને રતાંજળી એના કવાથમાં ગાળ મેળવી પીવાથી તક્ર પ્રમેહ, ધરા, મોરવેલ, ડાભનુંમૂળ, કાસડાની જડ, નેપાળના મૂળ, મજીઠ ( કે લાળુ' ) અને શીમળાનું મૂળ એને કવાથ કરી પીવાથી શુક્ર પ્રમેહ. તથા રૂધિર પ્રમેહ. અથવા વાસી પાણીમાં કાળી બ્રાખનું શરબત બનાવી તેમાં જેઠીમધ તથા ચંદન એનુ ચૂર્ણ નાખી પીવાથી રક્ત પ્રમેહ મટે છે. અથવા મોથ, ત્રિફળા, હળદર, દેવદાર, મારવેલ, ઇંદ્રજવ અને લોદર એને કયાથ કરી પીવાથી સર્વ જાતના પ્રમેહ મટે છે. અથવા વડવાઇ કે વડના મૂળની છાલ, ઉમરાના મૂળની છાલ, પીપળાના મૂળની છાલ, અરલૂના મૂળની છાલ, ગરનાળા, બીબલા, આંખે, કાઠ, જાંબુ, ચારેાળી, ધવ, મહુડા, આસદરી, જેઠીમધ, લોદર, વરણી, લીંબડા, કડવાં પરવળ, નેપાળાનાં મૂળ, મરડાશીંગ, ચિત્રામૂળ, કર જળ (કચ્ચાં), ઇંદ્રજવ, ત્રિફળાં, તુવરની દાળ અને બિલામાં, એ સર્વ ઔષધો સમાન લઇ તેઓનુ સમ ચૂર્ણ કરી મધમાં કાલવી મધુપ્રમેહ વાળાને ખાવા આપવુ અને તેના ઉપર ત્રિફળાનો કવાથ પાવા તેથી મૂત્ર સાફ થાય છે વિશે જાતના પ્રમેઢા, મૂત્રકૃચ્છે અને પ્રમેહ સંબંધી ફેરલ્લીઓ નાશ થાય છે. આ ન્યાધાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા હીરાકશી, સાવનમાખી, શિલાજીત, પાષાણભેદ, ચંદન, સોનાગેરૂ, કચૂરા, પીપર, વાંશકપૂર-વંશલેાચન એ સર્વ સમાન ભાગે લઇ વસ્ત્રગાળ ચૂર્ણ કરી દુધ સાથે નિરતર પીવાથી મધુ પ્રમેહ તથા સૂત્રની રાકાણુ મટે છે, એમ આત્રેયજીનુ કહેવુ છે. અથવા કચૂરા, વજ, · માથ, ફરીઆદું, દેદાર, હળદર, અતિવિષ, દારૂળદર, પીપરા મૂળ, ચિત્રો, ધાણા, ત્રિફળાં, ચવર્ક, ગજ પીપર, વાવડીંગ, વનમાખી, ત્રિકટુ, જવખાર, સા, સિધાલૂણ, સાંચળ અને વડાગરૂ મીઠું ૨૫ For Private And Personal Use Only ( ૧૯૩ ) Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૪). અમૃતસાગર. (તરંગ એટલાં ટાંક ટાંક ભાર લેવાં તથા નસેતર, નેપાળનાં મૂળ, ચાતુર્જત અને વંશલોચન એ એક એક તેલ તથા લેહ ભસ્મ ર તેલા, સાકર ૪ તોલા, શુદ્ધ શિલાજીત ૮ તોલા, અને શુદ્ધ ગુગળ ૮ તલા લઈ યથેષ્ટ વિધિ પ્રમાણે ચૂર્ણ કરી શુદ્ધ પારે તલા ૪, શુદ્ધ ગંધકનેલા ૪, શુદ્ધ અબ્રક ભસ્મ તોલા ૪ લઈ પછી પાર ગંધકની કાજળ કરી એ સર્વઉક્ત ચૂણ સાથે એકછવ કરી ગોળી બનાવી પ્રાત:કાળે ઘી અને મધ સંગાથે સેવન કરવાથી સર્વ જાતના પ્રમેહ, અરશ, ક્ષય, વિર્યના દોષો, સ્ત્રીઓના રજદોષ, આંખના રોગ, દાંતના રોગ, પાંડુરોગ, ખસ, શળ, કેડના રોગ, મૂત્રકૃચ્છ અબુંદ–ગાંઠ, ઉદરરોગ આફરો, અંગ્રવૃદ્ધિ, મૂત્રઘાત, બરલ, ઉધરસ અને કેટ એટલા રેગોને નાશ કરે છે આ ચંદ્રપ્રભા ગુટિકા કહેવાય છે. અથવા ત્રિફળા તેલા ૧૬, જીરું તેલા ૧૬, ધાણું તેલા તથા અંધાડાના બીજના ચેખા લા ૧૬, હાની એળચી તેલા ૨, તજ તેલા ૨, લવીંગ તોલા ૨, નાગકેસર તોલા ૨, અને એખરે તોલા ૨, એ સર્વને ઝીણવાટી કપડાથી ચાળી ઘી સાકરમાં મેળવી એના ૪-૪તલા ભારના લાડુ બનાવવા, તેમાંથી નિત પ્રભાતે ૧ લાડુ ખાવો જેથી પ્રમેહ માત્રને નાશ કરે છે-આ પ્રમેહારિગુટિકા કહેવાય છે. અથવા શુદ્ધપારાની ભસ્મ, શુદ્ધ ગંધક, આસંદરાની છાલ અને સાકર એ સર્વ બરોબર ભાગે લઈ પારા ગંધકની કાજળ કરી બીજાઓને વાટી ચાળી એકત્ર કરી શીમળાના મૂળની અંતરછાલના રસની કે કવાથની ૩ ભાવના દઈ ખરલમાં ૧ દિવસ ઘુંટી ગોળી માસા 1 ભારની બાંધવી, તેમાંથી ગાળી ૧ રોજ રાતે સુવખતે ખાય તો, સર્વ પ્રકારનાં પ્રમેહ તથા મધુ પ્રમેહ મટે છે. અથવા દરનું ચૂર્ણ યોગ્ય માત્રામાં મધ સાથે કાંસકીના મૂળના કવાથ સાથે પીવું. અથવા “ગળાનું સત્વ, ત્રિફળાનું ચૂર્ણ અને લેન્ડભસ્મ એ ત્રણે રારખા લઈને ટાંક ૧ મધ સંગાથે કાલવી સેવન કરે તે પ્રમેહ જાય.” અથવા સાકર, સિંધોડા, રેવચિની એ સર્વે બરોબર લઇ વાટી ૧ તેલા ભાર પાણીના સાથે સેવન કરવાથી લાંબા કા નથી થએલા સર્વે પ્રમેહે તથા મધુ પ્રમેહ મટે છે. અથવા “ ઉમરાનાં પાકાં ફળ તેલા જ સિંધાલૂણની સાથે ખાવાથી ન મટી શકે તેવા પ્રમેહ પણ એકવાર મટે છે” અથવા પારાની ભસ્મના સમાન બંગ ભસ્મ લઈ તેમાંથી ૨ માસ ભાર મધ સાથે સેવન કરી અને તે ઉપર પાકા ગુલર (ઉમરાનાં ફળ) નું ચૂર્ણ મધમાં મેળવી ખાવું. એ બંગેશ્વરને એવી રીતે તૈયાર કરવો કે-શુદ્ધ કરેલી કલઈ લઈ ઓગળી જેટલી કઈ હોય તેટલો શુદ્ધપારો લઈ તેમાં નાખી થાળીમાં ઢાળી પાતળી પાપડી બનાવી, પછી નાના નાના ટુકડા કરી જુદા રાખી ચોખાં છાણાં નંગ ૨, ૧૦–૧૦ શેરના વજનમાં થાપી સુકવી એક છાણ ઉપર કેસુડાં શેર ૨ નું ચૂર્ણ કરી પાથરી તેમાં તેટલું જ મેંદીનું ચૂર્ણ મેળવી ચૂર્ણના મધ્ય ભાગમાં લઈ પારાના કકડા છુટા છુટા ગોઠવી યુક્તિથી બીજુ છાણું ઢાંકી દઈ જ્યાં પવન આવી કે નહીં તેવી જગ્યાએ સળગાવી દેવાં. જ્યારે પોતાની મેળેજ અગ્નિ ઠંડા થઈ જાય ત્યારે ધીમે રહીને ફુલી ગએલી લઈને કહાડી લેવી, પછી ખરલ કરીને ઉપયોગમાં લેવાથી અપાર ગુણ કરે છે. તેલ બરાબર ઉતરે છે અને જુદા જુદા અનુપાનો સાથે સેવવાથી સર્વ રોગને નાશ કરે છે. આ અંગેશ્વ૨ રસ કહેવાય છે. અથવા દક્ષણી સોપારી તોલા ૩ર ભાર બઈ ઝીણું કાતરી પાણીમાં પલાળી ( અથવા ઉકાળી ) નરમ થએ ખાંડી તલા ૧૬ ગા યનું ધી લઈ તેમાં સોપારીનું ચૂર્ણ કરવી આઠગણું (૧૪૨ તલા) દુધ લઈ તેમાં તે ચૂર્ણ નાખી તેને મંદાગ્નીથી માં બનાવે. પછી સાકર તેલા ૨૦૦ ની ચાસણી કરી તે બાવા તેના અંદર મેળવી પછી તેમાં નીચે લખેલાં ઔષધેનું ચૂર્ણ નાખવું-એટલે નાગકેસર, મેથ. For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બારમે ) પ્રમેહ પ્રકરણ ( ૧૫ ) - - ચંદન, સુંઠ, મરી, પીપર, જાવંત્રી, જાયફળ, લવીંગ, ધાણા, ચારોળી, બોરની મીંજ, બદામ, તજ, તમાલપત્ર, એલચી, જીરૂ, શાહજીરું, સિંધોડા અને વંશલોચન એ સધળાં ૨-૨ તેલા ભાર લઈ ચૂક્ષ્મ ચૂર્ણ કરી ચાળી ઘીમાં કરવી ચાસણી સાથે એકજીવ કરી -૨ તેલા બારના લા બનાવી સુંદર પાત્રમાં ભરી રાખવા. પછી તેમાંથી શુભ દિવસ જોઈયેગ્ય માત્રાએ નિરંતર પ્રભાત અને સંધ્યાકાળે સેવન કરે તે પ્રમેહ, જુને તાવ, અમ્લપિત્ત લેહી વિક! ૨, કાનના રોગ, ગુદાના રોગ, દ્રષ્ટિના રોગ, મુખના રોગ, નાસિકાના રોગ, નેતના રોગ તથા મંદાગ્નિ એઓનો નાશ કરે છે, શરીરને અતિ પુટ કરે છે સ્ત્રીને ગર્ભદાતા છે તથા પુરૂષને વીર્યદાતા છે અને સ્ત્રીઓના રૂધિર વિકારોને દૂર કરનાર છે. આ સોપારી પાક કહેવાય છે. અથવા ગોખરૂ તેલા ૬૪ લઈ ચૂર્ણ કરી ઘીમાં કરવી ગાયનું દુધ તેલા ૨પ૬ લઈ તેમાં કરમાવેલા ચૂ ને નાખી મંદ ગ્નિ દ્વારા તેને માવો બનાવી પછી જાવંત્રી, લવીંગ, લેહભસ્મ, મરી, જાયફળ, ત્રિફળાં, જાવંત્રી, ભીમસેની કપૂર-બરાસ, શીમળાનાં ફુલ ( અથવા તેના મૂળની છાલ) સમુકશોપ, ધંતુરાનાં બીજ, હળદર, આમળાં, પીપર, તમાલપત્ર, એળચી, નાગકેસર, શુદ્ધ અણી, કાચાં, અને એખરે એટલાં સમાન ( ૧-૧ તોલ) લેવાં તથા આ સર્વની બરાબર સાકર અને સાકરથી અરધી શેકેલી શુદ્ધ ભાંગ લેવી. સાકર વિના સર્વનું છે... વિધિએ ચૂ ર્ણ કરી ઘીથી કરવી કીટમાં મેળવવું અને તેમાં ગાયનું ઘી તેલ ૬૪ નાખવું, તથા તેની કીટી પાડી ધરી સાકરની ચાસણી કરી તેમાં તે કીટી મેળવી લાડુ ગ્ય વજનથી વાળી તેમાંથી નિત્યપ્રતિ યોગ્ય માત્રામાં (એક તેલો) સેવન કરે તો પ્રમેહાદિ અનેક વ્યાધિએને વિશ કરી મહાપુષ્ટિ આપે છે, અર્થાત રગ હતા અને વાજીકરણ કરતા છે. તેથી સ્ત્રીઓને સદા આનંદ દાતા થાય છે–આ ખરૂપાક કહેવાય છે. આ અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, ચિત્રો, સુંઠ, મરી, પીપર, મોથ, શુદ્ધ વછનાગ અને * ત્રિફળા એ સર્વ સમાન લઈ ચૂર્ણ કરી પાણીમાં ઘુરી ગોળીઓ ચઠી જે ડી વાળી તેમાંથી નિત્ય ગળી 1 સેવન કરે છે, ૧૮ નાના કઢ, વાયુ, છ, ટ, જગ, વાયુ તથા કફના રોગ, પરી, મૂક, ક્ષય, મંદાગ્નિ, અરૂચ. તાવ, બરલ અને મેહ વગેરે રેગાને તુરત નાશ કરી દે છે--આ પંચાનનવટી કહેવાય છે. વિધરહસ્ય. અથવા “ભીમસેની કપૂર મા ૧, કસ્તૂરી માગ ૧, અફીણ માસા ૪ અને જાવંત્રી ભાસા ૪ એ સર્વેને નાગલ છે પાનના રસમાં વાટી ગેળી ને રતિ પ્રમાણે વાળી, તેમાંથી ૧ ગેળી દુધસાકર સાથે સેવન કરે છે, પ્રમેવ માત્ર અવશ્ય નાશ પામે છે અને વીર્યને સ્તંભન કરે છે.” અથવા હળદર અને આમળાં એ બને બરાબર લઈ ટાંક ૫-૫ ભાર નિત્ય રાત્રિએ ભીજાવી પ્રભાત તેજ પાણીમાં લટી ગાળી તેમાં દેશના પ્રમાણમાં મધ નાખી પીવાથી સર્વ પ્રમેહ નાશ પામે છે અથવા શુદ્ધપાર, લોહભસ્મ, શુદ્ધગંધક, શુદ્ધ સેવનમાખી, શુદ્ધ શિલાજીત, ત્રિકટુ, ત્રિ ફળ, બોરની ભીંજ, શુદ્ધ મણશીળ, અને હળદર તથા કઠવડી એ સર્વ બરાબર ભાગે લઈ પારા ગંધકની કાજળ કરી બીન ઓવનું યથાયોગ્ય ચૂર્ણ કરી જળભાંગરાના રસમાં ૨ વાર ઘુંટી તેમાંથી ટાંક ૧ નિત્ય સેવન કરે તો, પ્રમેહ માત્ર મટે છે-આ મેઘનાદ રસ કહેવાય છે. અથવા શુદ્ધપારો તથા શુદ્ધ અભ્રક ભસ્મ એ બંનેને બરાબર લઈ, આમળાના રસમાં ૭ દિવસ ઘુંટી ૧ રતિ પ્રમાણે સદા સેવન કરે તે પ્રમેહ માત્રને નાશ કરે છે-આ હરિશંકર રસ કહેવાય છે. અથવા નાની એળવી, બરાસ, સાકર, આમળાં, જાયફળ, ગોખરૂ, શીમળાની છાલ, પારાની ભસ્મ, અબ્રિકની ભસ્મ, લેહભસ્મ અને બંગ ભસ્મ એ સઘળાં સમાન For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, ભાગે લઈ યથાયોગ્ય રીતે ઘુંટી ના ટાંક ભાર લઈ મધની સાથે કાલવી સેવન કરે તે સમસ્ત પ્રમેહેને નાશ કરે છે. આ પ્રમેહકુઠાર રસ કહેવાય છે અથવા બકાનનાં બીજ ટાંક ૫ ભાર, ચોખાના ધાવણ સાથે ઘુંટી તેમાં ગાયનું ઘી મેળવી નિત્ય સેવન કરે તે લાંબા વખતને પ્રમેહ પણ નાશ થાય છે. સર્વસંગ્રહ આત્રેયજીના મત પ્રમાણે પ્રમેહની પીડિકા-લીઓની સંપ્રાપ્તિ, લક્ષણ તથા ઉપાય. પિત્તથી થએલી કેલીઓ વાળાને તરસ લાગે, અને તે દાહ તથા તાવ યુક્ત પીળી અથવા લાલ રંગવાળી હોય છે. વાયુથી થએલી ફેલીઓ વાળાને કંપાર-ધજારે થાય છે, મૂત્ર કરતાં શાળ નીકળે તથા રેગી વિકળ થાય અને ફેલ્લીઓ કાળા રંગવાળી હોય છે. કફથી થએલી રેલીઓ વાળાને સેજે. કઠણ ફોલ્લીઓ, ઠંડી, મોડી પાકનાર અને ધોળા રંગની જાડી હોય છે. ત્રિદોષથી થએલી ફોલ્લીઓ વાળાને ઉપર કહેલાં સઘળાં ચિન્હ હોય છે. તેઓને ધવા તથા લેપ કરવાના ઉપાય નીચે પ્રમાણે – - ધાવડે, સાદડ, કદંબ, બેરડી, ખેર, શીશમ, અને લિંબડે એટલા વૃક્ષની અંતરછાલ લઈ તેને કવાથ કરી તે પાણીથી ઇદિને દેવી અથવા તે પાણીથી ફેલ્લીઓ જે જગ્યાએ થઈ હોય તે જગ્યા ધોઈ સાફ રાખવી, જેથી આરામ થાય છે. અથવા સાદડ, કદંબ અને ને ટીંબરૂ એઓની અંતરછાલ લઈ ઉકાળી તે પાણીથી ઈદ્રિને દેવી, તેથી તેમાંથી પાકે ભાગ હશે તે પરૂ રૂપે નીકળી સાફ થશે. અથવા જળભાંગરાનો રસ, તુલસીપત્ર, વરાણનાં, પાંદડાં, અને પટોળ-કડુવા પરવળનાં પાન એને સાફકરી કાંજી સાથે વાટી વાતજન્ય ફેલીઓ ઉપર લેપ કરવો. અથવા જેઠીમધ, ઉપલેટ, ચંદન, રતાંજળિ, વીરણવાળે, રેહસ, ગે, કમળના દાંડલા, બદામ અને લિંબડાનાં પાનાં તથા જાઈનાં પાન એ સર્વ મળે તે ઠીક નહીં તે જેટલાં મળે તેટલાં લઈ વાટી પિત્ત તથા રક્તથી થએલી ફોલ્લીઓ ઉપર લેપ કરવો તેથી બળતરા મટી જાય છે. અથવા મૂર્વેદિને ઠંડા પાણીથી ધેવી કિંવા રે વાર પાણીથી ધએલું માખણ લઇ તેને લેપ કરે. જે મૂઠિયનું ફુલ પાકયું હોય તે કદંબનાં પાનસાદડનાં પાન, દાડિમનાં પાન, ખેરનાં પાન અને આમલીનાં પાન એ સર્વને ઉના પાણી સાથે વાટી તેને લેપ કરે. અથવા જે પણ સુકાઈ ગયું હોય તે ત્રિફળાનું ચૂર્ણ કપડ છાણ કરીને ત્યાં પડવું, તથા તેને કાંજીવડે કે છાશવડે અથવા ઠંડા પાણી વડે ઠીક કરીને ધવાથી પ્રમેહથી મૂત્રંદ્રિય પાકી હોય તે આરામ થાય છે. : પ્રમેહ રેગીનાં પથ્યાપથ્ય. રાતા ચેખા, સાકીચોખા, તુવરની દાળ, કળથી, સામે, કોદરા, કોરડ, ઘ, ચણા, જવના લોટના પદાર્થ, અને મઠ એ સર્વ જુના અને કાંઈક મીઠાશવાળા પદાર્થો, એ ૧ રસ રત્નાકર કર્તા કહે છે કે-કપાસીયાની મીંજોને ભેંશની છાશમાં ૭ દિવસ ઘુંટી તેમાંથી બે માસા ભાર સેવન કરે તો પ્રમેહ મટે છે. બહુમૂત્ર આવતું હોય તે, મોરવેલ, પારે, બંગ કે અંગેશ્વર અને અભ્રક ભસ્મ એ સર્વ સમ માત્રાએ લઈ મધમાં ૧ દિવસ ઘુંટી માસા ૧ ભાર મધ સંગાથે સેવન કરવાથી બહુ મૂત્રતા મટે છે. અથવા તાલુકેશ્વર રસ પાકાં ગુલરફળના ચૂર્ણ સાથે સેવન કરવાથી બહ ભત્રતા મટે છે. અથવા પંચવહરસ મસા ૨ ભાર સંતા બત્રા મટે છે. For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra તેરમે ) www.kobatirth.org મેઢ વૃદ્ધિ પ્રકરણ Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમેન્દ્ર રાખીને હિતકારી છે. શેલડીને રસ, લોટના ચાલવુ, દોડવું, મૂત્રએકાંતમાં રહેવુ, અ મદિરા, કાંજી, છાશ, તેલ, દુધ, ધી, ગાળ, ખાટા પદાર્થેા, પદાર્થ, તીખા રસ, દિવસે સુવું, સ્ત્રીનાં દર્શન, મૈથુન, ધણું ખાવું, રોકવુ, કપડાથી પવન લેવા, રાતાં વસ્ત્ર પહેરવાં, સ્ત્રી-બાળકો સાથે લકાર ધારણ કરવા, અને કામેાદીપન વસ્તુ ઉપભોગમાં લેવી તથા જળવાળા પ્રદેશમાંના પ્રાણીઓનાં માંસ ખાવાં એટલાં વાંનાં પ્રમેહરોગીને યજવાં યેાગ્ય છે. પ્રમેહ મટી ગયાનાં ચિન્હ. ( ૧૭ ) જ્યારે મૂત્ર સ્વચ્છ--ડાહેળાએલું કે-ચીકાશ વગરનું, કડવું અને તીખું સૂત્ર ઉતરે ત્યારે જાણવું કે પ્રમેહ મટી ગયેા છે. પ્રમેહના અધિકાર સપૂર્ણ. ઇતિ શ્રી મમહારાજાધિરાજ રાજરાજે૬ શ્રી પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે મૂત્રકૃચ્છ, મૂત્રઘ્ધાત, પથરી, પ્રમેહુ અને પ્રમેહુ પીડિકાઓનાં નિદાન, ઉત્પતિ, લક્ષણ તથા યત્ન નિરૂપણ નામને મારા તરંગ સંપૂર્ણ, તરંગ તેરમા. (૦)*મેદક્ષીણતા ઉદર ગદ, તેના પૂર્ણ વિચાર: તગ યાદશમાં કહ્યા, વિવિધ ગ્રંથ અનુસાર, મેદરોગની વૃદ્ધિનો અધિકાર. મેદવૃદ્ધિનાં નિદાન તથા સ ંપ્રાપ્તિ. કસરત-મહેનત-પરિશ્રમ કરવામાં ન આવે તેથી, તથા દિવસે સુવાથી, ક* કરનારા - હારાનું સેવન કરવાથી અને મીઠા રસે! તથા મીઠાં અન્ના કે ધી વગેરે ચીકણી–સ્નિગ્ધ વસ્તુએના ખાવાથી—સારાંશમાં એસઆરામમાં પડયા રહેતાં જરા પણુ શરીરને મહેનત ન આપે તેથી મેદ વધે છે, તે મેનેલીધે નસાનાં છિદ્રો પુરાઇ જવાથી બીજા ધાતુને પોષણ મળતું નથી અને મેદ વધતું જાય છે તેનાલીધે શરીર ફુલી જવાથી તે મનુષ્ય કેવળ શક્તિ રહિત ૧ સ્ત્રીઓને પ્રમેહ થતેા નથી તેનું કારણ એજ કે સ્ત્રીઓને મહીને મહીને રજ-લેાડી વહે છે-અટકાવ આવે છે તેથી શરીરના સઘળા દાષા સા થઇ નય છે. તેથી સ્ત્રીઓને પ્રમેહ થતા નથી. For Private And Personal Use Only ભાવપ્રકાશ. - પ્રમેહ, મૂત્રકૃચ્છ.ચાંદી પથરી, મૂત્રરોધ અને નવા આ છે રોગ મૂત્રે દ્રિયમાં ઉત્પન્ન થનારા છે. હિતાપદેશ. Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૮ ) અમૃતસાગર, નકામું થઈ જાય છે, કારણ કે પોતાનું શરીર ઉપાડનું એજ તેને મુશ્કેલ છે તો, બીજા કામ ઉપાડી લેવા તેનાથી શી રીતે બને ? મેદ વધ્યાથી થતાં લક્ષણે. મેદરોગી શુક નામના શ્વાસરોગથી પીડાતો, તરશ, મોહ, નિકા, ગ્લાનિ, સુધા, પરસેવો, પીડા અને દુર્ગધપણાથી સહિત હોય છે. થોડી શકિતવાળે તથા છેડા શૈથુનવાળે. થઈ જાય છે, અર્થાત શકિત વિનાનો સર્વ કામમાં નકામો થઇ જાય છે. મેદનું સ્થાન અને તેનાં કૃત્યે. * સર્વ પ્રાણી માત્રના પેટમાં મેદ રહે છે એટલા માટે મેદની વૃદ્ધિવાળા માણસનું ધણું કરીને પેટ વધી જાય છે. વાયુનો માર્ગ મેદથી રોકાઈ જવાને લીધે વિશેષ કરીને વાયુ કોઠામાંજ કરતો હોવાથી જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે અને ખાધેલા અને સુકાવી દે છે જેથી મેદની વૃદ્ધિવાળા માણસને ખાધેલું તુરત પચી જાય છે અને ફરી ખાવાની ઈચ્છા થાય છે, તેથી કેટલે એક કાળ વીત્યા પછી ભયંકર વિકારોને ઉપન્ન કરે છે. અગ્નિ અને વાયુ એ વિશેષે કરીને ઉપદને ઉત્પન્ન કરે છે અને જેમ દાવાનળ વનને બાળી નાખે છે તેમ એઓ જાડા માણસને બાળી નાખે છે. એક અત્યંત વધતાં વાયુ આદિ ધાતુઓ સહસા દારૂણ વિકારને ઉત્પન્ન કરીને તુરત જીવને નાશ કરી નાખે છે. સ્થળનાં લક્ષણ. . મેદ અને માંસ અત્યંત વૃદ્ધિ થવાને લીધે માણસના કુલા, પેટ અને સ્તન વધી જવાથી ચાલતી વખતે હાલ્યા કરે છે. જે મેદ અ૫ પ્રકારથી વધતું હોય તે માણસ બહુ ડે કહેવાય છે. તેવા માણસને કોઢ, વિસર્પ, ભગંદર, તાવ, અતિસાર, પ્રમે, હર, હાથીના પગ જે પગ થાય છે તે ( સ્લીપદ) રોગ, અપચે, અને કાળ એટલા રોગો - યંકરરૂપે થાય છે. મેદને લીધે પરસેવામાં દુર્ગધ થવાથી ઝીણું ઝીણા જીવડાઓ પણ પેદા થાય છે અને બળ-ઉત્સાહ નાશ પામે છે. મેદરોગના ઉપાય. મેદ વૃદ્ધિવાળા માણસે હમેશ, જુના ચોખા, મગ, કળથી, કેડ, કદરા અને લેખન બસ્તિ કર્મ, એઓનું સેવન કરવું. ખેદ કરવાથી, ચિંતાથી, ક્રોધથી, કુસ્તીથી, પથ કરવાથી, જવ તથા મધના ખાવાથી, ઉજાગરાથી, ખાર રસના સેવનથી, અને એરંડાના પાંદડાની ભસ્મમાં હીંગ નાખીને પીને પૂર્ણ પ્રકારે તે ઉપર ચેખાને મંડલ સેવવાથી મેદરોગ નાશ પામે છે. ( ઉપવાસ કરવાથી, ધુમાડે પીવાથી, લેહી કઢાવાથી અને જંપ ન વળે તેવી પથારીમાં સુવાથી પણ મેદ રોગને જીતે છે. ) ગળો અને ત્રિફળાના કવાથપીવાથી મેદરોગ મટે છે. અથવા ત્રિફળાં અને ગળો૧ દિ ગણા પાણીમાં સારી પેઠે સીજવેલા ચોખાનો કણીઓથી રહિત જે રસ થાય તે મંડ કહેવાય છે. તેમાં સુંઠ અને સિંધાલૂણ નાખીને ઉપયોગ કરવામાં આવે તો તેથી અગ્નિ પ્રદિપ્ત થાય છે. અને પાચન પણ થાય છે, તેવા હલકા છે. ગતરગિણી. For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમો.). મેદ વૃદ્ધિ પ્રકરણ ( ૧૯૯ ) ના કવાથમાં મધ તથા લેહભમ નાખી સેવન કરવાથી મેદરોગ મટે છે. અથવા વાસી પાણ મધથી મિશ્રિત કરી નિત્ય પ્રાતઃકાળે પીવાથી મેદરોગ મટે છે. અથવા ગરમા ગરમ ચણા ને ચોખાના ઉના ઉના લંડ સાથે (રાંધેલા અન્ન ઉપરનો જા રગડો) પીવાથી મેદ રોગ મટે છે. અથવા સુંઠ, મરી, ચિત્રક, ત્રિકળા, મોથ અને વાવડીંગ એએના કવાથમાં શુદ્ધ ગુગળ નાખી સેવન કરવાથી મેદરોગ મટે છે. અથવા પીપરનું ચૂર્ણ નિરંતર મધ સંગાથે સેવન કરે તે મેદરોગ અને કફ મટે છે. અથવા ધતુરાના પાંદડાને રસ શરીરે મર્દન કરે તે મેદરોગ મટે છે. અથવા શુદ્ધ પારો, શુદ્ધ તાંબાની ભસ્મ, લોહભસ્મ (ગજવેલ), અને બાળ એઓ સમાન ભાગે લઈ આડાના દુધમાં ખલ કરવાં. સારી પેઠે ઘુંટાયા પછી બે રતિ પ્રમાણ સુંદર ગોળીઓ વાળવી. તેમાંથી ગોળી ૧ મધ અરે પાણી સંગાથે સેવન કરે તે મેદરોગને મટાડે છે-આ વડવાનલ રસ કહેવાય છે. વિઘરહસ્ય. અથવા ચવક, જીરું, સુંઠ, મરી, પીપર, હિંગ, સંચળ અને હરડે એનું ચૂર્ણ નાખીને દહીના પાણી સાથે સાથેવો પિવામાં આવે છે તેથી મેદરોગ નાશ પામે છે અને અગ્નિ પ્રદિપ્ત થાય છે. ગતરંગિણી. અથવા વાવડીંગ, સુંઠ, જવખાર, રાતા ફુલનો ચિ, લોહચૂર્ણ, જવ અને આંબળાં એઓનું ચૂર્ણ કરી મધ સાથે સેવવું જેથી મેદરોગ મટે છે. અથવા વડબોરડીનાં પાંદડાંને કલ્ક કરી કાંજીમાં શધિત કરી પિય સાથે પીએ. અથવા અરણીને રસ, કે તેને કવાથ શિલાજીત સહિત પીએ મેદરોગ નાશ પામે છે. અથવા ગળો, નાની એળચી, ઇંદ્રજવ, વાવડીંગ, હરડે, બહેડાં, આંબળાં અને શોધેલ ગુગળ એ એકએકથી વધતા ભાગે લઈ અને તે સર્વનું ચૂર્ણ કરી મધ સાથે કોલવી ચાટે તે ફેલીઓ, મેદ અને ભગંદર નાશ થાય છે. આ અમૃતાદ્ય ગુગળ કહેવાય છે. અથવા ત્રિફળાં, અતિવિધ, માફળી, નોતર, ચિત્રામૂળ, અર, લિંબડે, ગરમાળો, વજ, સાતળોથેર, હળદર, દારુહળદર, ગળો, ઇંદ્રવરણ, પીપર, ઉપલેટ, સરસવ, અને સુંઠ એઓને કલ્ક કરી સુરક્ષા દિ ગણુના રસમાં તેલને પકાવી અર્થત સર્વ રસ બળી તેલ સિદ્ધ થાય ત્યારે તે તેલ ઉપચોગમાં લેવાથી–પીવામાં, મસળવામાં કોગળા કરવામાં, નાસ લેવામાં અને બસ્તિ કર્મ (ગુદામાં પિચકારી મારવા)માં યોજીત કરવાથી મેદરોગ, આળસ, ખરજ વગેરે કફના રોગોનો નાશ કરે છે. આ ત્રિફળાદ્ય તિલ કહેવાય છે. ચક્રદત્ત. ૧ આ ગ્રંથના તમામ ટીકાકારેએ કુકર ભાંગરા-હાડીઓ કરશણને રસ લેવા લખેલ છે; પરંતુ ગ્રંથકાર વેધરહસ્યમોને પાઠ બતાવે છે તો, તે જોતાં ‘ સૂર્યવારિ' આકડાના દુધમાં ઘુંટવાને પાઠ લખેલ છે માટે તેજ પાઠ મે કાયમ રાખેલ છે. ભા, કર્તા, ૨ ચોદ ગણું પાણીમાં રાતા ચેખા-આદિ ધાને પકાવીને વિશેષ દ્રવ્યવાળી અને ડી કણીઓવાળી જે રાબડી બનાવવામાં આવે છે તેને પેયા કહે છે. પિયા બહુ હલકી છે, ધાતુઓને પુષ્ટ કરનાર છે. ઝાડાને રોકનાર છે. પ્રદ લાવનાર છે, વાયુને તથા વિષ્ટાને ગ્ય રસ્તે લાવનાર છે અને તરશ, તાવ, વાયુ, દુર્બળપણું, તથા પેટના રોગોનો નાશ કરનાર છે. આમળને મટાડે છે. જે સુંઠ, સિંધવ, સહિત સેતા દીપન, પાચન, રૂચિ, કર્નો તથા દસ્ત બંધ કર્તા છે. ૩ બન્ને જતિની તુલસી, મરી, કાળે આરબળો,વાવડીંગ,મર, ઉંદરકરણી, કાયફળ, કાસંદરો, નાક છીકણું, તુંબર પત્રિકા, ભારંગી, રક્તમંજરી, શાકમાયી, બેરી કહાર, બકાન લીંબડો, હિષ નામનું ઘાસ, અને જટામાંસી, એ ઔષધીઓને સુરસાદિ ગણ કહે છે. આ સુરસાદિગણ કફ, મેદ, કૃમિ, શળીખમ, અરૂચિ, શ્વાસ અને ઉધરસ એઓનો નાશ કરે છે તથા ત્રણનું શોધન કરે છે. વાગભટ સૂત્ર સ્થાન અ ૧૫ મે. For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) અમૃતસાગર (તરંગ શરીરમાંથી થતા પરસેવામાં દુર્ગધ આવતી હોય તેને મટાડવા ઉપાય. અરડૂસીનાં પાનડાઓના રસમાં શંખનું ચૂર્ણ વાટીને તેનો લેપ કરવામાં આવે તો તેથી શરીરનું દુર્ગધિપણું મટી જાય છે. અથવા બીલીના પાંદડાના રસમાં શંખનું ચૂર્ણ વાટીને તેનો લેપ કરે તેથી શરીરનું દુર્ગધપણું મટી જાય છે. અથવા બીલીનાં પાંદાનો રસ કહાડી કિંવા પાણી સાથે ઝીણું લસોટી શરીરે મર્દન કરે તે શરીરની દુર્ગધતા દૂર થાય છે. અને થવા નાગકેસર, સરસડીઓ, દર અને પી વાળો એનું ચૂર્ણ શરીર ઉપર ઘસવામાં આવે તે તેથી ચામડીના દેવ અને પરસેવે મટી જાય છે. અથવા લીંબડાના પાનડાંને રસનો લેપ કરવાથી શરીરની તથા ભગલની દુર્ગધ દૂર થાય છે. અથવા હળદરને શેકીને તેને શરીરે માલેસ કરે તો શરીર અને બગલની દુર્ગધ દૂર થાય છે. ભાવપ્રકાશ. તથા વિઘરહસ્ય. અથવા-નાગરવેલનાં પાન, હરડેની છાલ, અને ઉપલેટ એઓને પાણી સંગાથે વાટી શરીરે મર્દન કરે છે, શરીરની દુર્ગધતા મટે છે-એમ વૃદને કર્તા કહે છે. અથવા હરડેદળ, લોદર, લીંબડાનાં પાદડાં, આંબાની છાલ, અને દાડિમની છાલ એ એનું ચૂર્ણ કરી સ્ત્રીના શરીરે માલેસ કરવાથી સ્ત્રીઓના અંગમાં પુરૂષોની અત્યંત પ્રીતિ થાય છે અને રાજાઓને સુખ પ્રાપ્ત થાય છે સારાંશમાં શરીરની કાંતિને સુંદર કરે છે. કાશિનાથ પદ્ધતિ. અથવા જે બોરીઆક હારને ગોમૂત્રમાં ઘુંટી શરીરે ચોળે તે કેન્દ્રને મટાડે છે ચક્રદત્ત. અથવા કલાથીનો લેટ, ઉપલેટ જટામાસી, ચંદન, શેકેલા ચણાને લેટ. એ પાંચ ઔષધ સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી ઉના પાણી અને તેલ સાથે કાલવી નિરંતર શરીરે પીઠીની પેઠે ચળે અને પછીથી સ્નાન કરે તે શરીરમાંથી નીકળતી દુર્ગધી દૂર થાય છે. શાધર. મેદવૃદ્ધિ તથા તે સંબંધ પરસેવા તથા શરીરની દુર્ગધતાનો અધિકાર સંપૂર્ણ. - - - કાર્યં (શરીરના અત્યંત પાતળાપણાનો અધિકાર કાશ્યોગની ઉત્પત્તિ. વાયુકર્તા તથા લુખાં અન્ન પાસેના સેવનથી, લાંઘણેથી, થોડું ખાવાથી, ઉલટી, રેચ વગેરેની ઉપરા ઉપર ક્રિયા કરવાથી, શોક, ચિંતા, ભય વગેરેના કરવાથી, અતિ મૈથુનથી, મૂત્ર-નિદ્રાદીના વેગને રોકવાથી, લાંબા વખતના રોગથી, અતિ કસરતથી અને ઉજાગરા કરવાથી માણસનું શરીર તુરત દુર્બળ અને ક્ષીણ થઈ જાય છે તેને કાર્યો રોગ કહે છે. બહુ ક્ષીણુપણાનાં લક્ષણ. જે મનુષ્યના કુલા, પેટ તથા ડેક સુકાયેલાં હોય, શરીરમાંની નસોનું જાળું ખુલ્લું ૧ આ પ્રયોગ ગોમૂત્રમાં વાટીને લેપ કરે તો કોઢ મટે છે. ગાયના દુધમાં વાટી લેપ કરે તે વર્ણ ઊજળો થાય છે. પાણીમાં વાટી લેપ કરવામાં આવે તો શરીરની દરગધી મટે છે અને હળદર ત થા દારુહળદરની સાથે વાટી લેપ કરે તે અન્ય લેકનું વશીકરણ થાય છે, એમ ભાવમનું કહેવું છે. For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમો. ) ઉદરરોગ પ્રકરણ. ( ર૦૧ ) દેખાઈ આવતું હોય, ચામડી તથા હાડકાંજ બાકી રહેલ હોય તથા સાંધાઓ અને મહેતું જાડા હોય તે અતિ દુબળ કહેવાય છે. અતિ ક્ષીણપણાથી થતા રોગે. અતિ ક્ષીણ થએલા પુરુષને બરલ, ઉધરસ, શ્વાસ, ગેળા, હરણ, પેટના રોગ અને સંગ્રહણી તથા આફરો વગેરે રોગે એકદમ થઈ આવે છે. કેટલાક દેખીતા દુર્બળ પણ બળવાન હોય છે તેનું કારણશું? ગર્ભાધાનના સમયમાં જેનામાં પિતાના વીર્યને ભાગ વધારે આવ્યો હોય અને મેદનો ભાગ ઓછો હોય છે તેથી ઉત્પન્ન થએલું સંતાન દેખીતું દુર્બળ; છતાં પણ તે બહુ બળવંત હોય છે. કેટલાક દેખીતા જાડા છતાં પણ કમ તાકાત વાળા હોય છે તેનું શું કારણ? જે ગર્ભધાન સમયમાં પિતાના વીર્યને ઓછો ભાગ હોય અને મેદને વિશેષ ભાગ હેય તે તેથી ઉત્પન્ન થએલ સંતાન સ્વાભાવે કરીને શરીરે તે પુષ્ટ પણ બળ વગરનું હોય છે. ક્ષીણપણાને ઉપાય. જેટલી ઔષધીઓ બળને, શુક્ર-વીર્યને અને બંધેજને વધારનારી છે; અર્થાત ધી, દુધ, માંસ વગેરે અને આગંધાદિ શરીરના ધાતુઓને મૃતસંજીવન રૂપ ઔષધીઓ છે તેઓનું સેવન કરવાથી ક્ષીણપણાને રોગ નાશ થાય છે. ક્ષીણપણું મટવા સંબંધીના ઔષધ પ્રયોગ આગ્રંથના ૨૨ અને ૨૩મા તરંગમાં કહેવામાં આવશે.) અસાધ્ય ક્ષીણતાનાં લક્ષણ. જે મનુષ્ય સ્વાભાવિક રીતે અત્યંત દુર્બળ હોય, જોગ્નિ મંદ હોય તથા બળ વગરનું હોય તો તેના માટે કશે પણ ઉપાય છે જ નહીં. કાર્ય રોગનો અધિકાર સંપૂર્ણ. ઉદર રોગનો અધિકાર. ઉદર–પેટના રોગોનું નિદાન. જે મનુષ્યની જઠારાગ્નિ મંદ હોય તેને જ સઘળા પ્રકારના રોગો થાય છે, તેમાં પણ પેટમાંના રેગે તે વિશેષે કરીને જ થાય છે. અજીર્ણથી, અત્યંત દોષ ઉત્પન્ન કરનારાં અાથી અને દોષની તથા વિણાની અત્યંત વૃદ્ધિ થવાથી પણ પેટમાં રોગો થાય છે. - પેટમાં થનારા રોગોની સંપ્રાપ્તિ. દોષનું એકાપણું થવાથી પરસેવા તથા પાણીને વહેવાવાળી નસોના માર્ગો રોકાઈ - ૨૬ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૨૦૨ ) ( તર્ગ જઠરાગ્નિને, પ્રાણવાયુને અને અપાનવાયુને દૂષિત કરી આઠ પ્રકારના પેટમાં રાગે પેદા કરે છે. પેટમાંના રાગોનુ સામાન્ય સ્વરૂપ પેટનું ચઢવું, હીંડવામાં અશક્તિ, દુર્બળ પણું, અગ્નિની મદતા, શરીરમાં સેન્તે, હાડામાં કળતર-ગ્લાનિ, વાયુ તથા વિષ્ટાનું રોકાણ, અને બળતરા તથા ધેન એટલાં લક્ષણા સર્વ પ્રકારના પેટમાં થનારા રોગોમાં થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદર રોગનાં પાસેનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી, કથી, વિષથી, બરલવધવાથી, ગુદાના રેગ થવાથી, આંતરડુ ધવાયાથી અને પેટમાં પાણી ભરાવા થવાથી એમ આઠ પ્રકારના ઉદર રાગા થાય છે; એટલે વાતાદર, પિત્તાદર, કફેાદર, સન્નિપાતેાદર, પ્લીહાદર, બહુગુદેદર, ક્ષતાદર, અને તૃકાદર-જલાદર એ આઠ નામાવાળા ઉદર રેગો થાય છે. એએનાં જુદાં જુદાં લક્ષણા નીચે પ્રમાણે. વાતાદરનાં લક્ષણ. જેના હાથે, પગે, નાભિએ અને પેટે સોજો હોય, પેટના જમણા તથા ડાબા ભાગમાં, પડખામાં, પેટમાં, કેડમાં તથા ખરડામાં વેદના થાય, સાંધાઓ તુટે, સૂકી ઉધરસ આવતી હોય, શરીરમાં કળતર તથા ભારેપણું, ઝાડ઼ા ઉતરે નહીં, ચામડી, નખ અને આંખ્યા કાળાં પડી જાય, પેટમાં પીડા થાય, પેટ ચઢે અને પેટ ખેલ્યા કરે તથા ઔચિ તે દરદમાં વધારા ઘટાડા થાય તે જાણવુ કે વાયુને ઉદર રોગ છે. પિત્તાદરનાં લક્ષણ. જેના શરીરમાં તાવ, મૂર્ચ્છા, બળતર, ત, મેહડામાં તીખાપણું, ફેર આવે, અતીસાર અને ચામડી વગેરેમાં પીળાશ પડે અથવા પેટની ચામડી, લીલી તથા રાતા પીળા ૨ગ વાળી નથી બધાયલ હોય, પેટ પરસેવાવાળું, અંદર ઉનાસવાળુ, બાહાર બળતરા વાળુ, જાણે તેમાંથી ધુમાડેા નીકળતા હોય તેવુ, કુણા કુણા સ્પર્શેવાળુ, તુરત પાકી જનારૂં અને વ્યાધિવાળુ હ્રાય તે જાણવુ કે પિત્તને ઉદર રાગ છે. કોદરનાં લક્ષણ. જેના શરીરમાં પીડા હાય, ગ્લાનિ, સોજો, અગેનું ભારેપણું, નિદ્રાના વધારા, મેાળ, અરૂચિ, ઉધરસ, અંગોમાં અડવાથી ખબર ન પડે, ચામડી વગેરેમાં ધેાળાશ દેખાય તથા પેટ સજડ, સ્નિગ્ધ, ધેાળી રગેથી બ્યાસ, મેટુ, લાંબા વખતે વધનારૂં, કઠણ, ઠંડા સ્પર્શવાળુ ભારે અને ગડગડાટ વગરનું હોય તે જાણવું કે કને ઉદર રાગ છે. સન્નિપાતાદરનાં લક્ષણ. દુષ્ટ આચારનું આચરણ કરવાવાળી દુષ્ટા સ્ત્રીઓ પોતાના તાખામાં રાખવા પોતાના પતિને નખ, રૂવાડાં, મળ, મૂત્ર, અને અટકાવ–રજસ્વળાપણાનું લોહી એએથી યુક્ત-મેળવેલું અન્ન ખવરાવે છે તે પુરૂષને, તથા ખીજાંપણુ પોતાના નોકર ચાકર કે પાસે રહેનારાં અવિચારી માણસે જેતે એવુ અન્ન ખવરાવે તેને, તથા જેને શત્રુ કે!ઇપણ વસ્તુમાં For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમે ) ઉદરરોગ પ્રકરણ ( ૨૦૩) ઝેર ભેળવીને ખવરાવે તેને, ઝેરી માછલાં, ઝેરી ઘાસ, ઝેરી પાંદડાં વગેરેવાળું પાણી જેના પેટમાં જાય તેને અને ૧દૂષિ ઝેર જેના ખાવામાં આવ્યું હોય તેને કોપ પામેલું લોહી તથા કોપ પામેલા દોષે તુરત ત્રણે દેશના ચિન્હવાળા ભયંકર ઉદર રોગને ઉત્પન્ન કરે છે. આ ઉદર રોગ વદના કે વાદળાના ઘેરાયેલા દિવસોમાં વિશેષ કરીને વૃદ્ધિ પામે છે–પ્રકુપિત થાય છે, તથા બળતરા અને મૂછ સહિત હોય છે તે જાણવું કે સન્નિપાદર-દૂષ્યદર વ્યાધિ છે. લીહદરનાં લક્ષણ. ગરમ વસ્તુના ખાવા-પીવાથી દૂષિત થએલું લેહી તથા કફ બલિને વધારી દે છે અને બરલ વધવાથી પેટમાં વ્યાધિ થાય છે, જો કે પ્રત્યે મનુષ્યના પેટના ડાબા પડખે બરલ હોય છે, પરંતુ નબળાઈ વગેરેનાં કારણથી વધી જાય છે ત્યારે તે રોગમાં ગણાય છે, તેમાં જે ડાબા પડખાની બરલ વધી હેય તે ડાબી તરફ પેટ વધે છે તે પ્લીદર કહે છે અને ને જે પેટના જમણા પડખે યત છે તે વધે અથત જમણું તરફ પેટ વધે છે તેને યકૃદ દાલ્યુદર રોગ માને છે. પ્લીદરમાં મંદાગ્નિ, જીર્ણજ્વર હોય છે અને બળનો નાશ થઈ જાય છે. બદ્ધગુદોદરનાં લક્ષણ. વગર શેધેલાં ( વીંયા-ઝાટક્યા વગરનાં) અને ખાવાથી શાક તથા કમળકંદ-આ દિ ચોંટી રહેનાર પદાર્થો તથા રેતી-કાંકરીઓ ખાવામાં આવવાથી આંતરડું અત્યંત ઢંકાઈ જાય અર્થાત્ આંતરડાના છિદ્રોમાં મળ એકઠો વા જમાવટ થવાથી ગુદામાં વિષ્ટા રોકાઈ જાય છે અને માંડમાંડ ઝાડ થાય છે તથા હૃદય અને ફુદીના મધ્યમાં પિટને વધારો થાય છે તેને બદ્ધગુદોદર કહે છે. ક્ષતદરનાં લક્ષણ. અન્નની સાથે કે અન્ય કોઇ પદાર્થો સાથે ખાવામાં આવેલ કાંટા કે કાંકરા વગેરે થી આંતરડું ભેદાઈ જાય તેથી તેમાંથી પાણી જે શ્રાવ પાછો ગુદામાંથી છે અને હું ટીની નીચેના ભાગમાં પેટ વધે, સંયે ભેંકાયા જેવી વ્યથા થાય અને જાણે પેટ ચીરાઈ જતું હોય એવું લાગે તે જાણવું કે ક્ષતદર-પેટમાં ચાંદી પડવાથી થએલે પેટને વ્યાધિ છે. આને પરિશ્રાવ્યુદર રોગ પણ કહે છે. બગાસું ખાવાથી કે વિશેષ ભજનથી પણ આરેગ થાય છે. વૃકેદર-જળદરનાં લક્ષણ. સ્નેહપાન કરીને, અનુવાસનબસ્તિ લઇને, વમન તથા વિરેચન લઈને અને નિરૂહબસ્તિ લઇને જે મનુષ્ય તુરત ટાઢું પાણી પીએ છે તે તેના શરીરમાં જળને વહેવાવાળી નસો દૂષિત થાય છે, તેથી જળ રાંધેલા અન્નમાંના ઝાઝા ઘીની પેઠે બહાર નીકળીને પેટમાં ૧ વિષને હણનારી એષધીઓથી હણવાને લીધે, જૂનું હોવાને લીધે, દવથી, પવનથી કે તડકાથી સુકાઈ જવાનાલીધે અથવા સ્વાભાવિક રીતે જે ઝેર પોતાના ગુણોથી રહિત થયું હોય તેને દૂધી વિષ કહે છે. For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રજ) અમૃતસાગર. (તરંગ આવે છે અને પેટમાં આવીને ગુદાદ્વારા બહાર નીકળે છે તેને દકોદર જળોદર રોગ કહે છે. જેથી પેટ ઉથલેલી ડુંટી વાળું થાય છે, જાણે ચારેકોર પાણીથી ભરેલું હોય તેવું પા ણીના આમ તેમ પ્રસરવાળું પેટ લાગે, તથા પાણીની ભરેલી મસકની પેઠે પાણીથી ભરેલું દેખાય અને પાણીના હાલવા ચાલવાથી સૂતાં બેસતાં કે ચાલતાં તેને જરા કળ વળતી નથી તથા શરીર ધ્રુજ્યા કરે તેને જળદર રોગ કહે છે. પેટના રોગોનું સાધ્યાસાધ્યપણું. ઘણું કરીને આ પ્રકારના પેટમાંના રોગોને ઉત્પન્ન થતાં કષ્ટસાધ્ય માનેલ છે. જે રેગી બળવાન હોય તથા તે રોગમાં પાણી ઉત્પન્ન થયું હોય અને સુરતના પેદા થએલ રોગ હોય તે ઉપાયે કરવાથી આરામ થાય છે. બદ્ધગુદાદર ૧૫ દિવસ ઉપરાંત રહે તો મનુષ્યને મારી નાખે છે, જળોદર અસાધ્ય છે. જે ઉદર રોગીના પડખામાં શાળા , આંખે ઉપર સેજે હોય, ઇદ્રિ વાંકી થઈ ગઈ હોય, શરીરની ચામડી પાતળી તથા ભીની થઈ જણાતી હોય, બળ, લોહી, માંસ નાશ પામ્યાં હોય અને અગ્નિ મંદ થઈ હોય તો તે ઉદરરોગી મરણને શરણ થાય છે, તથા જે ઉદરરોગીનાં પડખાં ભાંગી ગયાં હોય–શૂળ ચાલતી હેય, અન્ન ઉપર દૃષ થયો હોય, શરીરમાં સોજો તથા અતીસારની પીડા હોય, અને રેચ લેવા છતાં પણ પેટ ખાલી ન દેખાતાં ભરેલું દેખાય તેવા ઉદર રોગીની ડાહ્યા વૈદ્ય દવા ન કરવી; કેમકે તેને યશ મળતો નથી. વાદરના ઉપાય. એરંડીયું તેલ, દશમૂળનું ચૂર્ણ અને ગોમૂત્ર એઓને એકત કરી પીવાથી વાયુ સંબંધી પેટમાંના રોગ મટે છે, અને જો તથા શળ પણ મટે છે. અથવા ત્રિફળાના કવાથમાં ગોમૂત્ર નાખી પીવાથી વાયુ સંબંધી પેટમાંના રોગ, શો અને શળ નાશ પામે છે. અથવા ઉપલેટ, નેપાળાનું મૂળ અથવા શોધેલો નેપાળો, જવખાર, બમણી સુંઠ, મરી, પીપર, સિંધાલુણ, સાંભરેલુણ, સંચળ, વજ, જીરું, અજમે, હિંગ, સાજી, ચવક અને ચિત્રક એઓ સમાન ભાગે લઈ તેઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી ઉના પાણી સાથે સેવન કરવાથી વાયુ સંબંધી પેટના રોગ મટી જાય છે–આ કુષ્ટાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા એક કળીનું લસણ તેલા ૪૦૦ લઈ ફેલી વાટી ૧૦૨૪ તોલા ભાર પાણીમાં તેને કવાથ કરી પછી તેમાં સુંઠ, મરી, પીપર, હરડે, બહેડાં, આંબળાં, નેપાળ, હિંગ, સિંધાલૂણ, ચિત્રક, દેવદાર, વજ, ઉપલેટ, જેઠીમધ, સગવો, સાટોડી, સંચળ, વાવડીંગ, અજમો અને ગજપીપર એ પ્રત્યેક પદાર્થો ૪-૪ તેલા ભાર અને નસોતર ૨૪ તલાભાર લઈ વાટી રાર્વિન કલ્ક કરી પિલા કવાથમાં નાખીને તે કવાથમાં કમળ અગ્નિવતે તલ પકાવવું. પ્રાત:કાલે ઉઠી પોતાના અગ્નિ તથા બળને અનુસરી યોગ્ય માત્રાથી એ તેલનું સેવન કરે છે તેથી સઘળા રોગો મટી જાય છે અને પેટના રોગો તો વિશેષે કરીને જ મટી જાય છે. તથા મૂત્રકૃચ્છ, ઉદાવર્તઅંત્રસૃદ્ધિ, ગુદાના કૃમિઓ, પડખાનું શળ, પેટનું શળ, આમ શળ, અરૂચિ, યકૃત, અલ્ટિલિકા, આફરો, બરલ, અને અંગમાં થતી વેદના એ સર્વ આ લશુનતૈિલનામા તેલના સેવનથી મટી જાય છે. અથવા-દશમૂળના કવાથમાં ગોમૂત્ર નાખી સેવન કરવાથી વાતો દરની વ્યાધિ, શળ અને જે નાશ પામે છે. અથવા ગરમ દુધમાં એરંડીયું તથા ગેસૂત્ર For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેરમે. ) ઉદરરોગ પ્રકરણ. (ર૦૫ ) નાખી પીવાથી વાતોદર મટે છે. પિત્તદરના ઉપાય. પિત્તજન્ય પેટના રોગ ઉપર યોગ્ય જુલાબ આપો. અથવા સાકર તથા મરીનું ચૂર્ણ નાખેલી મીઠી છાશ પીવી, જેથી પિત્ત સંબંધી પેટના રોગો મટી જાય છે. અથવા પંચ મૂળીનો કવાથ પીવો. અથવા મધુર દ્રવ્યોથી સિદ્ધ કરેલું ઘી પીવું જેથી પિત્તદર મટી જાય છે. કોદરના ઉપાય. નસોતરના કલ્કથી સિદ્ધ કરેલું ઉંટડીનું દુધ અથવા એડીઆના ક૭થી સિદ્ધ કરેલું ઉંટડીનું દુધ પીએ અથવા તેમાં પીપર, પીપરામૂળ, અને ચિત્રકનું ચૂર્ણ નાખી એક માસ સુધી તે દુધ સેવન કરે તે કફ સંબંધી પેટના વ્યાધિ મટે છે. સન્નિપાદરના ઉપાય. સુંઠ અને ત્રિફળાને દહીના પાણી સાથે વાટી તેમાં તેલ અથવા ઘી નાખી અગ્નિ દ્વારા પકાવી તે તેલ કે ઘીને સિદ્ધ કરી તેનું સેવન કરે તો સન્નિપાત ઉદરરોગ મટે છે. - ઉદરરોગ ઉપર છાશનું સેવન. ગાયની ઘાટી છાશ લઈ તેમાં સિંધાલૂણ અને પીપરનું ચૂર્ણ નાખીને પીએ તો વાતોદર મટે છે. સાકર અને મરીનું ચૂર્ણ મીઠી છાશ સાથે પીવાથી પિત્તોદર મટે છે. અજમો, છીણીનાં મૂળ, જીરું, સુંઠ, મરી અને પીપર એનું ચૂર્ણ નાખી ઘાટી છાશ પીવાથી કફોદર મટે છે. જવખાર, ત્રિકટુ, તથા સિંધવના ચૂર્ણ યુક્ત જાડી છાશ પીવાથી ત્રિદર મટે છે. તથા ચિત્રક, સિંધવ, તથા જીરૂં, અજમો અને છીણીના મૂળના ચૂર્ણયુક્ત છાશ પીવાથી બદ્ધ ગુદાદર મટે છે. મધ તથા પીપરના ચૂર્ણયુક્ત છાશ પીવાથી દર મટે છે અને જવખાર, સિંધવ, તથા ત્રિકટુના ચૂર્ણ સહિત ગાયની છાશ પીવાથી જળોદર મટે છે એમ ભાવમિશ્ર તથા વૈદ્યવિનોદના કર્તા શંકરભટનું કહેવું છે. અથવા અજમે, છીણીનાં મૂળ, ધાણા, ત્રિફળાં, કાળીજીરી, કછજીરૂં, પીપરી મૂળ, બોડી અજમો, કચૂરે, વજ, શતાવરી, જીરું, ત્રિકટુ, દારૂડી, ચિત્રામૂળ, જવખાર, સાજીખાર, એરંડાના મૂળ, ઉપલેટ, પાંચ જાતનાં મીઠાં, અને વાવડીંગ, એઓ સમાન ભાગ, નેપાળનાં મૂળ વા શુદ્ધ નેપાળો ( એક વસ્તુથી ) ત્રણ ભાગ, નસેતર અને ઇંદ્રવરણાં બબ્બે ભાગ તથા સાત ઘર ચાર ભાગ લઈ એ સર્વનું યથાયોગ્ય ચૂર્ણ તૈયાર કરે એટલે તે નારાયણ ચૂર્ણ કહેવાય છે. આ ચૂર્ણ રોગોના સમૂહને નાશ કરનાર છે, જેમ શ્રી વિષ્ણુ પરમાત્માના પ્રભાવથી દુષ્ટ દત્ય ભાગી જાય છે તેમ આ ચૂર્ણના પ્રભાવથી રોગો નાશી જાય છે. પેટના રોગવાળાએ આ ચૂર્ણ ઘાટી છાશ સાથે પીવું, ગળાના રોગીએ બેરના કવાથસાથે પીવું, આફરાના રોગીએ દારૂની સાથે પીવું, વાયુના રોગીએ મદિરની આછની સાથે પીવું, ઝાડાના રોગીએ દહીના મંડની સાથે પીવું, હર રોગીએ દાડિમના રસ સાથે પીવું, ગુદામાં વાઢ થવાના રોગવાળાએ કેકમના જળની સાથે પીવું અને અજીર્ણમાં ઉના પાણી સંગાથે પીવું, ભગંદર, પાંડુરોગ, ઉધરસ, શ્વાસ, ગળગ્રહ, હદ્રોગ, ગ્રહણી, કુજ, મંદાગ્નિ, તાવ, દાઢનું ઝેર, ઝાડનું ઝેર અને અકૃત્રિમ ઝેર એઓની ઉપર For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૬ ) ( તર્ગ પણ પ્રથમ કાઠાને સ્નિગ્ધ કરીને પછી યાગ્ય પદાર્થની સાથે આ રેંચ લગાડનારૂ નારાયણ ચૂણું પીવુ, અથવા થારનું દુધ, નેપાળાનું મૂળ, ત્રિફળાં, વાવડીંગ, ભાંરીંગણી, નસાતર, અને ચિત્રામૂળ, એ પ્રત્યેક્ પદાાને એક એક તાલા ભાર લઇ તેઓના કલ્કથી સાળ તાલા ભાર ધી પકાવવુ એટલે નાધૃત સિદ્ધ થશે. રેંચ લાગવા માટે પાણીની સાથે તાલા અથવા અરધા તાલા ભાર આ ધૃત પીને તે ઉપર ઉનું પાણી પીવું. વિધિ જાણનારા પુરૂષોએ આ ધીથી રેચ લાગ્યા પછી રેચને વાળવાના માટે યોગ્ય પૈયા ( પૃષ્ટ ૧૯૯ મામાં જુવે. ) અથવા યાગ્ય રસ પીવા. જેમ બાણુ નિશાનને તેડી નાંખે છે તેમ યુક્તિ સહિત ઉપયોગમાં લેવામાં આવેલ આ નારાચધૃત પેટના રોગોને તોડી નાખે છે. અથવા સાટાડી, દારૂહળદર, કડ્ડ, પરવળ, હરડે, લિબડા, માથ, સું↓ અને ગળે એના કવાથ કરી તેમાં ગામૂત્ર તથા શુદ્ઘ ગુગળ નાખી પ્રભાતે પીવાથી સધળા અંગના સોજા, પેટના રોગ, પાંડુ, શૂળ અને શ્વાસ ઇત્યાદિ રાગોના જથ્થા નિશ્ચે નાશ કરે છે. આ પુનર્નવાદિ કવાથ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા અજમે તેાલા પ૬ અને શેકેલે ટાંકણુ તાલા ૮ લઇ એ બન્નેનું ચૂર્ણ કરી ૧ તેાલા ભાર પાણી સાથે સેવન કરે તે પેટના રોગો નાશ પામે છે. અથવા પીપર તેાલા ૨૦ લઇ તેને થેારના દુધમાં ભીંજવી છાયામાં સુકાવી લેવી, એમ સાત વખત પુટ દીધા પછી તેનું ચૂર્ણ કરી ૨૪ ચાકીભાર ઉના પાણી સાથે એકાંતરે સેવન કરે અને તે ઉપર છાશ ભાત ખાય તે। નિશ્ચે જલદર્ વગેરે સમસ્ત પેટના રોગો નાસ પામે છે. આ ઉદરામય ચૂર્ણ કહેવાય છે. અથવા એક હજાર પીપરને ચારના દુધમાં ભીંજવી તથા હરડેને ગામૂત્રના પુટ દઇ સેવન કરે તે પેટના રોગ મટે છે. અથવા શુદ્ધ નેપાળા અથવા નેપાળાનાં મૂળ, પીપર, અને સુંઠ એટલાં સમાન ભાગે લેવાં અને દારૂડી એક ઐષધથી ખમણી લેવી તથા બિડલૂણ અર્ધ ભાગે લઇ સર્વેનું ચૂર્ણ કરી ટાઢા પાણી સાથે અનુમાન પ્રમાણ સેવન કરે તેા અરલ, ગાળા, મંદાગ્નિ અને પાંડુરોગ એએને નાશ કરે છે. અથવા સિધાલૂણ, અને સંચળ એ બન્નેને આકડાના પાંદડા ઉપર લગાડી પછી દેવતામાં એવી રીતે ખાળવાં કે એને ધુમાડા બહાર નીકળી ન શકે તેમ ખાળી તે ભસ્મને દહીના પાણી સાથે અથવા હળદરના કલ્કમાં કુમાર પાયાને રસ નાખી પીવાથી ઉદર રોગ જાય. વિશેષે કરીને આ પ્રયોગના કરવાથી સાત રાત્રિમાં ખરલ નાશ પામે છે. વૈઘરહસ્ય. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir જાદરના ઉપાય. શુદ્ધપારા, શુદ્ધગધક, પીપર, શુદ્ધ મારથુથુ અને હરદળ એ સર્વ બરાબર લઈ સમ વાટી તેને ગરમાળાના કવાથમાં ૫ દિવસ અને ચેરના દુધમાં ૫ દિવસ ઘુંટી તેમાંથી ૧ માસા ભાર સેવન કરે તો જળેાદરના નાશ કરે છે તે ઉપર દહીં ચાખા અને આમલીનુ સરબત સેવવાથી ઉત્તમ પ્રકારે ગુણ આપે છે—આ ઉદરારીરસ કહેવાય છે. ચેાગતરગિણી. અથવા સુંઠ, મરી, પીપર, પાંચ જાતનાં લૂણુ, શેકેલા ટાંકણુ અને સાજી એ સર્વ સમાન ભાગે લઇ એ સર્વની ખરેખર શુદ્ધ નેપાળા લેવા, પછી સર્વને એકત્ર કરી ખાંડી નેપાળાના મૂળના રસમાં ૩ વાર ઘુટી તથા ખીજોરાના રસમાં ૩ વાર ઘુંટી (૩ પુટ દઇ ) છાયામાં સુકવી તેની અરધી રતિભાર માત્રા નિરંતર સેવન કરે તો સર્વે જાતના પેટના વ્યાધિ-.રાલ, ગાળા, આશ, શૂળ, તથા અરશ વગેરેના નાશ કરે છે અને તેનું તેત્રામાં અજન For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાદ, રોગ પ્રકરણ ( ર૦૭) કર્યું હોય તે, સાપનું ઝેર નાશ પામે છે. આ ઉદયભાસ્કરરસ કહેવાય છે. રસરત્ન પ્રદીપ. અથવા આકડાનું દુધ તેલા ૮. શેરનું દુધ તેલા ૮, નસોતર તેલા ર૪, હરડે, કપિલે, નેપાળાનાં મૂળ, ગરણી, ચિત્રામૂળ, કાંગ ( નસોતર, લજાળુ કે ખુપકળા ?) શંખીની ( શંખાવળી ?) અને નીલિની ( ગળી કે કમળની ? ) એટલા પદાર્થો ચાર ચાર તેલા ભાર લેવા, પછી એ સર્વને ૬૪ તલા ગાયના ઘીમાં ચાર ગણા પાણી સાથે ધીમા ધીમા તાપથી પકાવી સર્વ રસ બળી એકલું ઘી રહે ત્યારે ગાળી લઇ સુંદર દઢવાસણ-શીશીમાં ભરી રાખવું. એમાંથી ૧ ટીપું સેવન કરે તે દુષ્ટ પેટના રોગે અથવા બંધકોષ, સેજા સહિત પેટના રોગો, ભગંદર, ગોળો એટલા રોગો ૧ બિંદુ માત્ર પ્રમાણના સેવનથી મટે છે. અર્થાત જેટલાં બિંદુ પીધાં હેય તેટલાજ રેચ લાગે છે આ બિંદુધત કહેવાય છે. વૈદ્યવિનોદ. પથ્યાપથ્ય. રાતા ચોખા, સાકી ચોખા, ઘઉં, જવ, અને ના નવી એઓનું ભોજન, નિરૂહ બરિત તથા રેચ એટલાં પેટના રોગવાળાને પથ્થ-હિતકારી છે. જળપ્રાય દેશનાં પ્રાણીઓનાં માંસ, જળજંતુઓનાં માંસ, શાક, લેટથી બનતા પદાર્થો, તલ, કસરત, પંથ, દિવસનું સુવું અને સ્નેહપાન એઓને ત્યાગ કરે; કેમકે એ એરોગ માટે કુપથ્ય છે. તેમજ ઉગ્ર, ખારા, ઉના, બળતરા કરનાર અને ભારે પદાર્થો ખાવાનો તથા વિશેષ પાણી પીવાનો પણ ત્યાગ કરે. ઉદર રોગને અધિકાર સંપૂર્ણ. 'ઈતિ શ્રી મન્મહારાજાધીરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃત સાગર નામા ગ્રંથ વિષે મેદરોગ, કાર્યરેગ, અને ઉદરરોગના નિદાન ઉત્પત્તિ લક્ષણ તથા વનનિરૂપણ નામને તેર તરંગ સંપૂર્ણ તરંગ ચૌદમો. સાથ અંગ્રવૃદ્ધિ બદ રોગ, ગંડમાળ ગળગડ કુરોગ; અપચિ ગ્રંથિ અબુદ અધિકાર, આ તરંગમાં છે નિરધાર. સાથ–સેજા રોગને અધિકાર. સેજાનું નિદાન. વમન વિરેચન-આદિ ધનથી, પાંડુરોગ-આદિ રોગોથી કે ઉપવાસથી દુર્બળ થએલા મનુષ્યને સાજો થાય છે. તથા ખારા, ખાટા, તીણ, ઉના, કે ભારે પદાર્થોના સેવનથી સોજો થાય છે. અથવા દહીં ખાવાથી, ખાધેલા અન્નના અપકવ-વગર અકેલા રસથી, માટીના ખાવાથી, જે ઉદર રેગી, મૂછ, ઉલટી, અતીસાર, દુર્બળતા, હેડકી, મળબંધ, તાવ, શ્વાસ, અને સોજો એટલા ઉપદ્રવોએ કરી સહિત હોય ઝાડે થયા છતાં પણ પેટ ચઢે અને આંબળ બહાર નીકળી આવે તે તે રોગની ચિકિત્સા ન કરવી. વૈદ્યરહસ્ય. For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૦૮) અમૃતસાગર, (તરંગ શાક અને માંહોમાંહે વિરોધ કરનારા પદાર્થોના ખાવાથી, સાગથી મળેલા વિષ સહિત અન્નના સેવનથી, અરશ-મસાથી, કશો પણ શમન કરવાથી, શોધનના લાયક થએલ શરીરનું ઉલટી વેચવડે શેધન ન કરવાથી, કોઈ મર્મસ્થાનના ઉપર કોઈપણ પ્રકાર પ્રહાર વાગવાથી, કાચ ગર્ભ પડી જવાથી, વિષમ પ્રસવથી, અને વમનાદિ પાંચક અયોગ્ય રીતે થવાથી વાયુઆદિ દેષ સંબંધી સોજો ઉત્પન્ન થાય છે. તે સેજાના નવ પ્રકાર છે-વાયુનો, પિત્ત, કફ, વાયુપિત્તનો, વાયુકફનો, કફપિત્તનો, સન્નિપાતનો, પ્રહાર વાગવાને અને ઝેરને એમ નવભેદનો સોજો થાય છે. - સેજાનું પર્વ સ્વરૂપ. જેને સંતાપ થાય, ગોતણાયા જેવી (અવયને લાંબા ટુંકા કરતાં ) પીડા થાય છે અને શરીરમાં જડત્વ-અકડા-ભારે-શૂન્યતા પણું થાય ત્યારે જાણવું કે તે મનુષ્યને સેજાને રોગ ઉત્પન્ન થશે. સેજાની સંપ્રાપ્તિ તથા સામાન્ય લક્ષણ. દુષ્ટ થએલો વાયુ, દુષ્ટ થએલા લેહીને દુષ્ટ થએલ પિત્તને તથા દુષ્ટ થએલ કફને બાહાર નસોમાં લઈ જઈ અને પોતે તેઓથી રોકાઈને ચામડીમાં તથા માંસમાં લોહીના, પિત્તના અને કફના એકઠાપણાથી ઘાટાપણાવાળી જે ઉંચાઇને ઉત્પન્ન કરે છે તેને સોજો કહે છે. એ સેજાની સ્થિતિ નિયમ વગરની છે; કેમકે તે સોજો વખતે ઔષધ ઉપાય કર્યા વિનાજ ઉતરી જાય છે. એ નિયમ વગરપણું ભારેપણાવાળું થાય છે અને ભારેપણું પણ નિયમ વગરનું થાય છે તેમ સજાની ઊંચાઈ પણ વ્યવસ્થા વગરની થાય છે. એ સેજાથી ઉનાશ, શરીરમાં ભારેપણું, નસેનું પાતળાપણું, રૂવાડા ઉભાં થવાં અને વર્ણ બદલી જાય એ સર્વ સોજાના સામાન્ય લક્ષણે છે. વાયુના સજાનાં લક્ષણ. શરીરની ચામડી પાતળી, કઠોર, રાતી તથા કાળી થાય છે, અડવાથી રોગીને માલમ પડે નહીં, ઝણઝણુટીયુક્ત, રૂંવાડા ઉભા થાય, તથા પીડાથી સહિત હોય છે, કારણ વગર સેજે ઉતરી જાય, દબાવવાથી ઉંચો થાય અને દિવસે વધારે જોરમાં હોય તે સોજો વાયુ પ્રકપથી થયો સમજો. (શક વગેરે કરવાથી ઉતરી જાય છે.) પિત્તના સેજાનાં લક્ષણ. શરીરની ચામડી કુણી હોય, ગંધ સહિત હોય, કાળી તથા લાલાશ કે પીળાશ પડતી હેય, ભ્રમ, તાવ, પ્રદ, તરસ, તથા મદથી સંયુક્ત સેજે હય, તપ્યા કરતો હોય, સ્પર્શ સહન કરે તે હેય, આંખે લાલ, અને પાકવા વખતે ચામડીમાં બળતરા બહુ થતી હોય તે સોજો પિત્તથી થનારે જાણે. કફના સજાનાં લક્ષણ. જે સજાથી શરીર ભારે રહે સોજો સ્થિર હોય, પરંતુ વર્ણ વાળ હોય, ભોજનમાં અરૂચિ, નિદ્રાને વધારે, લાળનું ઝરવું તથા ઉલટીથી યુક્ત, અગ્નિને મંદ કરનાર, દબાવા For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિદમ ) સેથ–સજા પ્રકરણ ( ૨૦૯). થી ઉંચે ન થતો હોય, રાત્રિએ વધારે જોરમાં હોય અને જેની ઉત્પત્તિ તથા શાંતિ બહું દુઃખ દાયક હોય તે કફ સંબધી સોજો જાણો. ' બબે દોષોથી તથા ત્રિદોષથી ઉત્પન્ન થએલ સેજાનાં ચિન્હ. જે બે પ્રકારનાં નિદાને જોવામાં આવે અને ઉપર કહેલાં લક્ષણોમાંથી બે દેષોનાં લક્ષણે હોય તે જાણવું કે બે દેષથી ઉત્પન્ન થએલ સજે છે અને જે સેનામાં ત્રણે દેવનાં ચિન્હ જોવામાં આવે તે ત્રિદોષને સેજો જાણવો. અભિવાતથી થએલા સાજાનાં લક્ષણ. ખ આદિના છેદનથી, પથરાદિના તાડનથી, તીર અદિના જખમથી કે લાકડી વગેરે ના પ્રહારથી આવેલ સેજો અથવા ભીલામાં, કે વચના સ્પર્શથી થએલો સેજે, ટાઢા પવનના લાગવાથી અને દહીના ખાવાથી થએલે સેજે, ફેલાતે જતો હોય, અત્યંત ઉનાશવાળો–બળતરા યુકત અને રાતા વર્ણવાળો તથા જેમાં પિત્તના સોજાનાં સર્વ લક્ષણે મળતાં હોય તે સેજાને અભિઘાતજન્ય જાણવો. ઝેરથી થએલા સેજાનાં લક્ષણ. શરીર ઉપર ઝેરી જીવડાંઓના કરવાથી, તથા મૂતરવાથી, જે પ્રાણીઓ ઝેરી નથી તેઓના પણ દાઢથી નથી કે દાંતોથી આઘાત થવાથી, વિષવાળા જાનવરોના મળ-મૂત્ર તથા વીર્યના સ્પર્શથી કે તેના સંગથી થએલ વસ્તુના સંબંધથી, ઝેરી વૃક્ષના કે ઝેરી પવનના લાગવાથી, ઝેર મિશ્રિત વસ્તુના ખાવાથી, અથવા ઝેરને સ્પર્શ થવાથી ઉત્પન્ન થએલ સેને વિષજ સથ જાણવો. આ સોજામાં અત્યંત પીડા થાય છે, કુણે, ચલન શક્તિવાળા ફેલાય, બળતણ સહિત, અને લટકતે તથા તુરત થાય છે.' સજાના ઉપદ્ર. ઉધરસ, તરસ, ઉલટી, દુર્બળતા, શ્વાસ, અરૂચિ, તાવ, અતિસાર, અત્યંત પાકવું અને ને અત્યંત નિબળતા એટલા સજાના ઉપદ્રવ છે. સજાનું સાધ્યાસાધ્યપણું. ' જે સોજાવાળો ઉપર કહેલા ઉપદ્રવોએ કરીને યુક્ત હોય તો તેની ચિકિત્સા કરવી ચોગ્ય નથી. વળી જે સોજો છાતી અને હૈજરીના વચ્ચેના ભાગમાં જણાત હોય, અથવા જે સેજે આખા શરીરમાં ફેલાયેલ હોય તે ત્રિદોષજન્ય સેજે કષ્ટસાધ્ય છે. જે સેજે એક બાજુના અરધા અંગમાં થયો હોય તે સેજે મરણને શરણ કરનાર છે. તેમજ જે પુરૂષને પ્રથમ પગથી શરૂ થઈ મેહડા તરફ જો ચઢતો જાય અને જે સ્ત્રીને પ્રથમ મુખથી શરૂ થઈ પગના તરફ સેજે ચાલે તે તે જે નિચે તે પુરૂષ-સ્ત્રીના પ્રાણ લે છે. આપ 'જે આમાશયમાં દોષો રહેલા હોય તો છાતીથી ઉપરના ભાગમાં સોને ઉત્પન્ન કરે છે. પિ. ત્તાશયમાં રહેલા હોય તો છાતીની અને હોજરીની વચમાં સોજાને ઉત્પન્ન કરે છે, જે વિષ્ટાના સ્થાનમાં રહેલા હોય તે હોજરીના નીચેના ભાગમાં સેજાને પેદા કરે છે. અને સઘળા સ્થાનકે ફેલાયેલા દે હોય તો સર્વ શરીરમાં સોજાને ઉત્પન્ન કરે છે. માધવનિદાન, For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) અમૃતસાગર, (તરંગ - - ણા લોકોમાં પણ સાધારણ કહેવત છે કે- મરદની ધંટી અને સ્ત્રીની ઘૂંટી” સેજાથી યુક્ત થાય તો તે બચતાં નથી. વળી જે સેજે મૂત્રાશયમાં થયો ( પુરૂષ વા સ્ત્રી ) હેય તે તેનું મૃત્યુ થાય છે.' સેજાના ઉપાય સુંઠ, સાટોડી, એરંડાની છાલ. અને મોટાં પાંચ મૂળ એનો કવાથ કરી પીવામાં આવે અને ખાવામાં પણ તેજ કવાથને ઉપયોગ કરવામાં આવે છે તેથી વાયુ સંબંધી સેજે મટી જાય છે. કડવાં પરવળ, ત્રિફળાં, લીંબડે અને દારુહળદર એએનો કવાથ કરી તેમાં શુદ્ધ કરેલે ગુગળ નાખી પીવાથી પિત્ત સંબંધી સોજો મટી જાય છે. અને કફ સંબંધી જે પણ મટી જાય છે તથા વર અને તરશને પણ મટાડે છે. પીપર અથવા હરડે ને થોરના દુધમાં ૩ દિવસ ભીજવી રાખો પછી છાંયડામાં સુકવી ઝીણી વાટી ટાંક ૨ પ્રમાણ ૧૦ દિવસ સુધી સેવન કરેતે, સન્નિપાતને સેજો મટે છે.” તલ અને કાળી માટી એઓને વાટીને ચોપડવાથી અથવા એકલા કાળાતલ વા, તલ અને કાળી માટી ભેંશના દુધમાં વાટી ભેંશના માખણમાં મેળવી ચોપડવાથી ભીલામાથી થએલો સોજો મટી જાય છે. અથવા જેઠીમધ, દુધ, તલ અને માખણ એને લેપ કરવાથી ભીલામાનો જે ઉતરી જાય છે. અથવા ડાંગરનાં પાંદડાંના લેપથી ભીલામાને સોજો મટી જાય છે. ઝેરના સેજાના ઉપાય ૧૮ મા તરંગમાં લખવામાં આવશે માટે તે પ્રકરણમાંથી * જોઈ લેવા. સેજાના સામાન્ય ઉપાય. અથવા આદુ અને ગોળ અથવા સુંઠ અને ગોળ વા, ગોળ અને હરડે અથવા ગેળ અને પીપર એમાંથી ગમે તે એક ગ-ઉપાયને એક તોલાથી વધારતાં બારતેલા સુધી વધવું એટલે પંદર દિવસ અથવા ૧ મહિના પર્યત સેવન કરવાથી સોજો, શળીખમ, શ્વાસ, ઉધરસ, અરૂચિ, પીનસ, અજીર્ણ, તાવ, હરણ, સંગ્રહણી અને બીજા પણ કફ તથા વાયુના રોગોને દૂર કરે છે. અથવા હરડે, હળદર, ભારંગી, ગળો, ચિત્ર, દારુહળદર, સાડી, દેવદાર અને સુંઠ એઓને કવાથ કરી પીવાથી હાથ પગ મુખ અને પિટ એટલી જગ્યામાં રહેલા સોજાને તુરત બલાત્યારે પણ નાશ કરી નાખે છે. આ પથ્યાદિ કવાથ કહેવાય છે. જે અંડકોષમાં થયે હોય તે ત્રિફળાને કવાથ ગેમૂત્ર સહિત તૈયાર કરી પીવાથી વૃષણ (Testicles) ઉપર જે મટી જાય છે. અથવા ઘળી સાડી, દેવદાર, અને ચિત્રો એઓથી અથવા નેપાળાનું મૂળ, નસોતર, સુંઠ, મરી, પીપર અને ચિત્રામૂળ એઓથી સારી પેઠે પકાવેલું દુધ ૧ પુરૂષને પગમાં થએલો સોજો મુખ ઉપર અને સ્ત્રીને મુખ ઉપર થએલો સોજો પગ ઉપર જાય અને તે સોજો જે અતીસાર, ગ્રહણી તથા હરવ આદિ બીજા રોગોના ઉપદ્રવરૂપે ન થયું હોય અથત પોતાનાં નિદાનેથી જ થયો હોય તે તે સેજે પુરૂષ અને સ્ત્રીને મારી નાખે છે. તેમજ પુરૂષ કે સ્ત્રીને મૂત્રાશય-પેઢુમાં થએલો રોજે બીજા રોગોના ઉપદ્રવરૂપે ન થયું હોય અર્થત પોતાના જ નિદાનહેતુથી થયે હોય તો તે મરણ નિપજાવે છે; અર્થાત ઉપર કહેલસજાની ગતિ તથા સ્થાનમાં જે અન્ય રોગોના ઉપદ્રવરૂપ જે હોય તે અસાધ્ય નથી એમ કંથાતરને કા કહે છે. For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાદ) અંડવૃદ્ધિ-વધરાળ પ્રકરણ (૨૧૧) યોગ્ય વિધિથી પિવામાં આવે છે તેથી અવશ્ય સેજે મટી જાય છે. (અથવા એઓને કવાથ કરી પી.) અથવા આકડે, લાલરંગની સાટોડી, અને લીંબડાની છાલ એઓને કવાથ ગોમૂત્ર સાથે તૈયાર કરી તેથી સોજાને સેંચન કરવાથી સોજો મટે છે. અથવા સાડી, દેવદાર, સુંઠ, સરગવો અને ધોળા સરસવ એઓને કાંજી, લીંબુ કે કઈ ખાટા રસમાં વાટી જરા જરા ઉનાં કરી ચોપડવાથી સર્વ પ્રકારના રોજા મટી જાય છે. અથવા સુંઠ અને પીપર એના ચૂર્ણને ગોળમાં મેળવી ખાવાથી સોજા, આમાર્જીણ અથવા આમ તથા અજીર્ણ અને શૂળનો નાશ કરે છે, તથા મૂત્રાશયને સાફ કરે છે. અથવા ૧૨ તલા ગેળ, ૧૨ તોલા સુંઠ, ૧૨ તોલા પીપર, ૪ તલા મંડુર અને ૪ તેલા તલ એઓનું સૂમ ચૂર્ણ કરી સેવન કરે છે તેથી સર્વ પ્રકારના સોજા મટી જાયછે-આ ગુડાદિવટિકા કહેવાય છે અથવા સુકાયેલા મૂળા, સાડીનું મૂળ, દેવદાર (વા દારુહળદર ), રાસ્ના અને સુઠ એનાથી પકાવેલું તૈલ જે શરીરે ચોળવામાં આવે તે સોજો તથા શૂળ મટી જાય છે આ શુષ્ક મૂળક તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ, સજામાં બળતરા થતી હોય તે બહેડાના ઠળીયા માહેતી મીંજને પાણી સાથે ઘુંટી લેપ કરવાથી સેજે અને સેજામાં થતી બળતરાની પીડા નાશ થાય છે. સાટોડીની જડ, દારુહળદર, ગળો, કાળીપાડ, સુંઠ અને ગોખરૂ એઓ સર્વ સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ગોમૂત્ર સંગાથે સેવન કરે તે સમસ્ત પ્રકારને સોજો અને આઠ પ્રકારના પેટમાંના રોગે તથા ઘર ત્રણ ગડ ગુંબડ ઘા) ને નાશ કરે છે. આ પુનર્નવાદિ ચૂર્ણ કહેવાય છે. (પુનર્નવાદિ કવાથ પણ સોજા ઉપર ઉત્તમ ગુણકારક છે.) પથ્યાપથ્ય. - સેજાના રોગવાળાને મિથુન, તલનું મર્દન, ઘી, દારૂ, દહી, દુધ, ગોળ, નવુંઅન્ન, સુકવણીનાં શાક, ભારે પદાર્થ, ખટાશ, મીઠાના પદાર્થો, જંગલી પ્રાણીઓનું માંસ અને દિવસે સુવું એટલી વસ્તુઓનો ત્યાગ કરે. તેમજ શેકેલા ઘઉં, ખીચડી, વિદાહી અને વિરેધી ભોજનને પણ ત્યજવો. જુના જવ, ચોખા, તથા સેજાને હરનાર વસ્તુ, ગેમૂત્ર અને મંડર વગેરેનું સેવન કરવું એ હિતાવહ છે. સેજાને અધકાર સંપૂર્ણ અંડવૃદ્િવધરાવળનો અધિકાર વધરાવળનું નિદાન તથા સંખ્યા વાયુથી, પિત્તથી, કફથી, રૂધિરથી, મેથી, મૂત્રથી અને આંતરડાંથી એ રીતે સાત પ્રકારથી વધરાવળ થાય છે. જોકે મૂત્રથી અને આંતરડાંથી થએલી વધરાવળ પણ વાયુરૂપ નિદાનથી જ થાય છે તે પણ એ વાયુ મૂત્રમાં તથા આંતરડાંમાં રહીને એ વધરાવળને ઉત્પન્ન કરે છે એટલા કારણોના ફેરફારથી એ બે પ્રકારને વાયુથી જુદા ગણવામાં આવેલ છે. For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અમૃતસાગર, (તરંગ વધરાવળની સંપ્રાપ્તિ. જે અધોગામી (નીચે ગતિ કરનાર) પવન છે તે પિતાનાં કારણેથી કુપિત થઈ વૃક્ષણ અને જાંઘની સંધિઓમાં પ્રાપ્ત થઈ ત્યાંજ વિચરતે તે સ્થળે સજા અને શળને ઉત્પન્ન કરે છે, ત્યારપછી બન્ને અંડકોષ અને અંડની ચામડીના ભંડારને વહેવાવાળી જે નસો તેમાં તે દુષ્ટ વાયુના સંચારથી પીડિત કરે છે ત્યારે તે બન્ને અંડ અને કોથળી વધી જાય છે તેને વધરાવળ કહે છે-મુક્કવૃદ્ધિ, અંડવૃદ્ધિ, કુરંગ, અંગવૃદ્ધિ વગેરે પણ તેનાંજ નામો છે. સાતે પ્રકારની વધરાવળનાં લક્ષણ. જે વધરાવળ વાયરાથી ભરાએલી ધમણના જેવી સ્પર્શવાળી, લુખી, અને જેમાં વિના કારણે (છેટાનાં અલ્પ નિદાનથી) તેમાં પીડા થાય તેને વાયુની વધરાવળ કહે છે. જે વધરાવળ પાકેલા ઉબરાના ફળ જેવી હોય, અંદર બળતરાવાળી તથા બાહાર પણ તપતી હોય અને સોજો હોય તેને પિત્તની વધરાવળ જાણવી. જે વધરાવળ ટાઢી હોય, ભારે-સ્નિગ્ધ-ચીકણું હોય, ખરજવાળી, કઠણ અને થોડી પીડાવાળી હોય તેને કફની વધરાવળ જાણવી. જે વધાવળ કાળા ફેલાઓથી વીંટાયેલી અને પિત્તની વધરાવળનાં લક્ષણો સહિત હોય તે દુષ્ટ લોહીની વધરાવળ જાણવી. જે વધરાવળ કુણ, તાડના ફળની પેઠે નીલ તથા ગોળ હોય અને કફની વધરાવળનાં લક્ષણોએ કરીને સહિત હોય તે મેદની વધરાવળ જાણવી. જે મનુષ્ય મૂત્રના વેગને અટકાવી રાખે અને પંથ કરે તેથી કમળ અંડ વધે છે અર્થાત તેને મૂત્ર સંબંધી વધરાવળ થાય છે. જે વધરાવળ ચાલવાના સમયમાં પાણીની ભરેલી પખાલની પેઠે ક્ષોભ પામતી હોય, પીડાયુકત, કુણી, મૂત્ર કષ્ટથી ઉતરે તેવી અને ગોળીઓની નીચે લટકતી હોય તેને મૂત્રની વધરાવળ કહે છે. - આંતરડાં સંબધી વધરાવળ કે જેને અંગ્રવૃદ્ધિ-અંતરગળ કહે છે તેની ઉત્પત્તિ અને લક્ષણ. જે વસ્તુના સેવનથી વાયુ કરે તેવી વસ્તુઓના ભોજનથી, ટાઢા પાણીમાં ડુબકીઓ મારવાથી, મૂત્ર વગેરેના વેગોને રોકવાથી, ઘણો ભાર ઉપાડવાથી, ઘણે પંથ કરવાથી, વાંકી રીતે અંગેની મરડવાથી, અને પિતાથી બળવાન હોય તે સાથે કુસ્તી કે બાથાબાથી કરવાથી તથા કઠણ ધનુષના ખેંચવાથી વગેરે વગેરે કારણોથી દૂષિત થઇને ચલિત થએલો વાયુ જ્યારે નાના આંતરડાના ભાગને દૂષિત કરીને તેના ઠેકાણાથી નીચે લઈ જાય છે ત્યારે તે વાયુ વૃષણના સાંધામાં રહી પોતે તે સાંધામાં ગાંઠ જેવા સોજાને ઉત્પન્ન કરે છે તેને અંતગળ કે અંત્રવૃદ્ધિ કહે છે. જે આ વધરાવળની માવજત ન કરવામાં આવે તે પેટ ચઢી આવે છે, વધેલા વૃષણમાં પીડા થાય છે, અને શરીર ઝલાઈ ગયા જેવું થઈ જાય છે. આ વધરાવળને જે હાથવતે દાબવામાં આવે તે અવાજ કરીને પિતાના ઠેકાણામાં પેસી જાય છે અને દાબેલી છોડી દેતાં પાછી ફુલી આવે છે. અથવા પુનઃ આફરે ચઢે ત્યારે બહાર નીકળી આવે છે. For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચિદમ.) અંડવૃદ્ધિ પ્રકરણ ( ર૧૩) અંત્રવૃદ્ધિનું અસાધ્યપણું અંત્રવૃદ્ધિમાં વાયુના સંચયને લીધે બન્ને વૃષણોમાં આંતરડાના અવયવને સંબંધ થાય છે તે જે વાયુ સંબંધી વધરાવળના જેવા આકારવાળી થઈ જાય તે અસાધ્ય થાય છે અર્થાત તે મટતી નથી. અંડવૃદ્ધિના ઉપાય. પાણીની વૃદ્ધિ પાણી કાઢયાથી જ મટે છે અને મેદ ચ કઢાવ્યાથી મટે છે. દુધ અને એરંડીયું તેલ એક મહિના સુધી પીએ તે વાયુ સંબંધી વધાવળ મટે છે. અથવા એરંડીયું તેલ અને શુદ્ધગુગળ એ બન્નેને એકત્ર કરી ગાયના મૂત્ર સંગાથે પીએ તે ઘણા વખતની વાયુ સંબંધી વધરાવળ હોય તે પણ મટી જાય છે. અથવા રતાં જળી, જેઠીમધ, કમળકાકડી, વાળ, અને નીલુંકમળ, એઓને દુધમાં વાટી ચોપડવાથી પિત્ત સંબંધી વધરાવળની દાહ તથા સેજાની પીડા મટી જાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ત્રિફળાં, એનો કવાથ કરી તેમાં જવખાર તથા સિંધાલૂણ નાખી પીવાથી પિત્તની વધરાવળ મટી જાય છે. (આ કફ સંબંધી વધાવળને મટાડવા ઉત્તમ વિરેચન છે.) અથવા તીખી, તૂરી, લુખી વસ્તુઓને રહેવા હેવાતે શેક કરે અને ઉપર કહેલી ઔષધીઓના પાણીથી ઝારે તે સર્વ પ્રકારની અંડવૃદ્ધિ મટી જાય છે. અથવા વખતે વખત જળે લગાડી તે સ્થળનું લેહી કઢાવવાથી પિત્ત સંબંધી વધરાવળ તથા લહી સંબંધી વધરાવળ પણ મટી જાય છે. અથવા રેચ આપવાથી વા સાકર અને મધ પાણીમાં નાખી પીવાથી કે સાકર મધ યુક્ત રેચ આપવાથી લોહી સંબંધી વધરાવલ મટી જાય છે. અથવા ઠંડા લેપ કરવાથી પિત્તની અને લોહીની વધરાવળ મટે છે. અર્થાત્ લોહી સંબંધી વધરાવળ ઉપર પિત્તને હરણ કરનારી-પિત્ત સંબંધી વધરાવળના સર્વ ઉપાય કરવાથી લેહીની વધરાવળ મટે છે. સુરસાદિગણ (પૃષ્ટ માં જુવે તે) નાં ઔષધેને બાફી તેને રહેવાતે લેપ કરવાથી મેદ સંબંધી વધરાવળ મટી જાય છે. “ ગોળી ઉતરી ગઈ હોય તે, ઘેટીનું ઘી કાંસાની થાળીમાં મથી તેમાં રાળ મેળવી ફરી મથન કરી પછી તેમાં થોડે શુદ્ધ વછનાગ મેળવી તેનું, ઉતરી ગએલી અંડકોષનીગળીને મર્દન કરે તે ગોળી ચઢી જઈ પિતાના ઠેકાણે સ્થિત થઈ જાય છે અથવા બેરી ગુંદ ટાંક ૧૫, વેજ ટાંક ૧૦, સુંઠ ટાંક ૧૫, અને ગાયનું દુધ પૈસા ૮ ભાર તથા તેમાં સાલમ પિસા ૮ ભાર મેળવી રોજ ૪ ટાંક ભારને ૨૧ દિવસ સુધી લેપ કરે છે તેથી અંડવૃદ્ધિ મટે છે. ” મૂત્ર સંબંધી વધરાવળ માટે માથાને દોષોથી, ખાલી કરનાર જે ઔષધ છે તેઓમાં ગેમૂત્ર નાખી જરા ઉનાં કરી તેઓથી શેક કરીને લુગડાનો પાટો વીંટ. ભેજ કહે છે કે-વાયુ, બગડેલાં આંતરડાને લઈને સાથળના સાંધામાં લઈ જાય છે અને તે સાંધામાંથી પીડાવાળું તે આંતરડુ વૃષણમાં જાય છે તેને અંગ્રવૃદ્ધિ કહે છે. હિતેપદેશ કર્તા કહે છે કે-ઘઉનાં મૂળને ઘેટીના દુધમાં વાટી ઉનાં કરી લેપ કરે તે અવશ્ય અંડવૃદ્ધિ મટે છે. ત્રિમલ રહસ્યને કર્તા કહે છે કે-ધળીના માંસથી સંદન કરે તે અંડવૃદ્ધિ મટી જ જાય છે. For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રાજ) અમૃતસાગર. (તરંગ આંતરડા સંબંધી વધરાવળ શ્રવતી ન હોય તે ઉત્તમ વૈધશાસ્ત્રીએ સીવણીના પડખે નીચેના ભાગમાં વહીમૂના નામના શસ્ત્રથી વીંધ કરે અને પછી વાયુની વધરાવળના જેવા ઉપાય કરવા એમ ભાવમિત્ર કહે છે. રાસ્ના, જેઠીમધ, ગળે, ખપાટનું મૂળ, એરંડે, ગરમાળો, ગેખરૂ, કડવાપરવળ અને અરડૂસે એઓને કવાથ કરી તેમાં એરંડીયું તેલ નાખી પીવાથી અંડવૃદ્ધિ મટી જાય છે. આ રાસ્નાદિકવાથ કહેવાય છે. અથવા હરડેની છાલ, ધાણા અને કરી આતું એ બે તેલા ભાર, લવંગ લા તેલાભાર, સેનામુખી ૪ લાભાર અને સર્વથી ડેટગણું ખાંડ - થા તેટલું જ મધ નાંખી અર્થાત્ મધ અને ખાંડ વિના બીજા પદાર્થોનું ચૂર્ણ કરી ખાંડ મેળવી. મધમાં કાલવી સેવન કરે તો નિશ્ચય પ્રકારે અંડવૃદ્ધિ મટી જાય છે. આ ઉપાય માટે વિઘાપતિ કહે છે કે રામબાણ સમાન આ પ્રયોગથી અંડવૃદ્ધિ માટે અન્ય પ્રવેગ અધિક છેજ નહિ. અથવા પાતાળ યંત્રધાર વિષ્ણુનું તેલ કહાડી અંડકોષ ઉપર પડે તે એક માસમાં અવશ્ય અંડવૃદ્ધિ મટી જાય. વિઘરહસ્ય, અંડવૃદ્ધિનાં સેવ્યાસેવ્ય. મળ-મૂત્રાદિના વેગ રોકવા, ઘેડા વગેરેની ખુલ્લી પીઠ ઉપર સ્વારીઓ કરવી, મૈથુન, અતિભોજન, ક્રોધ, શ્રમ, ઉપવાસ, પંથ, કસરત અને ભારે પદાર્થોનું સેવન વગેરે ત્યજવાં. અંડવૃદ્ધિ-અંગ્રવૃદ્ધિ રેગને આધકાર સંપૂર્ણ બ્રમ-બદને અધિકાર બ્રમ-બદની ઉત્પત્તિ થવાનાં કારણે. અત્યંત શરદી કરનાર દહી વગેરે પદાર્થો, ભારે અન્ન, કફકારી પદાર્થો, સુકું અને સડેલું માંસ અને પિત્તકારક આહાર વિહારના કરવાથી કપ પામેલે પિત્ત સહિત વાયુ પેઠું અને જાંઘના સાંધામાં સજા યુક્ત ગાંઠને ઉત્પન્ન કરે છે તેથી તાવ, શળ અને શરીરમાં ગ્લાનિ બહુજ થાય તેને બ્રહ્મ–બદ ( ) કહે છે. ઉપાય. હરડેને સારી પેઠે કરેલ કટક એરંડીયા તેલમાં શેકી પીપર તથા સિંધાલુણ સહિત કરી અથવા આ ત્રણેને એરંડીઆમાં શેકી સેવન કરેતે બદ મટી જાય છે, અથવા જીરું, છીણીનાં મૂળ, ઉપલેટ, તમાલપત્ર, અને બેરડીનાં પાન એઓને કાંજીમાં વાટી તેને બદ ઉપર લેપ કરેતે બદ મટી જાય છે એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા દારુહળદરને કલ્ક ઘેટીના દુધમાં કે ગોમૂત્રમાં કાંઈક ઉને કરી લેપ કરવાથી બાદ મટી જાય છે. અથવા તરતના મરેલા કાગડાના પટ માંહેને મળ કાંઈક ઉને કરી અથવા મરેલા કાગડાની પાંખે કહાડી પેટ ચીરી અંડવૃદ્ધિવાળાના અંડકોષ તેમાં રાખે તે અંડવૃદ્ધિ અને બદ ઉપર બાંધે તે બાદ તત્કાળ મટે છે. વિદ્યરહસ્ય. અથવા ઘઉનો કલ્ક કે કદરૂપને ઘેટીના દુધમાં કલ્ક કરી જરા ઉને કરી બદ ઉપર લેપ કરવાથી શળ સહિત બદ નાશ પામે છે. ચકદત્ત બ્રહ્મને આધકાર સંપૂર્ણ For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદમે ) ગળગડ તથા ગડમાળ પ્રકરણ ( ૨૧ ) ગળગંડ, ગંડમાળ, અપચી, ગ્રન્થી અને અર્બુદનો અધિકાર ગળગ’ડ એટલે શુ? જે મનુષ્યના ગળામાં મેટા કે નાને! દૃઢ અને અચળ સાજો વૃષણની પેઠે લટકતા હોય એને ગાગડ કહે છે. ગળગડની સપ્રાપ્તિ. ગળામાં દુષ્ટ થએલા વાયુ, ક અને મેદ એ વચમાં આવીને ક્રમવાર વાયુના, કુkના, અને મેદના લક્ષણાવાળા સાજાને-ગડને ઉત્પન્ન કરે છે તેને ગળગડ કહે છે. વાયુ, કફ અને મેદ સબંધી ગળગંડનાં લક્ષણા જે ગળગડમાં પીડા વિશેષ થાય, કાળી નસેથી મઢેલા તથા કાળા અને રતાશવાળા હોય તેને વાયુના ગળગડ જાણવા આ ગળગડ કઠોર હોય છે, ઘણી મુદતે વધે છે, પાકે નહીં, અને કાઈ વખતે પોતાની ઇચ્છાથી પાકી પણ જાય છે. આ ગળગડ રાગીનું મહા રસ વગરનું થઇ જાય છે અને ગળુ તથા તાળવું સુકાયા કરે છે. જે ગળગડ સ્થિર હોય, જે ઠેકાણે થએલ હોય તે ઠેકાણાના જેવાજ વર્ણના ડાય ભારે હોય, ચળ બહુજ આવે, ટાઢા હાય, અને માટે, મેડે વધે, મેડા પાર્ક, તથા થોડી પીડાવાળા હોય છે—આ ગળગડવાળા રામીનું મ્હાં મીઠું, તથા ચીકણું રહે છે, હમેશાં ગળામાં શબ્દ થયા કરે અને નિરંતર ગળુ તથા તાળવું કથી લીપાયલું રહે છે તેને કફ સબંધી ગળગડ કહે છે. જે ગળગડ કોમળ, પીા—પાન્ડુરગવાળા, ખરાબ ગંધવાળા, પીડા વિનાનેા, ચળવાળે, તુંબડાની પેઠે લટકતા હોય, અલ્પ મૂળવાળા, અને શરીરના વધવાથી વધતા તથા શરીર ક્ષીણ થવાથી ઘટતા હોય તેને મેઢ સબંધી ગળગડ કહે છે—આ ગળગડ રાગીનું માહેાડુ ચીકણું રહે છે અને હમેશાં ગળામાં ખેલ્યા કરે છે. ગળગડનાં અસાત્મ્ય લક્ષણ. જે ગળગ’ડથી પરાણે પરાણે શ્વાસ લઇ શકાતા હાય, સર્વે ગાત્રો નરમ થઇ ગયાં હોય, અરૂચિ તથા ક્ષીણતા થઇ હોય, સાદ ખેસી ગયા જેવા થઇ ગયા હાય તથા જેને થયાંને એક વર્ષ વીતી ગયું હાય તે, તેવા ગળગડ રોગીના ઉપાય યશના ઇચ્છનાર મનુષ્ય કરવા નહીં. ગડમાળ–કડમાળાનાં લક્ષણ. જે બગલમાં, ખભામાં, ડેાકમાં, ગળામાં તથા પેઢુ અને સાથળાના સાંધામાં ક અને મેદનેલીધે ચણીબાર, વડર કે આંબળા જેવડી ધણી ગાંઠો નીકળે તેને ગડમાળ કહે છે. આ ગંડમાળની ગાંડ બહુ વખતે અને થાડી પાકે છે. ૧ ભાજવૈદ્ય તે કહે છે કે-ડાઢીમાં, ડોકમાં અને ગળામાં જે સેન્તે વૃષણની પેઠે લટકતે હાય તેને ગળગંડ કહેવા; અર્થાત્ એને પણ ગળગડ માનવેા, પણ ગળામાંજ હોય તેને ગળગંડ માનવે એમ સમજવુ' નહીં, For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૧૬ ) www.kobatirth.org અમૃતસાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir ( તર્'ગ અપચીનાં લક્ષણ. તેને અપચી કહે રસી બહુ આવે જે ગડમાળના ગડામાં કેટલા પાકીને ઝરતા હાય, કેટલાએક મટતા હોય, કેટલાએક નવા થતા હોય અને તે ગાની લાંખા વખત સુધી આવી સ્થિતિ રહે તે છે. અપચી કહેવાનું કારણ એ છે કે, પ્રથમ પાર્ક નહીં અને જે પાર્ક તા અને તેના ચેપથી પાછી નવી બીજી ગાંઠો થતી જાય મટતી જાય તથા માર ઘણા લાંબા ચાલે છે તેથી તેને અપચી કહે છે. અપચીનાં અસાધ્ય લક્ષણ. આ રાગને તુ અપચી મટે તેવી છે, પણ જો શળીખમ, પડખાનાં શૂળ, ઉધરસ, તાવ અને ઉલટીથી સહિત હાય ! તે અપચીથી માણસના જીવની હાનિ થાય છે. ગ્રંથી–ગાંડનુ લક્ષણ. વાયુ, પિત્ત, ક, મેદ અને નસેા, માંસ તથા લેાહીને બગાડી ને ઉંચી અને ગાળ ગાંઠ જેવા સાજાને ઉત્પન્ન કરે છે તેને ગ્રથી કહેવાય છે. આ ગ્રંથીના પાંચ પ્રકાર છે. એટલે વાયુથી, કથી, પિત્તથી, મેથી અને નસેથી એમ પાંચ ભેદ છે. સમગ્ર ગ્રંથીઓનુ લક્ષણ. જે ગાંડ ચાંમડીને ખેંચી વધતે હાય, કપાતા હાય, પડી જતા હોય, સાચા ભોંકાતી હાય, મથી નખાતા હાય, ચીરાઇ જતા હોય અને રબ્બરની પેઠે વિસ્તાર પામતા હોય તેવું જણાય, તથા તે ગાંડા કાળા હોય, બહુ કઠણતા રહિત અને પાકીને ફૂટે ત્યારે આછાપાવાળુ સ્વચ્છ લાહી વહે-ઝરે તેને વાયુના ગ્રંથી કહે છે. જે ગ્રંથી આખા શરીરમાં બળતરા કરતા હોય, અંદર તાપ કરતા હોય, અત્યંત પાકતા હોય, રાતે અથવા પીળા હાય; ફૂટે ત્યારે કાળા રંગવાળુ પેશી સહિત લોહી વહે અને જાણે શીંગડાંથી ચૂસાતા કે અગ્નિજવાળાએથી યુક્ત હોય તેવા જાય છે તેને પિત્તના ગ્રંથી કહે છે. જે ગ્રંથી ટાઢો હોય, સ્વભાવિક વર્ણ વાળા, થોડી પીડા, ધણી ખરજ અને પથરા જેવા કઠણ હાય, લાખી મુદતે વધનાર્ અને ફૂટે ત્યારે જાડુ ધોળું પરૂ નીકળે તેને કફના ગ્રંથી કહે છે. જે ગ્રંથી શરીરના વધવાથી વધે તથા શરીરના ક્ષીણ થવાથી ઘર્ટ, ચીકણા, મોટા, ખરજવાળા, પીડા વગરને અને ફૂટે ત્યારે ખાળ કે ધી જેવા મેદ નીકળે તેને મેના ગ્રંથી કહે છે. ખળ વગરને માણસ ખળવાળા મનુષ્યની સાથે કુસ્તી-યુદ્ધ કરે તેથી તથા એવાજ બીજા થાક લાગે તેવાં કામેાથી દૂષિત થએલા વાયુ નસાના જથાને ચળાવી, ખાવી, એકઠા કરી સુકાવીને તુરત ઉંચા તથા ગોળ આકારને ગાંઢી ઉત્પન્ન કરે છે તેને શિરાઓના ગ્રંથી કહે છે. For Private And Personal Use Only ગ્રંથીઓનુ કષ્ટસાધ્ય અને અસાધ્ય પણાનું લક્ષણ. જો ના સબંધી ગાંઠો પીડાવાળા અને ચળવાવાળા હોય તે કષ્ટસાધ્ય (મહા મહેનતે Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદ્રમા ) રસેળી પ્રકરણ. ( ૨૧૭ ) મઢે તેવે ) અને તે ગાં। પીડાવગરના અચળ હાય, મેટા અને મર્મસ્થાનેમાં થએલ્ હોય તે અસાધ્યું–ન મટે, તેવી જાણવા. અર્બુદ ( રસાળી ) નુ ં સંપ્રાપ્તિપૂર્વક સામાન્ય લક્ષણ, જે માણસ અન્ન વગેરેના પદાર્થે થાડા ખાય અને માંસ વગેરેના પદાથા ઘણા ખાય તેનાં કાપ પામેલાં વાત પિત્ત કક્ દૂષિત થઇ તેના લોહી તથા માંસને બગાડી તેના શરીરના ગમેતે ભાગ ઉપર ગાળ આકાર વાળે, સ્થિર, ઘેાડી પીડાવાલા, ગાંધીના કરતાં મોટા, બ હુજ ઉડાપેડેલ-ભારે મૂળવાળા, અને લાંબા વખતે વધનાર તા નહીં પાકનાર માંસની ઊ ચાને ઉત્પન્ન કરે છે તેને અખુદ કહે છે. ગ્રંથી અને અર્બુદમાં એટલી ફર છે કે-ગાંઠ પાર્ક છે અને રસાળી પાકતી નથી; અર્થાત પાકે તે ગાંઠ અને ન પાકે તે રસાળી સમજવી, અમુદના બે ભેદ ગણેલા છે; જો કે વાયુ, પિત્ત, ક, લોહી, માંસ અને મેદ એમ છ પ્રકારના અખુદ ઇં; તે! પણ એક માંસાર્બુદ અને ખીજો રાતાર્બુદ એમ એ વિભાગ પાડેલા છે, તેપૈકી લાહીના અર્બુદ સિવાય સર્વ અર્બુદમાં ગ્રંથીનાંજ લક્ષદ્ગા હોય છે અને લોહીના અર્બુદનાં લક્ષમાં ભિન્ન છે તેથી બીજાને માંડાબુંદ માનેલા છે અને લોહીના બુંદને રકતાબુંદ માનેલ છે. લોહી-રક્તાર્બુદનુ નિદાન, સમાપ્તિ તથા ચિહ્ન. પેાતાના કારણેાથી દુષ્ટ થએલ પિત્ત, રૂધિર તથા સેને સંકુચિત કરે છે, વા એકાં થઈ ાય છે. એવી રીતે બાટાં થઇ ઝરવાવાળા માંસના ગાંધી વીંટાય તે દુ રત બંધનારા માંસના લાચાને જરાક પાર્ક એવા પ્રકારે ઉંચા કરે છે તથા તેમાંથી ખરાબ લાહી હમેશાં વહ્યા કરે છે તેને લેહીથી થએલા ખુદ કહે છે-આ રસોળી ન મટે તેવી છે, લોહીના નાશના ઉપદ્રવોથી પીડાને પાંડુવર્ણવાળું થજાય છે, સર્વ પ્રકારની રસાળીઓમાં માંસ તથા લેહી ધૃત થાય છે; તે પણ લેહીથી થ એલી રસાળીમાં વિશેષ કરીને લાડી દૂષિત થાય છે અને માંસથી થએલ રસાળમાં વિ શેષે કરીને માંસ દૂષિત થાય છે. માંસથી થએલા અર્બુદની સપ્રાપ્તિ, જેના અંગ ઉપર મુંડી વગેરેના મારથી અંગ પીડિત છતાં વાયુથી દુષ્ટ થએલું માંસ પિડાવિનાના અને ઓછી પીડાવાળા, ચીકણા, શરીરના વર્ણ સમાન વહુવાળા, ન પાકનાર ૐ જરા પાકનાર, પત્થર જેવા અચળ સેાજાને ઉત્પન્ન કરે તેને માંસાબુદ કહે છે, અર્બુદનાં અસાધ્ય લક્ષણ. માંસથી થએલા અર્બુદ અસાધ્ય છે. વાયુથી થયેલા અર્બુદો જોકે અસાધ્ય છે પણ ૧ ચૈધવર ભાજ તા કહે છે કે- ( ઉપર કહેલા ) પાંચે પ્રકારમાં ગમેતે પ્રકારનો શ્ર'થી પીડા જ ગરના હોય અને મમ્મસ્થાનમાં થએલ હોય તે તેની ચિકિત્સા કરવી નહીં. મર્જસ્થાન એટલે ?, ગળુ, ગરદન, ગુંદા, શરીરના સાંધા, છાતી અને ખરડા વગેરે મર્મસ્થાન કહેવાય છે તેમાં જે કાઈ પણ પ્રકારની ગાંડ–ગડ ચુખડની વગેરે થાય તા તેની ચિકિત્સા કરવી ધણી કહીણુ છે, સ For Private And Personal Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮) અમૃતસાગર (તરગ તેઓમાંથી પરૂ કરતું હોય, મર્મસ્થાનમાં અને નસોમાં થએલ હોય તથા ચલાયમાન કરી શકાય નહીં તે હોય તે તે પણ અસાધ્ય છે, અર્થાત ચિકિત્સા કરવા યોગ્ય નથી. પ્રથમ રળી થઈ હોય તેમાં બીજી રસોળી ઉત્પન્ન થાય તે તેને અધ્યષુદ કહે છે આ અધ્યબુદ એકી વખતે કે અનુક્રમે થએલ હોય, પણ જે બે દોષથી થએલ હોય તે અસાધ્ય જાણવા. રસોળી પાકતી નથી તેનું કારણ શું? સર્વ પ્રકારની રસળીઓ કફ અને મેદની અધિકતા વાળી અને ઘણું કરીને દેષની સ્થિરતા વાળી તથા ગાંડાં રૂપ હોય છે તેથી સ્વભાવેજ પાકતી નથી. ગળગંડના ઉપાય. સરસવ, સરગવાનાં બીજ, શણનાં બીજ, અળશી, જવ અને મૂળાનાં બીજ એઓને બરાબર ભાગે લઈ ખાટી છાશમાં સારી પેઠે વાટી તેનો જાડો લેપ-ખરડ કરે તે ગળગડ ગડમાળા-કંઠમાળા, અને ભયંકર ગ્રંથી–ગાંઠ તુરત નાશ થઈ જાય છે અને ઓગળી જાય છે. અથવા શેવાળને બાળી તેને સરસીના તેલમાં કાલવી ચોપડે તે ઘણી વખત ગળગંડ પણ શાંત થાય છે. અથવા શંખાવળી કે ધોળી ગરણીનાં મૂળને વાટી પ્રાત:કાળમાં ઘીની સંગાથે પીએ અને પથ્ય આહાર કરે તે ગળગંડ મટે છે. અથવા પાકેલી કડવી તુંબડીમાં સાત દિવસ સુધી પાણી ભરી રાખી તે પાણી પીએ અને કીરી પાળે તે તેથી ગળગડ મટી જાય છે. અથવા ગળે, લીંબડાની અંતર છાલ, કંટાળો, હરડે, વેલીઆ પીપળાનું છેટું, પીપર, બન્ને જાતની કાંસકી, અને દેવદાર એઓના કકથી પકાવેલું તેલ રોજ પીએ તો ગળગડ મટે છે–આ અમૃતાદિ તેલ કહેવાય છે. અથવા સિંધાલૂણ, શેવાળ અને પીપર એઓનું ચૂર્ણ એકત્ર કરી નિત્ય પ્રાતઃકાળે સેવન કરે તે ગળગંડ મટી જાય છે. ભાવપ્રકાશ. અથવા રાતા એરંડાની જડ અને ખાખરાની જડને ચોખાના ધોવણ સાથે વાટી લેપ કરે તે ગળગંડ મટે છે. વિઘરહસ્ય, ગળગંડ વાળાને સેવવા યોગ્ય પદાર્થો. જવ, મગ, કડવાં પરવળ, તીખા તથા લુખા પદાર્થે સેવન કરવા, વમન કરાવવું અને લેહી કઢાવવું અને ગળગડ ઉપર શસ્ત્રવતે ટોચા દઈ તે ઉપર ગડ ગે પાલિકા નામના કીડાને લેપ કરે જેથી અવશ્ય ગળચંડ મટી જાય છે. આ ઉપાય ઘણા લોકોએ અનુભવેલે છે માટે કરવા યોગ્ય છે.) ગંડમાળાના ઉપાય વરણાનાં મળીઆ કવાથ કરી ઠંડે થયા પછી તેમાં મધ નાખી જે એકવાર પણ પીવામાં આવે તો તુરત ઘણા વખતની ગંડમાળા પણ નાશ પામે છે. અથવા ચાર તેલા બાર કિંવા બે તોલા ભાર કચનાર વૃક્ષની છાલ ચોખાના ધોવાણમાં વાટીને પીએ તે ગંડમાલ-કંઠમાલ મટે છે. અથવા કંચનારની છાલ તેલા ૨૦, સુંઠ તેલા જ, પીપર તોલા ૧ જ્યાં આંબાની વાડી અર્થાત આંબાવાડીયું હોય ત્યાં આ ડે સહેજ મળી આવે છે. For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદમો. ) અપચી ગ્રંથી તથા રસોળી પ્રકરણ (ર૧૯) ૪, મરી તલા ૪, ત્રિફળાં તોલા ૬, વાયવરણાં તેલ ૧, તમાલપત્ર ૨૪ રતી, એળચી ૨૪ રતી અને તજ ૨૪ રતી ભાર લઈ એનું એકઠું ચૂર્ણ કરવું. પછી તે સર્વની બરોબર શુદ્ધ કરેલ ભેંશા ગુગળ લઈ તે સાથે ચૂર્ણને મેળવી–એકછવ કરી ગોળ કરી રાખે. આમાંથી ૨૪ રતી ભારની ગોળીઓ કરી હમેશાં પ્રભાતકાળે સેવન કરે તે મહાઅકારે ગળાંડ વ્યાધિ, અપચી, રસોળી, ગ્રંથીઓ, ગડ-મુંબડ, ઘા, ગોળાને રેગ, ઢ અને ભગંદર એઓનો નાશ થાય છે. આ ગોળીઓ ઉપર બારીઆકલ્હારનો ઉકાળો અથવા બેરસારને ઉકાળ કે હરડેને ઉકાળો જરા જરા ઉને હોય તે પાવાથી અતિગુણ આપે છે આ કંચનાર ગુગળ કહેવાય છે. અથવા ચાર તોલા ભાર પુંવાડીઆનાં મૂળીઓ લઈ તેને કલક કરી જળભાંગરાના રસમાં સરસીયું તેલ નાખી તથા તે કચ્છ-ચટણીને પણ તેલમાં નાખી બહુજ થોડા તાપ ઉપર રાખી પકાવવું જ્યારે રસબળી એકલું તેલ રહે ત્યારે તેમાં ચોથા ભાગે સિંદૂર નાખીને ઉતારી લેવું. આ તેલનું મર્દન કરવાથી અતિ આકરી ગંડમાળા પણ તુરત મટી જાય છે-આ ચક્રમર્દ તલ કહેવાય છે. અથવા ચણોઠીનાં મૂળ તથા ચણોઠીઓ લઈ તેને કલ્ક કરી બમણ પાણીમાં મેળવી તેલની અંદર પકાવે, જ્યારે રસ માત્ર બળી માત્ર તે જ રહે ત્યારે ઉતારી લેવું. આ તેલના ચોળવાથી અને નાસથી અતિ આકરી ગંડમાળાપણું મટી જાય છે-આ ગુજાતલ કહેવાય છે. અથવા ગરમાળાની જડ તથા વરીઆળી એ બન્નેને ચેખાના ધાવણમાં વાટી નાસ લેવાથી અને લેપ કરવાથી કંઠમાળા મટે છે. અથવા નગેડ અને વરીયાળી પાણીમાં વાટી તેને લેપ કરે તે કંઠમાળા મટે છે. અથવા પીળા સરસવ અને સુઅરની સુકાયેલી હદ્યાર સમાન ભાગે લઈ બન્નેની ભસ્મ કરી વસ્ત્રગાળ કરી સરસીયામાં કાલવી લેપન કરે તે ભયંકર અ ન મટી શકે તેવી પણ કંઠમાળા નાશ પામે છે એમાં જરા સંદેહ નથી. ઘરહસ્ય, અપચીના ઉપાય. સરસવ, લીંબડાનાં પાન, અને ભીલામાં એઓને બાળી બકરીના મૂત્રમાં ઘુસી લેપ કરવાથી અપચી મટે છે. ચક્રદત્ત, અથવા રતાંજલી, હરડે, લાખ, વજ અને કડુ એએના કવાથમાં પકાવેલું તેલ પીવામાં આવે છે તેથી મૂળ સહિત અપચી મટી જાય છે-આ ચંદનાદિ તૈિલ કહેવાય છે. અથવા સુંઠ, મરી, પીપર, વાવડીંગ, જેઠીમધ, સિંધાલુણ અને દેવદાર એઓના કોથમાં સિદ્ધ કરેલું ( તેલ પકાવવાના વિધિ પ્રમાણે તિયાર કરેલું) તેલ તેને નાસ લેવાથી આકરી અપચી પણ મટી જાય છે-આ બેષાદિ તૈિલ કહેવાય છે ભાવપ્રકાશ. ગ્રન્થી તથા રસળીના ઉપાય. સાજીખાર, મૂળાનો ખાર અને શંખનું ચૂર્ણ એઓને પાણી સાથે વાટી તેને લેપ કરવાથી ગાંઠ અને રળી મટી જાય છે. અથવા જાત્યાદિત ઉપયોગમાં લેવાથી ગાંઠ, અ વૈદ્યવિનોદને કર્તા શંકર ભટ કહે છેકે છછુંદરનું તેલ કાહાડી-તેલમાં છછુંદર નાખી પકાવી સિદ્ધ કરેલું તેલ ગંડમાળા ઉપર ચોપડે તે મટી જાય છે. ૨ ગ્રંથી અને રસોળીના નિદાન, આકાર, દોષ કે દૂમાં જરાપણ તફાવત નથી અર્થાત્ એક સરખા જ છે માટે જે ઉપાય ગાંઠના તેજ રસળીના સમજવા. For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૨૨૦ ) ( તરંગ ખુદ વગેરે મટી જાય છે. ( જીત્યાદિષ્કૃત આ પછીના તરંગમાં લખવામાં આવશે. ) જે ગાંઠ આબધાથી મટતી ન હોય તે ઉત્તમ પ્રકારની શસ્ત્રક્રિયા જાણનાર વૈધશાસ્ત્રીના હાથથી શસ્રવતે કપાવી પછી ત્રણમાં ઉપયેગી અર્થાત્ ફઝલાવનાર ઉપાયે ઉપયોગમાં લેવા. માત્ર જે નસે'માં થએલ ગાંઠ હોય તેને શસ્ત્રવતે કપાવી નહીં. અથવા હળદર, પતંગ, લેાદર, ઘરમાના તો ધા અને ખુશીલ એએને ઝીણાં વાટી મધમાં કાલવી તેને લેપ કરવાથી મેમનટી જાય છે. અથવા મૂલાની રાખ, હળદરની રાખ અને શંખનું મુલુંડામાં વાટી તેનો લેપ કરે તે, રસાળી માત્રને મટાડે છે. આ ઉપાયથી ઉત્તમ ઉપાય સેાળી માટે ખીજે નથી અર્થાત્ આ અનુભવ સિધ્ધ ઉપાય છે. અથવા ઉપુટ, ઝાંબરનું મીડું, અને વડનું દુધ એના રસેાળી ઉપર લેપ કરી તેના ઉપર વડનું પાનડુ આંધી રાખવામાં આવે તેા હાડકા ઉપર થએલ મેાટી રસાળી પણ છ દિવસમાં મટી જાય છે. અથવા સરગવાનું મૂળ, મૂળાનાં ખીજ, સરસવ, તુલસી અને ઇંદ્રજવ એને ભેશની છાશમાં વાટી તેને લેપ કરવાથી રસેાળી મટી જાય છે. ભાવપ્રકાશ કડમાળ, રસાળી, અપચી ઉપર પથ્યાપથ્ય. હલકાં ભોજન, જુનું થી, મગ, કળથી, તાંદળજાની ભાજી, તુરીયાનું શાક, એકાંતમાં રહેવું અને રેચ એટલાં પથ્ય-હિતકારી છે માટે સેવવાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir છાશ, દહીં તેલ, હીંગ, ઘૃતાક, ગોળ, મરચાં, શ્રમ કરવા, તડકામાં ફરવું, દિવસે સુવુ અને વિષમ સ્વારીએ કરવી વગેરે વગેરે પદ્મ-અહિતકારી છે માટે સજવાં. ગળગડ, કંઠમાળ-ગડમાળ, ગ્રંથી, અપથી તથા છૂંદના પત્રિકાર સપૂર્ણ, ઇતિશ્રી સન્મહારા બ્રિગેજ રાજા,શ્રી સવાઇ પ્રતાપ સિંહુજી વિરચિત અમૃતસાગર ગ્રંથ્રુ વિષે સાને, મિત્રવૃદ્ધિ, પ્રમ-ખદ, ગળગઢ, ગંડમાળ અપચી, ગ્રંથી, અર્બુદ, અધ્યછુંદ એ સર્વના ઉત્પત્તિ લક્ષણ યત્ન નિરૂપણ નામના ચક્રમે તંરગ સંપૂર્ણ તરંગ ચંદરખો. શ્લીપદ વિદ્રષિ સાથને ત્રણ ભેદને અધિકાર છે, વળિ દગ્ધ ભેદને ત્રણની ગ્રંથિજ ભગ્ન નાડીપ્રકાર છે; ઉત્પત્તિ લક્ષણુ યેગસહ શુભ પૂર્વગ્રંથ પ્રમાણ છે, આ પંચદશમ તરંગમાં ક્રમવાર લેખ સુજાણ છે. For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પદમે ) શ્લીપદરાગ પ્રકરણ શ્લીપદ રોગનો અધિકાર, શ્લીપદનાં નિદાન. જે દેશમાં જુનું પાણી ઘણું ભરાઇ રહેતું હોય અને સર્વ ઋતુમાં ઠંડજ રહેતી હાય તે દેશમાં સ્લીપદ રાગ વિશેષે કરીને થાય છે તથા બીન્ન દેશામાં પણ થાય છે. આ રાગને આ દેશમાં હાથીપગો રોગ કહે છે; કેમ કે આ રાગથી રાગીના પગ હાથીના પગ જેવા જાડા થઇ જાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir રલીપદનું સામાન્ય લક્ષણ. પીડાવાળા થએલે સાજો અ જેને પેઢુ અને સાથળના સાંધામાં તાવ અને અત્યંત નુક્રમે પગમાં પહોંચ્યા હોય તે સાજાને શ્લીપદ રાગ કહે છે. કેટલાક આચાય તે કહે છે કે-હાથ. કાન, આંખ, ગુàદ્રિ, હોઠ અને નાક એમાં પણ સ્લીપદ રાગ થાય છે. આ શ્લીપદ રાગ, વાયુ, પિત્ત અને ક સંબંધી એમ ૩ પ્રકારના છે. કેટલાક આચાયોએ વાયુ, પિત્ત, કફ્ અને સન્નિપાત સંબંધી એમ ૪ પ્રકાર માનેલા છે. ચારે પ્રકારના શ્લીપદનાં લક્ષણ. વાયુ સંબંધી શ્લીપદ કાળું, લુખું, ફાટેલું, આકરી વેદનાવાળુ અને વરાદિ પીડા થાય તેવું હાય છે. ( ૨૧ ) For Private And Personal Use Only અકસ્માત કૅફ સબંધી શ્લીપદ ચીકણું, પાંડુ અને ઘેાડી વેદના વાળુ હોય છે. પિત્ત સંબધી શ્લીપદ પીળા જેવું અને બળતરા તથા તાવથી અત્યંત યુક્ત હોય છે. સન્નિપાત સબંધી શ્લીપદ કે જેમાં અનેક કાણાં હાય, પર-પાણી ઝરતું હાય અને રાફડાના સમાન આકારવાળુ હોય છે. શ્લીપદનુ અસાધ્યપણુ. જે સ્લીપદ ઉધેના રાફડા જેવું થયું હેાય, તથા ધણું કાંટાવાળુ માટુ અને જેતે થયાને એક વર્ષ થઇ ગયું હોય તે અસાધ્ય છે. વળી જે શ્લીપદ કારી આહાર વિહા રેશ ( મધુર, ગરિષ્ટ ભોજન, દહી, દિવસે સુવું અને ! જેનાથી વધે તેવાં ભેજન અને હરવું કરવું કરવું તે ) થી થએલું તથા અત્યંત કફવાળા માણસને થયેલું, પાણી ઝરતું હોય, અતિ ઉંચાઇ વાળુ હોય, ત્રિદોષના ચિહ્ન સહિત હોય અને જેમાં ૧ આવ્યા કરતી હોય તે શ્લીપદરોગ અસાધ્ય છે માટે ચિકિત્સા કરવા ચોગ્ય નથી. લીપદના ઉપાય. લાંઘણ, લેપ, સ્વેદ, રેચ, લેાહી કાડવું અને નેે નાશ કરનારા પદાર્થે। સેવન ૪રવા જેથી સ્લીપદરોગ મટે છે અથવા સરસવ, સરગવાનું મૂળ, દેવદાર અને સુંઠ એને ગાયના મૂત્રમાં વાટી શ્લીપદ ઉપર લેપ કરે તો, મટી જાય છે. આગલા પાડોનું મૂળ, સુંઢ અને સરસવ એને કકરી કાંજીમાં મેળવી લેપ કરે ! શ્લીપદ મટે છે. અથવા ધતુરાનું એર્ડાનું સરગવાનું તથા નગોડનું મૂળ અને સરસવ એએના લેપ કરે તે! લાંબા વખત Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રરર ) અમૃતસાગર ( તરંગ - - - - - - - - - - - - - થી થએલું આકરું શ્લીપદ પણ મટે છે. અથવા કાંસકી કે સેદરડીના મૂળને તાડના ફળના રસમાં ઘુંટી લેપ કરેતે લાંબા વખતનું અને અસાધ્ય સ્લીપદ પણ મટી જાય છે. અથવા સાગની છાલને કવાથ કરી તેમાં ગેસૂત્ર નાખી પીએ તે શ્લીપદ અને મેદને દે મટે છે. અથવા હળદર અને ગોળને એન્ન કરી ગોમૂત્રમાં ઘોળી પીએ તે લીપદ મટે છે. અથવા સાટોડીનું મૂળ, ત્રિફળાં અને પીપર એઓનું સમાન ભાગે ચૂર્ણ કરી મધમાં કાલવી (ટાંક ૨ પ્રમાણુ) ચાટી જાય તે વધારે વખતનું સ્લીપદ પણ મટે છે. અથવા મોટી હરડે કે હીંમજને એરડીઆ તેલમાં તળી હમેશાં ગાયના મૂત્રની સાથે સેવન કરે તો, ૭ દિવસમાં સ્લીપદ મટી જાય છે. ભાવપ્રકાશ. અથવા વધારો, પીપર, સુંઠ, મરી, અને વાવડીંગ એએને પાણી સાથે ઝીણા વાટી અનુમાન પ્રમાણ તેલ નાખી ધીમા તાપ દ્વારા તેને પકાવી અર્થાત તેલ સિદ્ધ કરી તેનું સ્લીપદ ઉપર મર્દન કરેતે મટી જાય છે. અથવા ધંતુરાના બીજને વર્ધમાન પીપરની રીતિ એ વધતા પ્રમાણુથી ટઢા પાણી સાથે નિરંતર સેવન કરે તો શ્લીપદ અને કોઢ નાશ પામે છે. વૈદ્યરહસ્ય. અથવા મજીઠ, જેઠીમધ, રાસ્ના, જટામાસી અને સાટોડીનું મૂળ એઓને કાંજીમાં વાટી લેપ કરે તે પિત્ત સંબંધી સ્લીપદ મટે છે. અથવા અંગૂઠા ઉપરની રગનું લેહી કરાવે તો કફનું સ્લીપદ મટે છે ( આ અંગુઠાની નસ ચાર આંગલના છે. રહેલી તેને સારી પેઠે ઓળખીને વીંધવી. ) ચક્રદત્ત. અથવા કાસંદરાની જડને ગાયના ઘી સાથે પીએ તો સ્લીપદ મટી જાય છે. અથવા પીપર, ત્રિફળાં, સુંઠ, દેવદાર, અને સાડીનું મૂળ એઓ પ્રત્યેક આઠ આઠ તેલા ભાર લઈ તે સર્વને સમાન વધારે લઈ સર્વનું ચૂર્ણ કરી તેના ૧ બાર કાંજીને સંગાથે પીએ અને તે પચી ગયા પછી ગમે તે ભોજન જમે અર્થત કીરી ન રાખતાં મરજી માં આવે તે ભોજન કરે તે સ્લીપદ, વાયુગ, બળ એઓને નાશ કરે છેઅગ્નિને પ્રદિપ કરે છે અને ઘેર ભસ્મક રોગનો અંત કરે છે. આ પિપયાદિ ચૂર્ણ કહેવાય છે. વૃંદ લીપદ રગને અધિકાર સંપૂર્ણ વિદ્રધિગનો અધિકાર વિદ્રધિનું સંપ્રાપ્તિ તથા સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ. હાડકાંઓમાં રહેલ જે વાયુ તથા કફ અત્યંત વૃદ્ધિ પામી શરીરની ચામડી, લેહી, માંસ અને મેદને દૂષિત કરી ધીરે ધીરે અથવા લાંબા મોટામૂળવાળા અને ભયંકર વેદના વાળા સોજાને ઉત્પન્ન કરે છે તેને વિદ્રધિ કહે છે. તે વિધિ છ પ્રકાર છે. વાયુ, પિત્ત, કક, સનિપાત, ક્ષત અને લેહી સંબંધી એ રીતે છ પ્રકાર છે. સઘળા વિધિઓનું સામાન્ય લક્ષણું સરખું જ છે. " વિદ્રધિઓનાં વિશેષ લક્ષણે. જે વિધિ કાળે કે રાતો હય, ઘડીકમાં નાનું અને ઘડીકમાં મેટ થતા હોય, અપાર વેદના વાળ, અને ઉઠવું તથા પાવું ઘણું વખતે થાય તે વાયુને વિધિ સમજો. આ વિધિનું પરૂ પાતળું હોય છે. For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમે છે વિદાધરોગ પ્રકરણ (૨૨૩) જે વિધિ પાકેલા ઉબરાના કળ જેવો કિંવા કાળાશ પડતે, તાવ અને બળતરાથી સહિત હય, અને જેનું ઉઠવું તથા પાકવું ઉતાવળેથી થાય તે પિત્તને વિદ્રધિ સમજવો. આ વિધિનું પરૂ પીળું હોય છે. - જે વિધિ સરાવલા-કોડીઆ જેવો હોય, પાંડુ વર્ણવાળા, ઠંડ, ચીકણે, ડી વેદના વાળે અને જેનું ઉઠવું તથા પાકવું ધીરેથી થાય તે કફને વિદ્રધિ સમજો. આ વિધિનું પરૂ ધોળું હોય છે. જે વિધિ કાળા રાતા તથા પાંડ વર્ણવાળો હોય, સોયે ભોંકાયા જેવી વ્યથા, બળતરા અને ખરજ આદિ અનેક પ્રકારની પીડાવાળો હોય, જેમાંથી પાતળું પીળું તથા ધોળું પરું વહેતું હોય, અત્યંત ઉંચી અણુવાળા, તથા નીચે, ઉંચે, મોટા અને તેનું પાકવું લાંબા વખતે, ઘોડા વખતે, ઉં, છીછરું, ઉંચું તથા નીચું એ રીતે નિયમ વગર હોય તે વિધિ સન્નિપાતન સમજ. વાગવાના કારણથી ક્ષત થએલ વિદ્રધિનું સંપ્રાપ્તિપૂર્વક લક્ષણ લાકડાં, ઢેફાં કે પથરા વગેરેથી પ્રહાર વાગ્યા છતાં અથવા જેથી લોહી વહે એવો ઘા થયા છતાં જે મનુષ્ય અહિતકારક આહાર વિહાર કરે તેથી તેના અંગમાં થએલા પ્રહારથી અથવા જખમમાંથી લોહીનો ક્ષય થવાના લીધે કોપ પામેલા વાયુએ વિસ્તારેલી પ્રહારની અથવા જખમની ગરમી લેહીને અને પિત્ત પ્રકોપવંત કરે છે, જેથી તે માણસને તાવ, તરશ અને બળતરા થાય છે. આ આગંતુક-દોષના કારણ વિના અન્ય કારણોથી થએલ વિધિનાં લક્ષણો પિત્ત સંબંધી વિદ્રધિનાં લક્ષણો જેવાં હોય છે. લેહીથી થએલ વિધિનું લક્ષણ. જે વિધિ કાળા ફલ્લાઓથી વીંટાએલ હોય, કાળો, આકરી બળતરાવાળે, આકરી વ્યથાવાળો. આકારે તાવવાળો અને પિત્તની વિધિના લક્ષણે યુક્ત હોય તે લેહીને વિદ્રધિ જાણે. સ્થાનના ફેરફારપણાથી લક્ષણેમાં ફેરફાર બતાવવા માટે અંતરની વિધિઓની વ્યાખ્યા. ભારે અન્ન, ન સદે તેવાં, એક એકને મેળાપ થવાથી દુષ્ટરૂપ થતાં તથા બળતરા કરનારાં અન્તોના ભક્ષણથી, સુકવણીનાં શાક, તથા ખાટા પદાર્થોના ખાવાથી, અતિ મૈથુન નથી, આમથી, મળ-મૂત્રાદિના વેગો રોકવાથી, અત્યંત ઉન તથા સ્વાભાવથી કે સંયોગથી થતા વિકારી અન્નપાનના સેવનથી સામટા અથવા જુદા જુદા દેષ કોપવંત થઈ ગુ. દાની અંદર, મૂત્રાશય–પેટુના મુખમાં, ટીની અંદર, પેટમાં, સઘળા સાંધાઓમાં, બગલેની અદર, બરલની અંદર, જમણા પડખાની ગાંઠની અંદર, હૃદયમાં, અને તરસ લાગવાના સ્થાનમાં આ દશ સ્થાનમાં રાફડા જેવા ચારે કોર ઊંચા અને ગોળાના આકારવાળા વિધિને ઉત્પન્ન કરે છે. જે શરીરની અંદર થાય તે અંતર વિધિ અને શરીરની ઉપર થાય તે બાહ્ય વિદ્રાધ કહેવાય છે. બાહ્યના વિધિઓ સમાનજ અંતર વિધિનાં પણ ચિન્હા જાણી લેવાં. For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૨૪ ) www.kobatirth.org અમૃતસાગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( તરંગ સ્થાન ફેરથી વિદ્રષ્ટિઓનાં ચિહ્નોમાં થતા ભેદ. ગુદાના માંહુ વિદ્રષિ થયે હોય તે, અધવાયુ રોકાઈ જાય છે. મૂત્રાશયના મુખમાં વિધિ થયો હોય તે પરાણે પરાણે રાજા પેસાબ ઉતરે છે. ડુંટીમાં વિદ્રષિ થયા હોય તેા, હેડકી તથા બગાસાં આવ્યા કરે છે. પેટની અંદર વિધિ થયો હોય તે, વાયુને કાપ થાય છે. સાથળના મૂળમાં વિદ્રષિ થઇ હોય તે, આકરી રીતે પીડ અને કેડ તણાય છે વા, ઝલાઈ જાય છે. ખગલેામાં વિધિ થતાં પડખાંઓના સકાચ થાય છે. ખરલમાં વિધિ થયા હાય તા, શ્વાસ રોકાઇ જાય છે. હૃદયમાં વિધિ થયા હોય તા, તીવ્ર રીતે સર્વીંગ લાઇ જાય છે અને ઉધરસ થાય છે. યકૃત-જમણા પડખાની ગાંડમાં વિધિ થયો હોય તેા, શ્વાસ તથા હેડકી થાય છે અને તરશ લાગવાના ઠેકાણે વિધિ થએલ હોય તે, પાણી ઘણુંજ પીવાય છે. વિધિઓના આવતા ભાગી ડૂંટીથી ઉપરના ભાગમાં-બગલ વગેરેમાં થએલ અંતર વિદ્રષિએ પાકે ત્યારે તેમાંથી નિકળતું પરૂં મુખઠારે બાહાર પડે છે અને ડૂંટીયા નીચેના ભાગમાં—મુત્રાશય વગેરેમાં થએલ વિદ્રધિનું નીકળતું પરૂ ગુદાદ્વારે બહાર પડે છે તથા તૂટીમાં થએલ વિદ્રષિ પાકે ત્યારે તેનું પરૂં, મુખ અને ગુદા એ બન્ને વાટે નીકળે છે. બાહાર તથા આંતરવિદ્રધિઓનું સાધ્યાસાધ્ય પણુ તે વળી જે વિત્રિનું પ કે લેટી ગુદા વાટે ઝરતું હૈાય તો જે વિદ્રધિનું પરૂ કે હી મુખવાટ કરતું હાય તે તે પ્રાણી તેમજ હૃદય. હૂંû અને મૂત્રાશય એ ઠેકાણે એલ વિધિએ જે ચ તે મનુષ્ય જીવે છે, પણ જો તે સ્થાનના વિધિએ અંદર ફૅટે તે ભાગ થઇ પડે છે; મકે તે મર્મસ્થાન છે. ઉલટી, હેડકી, તરશ, વેદના વળી સન્નિપાત વિનાના અન્ય પાંચ પ્રકાર વિધિ કવું, કાચાપણું કે અધકાચાપણું ત્રણ સબધી સેાજાની પેઠે વળી જે વિધિવાળા રાગીને પેટનું ચઢવું, અશક્તતા, અને શ્વાસ થયા હાય તે તે રેગીના જીવનની આશા છેડી દેવી. જે વિદ્રધિ મર્મસ્થાનમાં હોય તે પછી પાકેલા કે કાચા હાય વા મેટા કે નાના હોય; તદપિ તે સર્વ સાધ્ય છે. તેમાં પણ જે વિદ્રષિ હૃદય, ઘૂંટી અને પેઢુમાં થએલ For Private And Personal Use Only પ્રાણી જીવે છે અને સરણને શરણ થાય છે. ખાવાર કે તે કદા નિશ્ચે તે રેગી રોગને સાધ્ય છે. વિદ્રષિનું પા ચિન્હો વાળુ સમજવું. ૧ આત્રેયુસુનિ કહે છે કે-નાભિથી ઉપર થએલા આંતર વિધિએ ફૂટે છે ત્યારે મનુષ્યના મ્હાવાટે લેહી સહિત પરૂ પડેછે અને નાભિથી નીચે થએલા અતર વિધિએ ફૂટેછે ત્યારે ગુદા વાટે લેાહી સહિત પરૂ પડે છે તથા તાલિમાં થએલ વિદ્રષિ ફૂટે છે ત્યારે મુખ અને ગુદા એ બન્ને વાટે પરૂ વહે છે. ૨ ભાજ કહે છે કે-મમસ્થાનમાં થએલ વિદ્રધિ કાચા કે પાકા હોય તે પણ અસાધ્ય છે. પે હુમાં થએલા પાકા હાય તે। અસાધ્ય છે. નાભથી ઉપર થએલ વિદ્રષિ પાકા કે કાચા હોય તે ૫ણુ અસાધ્ય છે. ત્રિદેષના સર્વથા અસાધ્ય છે, પણ ચામડીમાં, ડૂંટીથી નીચે કે ટીના નજીક હાય તે વિકૃદ્ધિ સાધ્ય જાણવો. Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમે ) વિધિગ પ્રકરણ (રપ) હોય પણ તે પાક હોય તે અસાધ્ય છે. અને ત્રિદોષને તે કાચો કે પાકો હોય તે પણ અસાધ્ય છે. ગોળા અને વિદ્રધિમાં શું ફેર છે ? ગેળો અને વિધિ સરખા ચિન્હવાળા હોય છે, તે પણ તેને પારખવા માટે તથા બિનવપણું માટે એ નિશાની છે કે, મુઠી જેટલું જણાતો હોય ત્યાં સુધી ગુલ્મ જેવો લાગે છે, પણ તેથી મેં થાય ત્યારે તેને વિધિ કહેવામાં આવે છે માટે ગુલ્મ કે વિધિ તેના ભેદપણની ખાત્રી કરી ઉપચાર કરવા. વિધિ પાકે છે તેનું કારણ શું? ગુલ્મ કેહમાં થાય છે અને વિધિ માંસ તથા લેહીમાં થાય છે એવા કારણોથી વિધિ પાકે છે અને ગુલ્મ–ગોળ પાકને નથી. પ્રસૂતા કે ગર્ભવતી સ્ત્રીઓના સ્તનની ડીંટડી ઉપર વા સ્તનની નસમાં કઠણ જે ઉત્પન્ન થઈ આવેલ વિધિના કારણથી કોઇક વખતે તે ધાવણ આવે છે અને કોઈક વખતે આવતું જ નથી. એનાં લક્ષણે બાહ્ય વિધિ જેવાં હોય છે. (આ રોગ કુમારીકાઓના સ્તનના છિદ્રો સૂમ હોવાને લીધે થતો નથી.) વિદ્રધિના ઉપાય. સર્વ પ્રકારના વિધિઓ ઉપર જળો મૂકાવવી, અને હલકે રેચ તથા લઘન હિતકારી છે. જેમાં પિત્તની અધિકતા હોય તે વિદ્રધિ વિના બીજા સર્વ વિધિઓ ઉપર સ્વેદન કરવું હિતકારી છે. જે વિદ્રધિ પાકો ન હોય તે ઉપર ત્રણ-ગુબડા સંબંધી સેજાનું ઔષધ ઉપયોગમાં લેવું. રાતા એરંડાનાં મૂળીઆનો કલક કરી તેમાં ચરબી, તેલ તથા ધી એઓને મિશકરી જરા ઉનાં કરી તેને જાડો લેપ કરે જેથી વાયુને વિદ્રધિ મટી જાય છે. અથવા જવ, ઘઉં અને મગ એઓને ધીમાં વાટીને લેપ કરવામાં આવે તે ન પાકેલો વિધિ તાત્કાળ મટી જાય છે. અથવા ક્ષીરકાલી (એ ન મળે તો આસગંધ લેવી.), વાળ, જેઠીમધ અને રતાં જળી એઓને દુધમાં વાટી ઘી નાખીને જાડો થથે કરે તે, પિત્ત સબંધી વિદધિ મટે છે. અથવા ઇંટને ભૂક, રેતી, લોઢાનું કૌટું અને ગાયનું છાણ એઓને ગાયના મૂત્રમાં ઘુટી સીજવી રહેવા સહેવાતો શેક કરે તો કફન વિધિ મટી જાય છે. અથવા દશમૂળને ઉકાળો કરીને તેથી અથવા દશમૂળને સ્વરસ કરી તેમાં ઘી નાખી જરા ઉન કરીને તેથી વિધિને સિંચન કરે તો વિધિ તથા વણને સોજો મટી જાય છે. અથવારતાંજળી, મજીઠ, હળદર, જેઠીમધ કે મહુડા), તથા સેનાગેરૂ એઓને દુધમાં વાટી લેપ કરે તે લોહીજન્ય અને ક્ષતજન્ય વિધિ મટે છે. અથવા કાળીજીરી, ઇંદ્રવરણું, અને કડવાં તુરી એઓને વાટીને પીએ તે તેથી કોઠામાં થએલો વિદ્રધિ તુરત મટી જાય છે. અને વા સરગવાનું મૂળ લઇ તેને પાણીથી ધોઈ, પાણીથી વાટી તેમાંથી રસ કહાડી વસ્ત્રથી ગાળી લઈ તેમાં મધ નાખી પીએ તો અત્યંતરને વિદ્રધિ મટી જાય છે. અથવા સરગવાની જડના કવાથમાં હિંગ તથા સિંધાલૂણ નાખીને ઘણું કરીને સવારે પીએ તે અંદરને વિધિ તુરત મટે છે. ભવાપ્રકાશ. વિધિને અધિકાર સંપૂર્ણ. ૨૮ For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૬) અમૃતસાગર, (તરંગ ત્રણના સોજાને અધિકાર મુંબડા-ત્રણના સોજાનું સંખ્યાપૂર્વક સામાન્ય લક્ષણ. વાયુ, કફ, પિત્ત, ત્રિપ, રૂધિર અને પ્રહાર વગેરેથી થએલ એમ છ પ્રકારના ત્રણના સજા થાય છે. તે પ્રથમ સોજાના અધિકારમાં કહી ગઆછીએ તેવાં લક્ષણોથી યુકત હોય છે. ત્રણેના સેજાનું વિશેષ રૂપ. વાયુ સંબંધી ત્રણને સેને વિષમ રીતઢંગધડા વગર પાકે છે. પિત્ત ત્રણનો સોજો તુરત પાકે છે, કફ વણનો સોજો લાંબી મુદતે પાકે છે અને લોહી સંબંધી ત્રણને સેજે તથા આગંતુક વ્રણને સાજે પિત્ત ત્રણની પેઠે તુરત પાકે છે. ન પાકેલા ત્રણના સેજાનાં ચિન્હ. જે વણના સોજામાં ગરમી કમતી હોય, થોડે સોજો હોય, કઠોર હોય, સજાને રંગ ચામડીના જેજ હોય અને પીડા છેડી હોય તે જાણવું કે જે-ગુબડું પાકેલ નથી. પાકેલા ત્રણસોથનું લક્ષણ. જે સોજો દેવતા-અગ્નિની પેઠે બળતું હોય, ખારથી જાણે રંધાતો હોય, કીડીઓના ટોળાની પેઠે ચટકા મારતો હોય, શસ્ત્રથી જાણે છે કે ચીરાતે હોય, લાકડીથી કુટાતો, હાથથી દબાતે, સોયોથી ભેંકાતો અને આંગળીથી ભીસાતે હોય તેવી વ્યથા કરતે બળતરા યુક્ત હોય, જેમ અગ્નિની પાસે રહેલો પદાર્થ તપ્યા કરે તેમ તયા કરતો હોય, ચામડીના વર્ણથી જુદાજ રંગવાળો થયો હોય, ફુલેલા મૂત્રાશય કે દડાની પેઠે ચામડીના સંકેચથી રહિત હોય, વિંછીના કરડવાથી જેમ સુતાં બેસતાં કે ઉઠતાં-ઉભતાં ચેન ન રહે તેમ બેચેનવંત રોગી રહેતો હોય અને તાવ, તરસ, અરૂચિ વગેરેથી યુક્ત હોય તેવું જાણવું કે સોને પાકવા લાગે છે. પાકી ગએલા ત્રણના સેજાનાં ચિહ. જેમાં બળતરા વગેરે દબો સમી ગયાં હોય, સેજામાં લાલાસ થોડી હોય, પાકવા લાગેલા સેજ કરતાં વધારે ઉંચાણ ન હય, સળ પડતા હોય, ખુંચા જેવું જણાતું હોય, ઘડીએ ઘડીએ ચળ આવતી હોય, તાવ વગેરે સઘળા ઉપદ્ર મટી ગયા હોય, આંગળી દબાવતાં નમત કે સ્વાભાવે નમેલો થયો હોય અને ચામડી કાંઈક ફાટી હોય તથા આંગળીથી દબાવતાં એક જગ્યાએથી બીજી જગ્યાએ રસી જતાં માલમ પડતી હોય અને ભૂખ લાગે તે, જાણવું કે-ગુબડું પાકી ગયું છે. જોકે ગુબડું એક થી એલ હેય; તો પણ પાકવા વખતે ત્રણે દે યુક્ત થાય છે કારણ કે ગુબડામાં વાયુ વગર વેદના હોતી નથી, પિત્ત વગર પાક થતો નથી અને કફ વગર પરૂ થતું નથી એટલાજ માટે સઘળા જાઓ–ગુબડાં પાકવાના વખતમાં ત્રણે દેષોથી પાકે છે એમ સમજવું. For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ॥ ) ત્રણ સાથ પ્રકરણ ( ૨૨૭ ૪ વળી કાળાંતરથી ઉદય પામેલું પિત્ત વાયુને અને કને છ કરી પણે લેહીને પકાવે છે–એમ પણ કેટલાક આચાયાના મત છે. અર્થાત્ પ્રથમ મતમાં-કુથી પરૂ થાય છે એમ માનેલુ છે અને ખીજા મતમાં લોહીથી પરૂ થાય છે એમ માનેલુ છે એટલે મત ભેદ છે. પાકેલા ત્રણમાંથી પરૂ ન કાઢાડે તેા તેથી થતી અડચણા. જેમ વાયુ પ્રેરિત અગ્નિ ધાસના ખીડમાં દાખલ થઇ પરાણે ધાસને ખાળી ભસ્મ કરે છે તેમ પાકેલા ગુખડામાંથી ન કહાડેલું પર્ફે માંસને, નસોને અને સ્નાયુઓને પણ ખાઈ જાય છે માટે પાકેલા ગુમડાંમાંથી જેમ બને તેમ તુરત પરૂ કડાડી નાંખવા યત્ન કરવા. ત્રણ કાચુ પાકુ હેાવાનાં લક્ષણા એળખવામાં વૈવની થતી પરીક્ષા. જે વૈધ ગુખડાને ( કાચું છે, પાકવા લાગેલું છે કે પાકેલુ છે) એમ ઓળખી શકેછે તે હાંશીઆર વૈદ્ય જાણવા અને બાકીના વૈદ્યને ચારના જેવી વૃત્તિ કરનારા સમજવા; કેમ કે તે માત્ર ચારની પેઠે રાગીનું ધન છૂટવું એજ પ્રયેાજન સમજેલા છે, પણ ધર્મ, યશ કે મૈત્રતા મેળવવાનું પ્રયોજન સમજેલા નથી. વળી જે વૈધ અજ્ઞાનતાવડે કરી કાચા ગુઅડાને કાપે તથા જે વૈધ પાકેલા ચુબડાને કાપે નહી અને એમનું એમ રહેવા દે છે એ બન્નેને ચાંડાલ જેવાજ જાણવા; કેમકે તેઓ સમજ્યા વગરની ક્રિયા કરે છે તેથી ત્રણ રાગીને વિનાશ થાય છે, માટે ગુંબડાને પકવવા, કપાવવા અને રૂઝાવવાના ઉપાયા ભાટે હાંશીયાર વૈધનીજ ચિકિત્સા યે!જવા ખાસ વિચાર રાખવા. ત્રણના બે ભેદ વિષેના વિચાર. શારીરિકત્રણ અને આગ તુકત્રણ એવા ત્રણના બે ભેદ છે. શારીરિકત્રણ વાત પિત્ત કાદિ દોષોથી થાય છે અને આગતુકવણુ કાઇપણુ શસ્ત્રના ધા અથવા જખમથી ઉત્પન્ન થાય છે. તેના આઠ ભેદ માનેલ એટલે વાયુથી, પિત્તથી, કથી, લોહીથી, વાયુપિત્તથી, વાયુકથી, કાપિત્તથી અને ત્રિદોષથી એમ આઠ પ્રકારથી ત્રણ થાય છે, તેનાં ક્રમવાર લક્ષણે નીચે પ્રમાણે છે. વાયુથી ઉત્પન્ન થએલું ત્રણ—ગુમડુ નાસુર તણાયલુ રહે છે, હાથ અડાડવાથી કડાર જાય છે, તેમાંથી પરૂ થાડુ વહે છે, અને શણુકા વધારે આવે છે તથા તેમાં સાયે ભોંકાયાજેવી તીત્ર પીડા થાય છે અને તેમાં ધાકારા—લપકારા થાય છે તે વાતજંત્ર કહેવાય છે, તેના રંગ કાળા હોય છે. પિત્તથી થએલુ ત્રણ-તરશ, મૂર્છા, તાવ, તથા રસીનું વહેવું, બળતરા, ચીરાડવા, વાસ મારવી, અને ખરાબ ગધ સહિત પરૂનું નીકળવુ વગેરે વગેરે લક્ષણાએ યુક્ત હોય છે. કફથી થએલ ત્રણમાંથી રસી વહ્યા કરે, તે રસી ચીકણી, ભારે, તેલનાજેવી, સ્થિર, મંદ પીડાકારક, પીળી—ધાળા પાંડુરંગની હોય છે. આ ત્રણમાંથી રસી ઘેાડી નીકળે છે. અને પાકતાં વિશેષ વાર લાગે છે. લેાહીજન્યત્રણ લેહીજેવા રંગનું, અને તેમાંથી લોહી વહ્યા કરે છે. જેમાં વાયુપિત્તનાં, વાયુકનાં અને પિત્તનાં એમ ખખે દેખનાં ચિન્હો હોય તે જ અંતે જેમાં ત્રણે દોષનાં ચિન્હો મળેલાં હોય તે ત્રિદોષ ણુ કહેવાય છે. For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮) અમૃતસાગર (તરંગ - - - - શુદ્ધત્રણનું લક્ષણ. જે ઘણુ જીભના નીચેના ભાગ જેવું દેખાવમાં હોય, અત્યંત કુણું, નિર્મળ, ચીકણું, લીસું, ડી વેદનાવાળું, વગર ઉપસેલું અને જેમાંથી દેશે કે પરૂનું વહેવું થતું નથી એવું ત્રણ હોય તે ત્રણને શુદ્ધત્રણ જાણવું. દુષ્ટત્રણનું લક્ષણ. જે ત્રણમાંથી ગંધાતુ પરૂ નીકળતું હોય, બગડેલું લોહી વહેતું હોય, વધારે રસીવાળું, ઉપસેલું, અંદરથી પડ્યું અને લાંબા વખત સુધી ન મટતાં જેમનું તેમ વ્યથાવાળું રહે તે દુeત્રણ કહેવાય છે. અંકુર આવવાની હાલતમાં આવેલા ત્રણનું લક્ષણ. જે ત્રણની આજુ બાજુની કોર હેલાના રંગ જેવી સ્થિર અર્થાત તે કોર વધતી - છી ન થતાં તેટલી જ રહે તથા જેમાં ફણગા ફૂટી નીકળે છે અને પરૂ ન વહેતું હોય તો જાણવું કે હવે ત્રણ ભરાવાની સ્થિતિ ઉપર આવ્યું છે. ભલી રીતે ભરાયેલા ત્રણનાં ચિહ. જે વ્રણમાં સારી પેઠે માસના અંકુરા ફૂટતા હોય, ગાંઠા રહિત, સોજા વગરનું, શણકા બંધ પડેલ અને ચામડીના જેવો વણને રંગ થઈ ગયે જણાય તથા તેમાંની ઉંડાઈ ભરાઈ આવી હોય ત્યારે જાણવું કે હવે ત્રણ-ગુમડાં-ઘા સારી પેઠે ભરાઈ આવેલ છે. સુખસાધ્ય ત્રણનાં લક્ષણ. જે ત્રણ દયાદિ મર્મસ્થાનમાં ન થતાં ચામડી અને માંસમાં થાય છે તથા જેમાં તાવ, તરસ, વગેરે એકે ઉપદ્રવ રોગીને પીડાકારક હોય નહીં તેમજ હેમંત, શિશિર વગેરે સુખ કારક ઋતુઓમાં બુદ્ધિમાન પુરૂષને નવીનજ થએલ હોય તે સુખસાધ્ય ત્રણ જાણવું, પણ ગાંડા માણસને થએલું હોય તે સુખસાધ્ય જાણવું નહીં. ત્રણનું અસાધ્યપણું. જે ત્રણ વાત પિત્ત કાદિ ગમે તે દેષમાંથી ઉત્પન્ન થએલ હોય, અને તેમાંથી ચરબી, મેદ, મજા તથા મસ્તકમાનું સ્નેહ વહેતું હોય કે ગળતું હોય તો તે અસાધ્ય જાણવું. વળી જે કઢ-રક્તપિત્તવાળે, ઝેર ખાનાર, ક્ષયી, મધુપ્રમેહી કે પ્રમેહના વ્યાધિવાળાને જે ઘણું થયું હોય તથા જેને ત્રણ થયું છે છતાં તેમાં બીજું ઘણુ થઈ આવે તો તે અસાધ્ય વા, કષ્ટસાધ્ય છે. તથા જે વ્રણ, મર્મસ્થાનમાં થએલ હેય, અતિ પીડાકારક, ઉપરથી શીતળ અને અંદર ઘણી બળતરાવાળું હોય, તેમજ બળ, માંસ નાશ પામી શ્વાસ, ઉધરસ, અરૂચિ વગેરે દુઃખદાયી ઉપદ્રવ થઈ આવે તથા તેમાંથી પરૂ લોહી વહ્યા જ કરતાં હોય તેમજ ઔષધોપચાર સારી પેઠે કરતાં છતાં પણ આરામ થતો ન હોય તે, તેવાં ત્રણ અસાધ્ય છે. આગંતુક વ્રણમાંથી ચરબી, મેદ, મજ્જા કે માથામાંના નેહ જેવા વર્ણવાળું પરૂ વહેતે તે સારું ગણાય છે. For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમે) આગંતુક વ્રણ પ્રકરણ ( ૨૨૯) આગંતુક ત્રણ સંબંધી વિવેચન. અનેક પ્રકારનાં અણી–ધાર તથા મુખવાળાં જીવ લેનારાં શસ્ત્ર અથવા હથિયાર છે, તેઓના વાગવાથી શરીરના જુદા જુદા ભાગોમાં અનેક પ્રકારનાં જે ઘણા-ઘા થાય છે તેને આગંતુક વણ કહે છે. શાથી થતાં છ પ્રકારનાં ત્રણેના લક્ષણે–એટલે છિન્ન, ભિન્ન, વિદ્ધ, ક્ષત, પચ્ચિત અને ધૃષ્ટ એમ છ ભેદ છે. તેનાં અનુક્રમે લક્ષણો નીચે પ્રમાણે – - જે ઘણું આડું, ત્રાંસું, અથવા તિરક્સી જેવું, સિધું-પાંસરું અને લાંબું હોય અઈત તેવી આકૃતિએ ઘા વાગ્યો હોય તે વણને છિન્ન વણ કહે છે. જે બરછી, ભાલ, બાણુ–તીર, તરવારની અણી અને કોઈ પ્રાણુના દાંત, નખ, શીંગડાના વાગવાથી શરીરમાંનું સ્થાન મેદાઈ ખોટું લેહી નીકળે તેના ઘાને ભિન્ન ત્રણ કહે છે. આ ત્રણમાં આશયના પાવાથી લોહી વહે તે લેહીથી કો-ઉદર ભરાઇ જાય ત્યારે તે લોહીથી ભરેલું પેટ તાવ અને બળતરાને ઉત્પન્ન કરે છે. પછી તે લોહી મુદ્રિય વા, ગુદા દ્વારા કે મુખ તથા નાની વાટે નીકળે છે અને તેથી મૂઠ, શ્વાસ, આફરો, તરસ, તથા અરૂચિ ઉત્પન્ન કરે છે, મળમૂત્ર તથા વાયુનું રોકાણ થાય છે, પરસેવો આવે છે, આંખો રાતી થાય, મહોમાંથી લેહીની વાસના આવે, શરીરમાં દુર્ગધ, હૈયા તથા પડખાઓમાં શળ નીકળે છે. વગેરે વગેરે ઉપદ્રવ થાય છે. - જે ઝીણું અણીની–ધારવાળાં હથીઆરના ફેંકવાથી શરીરના આશય વિના બીજો કોઈપણ ભાગ વિધાઈ જાય તેથી તે ભાગ તેવા જખમથી ઉતરડાઈ ગયો હોય; જો કે તેમાંથી શલ્ય તે નીકળી ગયું હોય; તદપિ નીકળી ગયેલા શલ્યના જેઘા પડે છે તેને વિદ્ધવણ કહે છે. શરીરનું જે અંગ બહુ છેદાયા ભેદાયા ન છતાં તે અંગે વિશેષ છેદાયો ભેદાયા ત્રણનાં લક્ષણોવાળું જણાય અને તે ઉપર થએલું ત્રણ વાંકુ ચુકું હોય તેને ક્ષેતવણુ કહે છે. ઘણું કરીને તે ઘા કાળે, સેજા સહિત, તથા ફેલિઓથી વીંટાયેલ, અને તેમાંથી વારંવાર લેહી વહ્યા કરતું હોય, તથા ઘા પચે છતાં જરા ઉપસેલ હોય અને પપેટીઓની પેઠે જેના ઉપર માસના અંકુરા આવી રહ્યા હોય તથા પીડા સહિત હોય, તે જાણવું કે, તે ઘામાં શલ્ય-કટ, કાંકરે, લાકડું, લોઢું કે કાચ વગેરે અંદર રહી ગએલ છે અને કેટલાક સશત્યજવણ પણ કહે છે. જેમાં હાડકાં સાથે શરીરના કોઈ ભાગ ઉપર એકાદ જબરે શસ્ત્રનો માર વાગ્યે હોય અથવા કોઈ ભીત, પથરા, કે ભાર નીચે ખૂબ ચગદાયો હોય તેથી તે ભચડાઈ ચીરાઈને પહોળું થઈ જાય છે અને તેમાંથી તેજ વખતે મજ્જા સાથે લોહી વહેવા માંડે છે તેને પશ્ચિતવણ કહે છે. શરીરને કોઈપણ ભાગ સારી પેઠે ઘસાય હોય છેલા હોય કે તેના ઉપર કાંઈ વાગવાથી તે જગ્યાની આખી ચામડી નીકળી ગઈ હોય અને તેમાંથી બળતરા બળી છેહું થોડું લેહી વહેવા લાગે તેને ઘષ્ટત્રણ કહે છે. ૧ આંતરડાં, જઠરાગ્નિનું સ્થાન, હૈજરી, પેસાબને ફુકો, કાળજું, રક્તાશય, બરલ, હદય, મળાશય અને ફેફસાં આ સ્થાને આશય એટલે કોઠાની સાધારણ સંજ્ઞાથી ઓળખાય છે. . માધવનિદાન, For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૩૦ ) અમૃતસાગર (તરંગ ચામડીની અંદર આવેલી રગો અથવા નસોને અર્થાત સાતે ચામડી અને નસોને કાપી-ભેદી કે આધી પાછી કરી નાંખી જે શલ્ય કોઠામાં પેસે છે તેનાથી નીચે વર્ણવેલા ઉપદ્રવ થાય છે–એટલે આફરે, તથા ત્રણના મુખમાં અન્ન, મળ-મૂત્રને લઈ બહાર નીકળે છે, જાણવું કે કોઠમાં શલ્ય છે. જે વહુના રોગીનું લેહ અંદરથી એકઠું થઈ રહ્યું છે અર્થાત બહાર વહી ગયું નથી તે વ્રણરોગી પાંડુ રંગવાળો-પીળો થઈ ગયો હોય, જેના હાથ પગ હિમ જેવા ટાઢા હોય, નાથી નીકળત ધાસ ટાઢ, આંખે લાલ અને પેટ વખતો વખત ચઢી આવે તે તેવા વ્રણ રેગીની જીવવાની આશા છોડી દેવી. માંસ, નસ, સ્નાયુ, હાડ અને સાંધાઓ ઉપર થતાં કે ત્રણેની અસર પહોંચતાં થતાં સામાન્ય લક્ષણે, ફેર, બકવા, તમર ખાઈ નીચે પડવું, મન, ઇદ્રિ શુદ્ધિ રહિત વા મોહવત થઈ જાય, ચેત જતું રહે, ગ્લાનિ, ઉષ્ણતા–બળતરા, અંગમાં શિથિલતા, અત્યંત પીડા, શ્વાસ, મૂછ, ઉદ્ધવાત વા વાતજનિત આકરી પીડા થવી, માંસના ધાવણ જેવું શરીરમાંથી લેહીનું વહેવું, સર્વ ઇધિના સ્વાભાવિક ધર્મ-વ્યવહાર બંધ પડી જવાથી આકુલવ્યાકુલતા થવી વગેરે વગેરે ઉપદ્રવ માંસ, નસે, સ્નાયુ, હાડ અને સાંધાઓ ઉપર કોઈપણ પ્રકારનો ઘા વાગવાથી થાય છે. મર્મ રહિત નસોને ક્ષત થતાં કે વિધાતાં તેમાંથી ઇંદ્રધનુષ જેવું કે મોલા ( ચોમાસામાં લાલ મુખમલના રંગ જેવા નાના જીવ થાય છે તે મોલા-મામાની ગાય, સાવકીકરી, બીરઅબોટી, ઇંદ્રગેપ, ઇદ્રવધુ વગેરે વગેરે નામથી ઓળખાય છે. દેશ પ્રસિદ્ધ છે તે) જંતુના રંગ જેવું લાલ લહી ઘણુંજ વહે છે અને આ પ્રકારે પુષ્કળ લોહીને નાશ થવાથી વાયુ કોપ પામી આક્ષે પાદિ અનેક જાતના રોગોને ઉત્પન્ન કરે છે તેને મર્મ રહિત શિરાદિ વિહ્નિકા કહે છે. સ્નાયુ વિદ્ધનાં લક્ષણ–શરીરની સ્નાયુ વિધાતાં વાત સંબંધી કુબજ-કુબડાપને રોગ થાય છે. શરીરમાંના અવયવો પાતળા થઈ જાય છે, રોગી કામ કરવામાં અશકત થાય છે, અત્યંત વેદનાયુક્ત અને લાંબી મુદતે ભરનારે જખમ હોય છે. આ લક્ષણો જણાય ત્યારે જાણવું કે સ્નાયુ ક્ષત થએલ છે. સંધિ વિદ્ધનાં લક્ષણ–શરીરના અણુઓળા-મજાગરાની પેઠે ફરતા, વળતા અને થવા સ્થિર હાડકાઓના સાંધા કપાતાં કે વિધાતાં તે જખમ ઉપર સેજો આવે છે તેમાં ન સહન થઈ શકે તેવી આકરી પીડા થાય છે, શક્તિનો નાશ થાય છે. સાંધાઓમાં સોય ભેંકાયા જેવી વ્યથા થાય છે, તેમાં સોજો હોય અને કોઈપણ કામ કરી શકાય નહીં તે જાણવું કે સાંધે વિધાયો છે તેથી ક્ષત થએલ છે. અસ્થિ વિદ્ધનાં લક્ષણ–જેના શરીરમાં અહર્નિશ અતિ ભયંકર બેસુમાર પીડા થાય તથા જાગતાં, સુતાં, બેસતાં કે હરતાં ફરતાં જરાપણ કળવળે નહીં તે જાણવું કે હાકયું વિધાયેલું છે. શિરાદિ મર્મસ્થાન વિદ્ધનાં લક્ષણ-મર્મ એટલે હાડ વા સંધિસ્થાન ઉપર પ્ર For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમ) આગંતુક વ્રણ પ્રકરણ. ( ર૩૧ ) હાર અથવા ઘા થતાં જે મર્મ રહિત શિરા–રના ક્ષતનાં જેવાં ઉપર લક્ષણો કહ્યાં છે તેવાંજ લક્ષણે હોય છે; પરંતુ આમાં એટલું વિશેષ છે કે–તે લક્ષણો સામાન્ય રીતે થાય છે. માંસમર્મ વિદ્ધનાં લક્ષણ—માં સમર્મની જગ્યા ઉપર વિદ્ધ થતાં–વીંધાતાં રોગીના શરીરનો રંગ પાંડુ-પીળે થઈ જાય છે અને તેની સ્પર્શદિયે નષ્ટ થઈ જાય છે. ત્રિણ માત્રના સામાન્ય ઉપદ્રવો. વિસર્ષ, પક્ષઘાત, શિરાસ્તંભ, અપતાનક, મેલ, ઉન્માદ, તાવ, વણપીડા, તરસ, હનુગ્રહ, ઉંધરસ, ઉલટી, અતીસાર, હેડકી, શ્વાસ અને કંપારો આ સેળ ઉપદ્રવો ત્રણના અંગે રહેલા છે. અગ્નિદગ્ધ-દેવતાથી દાઝેલાનાં લક્ષણ. અગ્નિદધના બે ભેદ છે એટલે એક તે ઉકળેલા તેલ ધી વગેરે પ્રવાહી પદાર્થોથી દાઝવું અને બીજું તપાવેલું લોઢું તથા દેવતાથી દાઝવું એમ બે પ્રકાર છે, પરંતુ તેના અંતર્ગત બીજા પણ ચાર પ્રકાર છે તે નીચે પ્રમાણે. ' પુદગ્ધ, દુર્દષ્પ, સમ્ય દધ્ધ અને અતિદગ્ધ-આવા ચાર ભેદ છે એટલે જે દેવતાથી દાઝી ગયું હોય અને શરીરનો વર્ણ વિચિત્ર પ્રકારના જ બની ગયા હોય તેને પુષ્ટદધ કહે છે. દાઝેલાના શરીરમાં બળતરા થાય, પીડા ઘણું હોય, ફેલ્લા ઉઠી આવે અને તે ઉપર રૂઝ મોડી આવે તેને દુર્દશ્વ કહે છે. બળેલું શરીર તાંબાના રંગ જેવું થઈ જાય, બળતરા બહુજ થાય, પીડા વિશેષ ફેલાય નહીં તેને સમ્યગ્ધ કહે છે. અને જેનું માંસ લટકી પડ્યું હોય ગાત્ર વીંખાઈ શરીરથી જુદુ થયું હોય, શિરા, સ્નાયુ, હાડ, સધિસ્થાન વગેરે દાઝી જતાં તેઓમાં ગુટફાટ થઈ હોય તથા તાવ, બળતરા, તરસ, મૂછો થઈ આવે અને શરીરનો વર્ણ બદલી જાય તથા રૂઝ મોડી આવે તેને અતિદગ્ધ કહે છે. દોષોથી થએલા શારીરિક ત્રણના ઉપાય. - ત્રણસોથ શારીરિકવણ કિંવા સર્વ પ્રકારના ત્રણ ઉપર ૧૧ પ્રકાર મુખ્ય પ્રકારે કહે લા છે. જો કે ચરક અને સુશ્રતમાં તે વ્રણના ઉપાય ૬૦ પ્રકારે કરવા એમ કહેલ છે; તદપિ તે સર્વનું વિવેચન કરતાં ગ્રંથના કદમાં વધારે થઈ જાય માટે મુખ્ય ૧૧ પ્રકાર છે તે અન્ને ગ્રહણ કર્યા છે, તે એકે--પ્રથમ ત્રણને સોજો ઉતરી જાય તેવો લેપ કરે, પછી સજાના ઉપર કવાથ વગેરેનું ઉનું પાણી ઝારવું–ધીરે ધીરે હેવાય તેમ તેઉપર ધાર કરવી. ૫ છો સેજાને ચેડી કરમાવી નાખો. તે પછી સજામાંથી લેહી કઢાવવું. તે પછી સોજાની ઉ. પર થોડાં થોડાં ઉનાં વધે લુગડામાં બાંધી તેને બફારો દઈ પરસેવ લાવ. તે પછી સજાને પકવવા માટે ઔષધોપચાર કરી પકાવો. તે પછી સોજાને શસ્ત્ર-સ્તરથી કે ઔષધ વેગથી ચીરી નંખાવવો. તે પછી સેજાને-ગુમડાને અંગુઠાથી દબાવી તેમાંનું પરૂ કાહાડી નાખવું અથવા પરૂને ખેંચીને કહાડે તેવા ઔષધે જ ખરડ કરો. તે પછી તેને ઔષધના કવાથ વગેરેથી સાફ કરવું; તે પછી તેમાં રૂઝ આવે તેવા ઉપાય કરવા. અને તે પછી ત્રણ થયા પહેલા જે ચામડીને વર્ણ હતું તે ફરી થાય તેવા ઉપચાર કરવા. આ પ્રમાણે આગીયાર પ્રકાર ઉપયોગમાં લેવા. સોજાને શાંત કરનારા લેપે. જેમ લા લાગી હોય અને લાહ્યને પાણી તુરત ઓલવી શકે છે તેમ પીડાને તુરત શાંત કરી શકે છે. For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ર) અમૃતસાગર (તરંગ બીજેરાનાં મૂળ, જટામાંસી, દેવદાર, સુંઠ, રાસ્ના, અને અરણી એઓને વાટી તેનો લેપ કરે જેથી વાયુ સંબંધી સોજો મટી જાય છે. છે, બરૂનાં મૂળ, પદ્મક, કેસર, વાળ, પીળા વાળ અને કમળ એઓને લેપ કરવાથી પિત્તને સોજો મટી જાય છે. અથવા પાંચ પ્રકારનાં ક્ષીર-દુધ વૃક્ષનાં-વડનું મૂળ, ઉંબરાનું મૂળ, પીપળાનું મૂળ, પીપરનું મૂળ, અને નેતરનું મૂળ અથવા એ પાચેની છાલ લઈ વાટી ઘીમાં મેળવી (ઔષધના દશમા ભાગે ધી લઈ ) લેપ કરે છે, પિત્તને જે મટી જાય છે. મરડોશીંગ, વગડાઉ તુલસી ( આપીબાબચી ), મજીઠ, ચોપડદેવદાર, કાળુ નસોતર, અને આસગંધ એઓને લેપ કફના સોજાને શાંત કરે છે. અથવા પીપર, જુને ખાળ, સરગવાની છાલ, રેતી અને હરડે એને ગાયના મૂત્રમાં વાટી જરા ઉનાંકરી લેપ કરે તે કફનો સેજે શાંત થાય છે. - લેપ કરવાની રીત. લેપ રીતે કરવો નહીં, લેપ કરતાં કે કરેલો લેપ અંગ ઉપરથી ખરી પડે તો તેજ એ ફરી લેપ કરવો નહીં, જે એકવાર લેપ કર્યો હોય તે ઉપર ફરી બીજે લેપ કરે નહીં. લેપ કરવાનાં ઔષધને કઈક રાતવાસી રહ્યા હોય તેને લેપ કરે નહીં અથાત તેયાર કરેલ લેપ રાતવાસી થયા પછી લેપના કામમાં લેવું નહીં; અને લેપ સુકાઈ ગયા પછી ફરીને ઉપર લેપ કરે નહિ તથા સુકાયેલા લેપને ખેરવો પણ નહીં. જે જે ન પાકતો હોય, ગંભીર સેજે હય, તથા લેહી કે પિત્તથી થએલ જે હોય તે. એઓની ઉપર, ચતુર વૈએ રાત્રે લેપ કરવા મના કરેલ છે છતાં પણ લેપ કરે. સજાની ઉપર કવાથ વગેરેનાં સિંચન. વાયુને નાશ કરનારા ઔષધેના કવાથથી, અથવા તેલથી, માંસના રસાથી, ધી અને કાંજીથી અર્થાત એઓને ઉનાં કરી તેથી ત્રણના સોજાને ઝારે તે વાયુ સોજો મટી જાય છે. પિત્તથી, લેહીથી કે ક્ષતથી સાજો થયો હોય છે, તેના ઉપર ઠંડા ઉપચારો ઉપયોગમાં લેવા એટલે ઔષધના રસોથી, દુધથી, ઘીથી, મધથી, ખાંડથી, શેળડીનારથી અને પિત્તને નાશ કરનાર આષધના કવાથી સિંચન કરવું-ઝરવું. કફના સોજામાટે કફનો નાશ કરનારાં ઔષધના કવાથથી, તેલથી, ક્ષારેથી, પાણી અને ગેમૂત્રથી અર્થાત એઓને ઠંડાં રાખી તેના ઉપર ધાર કરવી જેથી કફનો સોજો મટી જાય છે. સેજાને ચોળીને કરમાવી નાખવાનો વિધિ. વણના સોજાને અંગૂઠા વગેરેવડે કરીને મસળીને પરસેવો લાવે. અથવા આઘણો સે કઠણ હોય તો ધીરે ધીરે કરમાવવા માટે સજા ઉપર માલેસ કરી બાફ આપીને આસ્તે આસ્તે વાંસની નળીવતે કે હાથના તળાવતે વા અંગૂઠાથી ધીમે ધીમે ચોળ જેથી પસે આવે છે અને સોજો નરમ પડે છે. સજામાંથી લેહી કહાડવાને હેતુ. વિચિત્ર વર્ણવાળો કે કળો વિશેષ પીડા સહિત જે સોજો હોય અથવા ઝેરી જ ૧ અંધારાથી ઢંકાયેલી ભારે ગરમી જે લેપ કર્યો ન હોય તે રૂંવાડાંના છીદ્રોમાંથી બહાર નીકળે છે અને જે લેપ કરેલ હોય તે તે ગરમી બહાર નીકળી શકતી નથી માટે રાત્રીએ લેપ કરવો નહીં. For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમ ) ત્રણસેથ પ્રકરણ. ( ર૩૩) નાવરના ડંખને સેજે હોય તથા સુરતના ઉત્પન્ન થએલા સેજાની પીડાને શાંત કરવા અર્થાત્ ન પાકવા દેવા માટે તે સ્થળે જળો મૂકાવવી અથવા તો શીંગડી કે અસ્તરાવડે લેહી કઢાવવું કેમકે પીડાનું મૂળ લોહી છે અને જે લેહીજ તેમાં ન હોય તે પીડા થતીજ નથી “ જાતિ કુતિ રાણા? ” એ માટે અવશ્ય લેહી કઢાવવું. એક બાજુએ સઘળી ક્રિયાઓ મળી જેટલું કામ કરે છે તે સઘળું કામ એકલું લોહી કાઢવાથી જ થાય છે. સજા ઉપર થોડાં ઉનાં ઔષધો લુગડામાં બાંધી બફારો દેવાના પ્રકાર. જે સેજે કાચો હોય અથવા પાક ઉપર આવવા લાગ્યો હોય તે તેના ઉપર ઉપનાહ વેદ કરે, જેથી તે સેને કાચો હોય શાંત થઈ જાય છે અને પાકવા લાગેલ હોય તો તુરત પાકી જાય છે. માટે દશમૂળ, કાંસકી, રાસ્ના, આસગંધ, એરંડાનું મૂળ, અથવા એરંડા, નગોડ અને સાટોડી એઓને ગરમ લેપ કરો.” અથવા-સરગવે, પીપર, સિંધવ, કપાસીયા, સુંઠ, શણનાં બીજ, અળસી, કળથી, તલ, જવ, સરસવ, કાળી તુળસી, મૂળાનાં બીજ અને સવા એઓમાંથી જેટલા પદાર્થો મળી આવે તેટલાને લઈ ખાટા રસમાં વાટી ચટણ જેવા બનાવી જરા ઉના કરી લુગડામાં બાંધી આતે આતે વ્રણના સજા ઉપર વિધિ પ્રમાણે બફાર આપવો, જેથી વાયુનો સેને નિચ્ચે શાંત થઈ જાય છે. આ શેભાંજનાદિ ઉપનાહ વેદ કહેવાય છે. અથવા સાડીનું મૂળ, દેવદાર, સુંઠ, સરગવો, અને સરસવ એઓને ખાટા રસમાં કરી ઉનાં કરી રહેવાય તે ઉને લેપ કરે જેથી સર્વ પ્રકારના રોજ મટી જાય છે. આ પુનર્નવાદિ લેપ કહેવાય છે. ત્રણના સેજને પકવવાનો વિધિ. જે વ્રણને સેજો લેપ વગેરેના કરવાથી પણ શાંત ન થાય તો તે ઉપર પાચનીય પકવી નાખે તેવા) પદાર્થો બાંધવા–એટલે શણનાં બીજ, મૂળાનાં બીજ, સરગવાની શીંગો કે બીજ, તલ, સરસવ, અળસી, સાથ અને દારૂ કહાડવાનો જા અથવા-જવ, ઘઉં, લીંબડાનાં પાન વગેરે વગેરે ગરમ પદાર્થો પકાવી ગરમા ગરમ વણ ઉપર બાંધે તે, ત્રણસોથપાકી જાય છે. પાકેલા ત્રણસોથ–સેજાને શસ્ત્ર વા ઔષધોથી ફાડવાનો પ્રકાર, જે ત્રણસોથમાં રસી થઈ ગઈ હોય, વાંકા ન હોય અને કોતરવાળા હોય તો તેઓનું તથા ભરનીંગળોનું શસ્ત્રવતે કે ઔષધ ક્રિયાથી ભેદન કરવું જોઈએ, કારણ કે ફોડી નાંખી તેમાંથી રસી દાબીને કહાડી નાંખવી એજ ફાયદાકારક છે. શસ્ત્રક્રિયા કોઈ ચતુર વેધના હાથથી કરાવવી; કેમકે શસ્ત્રથી વિંધ કે ચીરવાના સંબંધમાં તથા કેટલે ઉંડે, કેટલે પહોળા ચી દઈ અંદરની લા કાઢી નાખવી તે મૂર્ખલેભાગુ વૈધના જાણવામાં હોતી નથી માટે શસ્ત્રક્રિયામાં કુશળ હોય તે પાસે શસ્ત્રક્રિયા કરાવવી. તેમાં પણ એ અપવાદ છે કેજે વ્રણરોગી બાળક, વૃદ્ધ, શસ્ત્રના ઘાતને ન ખમી શકે તેવા માણસ, ક્ષીણ મનુષ્ય, બીકણ અને સ્ત્રીઓ એઓને મર્મસ્થાનોમાં ઘણ-ગુબાં થયાં હોય તે તે ગુણોને એવધે ના લેપથા ફાડી નાખવાં, પણ શસ્ત્રક્રિયા ઉપયોગમાં લેવી નહિ. માટે કરકચનું મૂળ, રાતા ચિતરાનું મૂળ, નેપાળાનું મૂળ, ભીલામાં, કણેર અને હેલાની, કાગડાની તથા ગરજણની ૩૦ For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩૪) અમૃતસાગર. (તરંગ હધાર એઓને લેપ કરવાથી વ્રણને સેજે ફાટી જાય છે, અને રસી એની મેળેજ નીકળી જાય છે અથવા ખારા પદાર્થો જેવા કે અંઘાડાનો ખાર, સાજીખાર, જવખાર વગેરે પઘર્થના લેપથી ત્રણ ફુટી જાય છે. અથવા તે ત્રણ બહુજ કઠણ હૈય તે હાથી દાંતના વર-ભૂકાને પાણીમાં વાટી તેનું એક ટીપું ત્રણ ઉપર મૂકે તો તેથી કઠણ ગુબડાના સજાને ભેદી નાખી રસીને બહાર કાઢી દે છે. સોજાને દબાવી રસી કાહાડવાના ઉપચાર. જે ત્રણમાં રસી થઈ ગઈ હોય, પણ મર્મસ્થાનમાં હોય તો તે ઉપર શસ્ત્રક્યિા ન કરતાં ઔષધોપચાર કરી ફાડી નાખવું જોઈએ, માટે ચીકણી વધીની છાલ કે ચીકણા પદાર્થો તથા ચીકણું મૂળીયાં વાટીને ચોપડવાં અથવા જવ, ઘઉં અને અડદ એને ઝીણો લટ કરી તેઓની પિટીસ બનાવી રહેવાતી સહેવાતી વ્રણ ઉપર બાંધે તો તેથી સેજો દબાય છે. અને થત વ્રણને ખેંચ કરી માંહેની રસીને દબાવી બાહાર કહાડી દે છે. પણ સેદબાવવા માટે આવા લેપ કરવા વખતે જ્યાં છુટે તેવું નિશાન જણાતું હોય તે ભાગને ખુલ્લે રાખી લેપ કરવા તથા તે લેપને બરોબર સુકાવા દેવો, જેથી અંદરની રસીને ખેચી તુરત બાહાર કાડે છે વ્રણને શોધવા–સાફ કરવાના ઉપાય. ઘણુમાંથી પરું નીકળી ગયું હોય ત્યાર પછી કડવા પરવળ અને લીંબડાના પાનડાં એઓને કવાથ કરી તે ત્રણને જોવામાં આવે છે તેથી ઘણુ–ગડ-મુંબડઘા સાફ થઈ જાય છે. વાયુના વ્રણને દશમૂળના કવાથથી ધોવાં, પિત્તના ત્રણ વડ, ગુલર વગેરે પાંચ ક્ષીર વૃક્ષના કવાથથી ધોવાં. કફના ત્રણને ગરમાળા વગેરેના ગણથી ( આરગ્વધાદિ ગણ ) ના કવાથથી જોવાં, તેથી સાફ થઈ જાય છે. પીપળે, ઉંબરે, પીપર, વડ અને નેતર એના કવાથથી ત્રણના સેજાને અને ચાંદીને ધવાથી સાફ થઈ જાય છે. અથવા તેલ, સિંધાલૂણ, જેઠીમધ, લીંબડાનાં પાનાં, હળદર, દારુહળદર અને નસેતર એઓને વાટી ઘીમાં મેળવી ત્રણ ઉપર લેપ કરવાથી વ્રણ સાફ થાય છે. અથવા એકલા ઉપર મરીના મૂળને લેપ કરવાથી સર્વ જાતનાં ત્રણ શોધાય છે. અથવા લીંબડાનાં પાનડાં, તલ, નેપાળાનું મૂળ, નસોતર, સિંધાલૂણ અને મધ એઓને લેપ કરવાથી દુષ્ટ ઘણું-ખરાબ-હઠીલાં મુંબડાં પણ આ સર્વોત્તમ પ્રકારથી શાંત અને સાફ થાય છે. અથવા લીંબડાના પાનને ઝીણું વાટી તેનો લેપ કરવાથી ત્રણ સાફ થાય છે, ૩ઝલાવે છે અને ખાવાથી ઉલટી, અગ્નિમંદતા, પિત્ત, કફ તથા કરમીઆને નાશ કરે છે. તેમજ લીંબડાના પાનડાંની ઝીણી વાટેલી લુગદી વણના મુખમાં રાખવામાં આવે છે તેથી મર્મસ્થાનમાં અને સાંધાઓમાં થએલ ઝીણાં કે ઝીણા મહેવાળાં ગુબડાં-ત્રણ સાફ થઈ જાય છે. અથવા હરડેદળ, નસેતર, નેપાળાનું મૂળ, કલગરનું-વઢવાડીયાનું મૂળ, બે ભાગ ખુ મધ, સેંધવ, લીંબડાનાં પાન, ઘી, દારુહળદર, અને જેઠીમધ એઓની દીવટ અથવા તે તલનો કલ્ક વ્રણને સાફ કરે છે અને રૂઝલાવે છે. ૧ ગરમાળો, ઇંદ્રજવ, પાડળ, લીંબ, ગળો, પિલુડી-મરચાંસી, ભેરીંગણી, કાળપાડ, કરીઆતું, કંટાળા, કડવા પરવળ, બન્ને નેતની કરંજ, સાતવણ, ચિત્રામૂળ, મરડાનીંગ, મીંઢળ, બીજી જાતને કાંટાળા અને સોપારી આ ઓડે આરગ્વધાદિગણ કહેવાય છે. તથા તે ઉલટી, કઢ, ઝેર, તાવ, કફ, ખરજ, અને પ્રમેહુ એઓનો નાશ કરનાર છે અને દુષ્ટ ખરાબ ઘણને શુદ્ધ શાફ કરનાર છે વાગભટ સત્ર સ્થાનને અધ્યાય પંદરમે. For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમો ) ત્રણસોથ પ્રકરણ (૩૫) ત્રણમાં ધરતી–અંકુર લાવવાના ઉપાય. જે ત્રણમાંથી રસી નીકળી જાય છે, અર્થાત જે ગુબડાંમાંથી સડેલું માંસ નીકળી ગયું છે; છતાં રૂઝાતાં ન હોય તો તેઓની ઉપર તલને કલક મધથી મિશ્રિત કરીને મુકવાથી તે ત્રણે તુરત રૂઝાય છે. અથવા આસગંધ, કડુ, લોદર, કાયફળ, જેઠીમધ, મજીઠ અને ધાવડીનાં ફુલ એઓને કલ્ક ( ચટણી જેવી લુગદી ) કરી ત્રણ ઉપર લગાવવાથી તેમાં સારી પેઠે રૂઝ આવે છે. જવને લોટ અને જેઠીમધનું ચૂર્ણ કરી તેને ધી તથા તેલથી મિશ્ર કરી ઉનું કરીને હેવાય તેવો તેનો લેપ કરવાથી વ્રણમાં થતી બળતરા તથા તેમાં શણુકા આવતા હોય તે મટે છે. - વણમાં જીવાત પડી ગઈ હોય તે કરની જડ, લીંબડે, અને નગેડ એએનો લેપ કરવાથી ત્રણમાં પડેલા કીડાઓ મરી જાય છે. અથવા લસણનો લેપ કરવા વણમાં પડેલા કીડા મરી જાય છે. અથવા લીંબડાની છાલ અને હીંગ એઓનો લેપ કરવાથી ત્રણમાંના કીડા મરી જાય છે. * લીંબડાના પાંદડાં, વજ, હીંગ, ઘી, સિંધાલૂણ અને સરસવ એઓને એકઠાં કરી તેઓની ધણી દે તે વ્રણની સુખાસ, કીડાઓ, ખરજ અને પીડા મટી જાય છે. ભાવપ્રકાશ. જેટલું સરસીયું તેલ હોય તેટલું જ પાણી લઈ કાંસાની થાળીમાં નાખી હથેળીવતે સારી પેઠે મથે. પછી તેમાં રાળ તોલા ૧૦, આ તોલા જ, અને બોદારસિંગ તોલા ૨ ભાર નાખી ફરી સારી પેઠે મથી એકછવ કરી કાચના કે ચીનાઈ માટીના સ્વછ વાસણમાં ભરી લેવું. આ રાલાદિ મલહર-મલમ કહેવાય છે. એનાથી ઘણોનું શોધન થાય છે. અને અંકુર સારી પેઠે લાવે છે. રૂઝ લાવવા આ સમાન અન્ય મલમ અધિક અસર કારકનથી. આગતુક ત્રણના ઉપચાર. જે મનુષ્યને તરવાર વગેરે શસ્ત્ર તથા અન્ને શરીરના અનેક ભાગમાં લાગવાથી અનેક પ્રકારનાં ત્રણ-ઘા, ઘાઝામરી વગેરે ઉત્પન્ન થાય છે તે આગંતુક વણ કહેવાય છે. તે ત્રણ-ઘા થતાંજ તુરત પવન વગરની જગ્યામાં તે ઘાયલ પુરૂષને લઈ જઈ ઘા વાળી ચામડીને સારા હોંશિયાર વૈવ, મોચી કે, ટેબા દેનાર હોય તેના હાથે ઝીણા સૂતર કે રેશમને તારથી ટેભા દેવરાવી કાંઈક ઉણુ અચેતનાદિક ઉપાય કરવા; અર્થત ઘઉંના મેદાનમાં પાણી તથા ઘી નાંખી તેને પકાવી, જ્યારે પાણી બળી એકલું ધી રહે ત્યારે તે ધી લઈ રહેવાય તેવું તે સીવી લીધેલા ધા ઉપર સિંચે–ોયાદે તે તે ઘા તુરત રૂઝે છે. અથવા કહુ, મીણ, દારૂહળદર, જેઠીમધ, કરકરાનાં બીજ તથા તેનાં પાંદડાં, કડવાપરવળ, જાઈ અને લીંબડાનાં પાદડાં એએને વાટી-કલ્ક કરી ઘીમાં નાખી અગ્નિદ્વારા સર્વ રસને વાવી માત્ર ધી ર તેને ગ્રહણ કરી તે ધીનો હેવાય તેમ શેક કરે તે તાતકાળ ઘા રૂઝાઈ જાય છે. વેદ્યરત્ન. અંગ કપાતાં, ભેદતાં, વીંધાતાં કે ઘવાતાં લોહી વધારે નીકળે અને તેથી લેહીને ક્ષય વિશેષ થાય તે વાયુ અત્યંત પીડાને ઉત્પન્ન કરે છે માટે તે પીડાને મટાડવા તેવા ઘાયલને સ્નેહ (ધી) પાન કરાવવું, સિંચન, લેપન, ઉપનાહ, વેદ, સ્નેહની પીચકારી અને વેદના હરણ કરે તેવાં ઔષધે પણ કરવાં. તરવાર વગેરેથી ગાત્ર કપાયાં હોય તે તે વખતે જ તે ઘાને ગંગેટીના મૂળીઆના સથી ભરી દે તેથી તે ઘા તુરત પીડા રહિત થઇ જાય છે, આવા વણવાળાઓને ઘર For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૩૬ ) ( તર્ગ તળ-ડંડા ઉપચારો શ્રેષ્ઠ છે. આ ત્રણવાળાનું રૂધિર આમાશયમાં ગયુ` હાય તો તેને વમન કરાવવું અને હાજરીમાં લોહી ગયું હોય તે રેચ આપવા. અથવા વાંસની છાલ, એરડા, ગેાખરૂ અને પાષાણભેદ એને કવાથ કરી તેમાં હીંગ તથા સિંધવ નાખી પીવામાં આવે તે કોઠામાં ગએલું લોહી ઝરી જાય છે. અથવા જવ, મીઠાં મેાટાં ખેર, અને કળથી એને સ્નેહ—ચીકટ વગરના રસની સાથે અન્ન જમવું અથવા સિંધવ નાખીને યવાગૂ પીવી. અથવા ચમેલીનાં પાન, લીંબડાનાં પાન, કડવાં પરવળ, કવા કડવાં તુરીયાનાં પાંદડાં, કડુ, દારૂહળદર, હળદર, ઉપલસરી, મછઠ્ઠ, કાળાવાળા, મીણ, મારથુથુ, જેઠીમધ અને કરજાનાં ખીજ એને સમાન ભાગે લઇ તેઓના કલ્કથી પકાવવામાં આવેલુ ધી ચેપડવાથી ઝીણાં છિદ્રવાળાં, મર્મસ્થાનમાં પરૂ વહેનારાં, ડાં, વેદનાવાળાં, અને અગેમાં ગતિ કરનારાં ત્રણા સાક્ થઇ જાય છે અને ભાંય આવીને રૂઝાઇ જાય છે. આ જા ત્યાધૃિત કહેવાય છે. અથવા ચખેલી-જીઇનાં પાન, પટાલ (કડવાં પરવળ કે કડવાં તુ. રીયા ?) નાં પાંનડાં, કરકચનાં પાનડાં, મીણ, જેઠીમધ, ઉપલેટ, હળદર, દારૂહળદર, કડ્ડ, મજી, પદ્મક, હરડે, લોદર, નીલકમળ, ઉપલસરી, મેથુથુ અને કરકચનાં બીજ એને સમાન ભાગે લઇ કલ્ક કરી તે ચટણીથી તલના તેલને વિધિ પ્રમાણે સિદ્ધ કરી ચોપડે તે તેથી ઝેર સબંધી ત્રણ, વિસ્ફોટક, બગલમાં થતી ખાંખલા, દાદર, રતવા, કીડાના કરડ, શસ્ત્રથી થએલાં તુરતનાં જખમ, દાઝી ગએલ. નખ તથા દાંતના ધા વગેરે વગેરે તુરત મટી જાય છે. ત્રણનું ખગડેલું માંસ પણ આ તેલના ચાપડવાથી બાહાર નીકળી જાય છે અને તમામ પ્રકારના ત્રણાને સાર્ક કરે છે તથા રૂઝાવી દેછે. આ જાત્યાદિ તેલ કહેવાય છે. અથવા-'ચિત્રામૂળ,લસણ, હીંગ, સરપખા, વઢવાડીયું, સિંદુર, વછનાગ, અને ઉપલેટ એતા ક્લક કરી સરસીયા તેલમાં નાખી તૈલ પકવવાના વિધિ પ્રમાણે તેલને પકવી તેને ઉપયોગ કર તે! દુશ્ર્વણુ તથા અનેક ઉપાય કરવાથી પણ ન મટે તેવા નાડી ત્રણ-ભરનીગળ તથા ત્રણ માત્રને મટાડે છે. આ વિપરીતમલ તૈલ કહેવાય છે. અથવા ગળા, કડવા પરવળનાં મૂળ,સુંઠ, મરી, પીપર, હરડે, બેહેડાં, આંબળાં, અને વાવડીંગ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી તે સર્વની સમાન શુદ્ધ કરેલા ભેશા ગુગળ લઇ કુટી સર્વને એકત્ર કરી તેની યોગ્ય માત્રાએ ગાળીએ વાળી તેમાંથી એક એક તેાલાબાર સેવન કરે તે વ્રણ, વાતરક્ત, ગુલ્મ, ઉદરના રાગ, સાજો અને પાંડુ આદિ રાગોને જીતી લેછે-આ અમૃતાદિ ગુગળ કહેવાય છે. ભાવપ્રકાશ અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir અગ્નિથી દાઝેલાના ઉપાય. પુષ્ટ દુગ્ધવાળાને અગ્નિથી તપાવવા, તે તે દાઝેલે તુરત આરામને પામે છે. તથા ઉષ્ણ ઔષધેાજ ઉપયોગમાં લેવાં, કારણ કે સારીપેઠે શેક થવાથી લોહી પણ શેકાઇ પાતળુ થાય છે એથી ગરમી સારીરીતે બાહાર નીકળે છે અને વાયુનું જવું પણ સઘળે રસ્તેથી થાય છે. એકારણ વડે સુખ થાય છે, કહેવાનુ એજ કે પેહેલા પ્રકારના દાઝેલાના શરીર ઉપર શીતે પંચાર કરવા કે ટાઢું પાણી રેડવું ઉપયોગમાં લેવુ નહીં,ટાઢા પાણીથી લોહી જામીને મહાવેદના ઉત્પ ૧ આ તેલ માટે ચક્રદતના કતા કહે છે કે-ઉપદંશ-ચાંદી, પ્રમેહ, ભચ‘કર ગળગ’ડ, શારીરિક ત્રણ, આગ ંતુક ત્રણ, વિચર્યાંકા, કાઢ, ખસ, અને દુષ્ટ ત્રણ જખમ વગેરેને નાશ કરે છે. તથા તે ઉપર ખાનપાન સુવા કે બેસવા માટે ખીજી કશી પરંતુજી નથી. અર્થાત્ મરજી મુજબ પથ્યમાંરહેવુ', For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંદરમો.) ત્રણગ્રંથી પ્રકરણ (૨૩) જ કરે છે. દુર્દઘના ઉપર તમામ ટાઢા ઉપચાર-ટાઢું પાણી રેડવું વગેરેજ ઉપયોગમાં લેવા. સમ્યગ દધને વંશલોચન, પીપર, રતાં જળી, સેનાબેરૂ, અને ગળે એઓને વાટી ઘીથી યુક્ત કરીને લેપ કરે તો સમ્યક્રષ્પ મટે છે. અતિદગ્ધ થયો હોય તો, લટકી રહેલા ખરાબ માંસને કહાડી નાખી પછી શીતળ ક્રિયાઓ કરવી તથા સાઠી ચોખાનું ચૂર્ણ ભભરાવવું. અથવા ટીંબરૂની છાલના ચૂર્ણને ઘીમાં ઘુંટી ચેપડવું જેથી આરામ થાય છે. અથ વા મીણ, કાદવ, જીરું, મધ, હરડે અને રાળ એઓથી મિશ્રિત કરેલું ગાયનું ઘી ચોપડવામાં આવે તો બળવાથી થએલો વણ તુરત મટી જાય છે અને ચારે પ્રકારના બળેલા જનોને બળેલી જગ્યાએ ભય લાવીને જલ્દી રૂઝાળી દેવાનો આ અકશીર ઇલાજ છે–આ શિકથાદિ ધૃત કહેવાય છે. અથવા કડવાં તુરીઆના-કુકડ વેલાના કવાથથી અને કટકથી કાવેલું સરસવનું તેલ દાઝયાથી થએલા ત્રણને, પીડાને, રસીના વેહવાને, બળતરાને અને ફેલાઓને મટાડી દે છે–આ પટેળાદિ તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા જુની છેને બાળી પાણીમાં વાટી તેલથી દાઝ હોય તે ઉપર પડે તો તેલના ઝરાળા-ફોલ્લા સમી જાય છે. અથવા જવને બાળી તેલમાં કાલવી ચોપડે તો અગ્નિથી દાઝેલાના ફોકલાઓની વ્યાધિ તુરત શાંત થાય છે અને અંકુર જલદીથી લાવે છે. અથવા જીરાને શેકી તેમાં મીણ, રાળ, અને ધી મેળવી તેને લેપ કરે તો અગ્નિથી દાઝેલાની વેદના તાકાળ સમી જાય છે. વૈદ્યરહસ્ય. અથવા શુદ્ધ કળી ચુનાને પાણીમાં ભીજવી તે ઉપરનું નીતારેલું પાણું લઈ તેટલાજ તલના તેલમાં તેને મથી તે મલમ દાઝેલા મનુષ્યને ચોપડે તે તુરત તેની બળતરા તથા પીડાનો નાશ કરે છે અને રૂઝ લાવે છે-આને અંગ્રેજીમાં લીનીમેંટ કેલસીસ કહે છે. અથવા તલનું તેલ નવટાંક અને ઘણે વખતને ભીજવી રાખેલ ખાવાનો ચુને ૪ તોલા લઈ તે બન્નેને ભેગાં કરી પહોર સુધી હાથથી મથી રાબડી જેવો થાય કે તેમાં રૂનાં પેલ ભીંજવી દાઝેલા ભાગ ઉપર ચોપડે તે તુરત આરામ થાય છે. ત્રણગ્રંથીની સંપ્રાપ્તિ. ખેદ વગર શરીરમાંથી નીકળતું જે દુષ્ટ લોહી તેને વાયુ શોષી લઈ ત્રણને પરૂ કર્યું વિનાનો કરી–રસી બંધ કરી ખરાબ સોજાવાળે, ગંઠાયલો, બળતરાવાળો અને વલુરચળવાળે કરી દે છે તે ત્રણચંથી કહેવાય છે. ત્રણગ્રંથીના ઉપાય કપિલે, વાવડીંગ, તજ અને દારુહળદર એએને ઝીણા વાટી કક કરી તેલમાં નાખી તેથી પકાવી સિદ્ધ કરેલું તેલ ત્રણથી ઉપર પડે તે મુંબડા તથા ઘામાં પડેલી ગાંઠ વેરાઈ જાય છે અને આરામ થાય છે. વૈદ્યરહસ્ય. ત્રણવાળા અને દાઝેલાના સેવ્યાસેવ્ય પદાર્થો જવ, ઘઉં, રાતા ચોખા, મસૂર, તુવર, મગ, સાકર, ઘી, તેલ, વંતાક, કારેલાં, કકડાં, તાંદળજો, વગેરે વગેરે સેવવા યોગ્ય છે, પણ ખટાસ, ઠંડા પદાર્થો, ખાર, મહેનત, ઉતાવળું ૧મીણ, જેઠીમધ, લોદર, રાળ, મજીઠ, ચંદન, અને મોરવેલ, એઓને સૂક્ષ્મ કરી ઘીમાં પકાવી ધી સિદ્ધ કરવું. તે ધી બળેલા માત્રને ચોપડે તે તુરત રૂઝાઈ જોય છે. આ સિકથાદિધૃત કહેવાય છે. વૈિદ્યરહસ્ય. For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૩૮) અમૃતસાગર, (તરંગ - - - - - - - - - - - બોલવું, મિથુન, સુવું, ઉજાગરે, ફરવું, શાક, પાનબીડાં, કેળું અને વનના જેવો વગર અન્ય જીવોનાં માંસ સેવવા યોગ્ય નથી. વણસેથ-ત્રણ તથા અગ્નિદગ્ધ ને અધિકાર સંપૂર્ણ ભગ્નરોગ-હાડકાના જાદા પાડવાનો અધિકાર ભગ્નના ભેદ. ભગ બે પ્રકારના છે, એક કાંડભગ્ન અને બીજે સંધિભગ્ન તેમાં જે સાંધાના હાકડાના એક ભાગનું હાડ ભાગ્યું હોય તે કાંડભગ્ન કહેવાય છે અને બે હાડકાંને સાંધવાની જગોમાં જે હાડભાગ્યું હોય તે સંધિભગ્ન કહેવાય છે. તે સંધિભગ્નના છ ભેદ છે–એટલે ઉત્પષ્ટ ૧, વિશ્લષ્ટ ર, વિવર્તિત ૩, તિર્યગ્ગત ૪, ક્ષિપ્ત પ, અને અધોગત એ પ્રકારે છ પ્રકાર છે. ' સંધિભગ્નનું સામાન્ય લક્ષણ. - શરીરના હાથ પગ વગેરેને લાંબા કરતાં કે ટુંકા કરતાં કિવા ફેરવવામાં આકરી વેદના થાય અને તે ઉપર કશું પણ અડે તે ગમે નહીં એ સંધિભનનાં સામાન્ય લક્ષણ છે. છએ પ્રકારના સંધિભગ્નનાં વિશેષ લક્ષણ. બે હાડ આમને સામાન ઘસાવાથી સાંધે દબાઈ જતાં બંને ભાગમાં સોજો આવે અને રાત્રીએ વિશેષ વેદના થાય તેને ઉત્પિષ્ટ કહે છે. બને ભાગમાં સોજો હોય અને નિરંતર વેદના વિશેષ થયા કરે તેને વિલીબ્દ કહે છે. સાંધા જુદા ન પડતાં સાંધાનાં બને હાડ વાંકાં થઈ જાય તેથી તે બને હાડમાં આકરી પીડા થાય તે વિવર્તિત સંધિભગ્ન કહેવાય છે. સાંધાના બે હાડકાં પૈકી એક હાડકું પોતાનું સ્થાન છેડી આડું થઈ જાય અને તેથી આકરી વેદના થાય તેને તિર્યગ્ગત સંધિભગ્ન કહે છે. સાંધાનાં બન્ને હાડકાં એક એકવા ઉપર ચઢી જાય તેથી તેમાં ક્યારેક વધારે અને કયારેક ઓછું ભારે થી નીકળે અને વેદના થયા કરે તેને ક્ષિપ્ત કહે છે. સાંધાનાં બને હાડકાં એક બીજાના નીચે જતાં રહે અને વેદના થયા કરે તથા સો છુટા પડી જાય તેને અધોગત સંધિભગ્ન કહે છે. કાંડભગ્નના બાર ભેદ છે તેની વિગત. કાંડાભગ્નને બાર પ્રકાર છે–એટલે કર્કટક ૧, અશ્વકર્ણ ૨, વિચૂર્ણિત ૩, પિશ્ચત ૪, ખલિત પ, કાંડભગ્ન ૬, અતિપાતિત , મજજાગત ૮, વિસ્ફટિત ૮, વક્ર ૧૦, અલ્પછિન્ન ૧૧, અને બહુનિ ૧૨. આ ૧૨ પ્રકારનું કાંડભગ્ન છે. તેનાં નામ પ્રમાણેજ લક્ષણ છે; અર્થાત હાડકાનો ભાગ છુટો પડીને વચમાં ઉંચો અને પડખાઓમાં નમેલો કટક-કુડચલ જેવો થાય તેને કર્કટક કહે છે. ઘેડાના કાન જેવું મોટું હાડકું બહાર ની કળે તેને અશ્વકર્ણ કહે છે. હાડકાને ભૂકો થઈ ગયો હોય કે જે અડવાથી વા શબ્દથી જાણી શકાય તેને વિચૂર્ણિત કહે છે, હાડકાં ચીરયલાં કે વચમાંથી ભાંગેલ હોય છતાં ઘણા For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ભગ્ન પ્રકરણ, પદમે. ) ( ૨૩૯ ) સાન્તવાળુ અને પરસ્પર વળગી રહેવુ હોય તેને પશ્ચિંત કહે છે. હાડકાના ભાગ ઢીલા થઇ ચત્તા થઇ ગયા હાય તેને ખલ્લિત કહે છે. હાડકું ભાંગીને કેવળ છુટુ પડી ચામડીમાં રહ્યું હોય તેને કાંડભગ્ન કહે છે. હાડકું સંપૂર્ણ રીતે છેદાને પડેલુ હોય તેને અતિપાતિત કહેવાય છે. હાડકાના ભાગ હાડની અંદર પેસી મજ્જામાં પહેોંચી ગયે હોય તેને મજ્જાગત કહેવાય છે. હાડકું થે।ડુક ચીરાઇ ગયુ હોય તેને વિટિલ કહે છે. હાડકુ પોતાના ઠેકાણાને છેડી કુબડ઼ વાંકું થઈ ગયું હોય તેને વક્ર કહે છે. હાડકું સારી પેઠે ચીરાને ચેટી રહ્યું હોય તેને અહિન્ન કહે છે. અને હાડકું સારી પેડે ચીરાઈને જુદા જુદા ખે ભાગવાળું થઈ ગયું હોય તેને મહુત્રિ કહે છે. કટકાદિ કાંડભગ્નાનું સામાન્ય લક્ષણ, અંગેામાં શિથિલતા, સેાજાના વધારા, વેદનાનો વધારો, જાણે શૂળ નીકળતું હેય એવી પીડાને નીરતર અપાર વધારે, દબાવતાં શબ્દની ઉત્પત્તિ, સ્પર્શ-અડવું જરા પણ ખમાય નહીં, નાડીઓનું ફરકવું, સાંયેા ભોંકાયા જેવી પીડા થાય અને શયન વગેરે સબળી સ્થિતિમાં અમુખ હોય તેા કાંડભગ્ન સમજવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગ્નનું કષ્ટસાધ્યપણું થ ું ખાનારનું, રોગ મટાડવાની કાળજી રાખનારનું, વાયુ પ્રકૃતિવાળાનું તથા તાવ, પેટનું ચડવું, મેહ, મૂત્ર અને મળની ફબયત વગેરે ઉપદ્રવે વાળાનુ ભગ્ન પરાણે પરાણે મટે છે. ભગ્નનું અસાપણુ ગાઢણુનું, ઢંગરાનું, ખભાનું, ગાલનું, તાળવાનું, લમણાનું, સાથળના સાંધાનું, અથવા માથાનું હાડકું ભાગ્યું હોય તે તે અસાધ્ય જાણવું' તથા કેડમાં અધેાગત ભગ્ન, પેડુમાં ઉત્પિષ્ટ ભય, લલાટમાં વિચૂર્ણિત ભગ્ન અને સ્તનનું મધ્ય, ગુદા, પીઠ, લમણા તથા શ્રહાર ત્ર-તાળવું એએમાં સધિભન્ન કે કાંડભગ્ન થયું હોય તે તે અસાધ્ય સમજવું. વળી જે ગોઠણ—આદિનાં હાડકાંઓ જે તે સ્થળના બીજા હાડકાંથી છુટાં પડી ગયાં હોય તે તે પણ અસાધ્ય સમજવું, તથા જે હાડ સારી રીતે બાંધેલુ છતાં પણ ઢંગધડા વગર ગેમવાયાથી વિક્રિયાને પામ્યું હોય અથવા સારી રીતે ગોઠવાયા છતાં પણ ઢંગધડા વગર બ્ ધાયાથી વિક્રિયાને પામ્યું હેાય અથવા સારી રીતે બંધાયા હતાં પણ અભિધાત-પ્રહાર વાગવા વગેરેથી ફેરફાર થઇ જવાના લીધે વિક્રિયાને પામ્યું હોય તે! તે પણ અસાધ્ય છે માટે ઉપાય કરવા નક્કામા છે. ૧ હાડ તથા સાંધા ભાંગી ગયા હાય તેના ઉપાય. હાડ કે સાંધા ભાંગ્યા માલમ પડે કે તેજ વખતે તેના ઉપર ટાઢું પાણી રેડવું, ૧ હાડના પાંચ ભેદ છે. એટલે તરૂણ, નળક, કપાલ, રૂચક અને વળય એ પાંચ ભેદ છે; અપાત્ નાક, કાન, આંખ તથા ગુદા તે તરૂણ હાડ કહેવાય છે. તે કુણાં હાડ હાવાથી નમીને વાંકાં થઇ જાય છે માટે તેમાં વક્રનામનું કાંડલગ્ન થાય છે.નળક-નળીઆની પેઠે કાણાવાળાં હાડકાંએ પેાતામાં બીજા હાડકાઓના પ્રવેશથી ચીરાઇ નય છે. કપાલ નામનાં હાડકાં ગોઠણ, નિતંબ, ખભા, તાલવું, ગાલ, લમણા, સાથળના સાંધા અને માથાનાં હાડકાઓ જુદાં પડી જાય છે. રૂચક દાંતનાં હાડકાંઓ ત્રુટી ન્તય છે, વળય–હાયનાં, પડખાનાં, પીઢનાં, પેટનાં, ગુદાનાં અને પગનાં હાડકાઓ પણ છુટી જાય છે, સારાંશમાં - ઠેકાણે જેવા હાડ તેવાજ પ્રકારનું લગ્ન લાગુ થાય છે. ભાવપ્રકાશ. For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪૦ ) ( તરંગ પછી ગારાના લેપ કરવા, અને તે ઉપર કુશ, ડાભ સહિત પાટા બાંધવા. સર્વ ઠંડા ઉપચારા કરવા. પાટો બાંધવો તે ધણા ઢીલા પણ નહીં તેમ ઘણા સખ્ત પણ નહીં બાંધવે; કેમકે જો ઢીલેા પાટા બંધાય તેા સાંધાની સ્થિરતા રહેતી નથી અર્થાત્ જોડેલા સાંધા આડા અવળા થઇ ાય છે. અને જો બહુ તાણીને આંધે તે, તેથી ચામડીનું સુજવું તથા પીડાતાડા થાય છે. એટલા માટે બહુ ઢીલે! પણ નહીં તેમ બહુ તાણીને પણ નહીં અર્થાત્ જોઇએ તેવા સાધારણુ રીતે પાટા બાંધવા. ટુટેલા ઠેકાણે મા અને મહુડાં એઓને પાણીમાં વાટીને તેને લેપ કરવા. અથવા ૧૦૦ વાર ધાએલા ધીમાં સારી ચાખાનો લોટ મેળવી તેને લેપ કરે. અથવા એરડી કે પીપળાની લાખ, ઘઉં અને કડાયાની છાલ એએનું ચૂર્ણ કરી ધી અને દુધમાં સેવન કરે તે સાંધા તુટી ગયા હાય અને હાડ ભાંગી ગયાં હોય તે સારાં થાય છે. અથવા લાખ, હાડસાંકળ, કડાયાની (કે આસદરાની?) છાલ, આ સંગધ, મોટી કાંસકી, અને ગુગળ એને ઝીણાં વાટી એકત્ર કરી ( દુધની સાથે ) સેવન કરે તે તુટેલાં હાડ તથા ખસી ગએલું હાડકુ અને તેની પીડા મટી જઇ વજ્ર સમાન અંગ થાય છે. આ લાક્ષાઘ ગુગળ કહેવાય છે. અથવા ડીકરામાં ઘઉંને અધબલ્યા શેકી વાટી ૧ તેલા ભાર મધમાં ફાળવી ચાટે તે કેડ, સાંધા વગેરેના ભાંગેલા ભાગને સાંધી દેછે. અથવા આંબળાં, મેદાલકડી, અને કાળા તલ એને પાણીમાં વાટી તેમાં ધી મેળવી લેપ ૪રે તેા, ભાગેલાં હાડ તથા ભાંગેલા સાંધા તુરત સારા થાય છે. અથવા મનુષ્યના માંસની મમાઇ અને વિજામેળ એને અનુમાન પ્રમાણે લઇ મધ સાથે ચાટે તેા હાડ, સ્નાયુ, શિરા, સાંધા અને આશય વગેરે છેદાયાં ભેદાયાં તુટયાં હોય તે સારાં થાય છે. અથવા જેને કાઇપણ પ્રકારના માર વાગ્યા હૈાય તે તેને માંસને સેવા, માંસ. દુધ, ધી, વટાણાનું યૂષ અને પુષ્ટિ કરનાર અન્ન પાનેા તેઓનું સેવન કરાવવું. વૈદ્યહસ્ય અથવા લાખ, મધ, ધી, લસણ અને સાકર એને કલ્ક સેવન કરે તે છે. દાઇ ભેદાઇ ગયેલાં તથા જુદાં પડેલાં હાડકાં તુરત સંધાઇ જાય છે. અથવા પીળી કોડીઓનું ચૂર્ણ રતી ૨ તથા ૩ બાર કાચા દુધમાં–વગર ઉના કરેલ દુધમાં સેવન કરે તે, ભાગેલાં હાડ સધાઇ જાય છે. ચક્રદત્ત અ થવા ખીજામાળનું ચૂર્ણ મધ સાથે સેવન કરે તે હાડ ભાંગ્યાની પીડાના નાશ કરે છે. યાગ તરંગિણી. અથવા લાકડી મુદ્ગર-મગળ વગેરેને માર વાગ્યા હેય તેા, મેથી, મેદાલકડી, સુંઠ, અને આંબળાં એએને ગામૂત્રમાં સારી પેઠે વાટી લેપ કરે તે! માર સાલતે મટે છે. રભગ્ન રાગીનાં પથ્યાપથ્ય. અમૃતસાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir જેને સધિ ભગ્ન થએલું હેય તેા મીઠું, તીખા પદાર્થો, ખારા પદાથો, ખાટા પદાર્થે, મહેનત, મૈથુન, કસરત, અને લુખાં અન્ન વગેરેને ત્યાગ કરવા. ૧ શીયાળામાં સાત સાત દિવસે, ઉનાળામાં ત્રણ ત્રણ દિવસે અને ટાઢ તડકા જેમાં સરખાં àઃય તે ઋતુમાં પાંચ પાંચ દિવસે પાટા છેડવા. અથવા તે। દેખને અનુસરી પાડે છેડવાના નિયમ રાખવે-એમ વૈદ્યવિનાદમાં તથા ચક્રદત્તમાં કહેલછે. પાટા બાંધવામાં વૈધની પરીક્ષા થાયછે. પાટા બાંધવાની ખૂબીમાંજ દરદને વધારવાપણુ કે ધટાડવાપણુ` સમાચલું છે. વિશેષ ખુલાશા માટે સુશ્રુતનું અવલેાકનકરો. ભા. કત્તા. ૨ બાળક તથા તરૂણ અવસ્થા વાળાનાં ટુટેલાં હાડ વહેલાં સરાં થાયછે, પણ ઘરડા તથા આકરા સ્વભાવ વાળાઓનાં ટુટેલાં હાડ વગેરે સંધાવાં બહુ કઠણ છે. વૈઘરહસ્ય. For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદર ) નાડીત્રણ-ભરનીગળ પ્રકરણ ( ૪૧ ) - - - - - - - - - - - - વાયરા વગરનું સ્થાન તથા ઠંડા ઉપચારો, અને પાટા વગેરેની માવજત રાખવી તે વિશેષ ફાયદા કારક છે. ભગ્ન રેગને અધિકાર સંપૂર્ણ નાડીત્રણ-ભરનીગળનો અધિકાર. _ __ નાડીત્રણની સંપ્રાપ્તિપૂર્વક વ્યાખ્યા. જે અજ્ઞાની વૈદ્ય કે મૂખ મનુષ્ય પાકી ગએલા ગુબડાને રસ સહિત જાણે છે છતાં હજુ કાચું છે એવી શંકા કરી તેને ફાડી નાખવા ઉદ્યમ કરતો નથી અથવા તેવા પાકીગ એવા પુષ્કળ પરૂવાળા ત્રણ-સોજાને કાચો જાણું શોધન પદાથથી સાફ કરે નહીં અને જે થી પરિણામે મોડું થાય તેવા આહાર વિહાર કરે તે માણસનું તે પરૂ શરીરની ચામડીમાં, સાંધાઓમાં, માંસમાં, સ્નાયુઓમાં, હાડોમાં, કોઠામાં અને મર્મસ્થાનમાં પ્રવેશ કરી તેઓ ને છિદ્રો-કાણાવાળાં કરી તેઓની અંદર પેસી જાય છે. આ પરૂ બહુ ઉંડાણમાં ઉતરવાથી તેમાંથી હમેશાં પિલી સળી કે નળીની પેઠે રસી વહ્યા કરે છે અર્થાત ભરાય અને ઠલવાય એમ નિરંતર રસી ચાલુ હોવાથી તેને નાડીવણ-ભરનીગળ કહે છે. નાડીત્રોની સંખ્યા. તે નાડીત્રણે પાંચ પ્રકારના છે–એટલે વાયુ, પિત્ત, કફ, ત્રિષ, અને શય વગેરેના સંબંધથી થએલ-આમ પાંચ પ્રકાર છે. પાંચ પ્રકારના નાડીત્રણોનું લક્ષણ જે નાડીઘણું ઝીણા અને કઠણ માં વાળો હોય તથા તેમાં શળ ચાલે અને જેમાંથી ફીણ સહિત રસી રીતે વધારે વહ્યા કરે છે તે વાયુ સંબધી નાડીત્રણ જાણ. જે નાડીત્રણ તરશ તથા તાવ, બળતરા સહિત હોય અને જેમાંથી ઉની પીળા રંગ જેવી દહાડે વધારે રસી વહ્યા કરે તે પિત્તના સંબંધ વાળો સમજ. જે નાડીવણ બહુ જાડું તથા જેમાંથી ચીકણ, ધોળું પરૂ વહ્યા કરે, અક્કડ હોય, પુકળ ચળ અને વેદના વાળા તથા રાતે વિશેષ કલેદ-વેદના થતી હોય તે તે નાડીત્રણ કફ સંબંધી જાણો. જે નાડીવણ બળતરા, તાવ, દમ, મૂછ તથા મુખમાં શેષ સહિત હોય અને એ વિના ઉપર કહેલા ત્રણે દેશનાં ચિન્હ હોય તે તે ત્રણે દોષ સંબંધી નાડીવણ સમજવો. આ નાડીત્રણ પ્રાણની હાણ કરનાર કાળરાત્રી સમાન સમજવો. જેના શરીરમાં કોઈપણ પ્રકારનું શલ્ય કે અસ્ત્ર કાંટો, તીર, ગળી વગેરે શસ્ત્ર શરીરમાં સિગયા હૈય; પરંતુ તેને કહાડવામાં આવ્યાં ન હોય વા નજણાય તેવાં ઝીણાં હોવાથી ઉડા ઉરમાં હોય ( ચામડી, માંસ, શિરાઓ, સ્નાયુઓ, સાંધાઓ, હાડે અને મર્મસ્થાનોમાં ગુમ થે ગયાં છે તેથી તે અંદર રહેલાં શલ્ય અંગોને લંબાવતાં કે ટુકાં કરતી વખતે ભગ્ન જે રીતે પાકે નહીં તેમ યાન પૂર્વક તેનું રક્ષણ કરવું-પાકવાથી શીરા અને સ્નાયુઓને ખરાબ કરે છે. ૩૧ For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) અમૃતસાગર (તરંગ તેમાં શલ્ય ખટકવાથી પરૂ વહે છે. ફીણ સહિત જાડી છાશ જેવું ઉનું તથા લોહીવાળું પ વહ્યા કરે છે અને રાત દિવસ જેમાં પીડા રહે છે તેને શલ્ય સંબંધી નાડીત્રણ કહે છે. નાડીત્રણનું સાધ્યા સાધ્ય તથા કષ્ટસાધ્યપણું. વાયુ, પિત્ત, કફ એ તણે એકઠા થઈ જવાથી જે ત્રિદોષ નાડીત્રણે થયો હોય તે કદાપિ કાળે મટતજ નથી માટે અસાધ્ય છે અને એ વિના બીજા ચાર પ્રકારના નાડીત્રણ છે તે યુક્તિપૂર્વક ચિકિત્સા કરવાથી કેટલીક મુદતે મુશ્કેલીથી મટે છે. માટે કષ્ટસાધ્ય છે. નાડીત્રણના ઉપાય. પ્રથમ નાડીની ગતિ ઓળખીને શસ્ત્રનો જ્ઞાતા ચતુર વૈદ્ય હેય તે નાડીવણને શસ્ત્રવતે ચીરી અંદરની રસી કાહાડી શેધન ( સાફ કરનાર ) રોપણ ( અંકુર લાવનાર) વગેરે કમ પાછળ કહેલા ઘણોની પેઠે કરે તે ભરનીગળ મટે છે. અથવા થોરનું દુધ, આકડાનું દુધ, અને દારુહળદર એઓની દીવટ કરી તે બરની ગળ-નાસૂરમાં મુકે તે સમસ્ત પ્રકારના સગના નાડીત્રણે આ પ્રયોગરાટ મટાડી દે છે. અથવા ગરમાળાનું મૂળ, હળદર અને મજીઠ, એઓના ચૂર્ણમાં ઘી અને મધ મેળવી દીવટ કરી નાડીવણની અંદર તેને યુક્તિથી ઘાંચી દે તે, નાડીત્રણનું ધન રોપણ કરે છે. વૈઘરહસ્ય. અથવા જાઈનાં પાન, આકડાનું મૂળ, ગર માળાનું મૂળ, કરકરાનું મૂળ, નેપાળાનું મૂળ, સિંધાલૂણ, સંચળ અને જવખાર એઓને ખૂબ ઝીણું વાટી અથવા થોરને દુધ અને મધ સાથે ઝીણા વાટી તેની દીવટ બનાવી નાડીત્રણમાં યુક્તિ વાતે ધાલી દે તો તુરત ભરનીગળ મટે છે. ચક્રદત્ત. અથવા વ્રણરોગમાં કહેલા જાત્યાદિ વ્રત અને જાત્યાદિ તિલના સિંચનથી કે ચોપડવાથી નાડીત્રણ મટી જાય છે. અથવા ત્રિફળા, ત્રિકટુ અને શુદ્ધ કરેલ ગુગળ એઓને સમાન ભાગે લઈ ચૂર્ણ કરી ઘીમાં મેળવી તેની અકેક લાભારની ગળીઓ વાળવી. પછી તે ચીવટ સહિત આમાંથી એક ગોળી ખાય છે તેથી નાડીવ , દુષ્ટવ્રણ, શળ, ઉદવ, ભગંદર, ગાળે અને સર્વ પ્રકારના મસા જેમ ગરૂડ સપને નાશ કરે છે તેમ–આ સપ્તાંગ ગુગ્ગલ ઉપર કહેલા રોગોને નાશ કરી દે છે. અથવા કચૂરાના સ્વાસમાં ગુગળને તથા સિંદૂરને કલ્ક નાખી પકાવેલું સરસીયું તેલ નાડીત્રણમાં ભરે તે નાડીત્રણ અને બીજા પણ સર્વ જાતનાં ગુંબડાં-ઘા વગેરે મટી જાય છે.-રૂઝાઈ જાય છે--આ કચરતૈિલ કહેવાય છે. અથવા અંધાડાનાં બીજને સિંધાલુણ સાથે સારી પેઠે ઝીણું વાટી નાડીત્રણમાં ભરી દઈ પાટો બાંધી દે તે ભરનીગળ-નાસર મટી જાય છે. અથવા મધ સાથે સિંધાલૂણ વાટી તેથી ખરડેલી દીવટ ભરનીગળમાં પહેરાવી દેતે નાડીવ્રણ મટી જાય છે. અથવા ત્રણની ચિકિત્સામાં કહેલાં તેનું સિંચન કરે તો ભરનીગળ મટે છે. ભાવપ્રકાશ, અથવા તલ, મજીઠ, હાથી દાંત, અને બન્ને હળદર એઓને ઝીણું વાટી લેપ કરે પિત્તને નાડીત્રણ મટે છે. અથવા તલ, જેઠીમધ, અને નસોતર અથવા નેપાળાનું મૂળ, લીંબડે અને સિંધવ એઓને ઝીણાં વાટી તેને લેપ કરે તે કફ સંબંધી નાડીત્રણ મટે છે. અથવા તલ, મધ અને ઘી એકઠાં ઘુંટી લેપ કરે તે શલ્ય સંબંધી નાડીવણ મટે છે. અથવા ગરમાળ, હળદર અને સંચળ એનું ચૂર્ણ ઘી અને મધમાં કાલવી તેમાં ૧ પરેજી સાથે આ પ્રયોગ રોવન કરવો; કારણ કે (કરી) પાળવી એજ રોગને નાશ કરવાનો હત્તમ ઉપાય છે. . For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પદ. ) નાડીત્રણ-ભરનીંગળ પ્રકરણ, ( ૨૪૩ ) સૂતરની દીવટ ભીંજવી રાખવામાં આવે તે દુષ્ટત્રણે સારા થાય છે. એમ ચેાગતર ગિણીના કત્તા ત્રિમલ્લુ ભટ કહે છે. અથવા સાજીખાર, સિધાલૂણુ, નેપાળાનું મૂળ, ચિત્રક, જી (કે રૂ–કપાસ ?) ની જડ, શેવાળ, અને ગળાનાં પાદડાં, (અથવા તુલસીનાં બીજ) એએતે કલ્ક અને તેક્ષ ગાયના મૂત્રમાં મેળલી પકાવી-તેલ સિદ્ધ કરી તેથી ત્રણ ભરી દેવામાં આવે તે દુષ્ટત્રણ તથા કફ્ સબધી નાડીંત્રણ મટી જાય છે. આ સર્જીકાદ્યતેલ કહેવાય છે. ચક્રદત્ત અથવા તગેડનાં પાન કિવા નગોડનાં પાંચે અગ વાટી તેમાંથી રસ નીચેાવી લઇ તે રસના જેટલુજ તેમાં તેલ નાખી પકાી તે તેલ નાડીત્રણમાં ભરે તે નાડીત્રણુ તથા દુષ્ટત્રણુ મટી જાય છે. અને આ તેલ ખસ, અપચી, તથા અન્ય ગેમાં કે સર્વ પ્રકારના ઘામાં પીવું મસળવું વગેરે હિતકત્તા છે. આ નિર્ગુડીતેલ કહેવાય છે. વૃંદ. અથવા શુદ્ધ પારા તથા સુગંધક સમાન લઇ તેની ખરાબર ખેદારશીંગ લે! અને એ સર્વની ખરેબર કપિલે! લઇ તેમાં થોડું મેથુથુ મેળવી વાટી એકત્ર કરી ચાળી તેથી ચારગણું ગાયનું ધી મેળવી તેમાં લીંબડાના રસ અનુમાન પ્રમાણ નાખી સારી પેઠે મથી તેથી રૂનાં પેલ ભીંજવી ત્રણના ઘા ઉપર મુકવાથી દુઋણુ, નાડીત્રણ અને ત્રણ માત્રનું શેાધન કરે છે તથા રૂઝ લાવે છે. વૈઘરહસ્ય. અથવા રાળ ૧ પસા ભાર, લઇ સફેદ ૧ પસાભાર; સફેદ–ધાળુ માણુ ર્ પસાભાર અને માદારશીંગ ૧ પૈસાભાર લઇ રાળ સફેદ તથા દારને સારી પેઠે વાટી પૈસા - ભાર ગાયના ધીને ઉભું કરી તેમાં મીણ ઓગાળી ઉપરની ઐષધીઓ મેળવી પછી કાંસાની થાળીમાં નાખી પાણી સાથે હથેળીવતે સારી પેઠે ૧૦૮ વાર ધોવું. પછી તે તૈયાર થએલા મલમ ગમે તે જાતના ગુખડા ઉપર લગાડે તે! આરામ થાય છે. અથવા ધાળુ માણુ, રૂમીમસ્તકી, માથ્થુ, ફૂલાવેલા ટંકણ, સાજીખાર, સિંદૂર, કપીલો, એદારશીંગ, ગુગળ, મરી, સોનાગેરૂ,એળચી, મેરો, સફેદ, હિંગળાક અને શેાધેલા ગંધક એને સમાન ભાગે લઇ મીણ વિના ખીજાં સર્વને વાડી પછી ગાયનું ધી ગરમ કરી નીષ્ણુ નાખી એગળ્યા પછી સર્વ ઔષધોને મેળવી પછી ખરલમાં દિવસ ૨ સુધી વાટી એકછ કરી ચોપડે તે આગંતુક, શારીરિક તથા દુષ્ટત્રણ વંગેરે સમસ્ત ત્રણેાને સારા કરે છે. અથવા મેથુથુ, કપિલા, ખેાદારશીંગ, ધેાળા કાથેા, સપેÈ, સિંદૂર, મીષ્ણુ, કેસર અને ગાયનું ધી એ સર્વને બરાબર લઇ ધી મીણુ અને મેરથુથા વિના ખીન્ન પદાને જુદા વાઢી ચાળી લેવા તથા મેરથુથાને જુદુ વાડી રાખવું. પછી ગાયનું ધી ગરમ કરી નીચે ઉતારી પેહેલા માથુથુ નાખી પછી મીણુ નાખી એગળ્યા પછી બીજા વાટી રાખેલા પદાર્થોંડ નાખી હલાવી કાંસાની થાળીમાં નાખી મેહેાળા પાણી સાથે હથેળીવતે ૧ દિવસ સુધી મથવે. આ તૈયાર થએલા મલમની પટ્ટી લગાડવાથી ત્રણ–ગુખડાં-ભરનીંગળ~નાસર અને ચાંદી (સીફીલીજ) વગેરે સર્વને રૂઝવે છે. વૈધકૃત્તુળ, અથવા હિંગળાક પૈસા ૩ ભાર, ધેાળુ મીણુ પૈસા ૩ બાર, સાજીખાર પૈસા ૧ ભાર લઇ પછી તેઓની લીંબડાના પાંદડાંની સાથે લુગદી કરી ગાયના ઘીમાં તળી પછી ધીમાં મીણુ ઓગાળી એદારશીંગ ૧ પૈસાભાર નાખી લુગદી વાળાં ઔષધે વાટી તેમાં મેળવી તે મલમ ઉપયોગમાં લે તે સર્વ પ્રકારના ત્રણે સારા થાય છે. અથવા જેના હાથે પગે વ્યાઉ ફાટતી-ચીરા પડતા હેય તે રાળ ૧ પૈસાભાર કાચા ૧ પૈસાભાર કાળાં મરી ૧ પસાભાર ગાયનું ઘી અને ચમેલીનાં પાનના રસ ૪-૪ પૈસાભાર લઇ શ્રી અને રસ વિના અન્ય ઔષધોને વાટી ચાળી, પછી લેટાની કડછીમાં ધ નાખી આય! મેળવી રસ નાંખી મલમ કરવા. તે મલમની ચાથી-પટી લગાવવાથી શરી For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪) એમૃતસાગર. (તરંગ રનો કોઈપણ ભાગ–મુખ્યત્વે હાથ પગ ફાટતા હોય તે અવશ્ય મટી જાય છે. અથવા લીંબડાનાં પાન શેર ન લઈ તેનો રસ કાહાડી પછી ગાયનું ધી નવટાંક લેઢાની કડછી કે કડાઈમાં નાખી ઉનું કરી તેમાં રાળ પસાભાર નાખી પીગળાવી તેમાં તે રસ નાખી દેવો જ્યારે રસ શેષી જાય અને મલમ જેવું બને ત્યારે તેમાં કાથે ૧ પૈસાભાર, મેરથુથું પૈસાભાર તથા બોદારશીંગ ૧ પૈસાભાર વાટીને મેળવી તૈયાર થએલા આ મલમની લુગડા ઉપર પટી કરી લગાવે તો ફેલા અને ત્રણ માત્ર અવશ્ય મટે છે. નાડીત્રણને અધિકાર સપૂર્ણ, ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેન્દ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર ગ્રંથ વિષે શ્લીપદ, વિધિ, વ્રણથ, આગંતુકવણ, શારીરિકવણ, અરિનદગ્ધ, ત્રણગ્રંથી, ભગ્ન અને નાડીત્રણ વગેરેની ઉત્પત્તિ લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામને પંદરમો તરંગ સંપૂર્ણ - - - ૦ તરંગ સોળમો. —:૦+૦:–– – દુષ્ટ ભગંદર ચંદ્રિકા, લિંગાર્સિકને કુછ સમાજ તરગમાં, તસ નિરૂપણ છે સ્પણ. ભગંદરનો અધિકાર ભગંદરનું પૂર્વરૂપ સ્વરૂપ તથા શબ્દાર્થ નિરૂપણ. જે મનુષ્યને ભગંદર થવાનું હોય તેને કેડમાંના હાડકાઓમાં સે ભેંકાયા જેથી પી ડા થાય, બળતરા, ખરજ તથા વ્યથા વગેરે થાય છે. ગુદાની બાજુમાં બે આંગળ જેટલા ગાળામાં પીડા કરનારી અને ચીરાએલી કેલીઓ થાય છે, અર્થાત ગુદા અને મૂત્રાશયના વચમાંની જગ્યાને ચારે કોરા ભગ–નિની પેઠે ફાડી નાખે છે એટલા માટે આ રોગને ભગંદર કહે છે. તે ભગંદર પાંચ પ્રકારનો છે. એટલે વાયુને, પિત્ત, કફ, ત્રિદોષને અને શલ્યને એમ પાંચ પ્રકારનો છે તે પૈકી વાયુના ભગંદરને શતપનક, પિત્તનાને ઉરુગ્રીવ, કફનાને પરિશ્રાવિ, ત્રિદેષનાને સંબૂકાવર્ત અને શલ્યનાને ઉન્માર્ગી કહે છે. પાંચ પ્રકારના ભગંદરનાં ચિન. તુરા તથા લુખા પદાર્થોથી અત્યંત કુપિત થએલો વાયુ ગુદાના પ્રદેશમાં ફોલ્લીઓને ઉત્પન્ન કરે છે. એ ફેડકીઓની માવજત ન કરતાં બેદરકારી રાખે છે, તે ફેલીઓ ભયંકર રીતે પાકી આવે છે, પીડા કરે છે, ફાટીને તેમાંથી રાતા શીણો વહ્યા કરે છે અને તેમાંથી મળ-મૂત્ર તથા વીર્ય પડે છે. આમાં ઝીણાં ઝીણાં અનેક નારાં પડે છે અને ચાલણ જેવાં દેખાય છે તેથી જ તેને શતપોનક (સંસ્કૃત ભાષામાં ચાલીને શતનિક) કહે છે. પિત્તને વધારનાર પદાથી પિત્તપ્રકોપ પામી ગુદાની પાસેના ગાળામાં સતી કેડીઓને સંપન્ન કરે છે. આ કોલીઓ ઝટ પાકી જાય છે અને પાકીને તેમાંથી ઉંટના જેવી For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળો . ) ભગંદ૨ પ્રકરણ. ( ર૪૫ ) ખરાબ વાસના વાળું ૫૩ વહ્યા કરે છે અને ફેડકીનું ગળું ઉંટની ડોકની પેઠે વાકુ હોય છે, તેથી તેને ઉષ્યગ્રીવ ભગંદર કહે છે. જે ભગંદરની ફેલ્લી એ કઠણ, ખરજવાડી, જાડું પરૂ-રસી વહેનારી, થોડી પીડાયુકત ધોળી હોય અને રાત દિવસ પરૂ-રસી વહ્યા કરે છે, તેથી તેને પરિસ્ત્રાવી ભગંદર કહે છે, આ ભગંદર કફના કાપવાથી થાય છે. જે ફોડકીઓ બહુ બહુ રંગવાળી, બહુ જાતની પીડા સહિત અને વિવિધ પ્રકારના પર વગેરેને વહેનારી ગાયના આંચળ જેવી થાય છે અને તેનો પરૂ વહેવાને રસ્તો શંખલાના આંટા જેવો હોય છે તેથી તેને શંખલા-સંબૂકાવર્ત ભગંદર કહે છે. કાંટા, નખ કે ખંજળવાથી અભિઘાત-વાગવાના લીધે ગુદાની આસપાસ ફડકીઓ થાય છે. એ ફેલીઓ વધે છે, ફાટી જાય છે અને બેદરકારી રાખવાથી તેમાં જીવાત પડી જાય છે. તથા ત્યાં અનેક ઘણો અનેક મહેવાળાં થાય છે અને ઝર્યા કરે છે. આ વ્રણોએ આડા માર્ગ પાડી નાખેલા હોય છે તેમાંથી વિઝા વગેરે નીકળે છે, તેથી આ ઉભાગ ભગંદર કહેવાય છે. ભગંદરનું કષ્ટસાધ્યપણું, સમસ્ત—પાંચ પ્રકારના ભગંદર ભયંકર છે અને મહા મહેનતે આયુ બળવાન તથા ઇશ્વર કૃપા હોય તે જ મટે છે, તેમાં પણ ત્રિદોષન અને શવ્યથી થએલો ભગંદર તો અસાધ્ય છે. જે ભગંદરમાંથી વાયુ, મળ, મૂત્ર, વીર્ય અને જીવાત નીકળતાં હોય તે તે રોગીના જીવનની આશા છેડીજ દેવી. ભગંદરના ઉપાય, ગુદાની આસપાસ કોઈપણ પ્રકારની ફડકી થએલી જણાય કે તે ફેડકીના ઉત્તમ પ્રકારના યનથી ઉપચાર કરે. જેમ તે ભગંદરની કેલીઓ પાકે નહીં તેમ જ વળગાડી લોહી કઢાવવું, ઔષધને ગરમ કરી તેનું તે ઉપર સિંચન કરવું, સોધન કરવું વગેરે વગેરે ઉપાયો કરી એ રોગને મૂળમાંથી છેદી નાખો. અથવા વડનાં કુણા કુણાં પાંદડાં, જેઠીમધ, સુંઠ, સાટડીનું મૂળ અને ગળો એને સારી પેઠે વાટી ઉનાં કરી તેનો સહેવાતો લેપ જ્યાં સુધી ફિલ્લીરૂપે ભગંદર હોય ત્યાં સુધી કરવો તે તે ભગંદરની ફોલ્લીઓ મટે છે. અથવા તલ, લીંબડાની છાલ અને મહુડે (કે જેઠીમધ !) એઓને દુધમાં વાટી અત્યંત ઠંડકતાવાળો ઠંડે લેપ કરે તે, પિત્ત અને વેદનાવાળો ભગંદર મટે છે. અથવા ચંબેલી-જૂઈનાં પાંદડાં, વડનાં કુણાં પાંદડાં, ગળે, સુંઠ અને સિંધાલૂણ એઓને જાડી છાશમાં વાટી લેપ કરે તે ભગંદર મટી જાય છે. વિદ્યરહસ્ય. અથવા હળદર, આકડાનું દુધ, સિંધાલૂણ, કણેરનાં પાન, શુદ્ધ ગુગળ અને ઇંદ્રજવ એઓ કલક કરી તેલમાં નાખી તેલ પકવવાના વિધિ પ્રમાણે પકવી તે તેલને ભાલેસ કરે તે ભગંદર મટે છે. આ નિશાદ્યતૈલ કહેવાય છે. અથવા ત્રિફળાં તોલા ૩. શુદ્ધ ગુગળ તોલા પ અને પીપર તોલે ન લઈ સર્વને એકઠાં કરી વાટી ગેvીઓ બનાવી સેવન કરે તો ભગંદર મરી જાય છે, તથા સેજે, ગોળે, અને ગુદાના મ સા પણ મટી જાય છે. આ નવકાર્ષિક ગુગ્ગલ કહેવાય છે. અથવા જે શસ્ત્રક્રિયામાં કુશળ હોય તેવા ચતુરઘ પાસે શસ્ત્રક્રિયા કરાવી પછી મલમ વગેરે લગાડે તે ભગંદર મટી ૧ શસ્ત્રક્રિયા માટે જે કહ્યું છે તે માટે ભાવપ્રકાશથી અને સુશ્રુતથી તેનું પૂર્ણ જ્ઞાન મેળવી કયા ભગંદરમાં ક્યા પ્રકારની શસ્ત્રક્રિયાથી કેવા પ્રકારનો છેદ કરવો ? વગેરે વગેરે જાણી લેવું. For Private And Personal Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ જાય છે. ભાવપ્રકાશ. અથવા દારુહળદર, હળદર, મજીઠ, લીંબડાનાં પાન, નસેતર અને માલકાંકણી એઓનો કલ્ક કરી ભગંદરના વણને ધુએ તો ભગંદર મટી જાય છે. તથા ભરનીંગળની પીડા પણ તેથી મટે છે. અથવા કલજીજી અને કુતરાનું હાડકું એ બેને ગધેડાના લોહી સાથે પત્થર ઉપર વાટી તેનો લેપ કરે તે ભગંદર મટી જાય છે. અથવા બિલાડીના હાડકાને ત્રિફળાં (હરડે, બેહેડાં, આંબળાના રસમાં વાટી લેપ કરે તો ભગંદર મટી જોય છે. અથવા બિલાડાના અને કુતરાના હાડકાની ભસ્મ લઈ લોઢાના વાસણમાં ગાયના ઘી સાથે તેને ઘુંટી લેપ કરે તે ભગંદર મટી જાય છે, તથા બીજાંપણ દુષ્ટત્રણને નાશ કરે છે. અથવા શુદ્ધ પારો ૨ ભાગ, શુદ્ધ સેમલ ૪ ભાગ કે તાંબાના મેલને ૪ ભાગ ), એ બન્નેને કાકવંધાના રસમાં પાંચ દિવસ સુધી ઘુંટી તેને ત્રાંબાના કોડીઆઓમાં સંપુટ કરી તે સંપુટને એક બુંદમાં કાણા વાળી હાંલ્લીમાં મુકી આસપાસ નદીની રેત ભરી તેને સુહા ઉપર ચઢાવી ૮ પિહારની આંચ (અગ્નિ) દઈ જ્યારે પિતાની મેળે જ શીતળ થઈ જાય ત્યારે તેમાંથી તે સંપુટ કાહારી તેમાંના ઔષધોને મૂષ (સોનું-રૂપું ગાળવાની કુલડીમાં ભરી મધ અને ખડીઓખાર નાખી અગ્નિ ઉપર રાખી તેને વંકનાળ ધમાથી જ્યાં સુધી ચાંદીની પેઠે ચકકર ખાય (ચાંદી - ગેરે ધાતુઓ સારી પેઠે ઓગળે ત્યારે ચક ખાય-ફરે છે, ત્યાં સુધી ધમ્યા કરવું. પછી કાહાડી લઈ ખરલ કરી તેમાંથી રતી ૩ ભાર મધમાં કાલવી સેવન કરે અને તે ઉપર ત્રિફળાને કવાથ પીએ તથા મધ્યમાં રહે તે થોડા જ દિવસમાં ભયંકર ભગંદરની પીડા મટી જાય છે. આ રૂપરાજરસ કહેવાય છે. વૈદ્યરહસ્ય, અથવા પારો ૧ ભાગ, તથા આમળસાર શુદ્ધ ગંધક ૨ ભાગ લઈ એ બન્નેની કાજળ કરી તેમાં કુવારપાઠાને રસ નાખી ખરલ કરી પછી તેની ગોળી કરી તાંબાના સંપુટમાં મુકી તે સંપુટને હાંલ્લીમાં રાખ ભરી મધ્યમાં મુકી તેના ઉપર રાખ દબાવી તેને નીચે અગ્નિ દિવસ ૧ સુધી બાળવો, જ્યારે એની મેળે જ હાંડલું શીતળ થાય ત્યારે તેમાંથી સંપુટ કાહાડી લઈ તેને જંબીરી નામના ખાટા લીંબુના રસના ૭ પુટ દેવા. ત્યાર બાદ વાટી ચાળી તેમાંથી રસ્તી ૧ મધ સાથે કાલવી ચાટે તે ભગંદર જાય છે, પણ તે ઉપર પથ્થમાં મુસલી તથા લસણ ખાવું અને તે ઉપરાંત મિષ્ટ ભોજન કરવું, તથા દિવસે સુવાનું, મૈથુન, વાસી ભજન અને ઠંડું ભજન ત્યજવું. આ રવિ સુંદર (રવિતાંડવ) રસ કહેવાય છે, એમ રસસિંધુને કર્તા કહે છે. ભગંદર રોગીનાં પથ્યાપથ્ય. દંડ, કસરત, મૈથુન, કુસ્તી, ઘેડા વગેરેની સ્વારી, ખેદ, નવાં અન્ન ભજન અને ભારે પદાર્થોનું ભેજન આટલી વસ્તુઓ ભગંદરને ઘા રૂઝાઈ ગયો હોય; તદપિ એક વર્ષ પર્વત કરવી નહીં તેજ ફાયદાકારી છે. અને જો એ વસ્તુઓ ઉપગમાં લે તો સંયમની નગરીના સ્વામીના સમીપ સ્વયંપગે સત્વરે સ્થિત થવું પડે છે. ભગંદરનો અધિકાર સંપૂર્ણ ઉપદંશ-ચાંદીનો અધિકાર ઉપદંશનાં નિદાન તથા સંખ્યા. ગુદ્ધિ ઉપર હાથ વાગવાથી કે દાંત નખના વાગવાથી, મુદિજપ કરવાથી. સંભોગ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળ ) ઉપદંશ-ચાંદ પ્રકરણ. ( ર૪૭ ) કર્યા પછી ગુદ્રિયને ન ધોવાથી, પશુ આદિથી સૃષ્ટિ વિરૂદ્ધ કર્મ-સંગમ કરવાથી, ગરમીના રોગવાળી–પ્રદરના રોગવાળી લધુ નિવાળી, નિ ઉપરના કઠોર વાળવાળી કે દૂષિત યોનિ વાળી સ્ત્રિની સાથે સંભોગ કરવાથી, અતિ મૈથુનથી, અને અતિ ગરમ પદાર્થોના સેવન અથવા એવા અનેક ભૂલ ભર્યા આહાર વિહારોથી પુરૂષની વા સ્ત્રિની ગુવૈદિ ઉપર ઉપદેશ (સીફીલીસ ચેપી રોગ ) ઉત્પન્ન થાય છે. તે રોગ પાંચ પ્રકાર છે. એટલે વાયુ, પિત્ત, ફક, ત્રિદોષ અને લેહી સબંધી થાય છે. પાંચે ઉપદેશોનાં જુદાં જુદાં ચિન્હો. જે ફોલ્લીમાં સે ભેંકાયા જેવી પીડા થાય, ફરકે ફાટી જાય અને કાળા રંગની હોય તો, તે વાયુ સંબંધી ઉપદંશ સમજવો. જે ફોલ્લીઓ રંગે પીળી, બહુ ચેપ-પરૂવાળી, અતિ બળવા વાળી, રાત-માંસ જેવા દેખાવવાળી હોય તે, તે પિત્તને ઉપદેશ જાણો. જે ફેલીઓ ધોળા રંગની મોટી, ખરજ તથા સેના અને જાડા પરૂવાળી હોય તે તે કફનો ઉપદેશ જાણો. જે ફેલીઓ વિવિધ પ્રકારના પરવાળી તથા વિવિધ વેદનાવાળી હોય છે, તે ત્રણે દોષને ઉપદંશ જાણો. જે ફેલાઓ કાળી તથા ઘણું લોહી વહેનારી અને પિત્તના ઉપદેશનાં ચિહનો. તાવ બળતરા તથા શેષ સહિત હોય તે, તે લેહીને ઉપદેશ જાણવો. ઉપદેશનું સાધ્યાસાધ્યપણું. જે ઉપદંશ રેગમાં રોગીની ઈદ્રિનું માંસ વીંખાઈ ગયું હોય અને તેમાં કીડા પડી શિસ્તને ભાગ ખવાઈ ગયો હોય અને માત્ર વૃષણ બાકી રહેલ હોય તેવા ઉપદંશ રોગીને રામનું આષધ આપવું યોગ્ય છે, પણ અન્ય આષધ આપવું યોગ્ય નથી; કેમકે તેવા રોગીને ઔષધ આપવાથી અપયશ વિના અન્ય કોઈ પ્રાપ્ત થતું નથી. (ત્રિદેષને ઉપદંશ અસાધ્ય છે, હીજન્ય ઉપદંશ કોઈક સમય યાપ્ય ગણાય છે.) ઉપદંશના રોગીને અવશ્યની સૂચના. જેને ઉપદંશ-ચાંદી થએલ હોય, છતાં બેદરકારી પણે વિષયમાં લીન થઇ વિવલ ચિત્તથી વનિતાના વિષય સુખમાં એ રહે છે અને ભયંકર રોગને મટાડવા કશી પણ કાળજી રાખતો નથી ને મૂર્ણ મનુષ્યને કેટલાક વખત પછી શિસ્ત સુજી આવી તેમાં કીડાઓ પડી જાય છે અને બળતરા સહિત પાકી છેવટે ઈદ્રિને સમૂળો નાશ થાય છે, એટલુજ નહીં પણ સ્વધામમાં પહોંચી જાય છે માટે પ્રત્યે જનોએ અવશ્ય ધ્યાનમાં રાખવું ઘટે છે કે ઉપદંશનાં ચિન્હ થયાં જણાય કે તુરત ચતુર વૈદ્યના હાથથી ચિકિત્સા કરાવવી. ઉપદંશના ઉપાય. પ્રથમ જળે લગાડી દુષ્ટ લોહી કહાડી. નંખાવવું અથવા રિધ્ધ અને દિત કરીને ઉપદંશ રોગીના લિંગની ફસ્ત ખોલાવવી; કેમકે લેહી કઢાવવાથી દે કમજોર થાય છે જેથી પાક અને સંજે શાંત થાય છે. વિશેષે કરીને ચાંદીવાળા રોગીની ઈદ્રિ પાક ન પકડે For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૮૮) અમૃતસાગર. (તરગ * -------- - = તેમ ખાસ કાળજી રાખવી; કેમકે જે પાકે તો ઇદ્રિ ગળી સડીને નાશ પામે છે. માટે પાકવા ન દેતાં તે મટી જાય તેવા તાકીદે ઉપાય લેવા. “સાડીનાં મૂળ, ગળો, સુઠ, જેઠીમધ અને વડનાં કુણાં પાંદડાં એઓને ઉકાળો કરી તે પાણીથી ઇદિની ચાંદીને ધોવી, જેથી ઉપદંશ મટે છે. અથવા વડની કુણુ વડવાઈ, આસંદરાની છાલ, જાંબુડાનાં પાંદડાં, દર, હરડે, અને હળદર એઓને બરાબર લઈ વાટી લેપ કરે તે, ઉપદંશની પીડા અને સોજો નાશ પામે છે. અથવા જે ઇન્દ્રિ પાકી ગઈ હોય તે ઉપરની દવાઓના ઉકાળાથીજ દેવી જેથી આરામ થાય છે. અથવા ત્રિફળાના કવાથથી, વા જળભાંગરાના રસથી ચાંદીને લેવાથી ઉપદેશ મટી જાય છે. અથવા નીલકમળ, રાત્રીવિકાસી કમળ અને રાતાં કમળ એઓના કવાથથી ઉપદંશને ત્રણને ધવા અથવા એઓને વાટી જાડે લેપ કરે, જેથી ઉપદંશ મટી જાય છે. અથવા બરીઆનાં પાંદડાંનું અથવા દાડિમની છાલનું ચૂર્ણ ચાંદી ઉપર દબાવે અગર લેપ કરે તો ઉપદેશ મટી જાય છે. અથવા સેપારીને પાણીમાં ઘસી લેપ કરે તે ચાંદી મટે છે. ભાવપ્રકાશ. અથવે સોપારી અને હળદરને પાણી સાથે ઝીણું વાટી લેપ કરે તો લિંગને સેજે, ચળ અને ઉપદંશ મટી જાય છે. અથવા લોખંડની કરાઈમાં ત્રિફળાને બાળી તેની ભસ્મ મધમાં મેળવી ઉપદંશની ચાંદી ઉપર ચોપડે તે તત્કાળ ચાંદી રૂઝાઈ જાય છે. અથવા કડવાં પરવળ, લીંબ, ત્રિફળાં અને કરીનું એનો કવાથ કરી કિંવા બરસાર, બીબલાના સારને કવાથ કરી તેમાં શુદ્ધ ગુગળ નાખીને કે ત્રિફળાનું ચૂર્ણ નાખીને પીવાથી સર્વ પ્રકારના ઉપદેશ મટી જાય છે. વૈઘરહસ્ય, અથવા કરીયાતું, લીંબડે, ત્રિફળાં, કડવા પરવળ, કકચ, જાઈનાં પાન, ખેર, અને બીબલો એને પાણીમાં સારી પેઠે વાટી કલ્ક કરી તેથી વા તેના કવાથથી સિદ્ધ કરેલું ધી પીએ ના પડે તો સર્વ પ્રકારના ઉપદંશને મટાડે છે. આ નિબાઘછૂત કહેવાય છે. ચક્રદત્ત અથવા પૂર્વ કથિત વણના અધિકારમાં લખેલાં બધી ખાય કે ચોપડે તો પણ આરામ થાય છે. અથવા રેચ લેવાથી પણ ઉપદંશ શાત પડે છે. “અથવા હરડે ૮ ભાગ, મોરથુથું ૧ ભાગ, એ બેને ખૂબ ઝીણું વાટી પછી લીંબુનો રસ ભાગ ૧૦૦ પ્રમાણે લઈ તેમાં પુનઃ ઘુંટી ગેળીઓ ૪ માસાભારની કરવી. તેમાંથી ગોળી ૧ દહી સાથે દિવસ ૧૫ સુધી ખાય અને પથ્યમાં રહે તો ઉપદંશ નિશ્વ મટે છે. અથવા મોરથુથું ૧ ભાગ, કાથો ૧ ભાગ, બોદારશીંગ ૨ ભાગ અને સોપારીની ભસ્મ ૨ ભાગ લઈ ઝીણાં વાટી ચાળી તે ભુકી ઉપદંશના-ચાંદીના ઉપર ભભરાવવી, જેથી અવશ્ય આરામ થાય છે.” અથવા શુદ્ધ કરેલ પારે, ગંધક, હરતાલ, સિંદૂર, અને મણશીલ લઈ તેમાં ઘી નાખી પછી તેને ૧ દિવસ તડકે રાખી તાંબાના વાસણમાં નાખી તાંબાની જ વાટકીથી સારી પેઠે ઘંટી પછી તેને ઉપદંશ ઉપર ચોપડે તે ખરજ સહિત ઉપદંશનો વ્યાધિ મટી જાય છે. વૈદ્યરહસ્ય. અથવા જે ઉપાયો કોઢના અધિકારમાં કહેવામાં આવશે તે સઘળાં ધી ચળવામાં, ખાવામાં અને ચોપડવામાં ઉપયોગમાં લે તે ઉપદે શ મટી જાય છે. ભાવપ્રકારા, ઉપદંશ રેગીના પથ્યાપથ્ય. મગ, ચોખા, ઘઉં, ઘી, ચણ, સાકર, તુરીયાં, સરગવાની શિગે, બકરીનું તથા ગાથનું દુધ, ઉનું પાણી અને હલકા ભજન સદા હિતકારી છે. For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સેાળમે, ) લિગાશે અને શૂકાષ પ્રકરણ, ( ૨૪૯ ) હિંગ, તેલ, મરચાં, નૃતાક, ગાળ, અથાણાં, ખાજરી, મઠ, ઝાલર, ગરમ પદાર્થેા, દિવસે સુવું, તડકે ફરવું, મહેનત કરવી, મૈથુન કરવું અને છાશ કે ખટાશ ખાવી એ સા અહિતકારક છે માટે ઉપયેગમાં લેવાં નહીં. ઉપદશના અધિકાર સંપૂર્ણ. લિંગાશનો અધિકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir -(00) લિંગાૉનું લક્ષણ. પુરૂષની ઇંદ્રના ઉપર જાણે ધાન્યના કુણુગા-અંકુરા છુટયા હોય અથવા કુકડાને માથે કલગી હોય છે તે પ્રમાણે એક ઉપર એક મસા થાય છે અÜાત્ પ્રથમ ઝીણા ઝીણા થાય છે અને પછી મારું રૂપ પકડી છેક ઇંદ્રિમાં, સાંધામાં કે ઇંદ્રિની મણિના-સોપારીના કાપામાં ઉપન્ન થાય છે તેને લિંગવત્તિ-ચર્મકાલ તથા લિંગારું પણ કહે છે. લિગના અર્થનુ અસાધ્યપણુ-તે એ ઇંદ્રિના મસા પીડાવાળા ચીકણા અને ત્રણે દોષથી સહિત હોય તે તે અસાધ્ય છે. ઉપાય. ઇંદ્રિના મસાઓને પ્રથમ જે વૈધ શસ્ત્રક્રિયામાં કુશળ હોય તેની પાસે શસ્રવતે કાપી નખાવવા. અથવા સાજીખાર, મારથુથુ, શિલાજીત, રસવતી, સુરમે!, મશીલ અને હરતાલ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરી લિંગના મસા ઉપર ચોપડે તો તે મસા મટી જાય છે. અથવા જેમ પ્રતિકુળ એલ દૈવ-ભાગ્ય પુરૂષાર્થને નાશ કરી નાખે છે. તેમ કુમારપાઠાનું લાખરૂં અત્યંત જામી રહેલા અને વિચિત્ર ગુથણી જેવા થઇ રહ્યા હોય તેવા લિંગના મસાને ત્રીજે દિવસે મટાડી નાખે છે. અથવા શુભ દિવસે લાવેલુ ભાંરીંગણીનું મૂળ બળદના મૂત્ર સાથે ઘસી ચોપડે તે! ઇંદ્રિના મસા તુરત મટી જાયછે. ભાવપ્રકાશ. ઇંદ્રિના મસાને અધિકાર સંપૂર્ણ, શકરોગનો અધિકાર. O 0:0:0. કરોગનાં નિદાન તથા સખ્યા. જે મૂખાઓ હોય છે તે મૂર્ખાઓના કહેવાથી ઇંદ્ધિને વધારવા વગર વિચાર્યું, જેથી ઘણા વિકારા ઉત્પન્ન થાય તેવા ઉપાયા કરે છે; અર્થાત્ ઇંદ્રિને મોટી કરવા લેપ પટ્ટિ તથા પાણીના મેલથી પેદા થયેલા શૂક નામના ઝેરી જીવડાના તેલ વગેરે ઉપયોગમાં લે છે, તેથી ૧૮ જાતના રોગ ઉત્પન્ન થાય છે એટલે સર્પપિકા ૧, અષ્ટીલિકા, ર, ગ્રથિત ૩, કુંભિકા ૪, અલજી પ, સ્મૃતિ ૬, સમૂદ્રપીડિકા ૭, અવમથ ૮, પુષ્કરિકા ૯, સ્પર્શહાનિ ૧૦, ઉત્તમા ૧૧, શતાનક ૧૨, ત્વક્ષાક ૧૩, શાણિતાર્બુદ ૧૪, માંસાબુદ ૧૫, માંસપાક ૧૬, વિદ્રષિ ૧૧. અને તિલકાલક ૧૮, આ શક રોગના અઢાર ભેદ છે. ૩. For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૫૦ ) www.kobatirth.org અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારે પ્રકારના શુકદેાષનાં જુદાં જુદાં લક્ષણા. સર્ષપિકાનું લક્ષણ એછે કે-ઝેરી જીવડાઓના લેપથી કે દુષ્ટ રવાથી ધોળી સરસવ જેવી ફાલ્લીઓ થાય છે અને તેમાં ક તથા રૂપ હોય છે. ( તર્ગન - યોનિમાં મૈથુન - વાયુ મુખ્ય નિદાન અષ્ટીલકાનુ લક્ષણ એછે કે-લાંબા ટુકા તથા વાંકા કાંટાવાળી કહ્યુ ફોલ્લીઓ થાય છે તે અઠ્ઠીલિકા નામના લુહારના ઓજાર જેવી કહેણુ હાય છે તેથી તેને અષ્ટીલિકા કહે છે, તેમાં મુખ્ય કારણરૂપ વાયુ છે. પ્રથિતનું લક્ષણ એછે કે-દ્રિ જવની એલ રહે છે. તેમાં મુખ્ય નિદાનરૂપ કફ છે. કુંભિકાનુ લક્ષણ એછે કે–જાબુના ઠળી મુખ્ય નિદાનરૂપ મેહી તા પિત્ત હાય છે. આ તેને કુંબિકા કહે છે. અણીએ જેવા કાંટાઓથી નિરતર પુરાઇ ગ જેવી ધેાળી ફાલ્લીઓ થાય છે અને ફોલ્લીઓ કુંબિ–કાયફળ જેવી હોવાથી અલજીનું લક્ષણ એછે કે–આ નામની ફાલી પ્રમેહમાં થાય છે તે લાલાશ તથા કાળાશવાળી કિવા અન્ય ફાલીએથી વીંટાયલી હાય છે તેવીજ ફાલી કેંદ્રિ ઉપર થાય તેને પણ અલજી કહે છે. આ ફેાલ્લાનું મુખ્ય નિદાન મહી અને પિત્ત છે. મૃદિતનું લક્ષણ એછે કે-શકદોષ થતાં ઇંદ્રને દબાવવાથી જે સોજો ચઢેલા હોય તે મુદિત કહેવાય છે—આનું મુખ્ય નિદાન વાયુ છે. સમૂડિકાનું લક્ષણ એછે કે-કદોષ થતાં બન્ને હાથવતે ખંદ્રિને બહુજ ચાળી મસળી નાખે તેથી જે ક઼ાલ્લી થાય છે તે સમૂહપડકા કહેવાય છે આમાં પણ મુખ્ય નિદાન વાયુ છે. અવમથનું લક્ષણ એછે કે-ધણી અને લાંબા અંકુરો વાળી ફોલ્લી ઈંદ્રિના વચમાં ક્રાટે છે તથા તેમાં પીડા થાય અને રૂંવાડાં ઉભાં થઈ આવે છે. આમાં લોહી તથા ક કાપેલાં હોય છે. પુષ્કરિકાનું લક્ષણુ એછે કે-આસપાસ ન્હાની અન્ય ફાક્ષીઓથી જે ફાલ્લી વીંટાયલી હોય અને કમળના ડાડાના જેવી હોય છે—આ કેાલી પિત્ત અને લોહીના કેપનિત છે. સ્પર્શહાનિનું લક્ષણ એછે કે-જેને અડતાં સ્પર્શે સહન ન થઇ શકે એવી ફાલી શૂકદોષના લીધે કાપેલા લાહીથી ઉત્પન્ન થાય છે. ઉત્તમાનું લક્ષણ એછે કે-દોષનેલીધે થએલા અપચાથી મગ તથા અડદ જેવી રાતી ફાલી થાય છે અને તેમાં મુખ્ય કારણુ લોહી તથા પિત્ત હોય છે. રાશનનું વધુ એછે કે–દ્રિ ચાળણીનાં કાણા જેવા દિયેલી કારે બાજુએ વીંટાઇ જાય છે અને જેમાં મુખ્ય નિદાનરૂપ વાયુ તથા લેાહી છે. ત્વક્ષાકનું લક્ષણુ એછે કે-જે ખંદ્રિની ચામડીનું પાકવું તાવ તથા બળતરાને પેદા કરનાર છે તે પાક કહેવાય છે અને જેમાં વાયુ તથા લોહીના પ્રકોપ હોય છે. For Private And Personal Use Only શાણિતાભ્રંદનુ લક્ષણ એછે કે કાળા ફાલ્લા તથા રાતી કેાલીથી ઈત્રિ પીડાય અને તેમાં આકરી વેદના થાય છે. માંસાર્બુદનુ લક્ષણ એછે કે-માંસના દુષ્ટપણાનેલીધે ધંત્રિ ઉપર માંસની રસોળીઓ થાય છે તે માંસાબૂદ કહેવાય છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળ. ) કઢરોગ પ્રકરણ ( સ્પી) માં પાકનું લક્ષણ એ છે કે-ઇંદ્રિનાં માસે ખરી પડતાં હોય અને ત્રણે દોષની પી ડાઓ થતી હોય તે માંસપાક કહેવાય છે.–આ ત્રિદોષજનિત વ્યાધિ છે. વિધિનું લક્ષણ એ છે કે-પ્રમેહ સંબંધી ફેલીઓમાં જે ત્રિદોષ વિધિ કહેવામાં આવેલ છે તેના જેવા જ લક્ષણવાળી ફિલ્લી ઈદ્રિ ઉપર ત્રિદોષના પ્રકોપથી થાય છે. - તિલકાલકનું લક્ષણ એ છે કે—કાળારંગનાં, ધોળારંગનાં કે વિવિધ રંગનાં અને શક નામના એરી પ્રાણુઓની ભસ્મથી થએલાં હોવાને લીધે ઝેરી થએલાં માંસે ઇંદ્રિમાંથી ખરી પડતાં જાય છે વા ઈદ્રિને ખેરવી નાખે છે અને કાળાં કાળાં થઈને વિખરતાં જાય છે-આ રોગમાં કાળા તવા જેવા માં થાય છે તેથી તિલકલક કહે છે. આ ત્રણે વજનિત હોય છે. શુકદેનું સાધ્યાસાધ્યપણું. ઉપર કહેલા અઢાર ભેદમાંથી માંસાબુંદ, માંસપાક, વિધિ અને તિલકલક એ ચાર, અસાધ્ય છે-બાકીને સાધ્ય છે એમ જાણવું. રાગ ઉપાય. શુકદેવના સર્વ પ્રકાર ઉપર ઝેરને નાશ કરનારા ઉપાય કરવા. જળ મુકાવીને ઝેરી લેહી કહાડી નંખાવવું, રેચ આપ. હલકાં ભોજન કરાવવાં. અથવા ત્રિફળાના કવાથની સાથે શુદ્ધ ગુગળ પાવો. અથવા ઠંડા દુધના લેપ તથા સિંચન કરવાથી શકદેષ મટે છે. અને થવા રસવંતીને લેપ કરે તે દુર્ગધિપરૂ, વ્રણ, સેજે, અરજ અને શળ એઓ કરીને સહિત સઘળા પ્રકારના લિંગ સંબંધિ થએલા રોગને જડમાંથી ઉખેડી નાખે છે. અથવા દારુહળદર, તુલસી, જેઠીમધ, ઘરમાંના ધુમાડાને ધુંસ અને હળદર એઓના કચ્છથી પકાવેલું તેલ તેને અત્યંગ-માલેસ કરવાથી દિના વેગો નાશ થાય છે. આ દરર્વિતૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા કાંસકીના તેલનું મર્દન કરવાથી શુકદોષ મટે છે. સર્વસંગ્રહ. શકદોષનો અધિકાર સંપૂર્ણ. કોઢરેગનો અધિકાર. કોઢનાં નિદાન તથા સંખ્યા. પરસ્પર વિરોધ થનારાં અન્ન પાનોના ખાવા પીવાથી, પાતળા તથા ભારે પદાર્થોના ખાવાથી, મળ-મૂત્ર-વમનાદિના વેગને રોકવાથી, બહુ જમ્યા પછી કસરત કરવાથી, અગ્નિને કે સૂર્ય વગેરેને તાપ સેવવાથી, શીત, ઉષ્ણ, લઘન તથા આહારની મર્યાદા રહિત વિધિ સે ૧ વાસ્યાયન કહે છે કે-ભીલામાનાં બીજ, શક નામનો પાણીને કડા અને કમળનાં પાંદડાં એઓને વાસણની અંદર બાળી ભસ્મ કરી તે ભસ્મમાં સિંધાલુણ મેળવી ઉભી રીંગણીના ફળનારસમાં વાટી પછી ઇંદ્રિને પાડાના છાણથી સારે પેઠે ધોઈ તેના ઉપર એ ભસ્મને લેપ કરે તે મન માનતી ઇંદ્ધિ વધે છે, એમાં જરા રાંદેહ નથી. આસગંધ, શતાવરી, ઉપલેટ, જટામાંસી અને રીંગણીનાં ફળ એઓની ચટણી કરે તેલમાં નાખી તેલથી ચારગણા દુધમાં તેલ પકાવવાની રીતિ પ્રમાણે પકાવવું. તે તેલનો માલેસ કરવાથી ઇન્દ્રિ, સ્તન અને કાનની બૂટ વધે છે. આ અધધાદિ તેલ કહેવાય છે. એમ ભાવમિશ્ર કહે છે. For Private And Personal Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨) અમૃતસાગર. ( તરંગ વવા થી, શ્રમથી-ભયથી–પરસેવાથી પીડિત છતાં વિસામો ન લેતાં એકદમ હાવાથી વા, ઠંડું પાણી પીએ તેથી, ભજન ન પચ્યા (અજીર્ણ) છતાં તે ઉપર ફરી ભોજન જમવાથી, વિરેચનાદિ પાંચ કર્મો કર્યા છતાં વિરૂદ્ધ આહાર વિહાર કરવાથી, નવાં અન્ન, દહી, માછલાં, અડદ, ખાટા પદાર્થ, મૂળા, વાટેલાં અને, તલ, દુધ તથા ગોળ એઓનું અત્યંત સેવન કરવાથી, વિદગ્ધાદિ અજીર્ણ છતાં મૈથુન સેવન કરવાથી, દિવસે સુવાથી, ગુરૂ, દેવ, બ્રાહ્મણ, પવિત્ર પુસ્તકો, ૫વિત સ્થાન અને મહત પુરૂષો એઓનાં અપમાન કરવાથી અને પાપ કર્મો કરવાથી વાત પિત્ત કફ એ ત્રણે દે, રસને, લેહીને, માંસને તથા લસીકાને દૂષિત કરીને કોઢને ઉત્પન્ન કરે છે, અર્થાત વાયુ, પિત્ત, કફ, રસ, લોહી, માંસ અને લસીકા એ સાતેના બગાડથી કોઢ પેદા થાય છે. વાયુઆદિ ત્રિદોષ અને રસાદિ ચાર દે કઢના કારણભૂત છે. આ સાત પદાર્થોના સમુચ્ચયથી સાત પ્રકારના અને અગ્યાર પ્રકારના મળી અઢાર જાતના કોઢ ઉત્પન્ન થાય છે, અર્થાત સાત મોટા કોઢ અને અગ્યાર ન્હાના કોઢ છે. અઢાર કાઢનાં નામ. કપાળ ૧, ઔદુંબર ૨, મંડળ ૩, સિધ્ય ૪, કાકણક ૫, કુંડરીક ૬, છત્વ છે, ( આ સાત મહાકુદ છે અને) એકકુણ ૮, ગજર્મ ૯, ચર્મદળ ૧૦, વિચિચિંક ૧૧, પામા ૧૨, દદ્ર ૧૩, વિસ્ફોટક ૧૪૦, કિટિભ ૧૫, અલસક ૧૬, વિપાદિકા ૧૭ અને શતાર ૧૮ (આ અગ્યાર શુદ્ર કુષ્ટ છે.) આ ચટાર કોઢ છે; જે કે સર્વ કોઢમાં ત્રિદ છેય છે; તોપણ પ્રત્યેક દષની ઉઘણુતાના કારણો ઉપરથી જુદાં જુદાં નામે પડેલાં છે. કોઢ થયા પહેલાં કેવાં ચિન્હ થાય છે.? પહેલાં ત્રણ થાય છે તે ત્રણ અતિ કોમળ, વા અતિ ખરસઠ સ્પર્શવાળા, પરસેવો અને લુખાસપણએ કરીને સહિત હોય છે. અથવા તડકામાં ફર્યા છતાં પણ પરસેવો ન આવે, બળતર, ખરજ, ચામડીમાં બેહેરાપણું, ખુંચ્યા જેવી પીડા, શરીરે ધ્રાંમઠાં, ગ્લાનિ, શળની અધિકતા, વણોનું બહુ વખત સુધી રહેવું, રૂઝાઈ ગયા પછી પણ લુખાપણું, નહીં જેવાં કારણે છતાં ત્ર ને વિશેષ કપ, રૂંવાડાઓનું ઉભું થવું, અને લેહીમાં કાળાપણું એટલાં ચિહે કોઢ થયા પહેલાં કોઢ થનાર મનુષ્યને અગમચેતીરૂપ થાય છે તેને કોઢનું પૂર્વરૂપ કહે છે. - છે અવિચળ હોવાને લીધે ચામડી નરમ કરી નાખી ચારે બાજુએ ચામડીનો રંગ બદલી નાખે છે તે કોઢ કહેવાય છે. અમુક દષની પ્રબળતાથી અમુક કે ઉત્પન્ન થાય છે તેને વિચાર. વાયુની પ્રબળતાથી કપાળ કોઢ થાય છે. પિત્તની પ્રબળતાથી આદુ બર, મંડળ અને વિચર્ચિકા કોઢ થાય છે, વાયુ તથા પિત્તની પ્રબળતાથી અક્ષજીવ. વાયુ તથા કફની પ્રબળતાથી ગચર્મ, એકકુષ્ટ, કિટિભ, સિંધ્ય, અલસ અને વિપાદિકા કોઢ થાય છે. પિત્ત તથા કફની ૧ સિંધનામા કઢને સુપ્રતે હાના કોઢમાં ગણેલો છે, પણ ચરકે તેને મોટા કોઢમાં ગણેલા છે. કારણ કે ધાતુઓમાં પેઠેલા કોઢને મહાકુ ગણવો જ જોઇએ તેજ પ્રમાણે ધાતુઓમાં પેઠેલ સિંધમપણ મોટા કોઢમાં જ ગણવા યોગ્ય છે. ૨ દ દાદરને સુપ્રત મહેટા કઢમાં ગણેલ છે; છતાં ચરકનું એવું માનવું છે કે, જે દાદર કાળી અને ઉંડા મૂળવાળી નથી તો તેને મ્હોટા કોઢમાં ન ગણતાં યુદ્ધ કોઢમાં ગણવી યોગ્ય છે; અર્થાત્ રાતી દર બહાના કોઢમાં અને કાળી તથા મજબૂત મૂળવાળી દાદર મોટા કોટમાં ગણવા લાયક છે. For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળ. ) કેઢ પ્રકરણ ( ૫૩ ) પ્રબળવાથી દ, શતારૂ, પુંડરીક, વિસ્ફોટક, પામ અને ચર્મદળ કોઢ થાય છે અને ત્રણે દે પની પ્રબળતાથી કાકણક કોઢ ઉત્પન્ન થાય છે. સાત મોટા કોઢનાં લક્ષણે. કાંઈક કાળા તથા કાંઈક રાતા ફાટેલા માટીના વાસણના કકડા જેવા રંગન, લુખે, ખરસક, પાતળી ચામડીવાળે અને અત્યંત વ્યથાવાળો જે કોઢ હોય તેને કપાળ કોઢ કહે છે. આ કોઢ વિષમ છે માટે મહા મેહનતે મટે તો મટે ! જેના શરીરની ચામડી ઊંબરાના પાકેલા ફળ જેવી થાય તથા ઘણી બળતરા થાય, રૂંવાડાં ધબીના મંવાળા જેવાં થઈ જાય અને રતાશ તથા વલુરથી પીડિત હોય તે તેને દુબર કોઢ જાણ. જેના શરીરની ચામડી કાંઇક રાતી તથાળી હોય, ઉપાય કર્યા વિના જ નહીં એવી, કાંઈક ભીનાશવાળી–પરસેવાવાળી, લીસી–ચીકણું તથા તે ઉપર, ઉંચાં ચકરડાં એક એક ચકરડાને મળી ગએલાં નીકળતાં હોય તો તે મંડળ કેઢ જાણો. આ કોઢ કષ્ટસાધ્ય છે. જે કોઢથી શરીરની ચામડી ધોળાશયુક્ત રાતા રંગવાળી પાતળી હોય તથા તેના ઉપર વલુરવાથી માથામાંથી ખરતા ખોડા જેવી ઉતરી ખતી હોય અને તુંબડીના ફૂલ જેવી ખરજ યુક્ત હોય તે તે સિમ-વિભૂતિ-દભૂત કેઢ કહેવાય છે–આકરઢ વિશેષ કરીને છાતીમાં જ થાય છે. કોઈ વખતે અન્ય અંગોમાં પણ થાય છે. જે કોઢથી ચણોઠીના સમાન રંગવાળી ચામડી થઇ જાય એટલે વચમાં કાળી અને આસપાસ રાતી અથવા વચમાં રાતી અને આસપાસ કાળી થઈ જાય અને સ્વાભાવે નજ પાકવા છતાં પણ આકરી વેદનાવાળી ત્રણેદેષની પ્રબળતાનાં ચિહૂને સહિત હોય તે, તે કાકણુક કોઢ કહેવાય છે. જે કોઢથી શરીરની ચામડી ઘોળા કમળના પાંદડા જેવી અર્થત કમળપલ ધોળાં છતાં કોરોએ બહુ રાતાશવાળાં હોય તેવા રંગની અને ઉંચી તથા કફની પ્રબળતા યુક્ત હોય તે તેને પુંડરીક કોઢ કહે છે. જે કેટથી શરીરની ચામડી કઠણ, અંતમાં રાતી તથા વચમાં ધુમાડાના જેવા રંગ વાળી થઈ જાય, પીડાયુક્ત અને રીંછની જીભ જેવા આકારવાળી હોય તે તેને ઋક્ષછઠ્ઠ કોઢ કહે છે. અગ્યાર ન્હાના કોઢનાં લક્ષણે. જે કોઢ પરસેવા વિનાને, ઘણા ઘેરાવાવાળે, માછલાના પર જેવા ચક્રાકારવાળે, અભકના પતરા જે ચળકત ને લીસે હોય તે એકકુષ્ટ કહેવાય છે અને જે કોઢ જાડે, હાથીના ચામડા જેવો લુખો તથા કાળો હોય તે ગજચર્મ કોઢ કહેવાય છે. જે કે રાતે, શૂળવાળે, ૧ અગ્યાર ન્હાના કોઢ કહ્યા છતાં એકકુથી શતારૂ સુધી ગણતાં બાર ક્ષુદ્ર કોર્ટ થાય છે, તેથી તે શંકાના સમાધાન માટે ભેજ કહે છે કે હાથોની લુખી પડેલી ચામડી ફાટી જાય તેને વિચકા કહે છે અને પગની ચામડી ફાટી જાય તેને વિપાદિકા કહે છે કે વિચચકા અને વિપાદિકાના સ્થાનોમાં ફેર પણ સ્વરૂપમાં ફેરનથી તેથી વિપાદિકા અને વિચચકાને એક માનિ લે છે અને કેટલાક આચાર્યો એ બનેને જુદા ગણેલ છે તેથી બાર ગણે છે, પણ ખરી રીતે વિપાદિકાને વિચચકા એબેને એક માની અગ્યારે સુત્ર કોઢ માનેલ છે. For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૪) અમૃતસાગર, ( તરંગ - ફોલ્લાવાળે, સ્પર્શ શહન ન કરી શકે તે અને ચામડીને ચીરી નાખનાર હેય તે ચર્મદળ કોઢ કહેવાય છે. જે ચળવાળી, કાળાશવાળી અને ઘણું પરૂવેહેવાવાળી નાની ફોલ્લી એ થાય તે વિચર્ચિકા કાઢ કહેવાય છે. જેનાથો હાથ તથા પગ ફાટે અને તેમાં આકરી પીડાથાય તે વિપાદિક કોઢ કહેવાય છે. જે ફેલીઓ પરૂવાળી બહુબળતરાવાળી, ઝીણી ઝીણી, મીઠી ચળવાળી શરીર ફેલ્લિીઓ થાય છે તેને પામ-લુખસ કોઢ કહે છે. જેનામાં તીવ્ર પીડા, બળતરા અને મોટા ફોલ્લાઓ હોય તથા હાથે અને કુલા-કછટાના ભાગમાં ફેલાયેલી હોય અને ઉગ્ર હેય તેને કછુપારસખસ કોઢ કહે છે. જે ચળવાળું, લાલ ફોલ્લીઓવાળું અને પ્રકટ થાય ત્યારથી જ ઉપસેલું જે ચકરડું છે તે દ-દાદર-દરાજ-રીંગ-મજદાર તે છે - ળાશ સહિત રતાશવાળા અને પાતળી ચામડીવાળા ફોલ્લા થાય તે વિસ્ફોટક કહેવાય છે. જે કાળી સુકાયેલી ત્રણના ઠેકાણું જેવી ખરસઠ અને લુખી કીટીઓ થાય છે તેને કિટિભ કોઢ કહે છે. જે ચળવાળા તથા લાલાશવાળા મોટા ફોલ્લાઓથી વીંટાયલ હોય તે અલસક કહેવાય છે. અને જે લલાશ યુક્ત કાળાશવાળું, બળતરાની પીડાવાળું અને ઘણા વણવાળું જણાય તે શતારૂ કોઢ કહેવાય છે. સાત ધાતુઓમાં રહેલા કાઢનાં લક્ષણો. રસ નામના ધાતુમાં પડેલો કોઢ હોય તે, શરીરનો વર્ણ ખરાબ અને લુખાસ યુક્ત થાય છે. ચામડી બેહેરી થાય છે, પરસે ઘણાજ આવે છે અને રોમાંચ (રૂંવાડાં ઉફાં) થઈ આવે છે. - લાહી નામના ધાતુમાં કેઢ પેઠે હોય તે, ચળ આવે અને પરૂ વિશેષ નીકળે છે. માંસ નામની ધાતુમાં કેન્દ્ર પ્રાપ્ત થયો હોય તે, કેન્દ્રનું પુટપણું, હાંમાં શોષ, ખરસઠતા, ફોલ્લીઓનું ઉપડવું, ખેંચાયા કે ભેંકાયા જેવી વ્યથા, મોટા દેલ્લાઓ થાય અને એકજ ઠેકાણે કોઢની સ્થિરતા થાય છે. - મેદમાં પડેલ કે હોય તે, હાથ હુંઠા, ગતિને નાશ, અંગનું ભાંગવું, ક્ષત–ચાંદાનું ફેલાવું અને લેહી તથા માંસમાં પડેલા કઢના લક્ષણ યુકત હોય છે. - હાડકાં કે મજજામાં કોઢ પેઠેલ હોય તે, નાક ચીજું થઈ જાય છે, આંખે રાતી. ક્ષતામાં છવાત,–ઘાંટાનું ખોખરાપણું અને પીડા થાય છે. વીર્યમાં પડેલો કોઢ હોય તો, તેથી સ્ત્રી તથા પુરૂષનાં લેહી અને વીર્ય દેવવંત થઈ જાય છે અને તેથી જે સંતતી પેદા થાય છે . પણ કેવાળી હોય છે. કઢના સાધ્યા સાધ્યપણા વિષે. રસમાં, રૂધિરમાં કે માંસમાં પેલે અને વાયુના તથા કફની પ્રબળતાવાળો કોઢ સીધ્ય છે. મેદમાં પડેલે અથવા બે દેશની પ્રબળતાવાળે કોઢ યાપ્ય–કષ્ટસાધ્ય છે અને માજ્જામાં અસ્થિ-હાડમાં કે વીર્યમાં પડેલે કઢ, બળતરાવાળે, મંદ અગ્નિવાળે, કે ત્રિદો ષની પ્રબળતાવાળો કોઢ અસાધ્ય છે માટે ચિકિત્સા કરવા ગ્ય નથી. બાહારના કેઢિમાં પણ છવાત પડી હોય તો તે અસાધ્ય છે. કઢનું અરિષ્ટ. જે કહના રોગીનું અંગ ચીરાઈ–વીખરાઈ ગયું હોય, પરૂ વગેરે બહુ વહેતાં હેય, આ ખો રાતી રહ્યા કરતી હોય અને કંઠ ખરે થઈ ગયો હોય તથા ઉલટી રેચ વગેરે પાંચ કર્મોના ગુણે લાગુ ન પડતા હોય છે તે કોઢગી યમલેકનો વાસી છે એમ સમજવું. For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળ. ) કોઢ પ્રકરણ ( ૨૫૫) કઢના હોદરૂપ શ્ચિત્રકોઢનું લક્ષણ જે કોઢ ઉત્પન્ન થવાનાં મૂળ કારણો છે તેજ આ ત્રિકોઢ ઉત્પન્ન થવાનાં કારણે છે. ત્રિજ લેહીના આશ્રયથી કિલાસ ગઢ કહેવાય છે અને માંસના આશ્રયથી અરૂણ કહેવાય છે; અર્થાત કિલાસ અને અરૂણ એ બે ત્રિકોઢનાજ ભેદ છે. કોઢ પરૂ વગેરે કરતે હોય છે અને શ્ચિત્ર પર વિનાનું હોય છે. કોઢ ત્રણે દેશોથી થાય છે અને શ્ચિત્ર એક એક દેશથી થાય છે. કોઢ રસ વગેરે સઘળા ધાતુઓમાં રહે છે અને શ્ચિત્ર ફક્ત લોહી માંસ તથા મેદમાંજ રહે છે એટલે કોઢ અને શ્ચિત્ર વચ્ચે તફાવત છે. દે ભેદ ઉપરથી સ્થિત્રના લક્ષણના ભેદ. વાયુથી થએલ લુખું, સ્ટેજ રડતું અને લોહીમાં રહે છે. પિત્તથી થએલું કમળપત્રની પેડે વનમાં છેલ્લું અને ચારે બાજાએ રાતું, બળતરા વાળું, રેમનો નાશ કરનારું અને માંસમાં રહેનારું હોય છે. કફથી થએલું , ૩, ભારે, ખરજવાળું અને મેદમાં રહેનાર હોય છે. શ્ચિત્ર દોષથી થયું હોય કે ત્રણથી થયું હોય તે પણ દેવભેદને અનુસરી તેના વર્ણ ઉપર પ્રમાણે જ હોય છે. વાયુથી પિત્તનું અને પિત્તથી કફનું વધારે ખરાબ હોય છે. ચિત્રનું સાધ્યાસાધ્યપણું જે શ્ચિત્ર ધોળા રૂંવાડાં વિનાનું હોય, પાતળું, લેહીવાળું, તાજું અને અગ્નિથી બભાવિના થએલ હોય તે સાધ્ય છે. તે વિના અન્ય સર્વ અસાધ્ય છે. અથવા દ્રિ, નિ, હાથમાં, પગના તળામાં કે હોઠમાં થએલ હોય તે શ્ચિત્ર–ધોળો કોઢ તા હોય તે પહુ અસાધ્ય છે. કોઢવિના બીજા પણ કેટલાક રોગ ચેપી છે? એક બીજાની પથારીમાં સુવાથી, ભેગા બેસીને જમવાથી, એક એકનું કપડું ઓઢવા–પહેરવાથી, એક એકની પહેરેલી ફુલની માળા ધારણ કરવાથી અને એક એકના ચંદન વગેરેના લેપ કરવાથી ચળ, (ખપ–લુખસ) ચાંદી. ભૂતનો કરેલો ઉન્માદ, વ્રણ, તાવ, ઉધરસ, રતવા, કોલેરા, ઓરી, અછબડા, શીતળા અને આંખેનું દુખવું તથા પ્રમેહ વગરે એવા બીજા પણ સંસર્ગથી થનારા રગો એક મનુષ્યથી બીજ મનુષ્યને ઉડ વળગે છે. માટે એવા ચેપી રોગીથી બરોબર સાવધ રહેવું. કોઢના ઉપાય. વાયુની પ્રબળતાવાળા કોટમાં ઘીને ઉપયોગ કરવો, કફની પ્રબળતાવાળામાં ઉલટી ટી કરવા અને વિધિ પ્રબળતાવાળા કોઢમાં લેપ, શિ- - લેડી ૩.", ખારા હરડે, કરકચ, સરસવ, હળદર, બાવચી, સિંધાલૂણ અને વાવડીંગ એને ગોમૂત્રમાં વાટી લેપ કરે છે, કેઢ મટી જાય છે. આ પથ્યાદિ લેપ કહેવાય છે. અથવા બાવચીને ઝીણી વાટી આદાના રસમાં ઘુંટી શરીર ઉપર ચોળવાથી આકરે અને જામીગએલ કાઢ પણ નાશ પામે છે. આ સેમરાજ્યકર્તન કહેવાય છે. અથવા શ્રી બ્રહ્માજીએ માકડેયઆદિ મહર્ષિ ઓને કહેલ તથા તે મહર્ષિઓએ કરી જેએલ પંચનિંબાદિ પ્રયોગથી સર્વ રોગ નાશ થાય છે. તે પ્રયોગ એ છે કે-લીંબડાની લીંબોળી, મોર, છાલ, મૂળ અને પાંદડાં અર્થાત લીંબડાનાં પાંચ અંગ સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તે ચૂર્ણને જળભાંગરાના સ્વરસની ૭ ભાવના For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૫૬ ) ( તરગ દેવી. પછી ત્રિફળા, ત્રિકટુ, બ્રાહ્મી, ગેાખરૂ, ભીલામાં, ચિત્રામૂળ, વાવડીંગનો સાર, હુકરકડ, લોઢાનું ચૂર્ણ, હળદર, દારૂહળદર, બાવચી, ગરમાળા, સાકર, ઉપલેટ, ઇંદ્રજવ અને કાળીપાડ એને સમાન ભાગે લઇ ચૂર્ણ કરીને તેને ખેર, બીબલે અને લીંબડા એના જાડા કવાથન છ ભાવના દેવી. પછી હરડે વગેરેના ચૂર્ણતા ૧ ભાગ અને લીંબડાના પંચાંગના ચૂર્ણના બે ભાગ લઇ એકઠાં કરી મધમાં અથવા પંચતિકત નામના ધીમાં અથવા ખેરના તથા બલાના કવાથમાં અથવા ઉના પાણીમાં કાલવીને શુભ દિવસે ચાટવું. નિરતર ૪૮-૪૯ રતિ ભાર માત્રા વધારતાં છેક ૪ તાલા સુધી થાય ત્યાંસુધી આ અવલેહ ચાટવામાં વધારવું. આ પ્રયોગ કરતાં પેહેલા રેચ વગેરેથી શરીરને સાફ કરી પછી સ્નેહનની ક્રિયાકરી કાઠાને સ્નિગ્ધ કર્યા બાદ આ અવલેહને ઉપયોગ કરવા. જેથી વિચર્ચિકા, આદુખર, પુંડરીક, કપાલ, દાદર, કિટિભ, અલસક, શતારૂ, વિસ્ફોટક, વિસર્પ, ગડમાળા, કપ્ને પ્રકાપ, ત્રણે પ્રકારના ચિત્ર, ભગંદર, શ્લીપદ, વાતરક્ત, જડપણું, અધતા, ભરનીગળ, માથાનાં દરદ, સમસ્ત પ્રમેહ, સઘળા પ્રદરા, દાઢનું અને ઝાડ પાલાનું ઝેર, વગેરે વગેરેના નાશ કરે છે. આ અવલેહ મધમાં સેવવાથી જાડા પેઢવાળા કેવળ સિંહના સમાન પાતળા પેટ વાળા અને મજબૂત સાંધાવાળા થાય છે. આ અવલેહના નિરંતર જે અભ્યાસી હોય તેને જો સાપ વગેરે ઝેરી જીવા કરડે છે તે તે ઝેરી જીવા તુરત મરીજાય છે—આ અવલેહના ઉપયોગથી દીર્ઘાયુ થાય છે, રેગ તથા મુદ્રા પ્રાપ્ત થતાં નથી અને ચંદ્રમા જેવી સુંદર કાંતિ થવાથી શરીરની બહુ શાબા વધે છે-આપનબકાવલેહુ કહેવાય છે. અથવા બાવચી તેલા ૨૦, શિલાત તાલા ૨૦, શુદ્ધ ગુગળ તાલા ૪૦, મીંઢીઆવળ તેાલા ૧૨, લેાટાનું ચૂર્ણ તાલા ?, અને મેરીયેાકલ્હાર, મોથ, વાવડીંગ, ત્રિફળા, કરકચનાં પાંદડાં, ખેર, ગળે, નસેતર, શુદ્ધ નેપાળા, હળદર, ઈંદ્રજવની છાલ, લીંબડો, ચિત્રક અને ગરમાળે! એ એબે તાલા ભાર લઇ એએનું સૂક્ષ્મ ચૂર્ણ કરી મધ સાથે ગાળીએ બનાવી ગેોળી ૧ પ્રભાતે ગાસૂત્ર સંગાથે ગળવામાં આવે તે તેથી, કોઢ, વાતરક્ત, ધોળાં પળી, શરીરની કરચલી, શ્રિત્ર,પાંડુ, પેટના વિષમ રોગ, પ્રમેહ અને ગુમરેગ એ સઘળાને નાશ થાય છે. આ સ્વાયભુવગુગલ કહેવાય છે. અથવા ચિત્રામૂળ, ત્રિફળા, ત્રિકટુ, જીરૂ, કલાજીજીરૂ, વજ, સિધાલૂણ, અતિવિષ, ઉપલેટ, ચવક, જવામે, વાવડીંગ, એળચી, મેડીઅજમે, મેથ, અને દેવદાર એએનું ચૂર્ણ કરી તે સર્વની ખરેખર શુદ્ધ ગુગળ લઇ તે સર્વને ધીની સાથે સારીપેઠે કુટીને તેની ગાળીએ વાળવી. આ ગાળી પ્રભાતકાળે ભાજનના સમયમાં જટરાગ્નિના બળને અનુસરી સેવન કરે તેા, અઢારે જાતના કાઢ, કૃષિ, દુષ્કા, ગ્રહણી, ગુદાના મસાના વિકારો, મ્હોંનાં દરદો, ગળગ્રહ, ગૃધ્રસી, ભગ્ન અને ગેાળા એ સર્વના નાશ થઈજાય છે, જેમ વિષ્ણુ પરમાત્મા ત્યાને જીતે છે તેમ આ ગુગળ ઉકત વ્યાધિઓને અને ઊડામાં રહેલા વ્યાધિને જીતે છે. આ એકવિ તિક ગુગ્ગલ કહેવાય છે. અથવા શુદ્ધ ભીલામાં તેલા ૧૨૮ ભાર લઇ કાપી ૧૦૨૪ તાલાભાર પાણીમાં નાખવાં. ૧૨૮ તેાલાભાર ગળાને કુટી તે પણ તે પાણીમાં નાખી અગ્નિદ્વારાઉકાળવું. જ્યારે ચેાથા ભાગનું ઉકાળતાં બાકીરહે ત્યારે ઉતારી લઇ, વસ્ત્રથી ગાળી કાહાડી તેમાં ૩૨ તાલા ધી, ૨૫૬ તાલા દુધ, ૬૪ તાલા સાકર અને ૩૨ તાલા મધ નાંખી ધી અમૃતસાગર્ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ આ પ્રયોગમાં મધ નાખ્યાપછી પાક કરવા એમ લખ્યું છે, પણ મદનપાળ નિયંટમાં કહ્યુ` છે કે અગ્નિ અને તાપથી તું થએલ મધ ખાવામાં આવે તે મનુષ્યનુ' મરણ નિપાવે છે; છતાં આ પાઠમાં તેથી વિરૂદ્ધ લેખ છે માટે વિચારીને પાડ ઉપયોગમાં લેવા, ભા. કત્તા. For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેળો . ) કોઢ પ્રકરણ. (૫૭) મા તાપથી તેને પાક કરવો. જ્યારે સર્વ દ્રવ જાઓ થઈ જાય ત્યારે ઉતારી લઈ તેમાં બીલાં, અતિવિષ, ગળો, બાવચી, પુમાડીઆનાં બીજ, લીંબડ, ત્રિફળા, મજીઠ, ત્રિકટુ, અજમો, સિંધાલૂણ, મોથ, તજ, એળચી, નાગકેસર, ખડસલીયપિત્તપાપડે, તમાલપત્ર, વાળો, કાળાવાળો, ચંદન, ગોખરૂ, કચૂરો અને રતજળી એ પ્રત્યેક પદાર્થો બને તોલાભાર લઇ તેઓનું ચૂર્ણ કરી તે પાકમાં નાખવું. આ અવેલેહ પ્રાતઃકાળે પાણીથી ૪ રૂપિયા ભાર નિરંતર સેવન કરે અને પથ્થમાં રહે અર્થત કસરત, તો, અગ્નિ, ખાટા પદાર્થો, માંસ, દહી, મૈથુન, તેલનું મર્દન, અને પંથ કે શ્રમ કરવાનો ત્યાગ કરે તે કોઢ તથા વાતરક્ત અને રાઘળા પ્રકારના મસાને નાશ થઈ જાય છે–આ. અમૃતભલાતકાવલેહ કહેવાય છે. અથવા લીંબડો, ઘાળી ઉપલસરી, અતિવિષ, બાવચી, કડુ, ત્રાથમાણ, ત્રિફળા, મેથ, ખડસલીયોપિત્તપાપડે, રાતો ધમાસો, વજ, ખેર, સુખડ, કાળીપાડ, સુંઠ, કચૂરો, ભારંગી ( ન મળે તે રમણીનાં મૂળ લેવાં) અરડૂસે, કરીયાતું, ઈદ્રજવ, કાળી ઉપલસરી, ઇંદ્રવરણુ, પીલુડી, વાવડીંગ, કડાયાની છાલ , ક, હસ્તિકંદ, ગળે, બકાનલીંબડા, કડવાં પરવળ, (કડવાં તુરીયાં કુકડેલો) હળદર, દારુહળદર, પીપર, ગરમાળો, સપ્તપર્ણ, નાતર, જળજાંબવા, ધોળી ચણોઠીનાં ફળ, મજીઠ, ગજપીપર, રાસ્ના, કકચ, સાટોડી, નેપળાનું મૂળ, બોબલાનો સાર, જળભાંગર, કાંટાશલા, અંકેળ અને સાગ એ સઘળા પદાર્થો આઠ આઠ તોલા ભાર લઇ તેઓને ૧૦૨૪ તેલા ભાર પાણીમાં મંદ અગ્નિદ્વારા કવાથ કરો. જ્યારે ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી મજબૂત વાસણમાં રાખવો. પછી ૧૦૦૦ ભીલામાં લઈ કોપી ૩૦૭ર તેલા બાર પાણીમાં પકાવી આઠમા ભાગનું પાણી બાકી રહે કે ઉતારી લઈ ગાળી બને કવાથને ભેગા કરી પછી તેમાં ગેળ તેલા ૪૦૦ ભાર નાખી ધીમા તાપથી પકાવતાં શીરાના જેવો થાય ત્યારે તેમાં ફરી ૧૦૦૦ ભીલામાનો ગર્ભ નાખવો અને ત્રિફળા, ત્રિકટુ, મોથ, વાવડીંગ, ચિત્રક, સિંધવ, સુખડ, ઉપલેટ તથા અજમો એ પ્રત્યે પદાર્થો ૪-૪ તેલા ભાર લઈ ચૂર્ણ કરી તથા તજ તમાલપત્ર, એળચી અને નાગકેસર એઓ પણ ક–જ તોલા ભાર લઈ ચૂર્ણ કરી ઉકત અવલેહમાં મેળવી દેવું–આ મહાભલાતકાવલેહ શ્રી સદાશિવજીએ જગત જીવોના કલ્યાણ નિમિત્તે કહેલ છે, તેનું સેવન કરે છે, તેથી શ્ચિત્ર, ઔદુંબર, દાદર, ઋક્ષકહ, કાકણક પુંડરીક, ચર્મદળ, ગજચર્મ, વિસ્ફોટક, રક્તમંડળ, ચળ, કપાલક, ખસ, લુખસ, પગનું ફાટવું, વાતરક્ત, છએ પ્રકારના હરણ, પાંડુ, વ્રણ, કૃમિયા, રક્તપિત્ત, ઉદાવર્ત, ઉધરસ, શ્વાસ અને ભગંદર એટલા રોગો મટી જાય છે. આ અવલેહનું સદા સેવન કરે તે પળીયાં, અને અતિ ભયંકર આમવાયુ પણ મટી જાય છે. આ અવલેહ ઉપર આહાર વિહાર કે મિથુનમાં વિશેષે કરી પાળવાની જરૂર નથી. આ અવલેહ કાંતિને બહુ ઉત્તમ કરે છે. અને જઠરાગ્નિ ને પ્રદીપ્ત કરે છે. આ અવલેહ ઉપર દુધ અથવા ગળાના પાણીનું અનુપાન આપવું અને ઘણું કરીને ભજનમાં ઉનાને અને ખાટાને ત્યાગ કરવો. અથવા મજીઠ, ત્રિફળા, કડુ, વજ, દારૂ હળદર, ઉપલેટ અને લીંબડે એનો કવાથ કરીને નિરંતર પીએ તે સર્વ પ્રકારના કેન્દ્ર નાશ થાય છે, તથા વાતરક્ત, ચળ, ખસ, રક્તમંડળ, દાદર, વિસર્ષ અને વિશ્લેટક એઓને પણ નાશ થાય છે-આ લધુમંજીષ્ઠાદિકવાથ કહેવાય છે. અથવા મજીઠ, બાવચી, પુમાડી, લીંબડો, હરડે, હળદર, આમળાં, અરડૂસે, શતાવરી, કાંસકી, ગંગેટી, જેઠીમધ, ગોખરું, પરવળનો વેલે, વાળો, ગળો અને રતાં જળ એઓને કવાથ કરીને પીએ તે તેથી કે, વાતરક્ત, રાળ અને મંડળને જડમાંથી નાશ થાય છે. આ મધ્યમ ૩૩ For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. ( ૨૫૮ ) તર્ગ શાદિ ક્વાથ કહેવાય છે. અથવા મા, ખમણા ઇંદ્રજવ, ગળા, માથ, વજ, સુંઠ, હળદર, દારૂહળદર, ભેાંરીંગણી, લીંબડા, પરવળ, કડ્ડ, ભારંગી, વાવડીંગ, જળજાખવા, પીસુડી, દેવદાર, જળભાંગરા, પીપર, ત્રાયમાણુ, કાળીપાડ, શતાવરી, ખેર, ત્રિફળા, કરીયાતું, બકાયન લીંબડા, ખીબલો, ગરમાળા, ઘઉંલા, બાવચી, રતાંજળી, વાયવરણાં, નેપાળાનાં મૂળ, સાગ, ખડસલીયેપિત્તપાપડે, ઉપલસરી, અતિવિષ, રાતે ધમાસા, ઇંદ્રવરણાં અને વાળે એએને કવાથ કરી પીએ તેા લાંબા કાળના ચામડીના રેગે, અઢારે પ્રકારના કાઢા, વાતરક્ત, સધળા લોહી વિકારના રોગો, વિસર્પ, ચામડીનું બેહેરાપણુ અને આંખના રોગો એ સર્વને નાશ થાય છે-આ વૃજિષ્ઠાદિ કવાથ કહેવાય છે. અથવા કાળાંમરી, નસેાતર, મેથ, શુદ્ધ હરતાલ, શુદ્ધ મશીલ, દેવદાર, હળદર, દારૂહળદર, જટામાંસી, સુખડ, ઈંદ્રવરણાં, કણેર, આકડાનું દુધ, અને ગાયના છાણુના રસ પ્રત્યેક્ પાર્થે! એક એક તાલા ભાર લેવા, શુદ્ધ વછનાગ એ તેાલા ભાર લેવા અને સરસીયું તેલ ૧૬૪ તેલા ભારલઇ એને ચારગણા પાણીમાં તથા બમણા ગૈ:મૂત્રમાં પકાવી તૈલ સિદ્ધ કરવું. આ તેલનું મર્દન કરવાથી કાઢને નાશ થાય છે, તથા ચિત્ર કાઢને વર્ણ બદલાઇ જાય છે. જો આ તેલનું નિત્ય સેવન કરે તેા, ચળ, ખસ, સિઘ્ન, વિચર્ચિકા, પુંડરીકે, દાદર તથા ત્વચાના શૂન્યપણાના નાશ કરી દે છે. આ લઘુરિચાદિ તૈલ કહેવાય છે. અથવા મરી, નસોતર, નેપાળનાં મૂળ, આકડાનું દુધ, છાણુના રસ, દેવદાર, દારૂહળદર, હળદર, જટામાંસી, ઉપલેટ, સુખડ, ઇંદ્રવરણાં, કણેર, હરતાલ, મહુશીલ, ચિત્રક, વઢવાડીયું, મેથ, વાવડીંગ, પુમાડ, સરસડી, ઇંદ્રજવ, લીંબડા, સપ્તપણું, ગળા, ઘેર, સામેા, કરકચ, ખેર, બાવચી, વજ્ર અને માલકાંકણી એ સઘળાં ચાર ચાર તાલાભાર લેવાં, શુદ્ધ વછનાગ ૮ તેાલા ભાર્ અને સરસીયું તેલ ૨૫૬ તાલા ભાર તથા ગામૂત્ર એથી ચારગણું લઇ આ સમસ્ત પદાને લોઢાના વાસણમાં અથવા માટીના વાસણમાં નાખી ધીમા તાપથી પકાવી તૈલ તૈયાર કરવું. આ તેલના મર્દનથી કાઢતા ત્રણા, ખસ, વિચર્ચિકા, દાદર, ચળ, વિસ્ફાટક, શરીરની કરચલીઓ, પળીયાં, મ્હાં ઉ પરના ડાઘ, તલ અને મસા એ સર્વને નાશ કરેછે, સુકમાળપણાને આપે છે, જો આ તેલને રજોદર્શન થયા પછી સ્ત્રી નાસ લે તેા તેના સ્તને વૃદ્ઘાવસ્થા થયા છતાં પણ નમી જતા નથી. બળદ ઘેાડા કે હાથી વાયુથી પીડાતા હોય તે! આ તેલનુ ૩ વાર મર્દન કરવું, જેથી તે પવન વેગે ચાલે છે અર્થાત્ વાયુનો નાશ થઇ જાય છે-આ મહામરિચાદ્વિ તેલ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા શુદ્ધ હરતાલ લઇ સાટેાડીના રસમાં ૧ દિવસ ઘુંટી ગાળે વળે તેવી થાય ત્યારે તેની ટીકડીએ કરી તડકામાં સુકવી પછી સાટોડીના પાંચે આંગના ખાર (રાખ)લઇ હાંલ્લામાં ભરી તેના વચમાં તે હરતાલની ટીકડીઓને મુકી કરી તે ઉપર સાટેાડીના પંચાંગને ખાર ભરી ઢાં કણી ઢાંકી મુખે મુદ્રા દઇ સુકવી, તેને ચુલા ઉપર ચઢાવી બહુજ ધીમા તાપથી નિરંતર પાંચ દિવસ સુધી તાપ દેવા તે, તે રસ સિદ્ધ થાય છે. જ્યારે એની મેળેજ હાંલ્લુ ઠંડુ થઇ જાય ત્યારે ચુલા ઉપરથી ઉતારી ટીકડીઓને આસ્તેથી કાહાડી લઇ તેમાંથી ૧ રતિ ગરૢચ્યાદિ કવાથ ના અનુપાન સાથે સેવન કરે તે! અઢાર જાતના કાઢ, ભયંકર વાતરક્ત અને દુસ્તર ફિરંગ રાગ, એટલા રાતે નાશ કરે છે. આ પ્રયોગ સેવનારે મીઠું, ખટાશ, તિખારસ, અગ્નિને તાપ, તડકો એ સર્વને ત્યાગ કરવા. કદાચ મીઠા વિના ન રહેવાય તેા થેાડા સિંધાલૂતુ સેવન કરવું–આ 'તાલુકેશ્વર રસ કહેવાય છે. વૈઘરહસ્ય. અથવા પારે, ગંધક, મારેલું ત્રાંબુ, મારેલું લાટુ, ગુગળ, ચિત્રામૂળ, શિલાત, ઝેરકાચલાં અને ત્રિફળા અને સમાન Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોળમ, ) . કેઢિ પ્રકરણ. ( ૨૫૯ ) ભાગે લેવાં. અબ્રક અને કરકચના બીને પારાથી ચાર ગણાં લેવાં. એ સઘળા પદાર્થોને એકઠા કરી તે પૈકી વાટવા યોગ્ય હોય તેને વાટી અન્યને તેમાં મેળવી મધ તથા ધીમાં યનપૂર્વક ખરલ કરી ધીના વાસણમાં રાખી મુકવાં. પછી એમાંથી એક લાભાર નિરંતર પ્રાત:કાળે સેવન કરી અને તેના ઉપર રાતા ચેખા, દુધ તથા મધ સેવન કરે તે નાક, કાન, કે આંગળીઓ ગળી ગએલ હોય તે મનુષ્ય આ રસના સેલ્વાથી કામદેવના જે સુંદર બને છે, પણ સેવન કરતી વખતે મૈથુનને ત્યાગ કરવો. જે કોઢ મજબૂત મૂળ નાખી રહ્યા હોય તે આ રસ ઉપર પાણી અને ભાતનું જ પથ રાખી સેવન કરે તે કોઢને નાશ કરે છે. આ ગલિત ફટારી રસ કહેવાય છે. અથવા ઉપલેટ, મૂળાનાં બીજ, કાંગ, સરસવ, હળદર અને નાગકેસર એઓને વાટી લેપ કરે તે, લાંબા વખતનું સિગ્મકોઢ પણું મટે છેકેસરષક લેપ કહેવાય છે. અથવા અંધાડાના રસથી કે, હળદથી મિશ્રિત કરેલા કેળના ખારમાં મૂળાનાં બીજ વાટી લેપ કરે તે, સિબ્બકોઢ મટે છે. અથવા દારુહળદર, મૂળાનાં બીજ, હડતાલ, દેવદાર અને નાગરવેલનાં પાન એ પ્રત્યેક પદાર્થો ૧-૧-તેલા ભાર લેવા અને શંખનું ચૂર્ણ ૨૪ રતીભાર લેવું. આ સર્વને એકત્ર કરી પાણીથી શુંટી લેપ કરે તો સિધ્ધકોઢ નાશ પામે છે. અથવા આંબાની ગોટલીને ત્રાંબાની કથરોટમાં ત્રાંબાની વાટકીથી પાણી સાથે ઘુંટી અથવા ત્રાંબાના વાસણ ઉપર ઘસી જરા સિંધાલૂણ નાખી તેને લેપ કરે છે તેથી ચર્મદળ કઢ મટે છે. અથવા જીરું તોલા ૪ અને સિંદૂર તેલા ર એઓથી સરસીઆ તેલને પકાવી તે તેલ ચોપડવાથી લુખસ અને ખસ મટી જાય છે. આ જીરકાતિલ કહેવાય છે. અથવા મજીઠ, ત્રિફળા, લાખ, વઢવાડીયું, હળદર અને ગંધક એઓનું ચૂર્ણ કરી તેથી પકાવેલું તેલ ચોપડે તે ખસ માત્ર મટી જાય છે.-આ આદિત્યપાક તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. “અથવા પારે, જીરું, શાહજીરું, હળદર, દારૂ હળદર, મરી, સિંદૂર, આ મળસાર ગંધક અને મણશીલ એઓને સમાન લઈ પારા ગંધકની કાજળ બનાવી અન્ય ઔષધોને ઝીણાં વાટી ગાયના ઘીમાં ૧ દિવસ લગી ખસ્ત કરી પછી તેનું મર્દન કરે તે, ખસ મટે છે. અથવા પારે, ગંધક, રથયું, કાથે, મહેદી, ખુરાસાનીઅજમે, મીણ અને માલકાંકણી એ સર્વ ઔષધોને બરાબર લઈ પાસ ગંધકની કાજળ કરી મણ વગર બીજા ઔષધોને વાટી પછી ધીમાં મીણને ઓગાળી બીજા ઔષધે તેના અંદર નાંખી ઘંટયા બાદ પારા ગંધકની કાજળ મેળવી ગાયના ઘી સાથે ૧ દિવસ સુધી સારી પેઠે ઘુંટી તેનું મર્દન કર તે ખસ તથા લહિવિકારના ફોલ્લા-લીઓ મટી જાય છે. અથવા શોધેલ ગંધક ભાગ ર અને મોરથુથું ભાગ ૩ લઈ પાણી સાથે ઝીણું વાટી ગોળી કરી ઝીણું લુગડામાં તેને બાંધી મીઠાવગરની ઘઉંની બાટીમાં ઘાલી શેકી લે. એમ ૩ તથા ૪ વાર કરી અર્થાત ૩ તથા ૪ દિવસ તે ઠંડું બનાવી ઘી સાકર સાથે ખાય અને તે પિટલીમાંની ગોળી વાટી ધીમાં કાલવી ચોપડે તે ખસ-લુખસ મટી જાય છે; અને લેહીવિકાર પણ મટે છે.” - થવા સિધાલૂણ, પુમાડીઆનાં બીજ, સરસવ અને પીપર એને કાંજના પાણીમાં ઝીણું વાટી લેપ કરે તે ખસ-વલુર મટી જાય છે-આ સૈધવાદિ લેપ કહેવાય છે. આકડાના પાંદડાને રસ તથા હળદર એ બેને સરસીયા તેલમાં પકવી તે તેલનું મર્દન કરે તે ખસ, વિચર્ચિકા અને પારસ ખસ મટે છે–આ અર્ક તૈલ કહેવાય છે. અથવા મણશીલ, હીરાકણી, હરતાલ, ગંધક, સિંધાલૂણ, દારૂડી, પાષાણભેદ, સુંઠ, ઉપલેટ, પીપર, વઢવાણું, કણેર, પુવાડનાં બીજ, વાવડીંગ, ચિત્રક, નેપાળાનાં મૂળ, અને લીંબડાના પાંદ એ પ્રત્યેક પદાર્થો એક એક તેવા For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૬૦ ) ભાર લઇ તેઓના કલ્કથી ૧૨૮ તાલા ભાર સરસીયું તેલ ૪ તાલા બાર, યારનું દુધ ૪ તાલા ભાર અને ૨૫૬ તાલા આંચથી પકાવી તૈલ સિદ્ધ કરી તેના માલેશ કરે તે અસાધ્ય કચ્છ-પારસ ખસ મટી જાય છે. હારીતમુનિ કથિત આ તેલના માલેસથી ચળ, ખસ, ચામડીના રંગ અને લેહીનાં દરો પણ મટે છે. આ કમ્પ્યૂરાક્ષસ તેલ કહેવાય છે. દાદરના ઉપાય. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( તર્ગ પકાવવું તે પછી આકડાનું દુધ બાર ગોમુત્ર નાખી મધુરી ઉપલેટ, વાવડીંગ, પુમાડનાં બીજ, હળદર, સિંધાલૂણ અને સરસવ એએને લીંબુના રસમાં વાટીને ચોપડે તેા, દાદર તથા કોઢ મટી જાય છે. અથવા ધ્રા, હળદર, સિંધાલૂણુ, પુમાડીઆનાં બીજ અને બાવચી એને કાંજીમાં તથા ધાટી છાશમાં વાટી ૩ વાર લેપ કરે તે મજબૂત મૂળ ધાલેલી દાદર તથા કોઢ મટી જાય છે. ચિત્ર-ધાળા કાઢના ઉપાય. એહેડાંની છાલ, તથા કાળા ઊમાનાં મૂળીયાં કવાથ કરી તેમાં ગાળ નાખી તે સાથે ખાવચીના બીજને કલ્ક પીએ તે ફટકારી ધોળા કાઢ અને પુંડરીક નામને કોઢ પણ મટી જાય છે. અથવા સોળ તેલા ખાવચીનાં બીજ, ચાર તાલા હરતાલ, ના તેાલા મણશીલ, ચણોઠી અને ચિત્રાનાં મૂળ એને ગામૂત્રમાં વાટી લેપ કરે તે, તેથી ધાળા કાઢ મટી જાય છે અને ચામડીને રંગ અસલ પ્રમાણે થઇ જાય છે. અથવા આમળાંના, કે ખેરસારના કવાથ સાથે ખાવચીનું ચૂર્ણ પીએ તે શ'ખજેવા, ચદ્રમા જેવા અને માઘરાના ફુલ જેવા ધોળા કાઢ હોય તેપણ તે મટી જાય છે. ભાવપ્રકારા. અથવા હળદર ૩૨ તેાલા, ગાયનું થી ૩૪ તાલા, દુધ ૨૫૬ તાલા અને ખાંડ ૧૨૬ તેલા લઇ એને પાક અનાવવાના વિધિ પ્રમાણે હળદરને દુધમાં ઉકાળી કીટી પાડી ખાંડની ચાસણી કરી તેમાં સુંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એળચી, વાવડીંગ, નસોતર, હરડે, બેહેડાં, આંબળાં, કેસર, અને માથ એ પ્રત્યેક પદાર્થો ૪-૪ તોલાભાર લઇ કેસરવિના સર્વનું ચૂર્ણ કરી કેસરને દુધમાં છુટી પ્રથમ તેને ચાસણીમાં નાખી ત્રુટી પછી તે ચૂર્ણ તથા કીટીને નાખી હલાવી એકજીવ કરી ચીકણા–રીઢા અને સુંદર વાસણમાં ભરી લેવા. સાત રાત્રિ પછી તેમાંથી દરરાજ ૪ તાલાબાર પાક ખાય તેા, ચળ, વિસ્ફેટિક, તથા દાદર, એએના નાશ નિમિત્તે આ અતિઉત્તમ ઔષધ છે. અને આ પાકના સેવનથી સેના જેવી શરીરની કાંતી થાય છે એમાં જરા ખાટું નથી. આ હરિકખંડ કહેવાય છે. અથવા શુદ્ધ તકીયા હરતાલને જંખીરી જાતના ખાટા લીંબુના રસમાં પેઇ તેના દશમા ભાગે શુદ્ધ ટંકણખાર લેવેા. હરતાલના કકડા કરી તેમાં ટંકન નાખી એક સુંદર સફેત કપડાને ચારપ ુ કરી તેમાં તે બન્ને પ દાથાની પાટલી બાંધી જીરીના રસમાં દોલાયંત્રથી દીવાની અગ્નિના સરખી આંચથી ર પાહાર સ્વેદન કરે ઉકાળે, પછી ચુનાના પાણીમાં, કાંજીમાં, ભૂરાકાળના રસમાં, અને ત્રિકળાના કવાથમાં ઉકાળવી. ત્યાર પછી ખટાઇમાં ધોઇ નાખી સુકવી ખાખરાની છાલ અને હરતાલને વાટી તેને ગાળેા બનાવી તડકે સુકવી સાવ સપુટ કરી ગજપુટ અગ્નિ આ પવા. જ્યારે અગ્નિ સ્વયં શાંત થઇ જાય ત્યારે તે સપુટને કાહાડી લઇ તે હરતાલને બકરીના દુધમાં છુટી ગાળો બનાવી તડફામાં સુકવી ૧૨૬ તાલા ખાખરાની રાખને હાંલ્લીમાં ભરી Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેાળમે ) કાઢ પ્રકરણ તેના મધ્ય ભાગમાં તે ગાળાને ગેાઠવી તે ઉપર રાખ તથા કળીચુનેા તાલા ૧૬ દબાવી મજત રીતે તેનું મ્હોં બંધ કરી જે પ્રકારે તેમાંથી જરાપણ ધુમાડે ન નીકળે તે પ્રકારે મુદ્રા દઇ ચૂહે ચઢાવી ૩૨ પાહાર સુધી અગ્નિ આપવા. એની મેળેજ ઠંડા થાય ત્યારે હાંલ્લીને કાહાડી તેમાંથી ચત્નપૂર્વક હરતાલભસ્મને કાહાડી લઇ ખરલ કરી સુંદર શીશીમાં ભરી લેવી. આ ભસ્મ બરક્ તથા મેોધરાના ફૂલ જેવીધાળી અને અગ્નિ ઉપર નાખવાથી ધુમાડા ન નીકળે તેવી શુદ્ધ થાય છે. તે ૧ રતીભાર જુના ગોળની સંગાથે સેવન કરે અને તે ઉપર ચણાની રોટલી, સાડી ચોખા તથા કોદરા ખાય અર્થાત્ ૨૧ દિવસ આ પ્રમાણે કરે અને મીઠું, ખટાસ તેલ આદિ સ દે તા, અઢાર પ્રકારના કોઢ, વાતરક્ત અને ફ઼િરંગ રાગ ( ઉપદંશના એક ભેદ, ) વગેરેને નાશ કરે છે. અથવા પારો, ગધક, હરતાલ અને મશુશીલ એ સઘળાં શુદ્ધ કરેલ ડ્રાય તે લેવાં. ધરના ધ્સ, સિ ંદૂર અને દારૂહળદર એ સર્વ નવ તાલા અને માવચી ૨ તેોલાભાર લઇ એ સઘળાંને વાટી ગાયના ઘીમાં મેળવી શરીરે ચોપડી તડકામાં ૧ પેહાર અથવા ર્ પાહાર બેસે અને પછી ન્હાઇ નાખે તે તેથી ખરજ, દાદર, શ્રૃમિ અને કોઢ એ સર્વને ૩ દિવસમાંજ નાશ કરે છે. અથવા ખાખરાના મૂળની છાલને સુકવી તેની રાખ કરી ૧૦૦ તેલા ભાર લઇ તેમાં શુદ્ધ કરેલી હરતાલના કકડા રપ માસાના પ્રમાણથી મુકો પુન: ખાખરાના મૂળની છાલની રાખથી હરતાલને ઢાંકી; અર્થાત્ એક નવી હાંલ્લીમાં ઉપર કહેલા તેલ પ્રમાણે રાખ ભરી વચમાં હરતાલના કકડા મુકી તે ઉપર પાછી તેનીજ રાખ ઢાંકી સારી પેઠે ધ્યાવી ઢાંકણી ઢાંકી મુદ્રા ક્યા વિના ૧૦ પાહાર સુધી આકરા અગ્નિ આપવા. જ્યારે પોતાની મેળેજ હાંડલી થડી થાય ત્યારે હરતાલના ચૂર્ણભસ્મને આસ્તેથી યુક્તિ સાથે કહાડી લઇ ખરલ કરી તેને વસ્ત્રગાળ કરી સુંદર શીશીમાં ભરી લેવી. એમાંથી ૨ રતીભાર ભસ્મ વગર શેકેલા જીરાના ૧ માસાભાર ચૂર્ણ સંગાથે પાનમાં મુકી ખાય અને તેના ઉપર ટાઢું પાણી પીએ તથા છીરી પાળે એટલે ચણાની રોટલી, તથા શેકેલા ચણા ખાઈ ૪૯ દિવસ પથ્યમાં રહે અને હદથી વિશેષ પવન, વિશેષ તડકો-તાપ સેવન ન કરે તે અઢાર પ્રકારના કાઢ, સર્વ પ્રકારના વાતરક્ત, વિવિધ પ્રકારનાં ગડગુમડ, ધા, પ્રમેહુ ફેોલ્લીઓ, વા પ્રમેહપિટિકા, આમવાયુ અને વાયુના વ્યાધિ એ સર્વને નાશ કરેછે. વિદ્યાપતિ કહેછે કે મે આ પ્રયાગ સારી પેઠે અનુભવેલા છે. અથવા પુવાડીઆનાં બીજ, ખાવચી, સરસવ, તલ, ઉપલેટ, હળદર, દારૂહળદર અને મેાથ એને છાશમાં વાટી-ત્રુટી લેપ કરે તેા, દાદર, ચળ અને વિચચિંકાના નાશ થાય છે. અથવા માથુથુ તથા ટંકણુ ૧-૧ ભાગ અને આવી ૨ ભાગ લઇ એને જળભાંગરાના રસમાં છ દિવસ ઘુટે ભ, ૭ ભાવનાઓ છે ફ્રુટી ધોળા કાઢ ઉપર ચોપડે તે મટી જાય છે-એ અનુભવ સિદ્ધ છે. વૈઘરહસ્ય. અથવા- પારો, શંખનો ચૂનો, અધાડાને ખાર, તલના ખાર, સાટાડીને ખાર, હરડેને ખાર, અરડૂસાતે ખાર, પરવળા ખાર, એરડાને ખાર, જવખાર, ટંકણખાર, સાજીખાર, નવસાદર, આમલસારા ગધક, પાંચે જાતનાં લૂણ ( સંચળ, સિંધવ, વડાગરૂં, દરીનું મીઠું અને મીઠું), ઉપલેટ, સું, મરી, પીપર, કોકમના ઝાડનાં મૂળ, કરકચના ઝાડનું મૂળ, વઢવાડીઆનું મૂળ, હળદર, ઘણુ, બેરીકલ્હાર, કડાયાનેા ખાર, પીપરના ઝાડના ખાર, રાઇ, સરસવ, સિંદૂર, શિલાજીત, પાપડીએ ખારા, પિલા, લાદર, થેારનાં મૂળઆં, આકડાનાં મૂળાઆં, મેથુથુ, ચિત્રા અને આકડાના પાંચે આંગને ખાર, આ સઘળાં ઔષધ ચાર ચાર તાલા ભાર લ યથાયાગ્યરીતે સર્વને વાટી તાંબાના વાસણમાં ગાયના મૂત્રમાં That For Private And Personal Use Only ( ૨૬૧ ) Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) અમૃતસાગર --- --- --- ------ --- મેળવી ૧ દિવસ રાખી મૂકવાં. ત્યાર પછી તેમાં ભેંશનું, ઘેડાનું, બકરીનું, હાથીનું, તથા ઉંટનું મૂલ અને લીંબુ, બીરીને, બીજેરાને અને નારંગીને રસ તથા ચણાને ખાર, સગવાને રસ, સાત ધાન્યની રાઇના સંયોગથી કરેલી કાંજી એ સર્વ અનુમાન પ્રમાણે લઈને તેમાં નાખવાં. પછી તે વાસણનું મહે ઢાંકી દઈ ર૧ દિવસ માવજત સાથે એકાંતમાં રાખી પછી તેમાંની ઔષધીને લેપ કરે તે સમસ્ત કોઢ, ગંડમાળ, વિસર્ષ, હરષ, વિચર્ચિકા, અને વાયુના સમસ્ત રોગો ૧ માસની અંદર મટી જાય છે- આ મહાલેપ કહેવાય છે. રસસંગ્રહ કોઢ રોગીના સેવ્યાસેવ્ય. કોઢના રોગવાળાએ નખને કપાવતે રહેવું, નિત્ય ઔષધે સેવન કરવાં, પુરૂષ સ્ત્રીસંગમ વા સ્ત્રીએ પુરૂષ સંગમ, માંસ ભક્ષણ, દારૂ પીવે, ખાટા, ખારા, તીખા પદાર્થો, દહી, દુધ, ગોળ, તલ અને અડદ વગેરેને ત્યાગ કરે. | માત્ર ઘઉં, ચણ, સાઠીખા, મગ, મસૂર, તુઅર, જંગલના પશુઓનાં માંસ, તુરી, કુણુ વંત્યાક, લસણ, જાયફળ, રાઈ, કેસર અને મઠ તથા સ્વચ્છ હિતકારી પદાચેનું સેવન એગ્ય છે. કેટનો અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજ રાજે શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ભગંદર, ઉપદંશ, લિંગારું અને કેટરે એએના નિદાન સંપ્રાપ્તિ સહયત્ન નિરૂપણ નામને સેળમો તરગ સંપૂર્ણ તરંગ સત્તરમ. શીત પિત્ત ઉદઈને કોઠને ઉોઠ વળી, અમ્લપિત્ત કેરા ભેદ કા બલિ ભાતથી, દુઃખદ વિસ વાળો વિસ્ફોટક કણકારી, દુષ્ટ જે ફિરંગ રોગ લખ્યા અવાતથી, મમૂરિકા શીતળાદિ રોગ છે નિદાન સહ દેષ ભેદ રૂપ ચિન્હ યોગ આપાંતથી, વાંચે વહાલા વાચકે તરંગ સંસદશમામાં, વર્ણવ્યા પ્રમાણુ યુક્ત ઉક્ત રોગે ખંતથી. શીતપિત્ત, ઉર્દદ, કોઠ અને ઉત્કોઠનો અધિકાર. શીતપિત્ત વગેરેનાં દૂરનાં તથા પાસેના નિદાન અને સંપ્રાપ્તિ. શીતળ પવનના સ્પર્શથી વધી ગએલા કફ અને વાયુ એઓ પિત્તના વધારાના કારણોથી થઈ દુષ્ટ થએલા પિત્તના સાથે મળી ચામડીમાં તથા લોહી , વગેરેમાં પેસી જાય છે તેથી શીતપિત્ત વગેરે થાય છે. શીતપિત્તનું પૂર્વ સ્વરૂપ. - જે મનુષ્યને ઉપરના નામવાળો વ્યાધિ થવાને હોય ત્યારે તે થયા પહેલાં તરસ, અરૂચિ, મેળ, શરીરમાં ગ્લાનિ, અંગમાં ભારેપણું, બકારી થયા જેવું થાય, દેહમાં પીડ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમો ) શીતપિત્તાદિ પ્રકરણ. (૨૬૩) અને આંખો લાલ એટલાં લક્ષણ થાય છે, અર્થાત્ આવાં લક્ષણે જેને થાય તેને શીતપિત્ત નામને રામ થશે એમ જાણી લેવું. શીતપિત્તનું લક્ષણ. કીડી તથા ભમરીને કરડ્યા જેવા આકારવાળા, ચળવાળા, ઘણી વ્યથા, ઉલટી, તાવ અને બળતરાવાળા જે શરીરના બાહાર સેજે થાય છે તેને શીતપિત્ત કહે છે. આમાં વા યુની પ્રબળતા વિશેષ હોય છે. ઉદર્દનું લક્ષણ. વચમાં નમેલ, રાતાશવાળ, ચળવાળાં ચકરડાંવાળે જે સોજો શિશિર (કુંભ અને મીન શક્રાંતિ) ઋતુમાં થાય તેને ઉદર્દ કહે છે. આમાં કફની પ્રબળતા વિશેષ હોય છે. કઠ તથા ઉત્કંઠનું લક્ષણ. ઉલટીના વેગને રોકવાથી વા ઉલટી બરાબર ન થવાના લીધે પિત્ત તથા કફને વધાર થતાં અને ઉછળેલા અન્નનો નિગ્રહ થતાં ચળવાળાં અને રતાશયુકત જે ધામમાં નીકળે છે તેને કોઠ અને એક ધામાં મટીને બીજાં નવાં ધામઠાં થતાં આવે તેને ઉઠ કહે છે. શીતપિત્ત, ઉદર્દ, કોઠ અને ઉત્કંઠના ઉપાય. કડવાં પરવળ-કુકડલાનાં ફળ, લીંબડો અને અરસે એઓથી ઉલટી કરાવવી અને ત્રિફળા, ગુગળ તથા પીપરને રેચ આપવો એથી શીતપિત્ત મટી જાય છે. અથવા સરસયા તેલનું મર્દન કરવું. શરીરને ઉનાપાણીથી ધોવું. મધ સહિત ત્રિફળાનું સેવન કરવું અને નવકાર્ષિક ગુગળ વગેરેનું સેવન કરવું, જેથી શિતપિત્ત મટી જાય છે. અથવા કડુને સાકર સંગાથે રેચ લેવાથી અથવા જુનો ગોળ અને આદાને રસ ખાવાથી શીતપિત્ત સારી પેઠે મટી જાય છે અને જઠરાગ્નિને પ્રદિપ્ત થાય છે. અથવા ગોળ અને આંબળાં અથવા સુંઠ, મરી, પીપર તથા જવખાર સહિત અજમે ખાવાથી શીતપિત્ત મટે છે. અથવા સરસવ, હળદર, પુવાડીઆનાં બીજ, અને તલ એઓનો કલ્ક કરી તેમાં સરસીયું તેલ મેળવી શરીરે એળે તે, શીત્તપિત મટી જાય છે. અથવા અજમે અને ગોળ ખાય તથા પથ્ય ભોજન કરે તે, સઘળા શરીરમાં થએલે ઉદર્દ ૭ દિવસમાં મટી જાય છે. અથવા મહાતિ નામના ઘીનું સેવન કરી લેતી કઢાવવાથી ઉદર્દ મટી જાય છે. અથવા લીંબડાનાં કુણાં પાંદડાં અને આંબળાને વાટી ઘીમાં મેળવી નિરંતર સેવન કરે તે વિસ્ફોટક, ચળ, કૃમી, શીતપિત્ત, ઉદર્દ, કેન્દ્ર અને કફ વગેરે સર્વને નાશ થાય છે. અથવા છોલેલું આદુ ૬૪ તેલા, ગાયનું ધી ૩૨ તેલા, ગાયનું દુધ ૧ર૮ તલા અને સાકર ૬૪ તેલ લેવી. પીપર, પીપરીમૂળના ગંઠોડા, મરી, સુંઠ, ચિત્રામૂળ, વાવડીંગ, મેથ, નાગકેસર, તજ, તમાલપત્ર, એળચી અને ચૂરો એ પ્રત્યેફ પદાર્થે ચાર ચાર લાભાર લેવા. એઓને વિધિપૂર્વક પાક બનાવો. અર્થ આદાને ઝીણું સુધારી દુધમાં નાખી ભાવે કરી ઘી નાખી કીટી બનાવી અન્ય ઔષધીએનું ચૂર્ણ કરી સાકરની ચાસણી બનાવી પ્રથમ તેમાં કીટી નાખી પછી ઔષધે નાખી એકછવ થાય તેમ હલાવી તૈયાર કરે. તેમાંથી દરરોજ ચાર લાભાર સેવન કરે તે શીતપિત્ત, ઉદર્દ, કઠ, ઉકે, ક્ષય, રક્તપિત્ત, ઉધરસ, શ્વાસ, અરૂચિ, વાયુગોળો, ઉદાવ, સાજે, For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ - - - - - - - - - - - - ----- - - - - - - * 1. " •• - • • વલુર અને કૃમિઓ એ સર્વને નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, બળ તથા વીર્યને વધારે છે, અને શરીરને પુષ્ટ કરે છે માટે આદ્રકખંડનું અવશ્ય સેવન કરવું. ભાવપ્રકાશ. અને થવા સિંધાલૂણને ધીમાં વાટી શરીરે ચોળી રાતી કાંબળી ઓઢી સુઈ જાય તે શીતપિત્તા દિરોગો શાંત થાય છે. અથવા ઘી, સોનાગેરૂ, સિંધાલૂણ, કમુબે અને એને સરખા ભાગે લઈ વાટી શરીરે ચેળેિ તે કોઠ અને ઉદઈરેગાદિ નાશ થાય છે. અથવા કરીયાતું, અને રડ, કડુ, કુકડલાનાં પાંદડાં, લિફળ, ચંદન અને લીંબડે એનો કવાથ કી સેવન કરે તે, વિસર્ષ, બળતરા, તાવ, મુખશોપ, વિસ્ફટક, તરસ અને ઉલટી એઓનો નાશ કરે છે. આ ભૂનિંબાદિ કવાથ કહેવાય છે. અથવા અડામાં કણાની રાખ શરીરે ચોળે. અથવા એકલું લસણ કે, ત્રિફળાને મધમાં ચાટે તે ૭ દિવસમાં ઉદદરગ જલદીથી મટે છે. અથવા કોઢ પ્રકરણમાં કહેલાં યત્નો ઉપયોગમાં લે, ફક્ત ખોલાવે, સુકામૂળાના યુથી વા કળથીના યૂપથી અથવા લાવ-તેતરના માંસના રસ સાથે સદા ભોજન કરવું. વિઘરહસ્ય. અથવા કટકડીને નાગરવેલના પાનના રસમાં ઘુંટી શરીરે ચોળે તે શીતપિત્ત મટે છે.” અથવા મેથીદાણાકાળામરી, હળદર, અજમે, કલોંજી જીરું, અફીણ એ સઘળાં ચાર ચાર તોલાભાર લઇ સર્વ ઝીણું વાટી તથા ગદુધ અને ઘીમાં શોધે. ગધક પણ આઠતોલા ભાર લઈ તે સાથે ઘુંટી આદાના રસને ૩ પુટ દેવા પછી ૧ કે ૨ ટાંક પ્રમાણ ગેળીઓ વાળી ગળી ૧ નિરંતર પ્રભાતે સેવન કરે તે શીતપિત્તાદિના સમસ્ત વિકાર નાશ પામે છે. વિધરન. શીત્તપિત્તનાં પથ્યાપથ્ય. સાઠીચેખા, મગ, કળથી, ઉવું પાણી તથા પવન વગરનું સ્થાન હિતાવહ છે અને નહાવું, પરસેવે લાવવો, ભારે--જય અન્ન ભોજન અને ઠંડુ પાણી અહિતાવહ છે. શીતપિત્ત, ઉદે કઠ અને ઉત્કંઠને અધિકાર સંપૂર્ણ અમ્લપિત્તનો અધિકાર નિદાન પૂર્વક અમ્લપિત્તનું સ્વરૂપ. વિરોધ કારક આહાર, તથા બળતરા કરનાર આહાર, બગડેલ અન્ન પાન, ખાટાં અને પિત્તને વધારનારાં અન્ન ભોજન કરવાથી વર્ષાઋતુમાં પિતાના કારણેથી એકઠું થઈ રહેલું પિત્ત દુષ્ટ થાય છે તેને અમ્લપિત્ત કહે છે. અમ્લપિત્તનાં લક્ષણ ભોજનનું ન પચવું, એકદમ ઘભરાટ ઉત્પન્ન થવા, કડવા અને ખાટા ઓડકારનું આવવું. શરીરમાં ભાર, ગળામાં તથા છાતીમાં બળતરા, અન્ન ઉપર અરૂચિ, વગર મહેનતે થાક લાગે, ઉલટીના ઉછાળા આવે, જઠરાગ્નિ મંદ થાય અને પરસેવો થઈ આવે એ અમ્લપિત્તનાં લક્ષણો છે. તરશ, મૂછી શ્રમ, મેહ, અને અગ્નિ મંદતા પણ હોય છે, તેમ ખાધા છતાં કે ન For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તર ) અમ્લપિત્ત પ્રકરણ (૨૫) ખાધા છતાં પણ ખાટી, કડવી ઉલટી થાય છે. હાથ પગમાં બળતરા તથા ઉનાશ રહે. અને ત્યંત અરૂચિ, તાવ, ચકામાં, ફોલ્લીઓ અને વલુર એવાં ચિન્હ પણ થઈ આવે છે. અમ્લપિત્તના પ્રકાર અમ્લપિત્તના બે પ્રકાર છે એક તે અધોગામી–નીચે ગતી કરનારું અને બીજું ઉર્ધગામી–ઉંચે ગતિ કરનારું હોય છે, તેમાં પણ એક વાયુ કેપી અને બીજું વાત કફ કેપી કહેવાય છે. આધોગામી અમ્લપિત્તથી તરશ, બળતરા, મૂછ, ફેર, મેહ, છાતીમાં પીડા, શરીર ઉપર ધામઠાં, અગ્નિની મંદતા, પરસેવો, અને શરીરની કાંતિ પીળી પડવી વગેરે વગેરે ઉપદ્ર થાય છે. આ લક્ષણે થવાની સાથે મળદ્વારે કાળું, રાતું, દુર્ગધિયુક્ત અને વિવિધ રંગવાળું પિત્ત પડે છે. અને ઉધંગામી અમ્લપિત્તથી લીલું, પીળું, આસમાની, કાળું, લાલાશ પડતું, રાતું, અત્યંત ખાટું, માંસ ધેલા પાણી જેવું, ઘણુંજ ચીકણું વા ચી , વ, કફ રહિત, ખારું, તુરું, વગેરે વગેરે રસયુક્ત ઉલટીમાં પિત્ત પડે છે, કોઈ કઈ વેળાએ તે આ પગલું અન્ન ઉલટીમાં પડે છે. અથવા જમવા બેસવાની પહેલાં કડવી કે ખાટી ઉલટી થાય છે અને તેવાજ ઓડકાર આવે છે. ગળું દુખે તથા છાતી બળે છે અને તે સાથે સાથે પણ દુખે છે. ઉપર કહી ગયા છીએ કે વાતજન્ય અને બીજું વાતકફજન્ય અમ્લપિત્ત હોય છે. અર્શિત દેના દિનેલીધે વિભાગ પડેલા છે. જે વાત સુકા હોય તેમાં કંપાર, ઉલટી, શળ, કફ સહિત યુકવું, શરીરમાં ભારેપણું, બકવા, મૂઇ, ફેર, મેળ, મેહ, હર્ષ અને શરીરમાં ઝણઝણાટી તથા પેટમાં પીડા થાય છે. અને કફ વડત યુકત અમ્લપિત્ત હોય તે, કફ સહિત થુંકવું, શરીરમાં ભારે તથા અકડાશપણું, અરૂચિ, ઉલટી, નિર્બળતા, અગ્નિની મંદતા, ખરજ, અતિ નિંદા, અને શરીરમાં ટાઢ વાયા સરખું થાય છે.' અમ્લપિત્તનું સાધ્યાસાધ્યપણું. અમ્લપિત્તને વ્યાધિ થતો જ હેય અર્થાત તુરતનો થએલો હોય તે તે યત્ન કરવાથી સાધ્યમટે તે છે, વધારે વખતનો થએલ હોય તે, યાપ્ય એટલે ઔષધોપાયથી મહેનત ભટે છે અને પથ્થમાં ન રહે અને લાંબા વખતનો હોય તો અસાધ્ય ગણાય છે. અમ્લપિત્તને ઉપાય. અમ્લપિન રેગીને કુકડવેલાનાં ફળ, લીંબડે, અરો , એઓને કવાથ કરી તેમાં મીંઢળ, સિંધાલૂણ અને મધ નાખી પીવરાવી ઉલટી કરાવવી. અથવા નસોતર, મધ અને આંબળાનો રસ પીવરાવી રેચ આપો. (જ્યારે વમન, વિરેચન ઠીક ઠીક થઈ જાય ત્યારે સ્નિગ્ધ શરીરવાળાને અનુવાસન બસ્તિ અને ઘણા દિવસનું હેય તે દેશાનુસાર આસ્થાપન ૧ અમ્લપિત્ત કફ, વાયુ અને વાયુના સંસર્ગવાળું હોય છે કિંવા કફ કે, કફપિત્તના સંસર્ગવાળું હોય છે, માટે દોષોને ઓળખી ચિકિત્સા કરવી. ઉંચી ગતિવાળું અમ્લપિત્ત ઉલટીના રેગ જેવું અને નીચી ગતિવાળું અતિસાર જેવું હોય છે, તેથી વૈધોને પણ વિસ્મયતા પ્રાપ્ત કરે છે. જે તે સાચો ધ હોય તો તે ટકી શકે છે અને અર્ધદગ્ધ વૈધ હોય તો ઘભરાય છે, માટે પૂર્ણ વિચાર કરી ઔષધ ક્રિયા કરવી કફ પિત્ત યુક્ત અમ્લપિત્તમાં-મૂછ, ભ્રમણ, અરૂચિ, ઉલટી, આળસ, ક્મળ દુખવું મુખમાં ફેકાસ, હે ગળચટું થાય છે. અને લાળ પડયા કરે છે, માધવનિદાન, * For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૬૬ ) ( તરગ ખસ્તી કરાવવી. ) ઉર્ધ્વગામી અમ્લપિત્ત હોય તેા ઉલટી અને અધાગામી હોય તે રૈચ આપવે. અથવા તીખા વધારો વગેરેના સંસ્કારોથી રહિત જવ અને ઘઉંના યૂષ આદિ પદામૈં પીવા અથવા ખાવા. અથવા સાકર તથા મધ સહિત ચોખાની ધાણીના સાથવા દોષની ચેાગ્યતા જોને આપવા. અથવા છડેલાજવ, ખરડૂસા અને આંખળાં, એએને કવાથ કરી તેમાં તજ, તમાલપત્ર, એળચી તથા મધ નાખીને પીએ તે, અમ્લપિત્તની ઉલટી મટી જાય છે. અથવા ગળા, લીંબડાનાં પાંદડાં,અને કુકડવેલાનાં ફળ એને વાટીને તથા મધ નાખી પીએ તે। અનેક રૂપા વાળા મહાભયકર અમ્લપિત્તનો નાશ થાય છે. અથવા અરડૂસ, ગળા, ખડસલીયેાપિત્તપાપા કરીઆતુ, ત્રિકળા, જળભાંગરા, લીંબડા અને કુકડવેલાનાં ફળ એએને કવાથ કરી મધ નાખી પીવામાં આવે તો તેથી અમ્લપિત્ત મટી જાય છે—આ દશાંગ વાથ કહેવાય છે. અથવા આમળાને રસ જમ્યા પછી પીએ અથવા આંબળાના રસ સાથે ભજન કરે તે અમ્લપિત્ત, ઉલટી, અરૂચિ, બળતરા, મેહ, પ્રમેહ, શીત, ટાલ અને વીર્ય દોષનો નાશ કરે છે અને નૃપણુ તણુ ખની તિસગને છાપુ થાય છે. અથવા કાળામા રસ તાલા ૪૦૦ લઇ તેટલાંજ ગાયના દુધમાં નાખી તેમાં ૩૨ તાલા આંબળાંનું ચૂર્ણ, ૩૨ તાલા સાકર અને ૮ તાલા ભાર ગાયનું ધી નાખી મદ અગ્નિવડે જ્યાંસુધી નર૫ માવા જેવા થાય ત્યાંસુધી પકાવી તૈાર કરવા. પછી આ પાનાંદી એ તેલા અથવા ચાર હેલા ભાર સેવન કરે તો અમ્લપિત્તને પૂર્ણરીતે મટાડે છે. આ ખડકુમ્બ્રાંડકાવલે કહેવાય છે. અથવા સોળ તાલા નારીયળને પાકા ગર્ભ (પરૂ) લઇ તેને ઉત્તમ પત્થર ઉપર વાટી નાખી કે ઝીણું શ્રેણીનાખી ૪ તાલા ગાયના ધીમાં તળી પછી નારીયળના પાણીમાં (ન મળે તે ગાયના દુધમાં) પકાવી માવા બનાવી તેથા ચારણી રફેદ ખાંડની સહી કરી તેમાં માવા નાખી શીતળ થયા પછી તેમાં ધાણા, પીપરીમૂળ, તજ, તમાલપત્ર, એચી, અને નાગકેસર એ પ્રત્યેક પદાર્થેાનું ૨૪ ૨૪ ચાઠી ભાર ચૂર્ણ નાખવુ. સર્જને એકત્ર કરી સુંદર પાત્રમાં ભીલેલું. આમાંથી ૪ તાલા કેર તાલાલાર નિત્ય ભક્ષણ કરે તે પુરૂષાર્થ, નિંદ્રા, તથા બળ પ્ત થાય છે, ને અમ્લ પિત્ત, પરિણામ શૂળ તથા ક્ષય એ સર્વનો નાશ કરે –આ તાલિકર ખડ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા ભણુ!કા-કાળી દ્રાખ તથા હરડેની છાલ, એ અન્ને સરખાં લઇ એ ખેતી ખરેખર સાકર લઇ સર્વને વાટો ૧ તેલા પ્રમાણે ગોળીએ બાંધી તેમાંથી ૧ ગાળી ખાય તે અમ્લપિત્ત, ગળામાં તથા છાતીમાં થતે દાડ-બળતરા,તશ, મૂઠા, ભ્રમ-ફેર, મંદાગ્નિ અને આમવાયુને નાશ કરે છે- જ્ઞાદિ ગુટિકા કહેવાય છે. અથવા ત્રિકટુ, ત્રિફળા, એળચી, માથ, વાવડીંગ, અને તમાલપત્ર એએને સમાન લેવાં અને એ સર્વની સમાન લીંગ લેવા અને એ સર્વના સમાન નસાતર અને એ સર્વની ખરાખર સાકર લેવી, સર્વનું સૂમ ચૂર્ણ કરી, પ્રાતઃકાળે ભાજન કર્યા પહેલાં ૪૮ ચણાડીબાર નારિયળના પાણી સંગાથે સેવન કરી પછી ઉલટી કરી નંખાવે, ત્યા પછી જમવાના સમય દુધ, માંસના રસ, અને એવાજ અન્ય ઉત્તમ પદાર્થેાનું ભોજન કરે તે, તેજ, બળ, તથા અગ્નિને વધારે છે, અને બધષ, આમવાયુ, આકરૂં શૂળ, તથા અમ્લપિત્ત આદિ સર્વને-આ અવિપિત્તકર ચૂર્ણ નાશ કરે છે. વૈઘરહસ્ય. અમ્લપિત્ત રાગીનાં પથ્યાપથ્ય. કડવાં, ટ આહાર, તથા પાચન કરનાર પદાર્થેા; તેમજ ઘઉં, ચણા, મઠ, મસૂર, મગ, અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તર ) વિસ પ્રકરણ, (૨૭) વટાણા, હરડે, સુરતનું દેહેલું સાકર સહિત દુધ. જુના ચોખાની ધાણી, મધ સાકર સહિત સાથવો અને પેળનું પીળું એટલા પદાર્થો અમ્લપિત્ત રોગીને પથ્ય છે માટે સેવન કરવા અને અન્ય પધ્ધ-આ સિવાયના પદાર્થો ત્યજી દેવા. અમ્લપિત્તને અધિકાર સંપૂર્ણ વિસર્ષ રગનો અધિકાર. વિસને હેતુ, સંખ્યા તથા શબ્દાર્થ. ખારા, ખાટા, તીખા કે ઉને પદનું અત્યંત સેવન કરે, તેથી દેને કોપ થઈ વિસર્ષ રોગ ઉત્પન્ન થાય છે. તે વિસર્ષ સાત પ્રકાર છે અને ચારે બાજુ ગતિ કરી જે લાય છે, તેથી વિસ કહે છે. તે વાયુ, પિત્ત, કફ, સન્નિપાત, વાત પિત્તને, વાત કફનો અને કફ પિનો એમ ૭ ભેદ છે? વિસરોનું સામાન્ય લક્ષણ. ખારા, ખાટા, ગરમ પદાર્થો વગેરેનું મત સેવન કરવાથી વાયુ, પિત્ત અને કફ દેષવંત થઈ શરીરના લોહી તથા માં વગેરે સાત ધાતુઓને બગાડી શરીરમાં હાની મોટી ફલ્લીઓના રાકરડાઓને ફેલાવે છે એ જ વિસર્પનું સાધારણ ચિહ્ન છે. સાતે પ્રકારના વિરહનાં હાણે. વાયુ વિસર્ષ હેય તે વાયુના તાવની , માથામાં, છાતીમાં, ગાત્રોમાં તથા પેટમાં શળ વગેરે થાય છે, તથા સેજે, ગાત્રોનું ફરકવું, તણખા નાખનારી વ્યથા, ચીયા જેવી પીડા આકર્ષણ થયા જેવી વેદના અને રોમાંચ થાય છે. પિત્તને વિસર્ષ હોય તે, તુરત ફેલાય છે. પિત્તના તાવનાં લક્ષણ યુક્ત હોય છે અને બહુજ લાલ હોય છે. કફન વિસર્પ હોય તો, ચળવાળો, સ્નિગ્ધ અને કફના તાવના જેવી પીડાવાળા હોય છે ત્રિદોષને વિસ હોય તે ઉપર કહેલા ત્રણે દોષનાં લક્ષણે હોય છે. વાયુ પિત્તને વિસર્ષ હોય તે, તાવ, ઉલટી, મૂછ, અતિસાર, તરસ, ફેર-ચકરી, હેડનું ભાંગવું, મંદાગ્નિ, આંખે અંધારાં, રૂચિનનાશ, અને આખું અંગ સળગેલા અંગારાથી વિટાયેલું હોય તેમ થાય છે. જે જે ભાગ ઉપર વિસર્ષ ફેલાતો હોય તેને ઠેકાણે કેલા જે આસમાની, કે રાતા રંગને થઈ ઝટ સુજી આવે છે અને દેવતાથી બન્યા હોઈએ તે કે૧ લીલાં શાક તથા શિંડાકી વગેરે પદાર્થોના સેવનથી પણ વિસર્પ થાય છે. ચરક સંહિતા. ૨ વાયુ તથા પિત્તથી થએલો વિસર્પ અગ્નેય, કફ તથા વાયુથી થએલો ગ્રંથિ અને પિત્ત તથા કફથી થએલે કર્દમક કહેવાય છે. એનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. તથા લોહી લસીકા, ચામડી અને માંસ એ દૂધે થાય છે અને તેઓને વાયુ પિત્ત તથા કફ એ ત્રિો દોષવંત કરે છે એટલે વિસર્પની ઉત્પત્તિમાં એ સાત ધાતુઓ કારણરૂપ છે. વિશેષ ખુલાશા માટે માધવનિદાન જીવે, For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૬૮) અમૃતસાગરે, (તરંગ લે-ઝરાળા ઉપડી આવે છે તથા ઘણોજ ઉતાવળે ફેલાઈ મર્મસ્થાનમાં તુરત પહોંચી જાય છે. પછી તેમાં વાયુની પ્રબળતા થવાથી શરીરમાં પીડા કરે છે. આ વિસર્ષથી શુદ્ધિ અને નિદ્રાનો નાશ થઈ જાય છે, વારંવાર શ્વાસ ચઢે છે, હેડકી આવે છે, બહુજ બેચેનીને લીધે ભેય કે પથારી ઉપર બેસતાં સૂતાં વા, હરતાં ફરતાં જરાપણ કળ વળતી નથી, પણ વિશેષ કલેશ થાય છે, મન તનને સંતાપ રહેવા છતાં પણ મરણરૂપ અત્યંત નિદ્રા આવે છે-આને આનેય વિસર્ષ કહે છે. વાયુફ જનિત વિસર્ષ હોય તે, કફના હેતુથી દુષ્ટ થએલા કફથી રોકાયેલ અને પિતાના કારણેથી પણ દુષ્ટ થએલો વાયુ કો બહુ પ્રકારથી ભેદીને અને જેનું લોહી વ ધ્યું હોય તેની ચામડી, શિરાઓ ત્થા સ્નાયુઓમાં અને માંસમાં રહેલા લોહીને દેવંત કરીને લાંબા, ગોળ, જાડા, સતા તથા ખસઠ ગાંઠાઓની હાર ઉત્પન્ન કરે છે તેમાં આકરી વેદના, તાવ, દમ, ઉધરસ, ઝાડા, શોધ, હેડકી, ઉલટી, ભ્રમ, મોહ, વર્ણને બિગાડ, મૂર્છા,શરીરની ત્રોડ, અને અગ્નિમંદતા વગેરે ઉપદ્રવ થાય છે. આને ગ્રંથિવિસર્ષ કહે છે. પિત્તકફને વિસર્ષ હોય તો, તાવ, સજડપણું, નિદ્રા, ઘેન, માથામાં પીડા, અંગોમાં ગ્લાનિ, સુસ્તિ, ચેનવિના હાથપગ હલાવવા, લવાર, રૂચિહીન, ફેર, મૂઈ, મંદાગ્નિ, હાડનો દુખાવ, તરશ, ઇતિઓનું ભારેપણું, ઝાડામાં આમનું પડવું અને તે-નસનું કફથી પાવું વગેરે વગેરે લક્ષણ થાય છે. આ વિસર્ષ પહેલાં આમાશય ઉપર થઈ પછી ચારે તરફ ફેલાય છે; છતાં પીડા છેડી હોય છે, બહુજ રાતા પીળા તથા ધોળા ફોલ્લાઓથી વ્યાપ્ત અને સ્નિગ્ધ, કાળો–લુખા કાળા રંગને મેલો સેજાવાળે, ભારે ઉંડા પાકવાળા, ઘણું ઉનાશવાળો હોય છે, અડવાથી ભીનાશ ! જણાય છે, તેમાં ચીરા પડે છે, ચામડીને ગાર–કાદવના રંગ જેવી કાળી કરી માંસને ખેરવી નાખે છે, તેથીજ ન-રમાયું વારે ખુલ્લા પડે છે અને તેમાંથી મડદા જેવી ગંધ આવતી હોય તેને કઈક વિસ કહે છે. તથી થએલા ઓમા પ્રકારના વિસર્ષનું લક્ષણ. શસ્ત્રથી ફાડી ખાનારા પ્રાણીઓના નખ-દાંતના વાગવાથી થએલાં આગતુક ક્ષતથી વાયુ પ્રકોપ પામી લેહી અને પિત્તને નાસુર કે ઘણા વખતના જખમમાં પ્રેરી–લાવી વિસપને ઉત્પન્ન કરે છે. આ વિસર્પ કળથી જેવા ફોલ્લાઓથી વિંટાયલે કાળો લોહીવાળા હોય છે અને સેજે, સણકા, તાવ તથા બળત્રાથી અત્યંત યુક્ત હોય છે. વિસર્ષના ઉપદ્રવો. તાવ, અતિસાર, ઉલટી, ચામડીનું ચીરવું, માંસનું ફાટવું, સુસ્તી, અરૂચિ, અને પાકવું એટલા વિસર્ષના ઉપદ્ર છે. વિસપનું સાધ્યા સાધ્યપણું. ત્રિદોષથી થએલે વિસર્ષ અને ક્ષતથી થએલો વિસર્ષ અસાધ્ય છે. પિત્તથી થએલે જે કાળા વર્ણવાળો હોય તો અસાધ્ય, વાયુથી, કફથી તથા મેશ જેવા રંગ વગરને પિત્તનો વિસર્ષ સાધ્ય છે; તે પણ તે સાધ્ય વિસર્ષે મર્મસ્થાનોમાં થયા હોય તે કષ્ટસાધ્ય છે. - વિસર્ષના ઉપાય. વિસ વાળાને બળતરા ન કરે તેવા રે ઉલટી, લેપ, સિંચનો અને લેહી કરાવવા For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તમે. ) સ્નાયુ-વાળાને પ્રકરણ. ( ૨૬૯ ) ની ક્રિયાથી આરામ થાય છે, પણ કયાદાષના વિસર્પ છે તે તરફ પૂર્ણ લક્ષ રાખી ઉપચાર કરે તે! યશ મળે છે. અથવા રાના, નીલકમળ, દેવદાર, રતાંજળી, જેઠીમધ અને કાંસકી એએને બરાબર લઇ વાટી ધી તથા દુધમાં મેળવી લેપ કરે તેા વાયુને વિસર્પ મટે છે. અથવા કસેલે, શિધાડાં, કમળકાકડી, ગોદરા નામનુ ઘાસ, શૈવાળ અને કાદવ એએને વાટી ધીમાં મેળવી પડઅંતર રાખી ઠંડા લેપ કરે તે પિત્તના વિસર્પ મટે છે. અથવા ત્રિા, પદ્મક, ( કે કમળ ? ) વાળા, રીસામણી, કણેર, ખરૂનાં મૂળીયાં, અને રાતે! ધમાસા એઆને પાણી સાથે ઝીણાં વાટી લેપ કરે તે કફના વિસર્પ મટે છે. અથવા સરસડીઆની છાલ, તગર, જેડામધ, રતાંજળી, એળચી, જટામાંસી, હ્રદર, દારૂતુળદર, ઉપલેટ અને વાળે એને ઝીણાં વાટી ઘીમાં મેળવી લેપ કરે તેા, વિસર્પ, કોઢ, તાવ અને સોજો મટી જાય છે-આ દશાંગ લેપ કહેવાય છે. અથવા કરીઆપું, અરસો, ક, કુકડલેલાનાં મૂળ,ત્રિફળા, રતાંજળી અને લીંબડાની અંતરાલ એને કવાથ કરી પીવામાં આવે તે વિસર્પ, બળતરા, સોજો, વલુર, વસ્ફાટક, તરશ અને ઉલટી એટલા રોગોનો નાશ કરે છે. આ ભૂનિઆદિકવાથ કહેવાય છે. અથવા કરચ, સપ્તપર્ણ (એક બતને થાર), કલગર (વઢવાડીયા)નુ મૂળ, ચેરનું દુધ, આકડાનું દુધ, ચિત્રામૂળ, જળલાંગરેા, હળદર, ગામૂત્ર, અને વછનાગ એ સમસ્ત પદાર્થેાથી તેલના વિધિ પ્રમાણે પકાવેલું તેલ તૈયાર થયા પછી જો શરીરે ચોળે તે, વિસર્પ, વિસ્ફોટક અને વિચર્ચિકા મટી જાય છે—આ ફરજ તૈલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા વડની વડવાઇ, ગુંદી, અને કેળના ગર્ભ એને વાટી ધાએલા ધીમાં મેળવી લેપ કરે તે ગ્રંથી વિસર્પ મટીજાય છે. અથવા ૧૦૦ વાર પાણી સાથે મથેલાં ધીમાં સરસડીની છાલનું ચૂર્ણ મેળવી લેપ કરે તે! કર્દમક વિસર્પ મટે છે. અથવા કાઢ, ફાલા—વિસ્ફોટક અને શોળી માટે જે ઉપાયા છે તેજ ઉપાયો કરવાથી વિસર્પ જલ્દીથી મટીજાય છે. અથવા જળે લગાડવી એ અતિ ઉત્તમ છે. વૈદ્યરસ્ય, વિસર્પ ાગીનાં પથ્યાપથ્ય. જુના ચેખા, ચણા, મગ, મસૂર, ઘઉં, કારેલાં, કેળાં, સરગવાની શીંગા, દ્રાક્ષ, દાડિમ, ધી અને પુષ્ટિ કરનારા પદાર્થેા સેવવા યેાગ્ય છે, પણ પવન ખાવા, શ્રમ-મહેનત, ક્રોધ, તેલ ખાવું તીખા અને ખાટા પદાર્થો સેવવા ચેામ્ય નથી. વિસર્પરાગત અધિકાર સપૂર્ણ, સ્નાયુ-વાળાના અધિકાર વાળાનુ નિદાન તથા ચિહ્ન. ખરાબ પાણીમાં પેસવાથી, કે ન્હાવાથી, ખરાબ પાણીના પીવાથી, ખરાબ કસેાજા-સળેલા અત્રના ખાવાથી કાપ પામેલા દોષ હાથ તથા પગમાં ફાલા તથા સાજાને ઉત્પન્ન કરે છે, પછી તે ફોલ્લાઓને ફાડી-ભેદી કરીને તે ક્ષતમાં ઉના માંસેને સુકવી તાંતણા જેવા દારાને ઉત્પન્ન કરે છે, તેને વાળા કહે છે. સ્નાયુ-નારૂ વગેરે પણ એનાંજ નામ છે. એ દોરા છાશમાં વાટેલા સાથવાની પોટીસ કરીને બાંધવાથી ધીરેધીરે બહાર નીકળે છે તે For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) અમૃતસાગર (તરંગ-. સેજો મરી જાય છે, પણ જો એ દરે–વા ગુટી-કપાઈ જાય તે બહુ સેજે આવે છે, અપાર પીડા થાય છે અને મર્મસ્થાનમાં થયો હોય કે હાડની સંધિમાં થયેલ હોય તે બેડલાવી દે છે-લંગડો બનાવી દે છે. વળી આ રોગ એક ઠેકાણે મટ કે ફરી બીજે ઠેકાણે નીકળે છે, અર્થાત એક માણસને એકીવખતે પાંચ સાત વાળા નીકળે છે અથવા એક પછી એક નીકળે છે. કેટલાક દેશોમાં વાળાનો વિશેષ ઉપદ્રવ હોય છે. વાળાના ઉપાય. વિસર્પના જેવા વાળાના ઉપાયો કરવા અથવા હન, લેપન, સિંચનવેદન, વગેરે ઉપાયો ઉપયોગમાં લેવા. અથવા હીંગને ઠંડા પાણીથી વાટી પીએ તો વાળો મટી જાય છે અને ફરી કદી પણ વાળો નીકળતેજ નથી. અથવા ગાયનું ઘી ૩ દિવસ સુધી પીએ તે વાળાને રોગ મટી જાય છે, પણ ઘી પીધા પછી નગોડનો રસ ૩ દિવસ પીએ તો ભયંકર વાળો પણ મટી જાય છે. અથવા અતિવિષ, મોથ, ભારંગી, સુંઠ, પીપર, અને બેહડા એઓનું ચૂર્ણ કરી ઉના પાણી સાથે પીએ તો શાળાને રોગ નિશ્ચયપણે મટી જાય છે. અથવા સરગવાની જડ અને પાંદડાંને કાંજીના પાણીમાં સિંધાલૂણ સહિત વાટીને વાળા ઉપર બાંધે કે ચોપડે તે વાળો જરૂર મટે છે. આવા કેટલાંક કોડાનાં મૂળી અને પાણી સાથે વાટી તેનો લેપ કરે તે જરૂર વાળ નીકળી પડે છે. ભાવપ્રકાશ અથવા ઉપલેટ, સુંઠ અને સરગવાનું મૂળ એ ઉલક કરી તેમાં સુંઠ મેળવીને વાળ ઉપર લેપ કરે તો આરામ થાય છે. વા, એ એને છે. પણ વાળ મટી જાય છે. અથવા ગુરાનાં પાનડાને તેલ ચોપડી ઉનાં કરી વાળ પર બાંધે અથવા ધંતુરના પાંની તમ કરી તેલ માલિશ કરે તે વાળે મટી જાય છે. બાવળનાં બીજ ક ર ના લેપ કરે તે વાળ મટી જાય છે. અથવા विश्वनाः चाहाके पूत सूतकालियो बहूत पारफुटे पीडाकरे विना આ , આ મંતવડે વાળા ઉપર હાથ મૂકી 9 વાર માર્જન કરે અને ગોળ ખવરાવી દે તે વાળો મટી જાય છે. વિઘરહસ્ય અથવા કબૂતરની હધાર વાટી મધમાં ગોળી કરી ૭ દિવસ સુધી ગળી જાય તો અવશ્ય–નિઃસંદેહપણે વાળ મટી જાય છે. વિદ્યરત્ન. (આ ઉપાય સર્વોત્તમ છે.) અથવા સાજીને મધ સાથે ઘુંટી વાળા ઉપર ચોપડે તે નિઃસંદેહપણે વાળો મટી જાય છે. એ મારા અનુભવની વાર્તા છે વાળાને અધિકાર સંપૂર્ણ વિસ્ફોટકનો અધિકાર. વિસ્ફટકને હેતુ અને સંપ્રાપ્તિ-ઉત્પત્તિ તીખા, ખાટા, તીક્ષણ, બળતરા કરનારા, ઉના, લુખા, અને ખાસ પદાર્થોના ખાવાથી, અજીર્ણથી, ભોજન કર્યા ઉપર ભોજન કરવાથી, તડકામાં ફરવાથી, ટાઢ, તડકો તથા વૃષ્ટિના ૧મરગએલા કુતરાનું હાડકું પાણી સાથે ઘસીને ચોપડવાથી ભયંકર વાળાઓનું દરદ પણ શાંત થાય છે. વિધવિનોદ, દેડકાને કાંજીમાં બાફી વાળા ઉપર તેથી શેક કરે તેવાળાનું ઉગ્ર દરદ પણ શાં ત થાય છે. વિદ્યારહસ્ય, For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમા ) વિસ્ફોટક પ્રકરણ, ( ૨૭૧ ) - અતિયોગથી કે અનાયોગથી અથવા તે હતુઓના વિપરીત પણાથી વા તે ઋતુઓમાં ક. હેલા આહાર વિહારના વિપરીત પણુથી કપ પામેલા વાયુ આદિ દોષ લોહીને માંસને અને હાડને દેશવંત કરી તાવને ઉત્પન્ન કરી ચામડીમાં સર્વ પ્રકારના ફલ્લાઓ ઉત્પન્ન કરે છે. વિસ્ફોટકનાં સાધારણ લક્ષણ. ' તાવ સહિત લેહી તથા પિત્તથી થએલા અને જાણે દેવતાથી ધક્યના ફોલ્લા થાય તેવા ફેલાઓ શરીરના એક ભાગમાં કે સમસ્ત અંગમાં થઈ આવે તેને વિસ્ફોટક કહે છે.' આઠે પ્રકારના વિસ્ફટકનાં લક્ષણે. માથાનું દુખવું, આકરી પીડા, તાવ, તરસ, સાંધાઓમાં કળતર, અને કાળા રંગના ફેલ્લા હોય તે, વાયુને વિટક જાણવો. તાવ, બળતરા, વેદના, પાકવું, પરનું વહેવું, તરસ અને ફેલાઓનો રંગ પીળો હોય ત, પિત્તને વિસ્ફોટક જાણ. ઉલટી, અરૂચિ, પાકવું, કઠણતા, ઓછી વેદના અને અંગમાં ભારેપણું તથા ફેલાઓનો રંગ પાંડુ-ફીકો પે હોય તે, કફને વિસ્ફોટક જાણજો. વલુર, બળતરા, તાવ અને ઉડાડી હોય તે, કફપિત્તનો વિકેટક જાણો. જે ફોલ્લાઓમાં અતિ આકરી વેદના થતી હોય તે, વાસુપિત્તનો વિટક જાણ. વલુર, અંગમાં શૂન્યપણું અને ભારેપણું હોય તે, વા કફને વિદટક જાણવો. વચમાં નમેલા, અંતમાં ઉંચા, કઠણ, થોડા પાકનારા, બળતરા અને લાલાશ પડતા ફોલ્લાઓ તરશ, મોહ, ઉલટી, મૂઠ, પીડા, તાવ, લવાર, જાર, અને બેભાન વગેરે ઉપકોએ યુકત હોય તે, ત્રિદોષ–સન્નિપાતને વિસ્ફોટક જાણવો. ચણોઠી જેવા રંગવાળારાતા, પરૂ વેહેનારા અને બળતરા કરનારા જે ફેલા હેય તે, લેહીવિકારને વિસ્ફોટક જાણે. આ વિસ્ફોટક પિત્તને કુપિત કરનારા જે જે કારણો છે તે તે કારણોથી લોહી કુપિત થાય છે અને તેવા કે પેલા લોહીથી આ વિસ્ફોટ થાય છે. વિસ્ફોટકના ઉપદ્ર. તરશ, શ્વાસ, માંસને સંકોચસડવાપણું, બળતરા, હેડકી, મદ, તાવ, વિસર્ષ અને મર્મસ્થાનોમાં પીડા એ વિસ્ફોટકના ઉપદ્રવે છે. તથા મોળ, છાતીમાં વ્યથા, અરૂચિ અને ૧ ભેજ કહે છે કે-જ્યારે લોહી અને પિત્ત વાયુના સંબંધવાળું થાય છે ત્યારે શરીરના એક ભાગમાં કે સર્વ ભાગમાં ચામડી ઉપર દેવતાથી દાઝેલા ઝરાળા જેવા ફેલ્લાઓ થાય છે. તેને વિસ્ફોટક સમજવું. સર્વ શુળોમાં જેમ વાયુ મુખ્ય છે તેમ સર્વ વિસ્ફોટકોમાં લોહિ અને પિત્ત મુખ્ય છે તથા તે સાથે વાયુ પણ સંબંધ રાખે છે. ૨ જેવી રીતે શરીરના ઉપર વિસ્ફોટક થાય છે તેવી જ રીતે શરીરની અંદર પણ થાય છે અને તેમાં ભયંકર પીડા તથા તાવ હોય છે-આ વિસ્ફોટક બાહાર નીકળે તેજ જીવને કળ વળે છે; પરંતુ કોઈ વખતે બહાર નીકળે છે અને કોઈ વખતે નીકળે તો પણ નથી માટે અનુભવી વૈધે તે માટે યોગ્ય. કાળજી રાખી વાયુના વિસ્ફોટક સમાન ઉપાય કરવા જેથી યશ ધન અને સુખ પ્રાપ્ત થાય છે. ભા, કર્તા. For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૨ ) અમૃતસાગર. ( તરંગ અગમાં કળતર આદિ ઉપદ્રવો પણ વિસ્ફોટકમાં હોય છે, એમ પણ કેટલાક આચાયોનુ માનવું છે. વિસ્ફોટકનુ સાધ્યાસાધ્ય ચિહ્ન. એક દોષથી થએલા સાધ્યું, એ દોષોથી થએલા સાધ્ય અને ત્રિદોષથી થએલા તથા ઉપદ્રવા યુક્ત વિસ્ફોટક હોય તે અસાધ્ય અને ભયંકર છે એમ જાણવું. વિસ્ફોટકાના ઉપાય. રાગીના બળ ઉપર આધાર રાખી લંધન, વમન, રેચ અને પથ્ય ભાજન આપવું. અથવા મોટાં પાંચ મૂળ અને ન્હાનાં પાંચ મૂળ, (દશમૂળ, ) રાસ્ના, દારૂહળદર, વાળે, રાતા ધમાસા, ગળો, ધાણા અને મેાથ એને કવાથ કરી પીવાથી વાયુને વિસ્ફોટક ઞટી જાય છે. અથવા પ્રાખ, સીવણ, ખજુર, કુકડવેલા, લીંબડાની અંતર છાલ, અરડૂસી, કડુ, ડાંગરની ધાણી, અને વાસા એને વાથ કરી સાકર (દોષના પ્રમાણ પ્રમાણે) નાખી પીએ તે, પિત્તનો વિસ્ફાટક મટી જાય છે. અથવા કરીઆતું, વજ, અરસો, ત્રિફળા, ઇંદ્રજવ, કડાયાની છાલ, લીંબડે અને કડવેલા એના ઉકાળા કરી ( દેોષના પ્રમાણે ) મધ નાખી પીએ તે! કના વિસ્ફોટક મટી જાય છે. અથવા કરીયાતું, લીંબડા, જેઠીમધ, મેથ, અરડૂસ, કુકડવેલો, ખડસલીયેાપિત્તપાપડા, વાળા, ત્રિફળા અને ઇંદ્રજવ આ ખાર વસ્તુઓના ઉકાળા–કવાથ કરી પીએ તે સમસ્ત પ્રકારના વિસ્ફોટક મટી જાય છે. આ દ્દાદશાંગકવાથ કહેવાય છે અથવા દ્રજવને ચેોખાના ધોવણ સાથે વાટી લેપ કરે તે વિસ્ફોટક મટી જાય છે. અથવા ગા, કડવાં પરવળ (કે કુડવેલા ?) કરીયાતું, અરડૂસ, લીંબડે, ખડસલીયેાપિત્તપાપડા, ખેર અને મેાથ એને કવાથ કરી પીએ તે વિસ્ફોટક અને વિસ્ફોટકનો તાવ મટી જાય છે. અથવા રતાંજળી, નાગકેસર, ધોળી ઉપલસરી, તાંદન્તે, સરસડીઆની છાલ અને ચમેલીનાં-જાઇનાં પાન એએને લેપ કરવાથી વિસ્ફોટકની બળતરા મટી જાય છે. અથવા કમળ, ચંદન, લોદર, વાળે અને બન્ને જાતની ઉપલસરી એને પાણી સાથે વાટી લેપ કરે તે વિસ્ફોટકની બળતરા મટી જાય છે. અથવા થયાપોતાની મીંજને પાણીમાં ધસી લેપ કરે તેા કાળા ઝેરી ફેાલા, તથા બોબલાઇ, ગળાની ગાંઠ, કણમૂળ-કાંનના મૂળની ગાંઠ, અને રાતા ફાલા વગેરેનો નાશ કરે છે. ભાવપ્રકાશ, અથવા દશાંગલેપ તથા કિશાર ગુગળ પણ વિસ્ફોટકનો નાશ કરે છે. વિસ્ફાટક રાગીનાં પથ્યાપથ્ય. જુના સાઠીચેાખા, જવ, મગ, મસૂર અને તુવર તથા હલકાં પથ્ય ભાજન આપવાં હિત કરછે, પણ તીખા, ખાટા, કડવા, ગરમ. ઘણા ખારા, અને કસાયલા પદાથૅ આપવા નુકશાન કરતા છે, માટે પથ્ય પળાવવું. વિસ્ફાટકના અધિકાર સપૂર્ણ ૨(૦) : For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તર. ) ફિરંગરોગ પ્રકરણ ( ર૭૩). ફિરંગરોગનો અધિકાર ફિરંગનું નિદાન. અત્યંત ગરમી વાળી સ્ત્રીઓને સંગ કરવાથી અથવા એવી સ્ત્રીઓ સાથે જેણે સંગ કર્યો હોય અને તે જે ઠેકાણે પેસાબ કરે ત્યાં હિસાબ કરવાથી અથવા એવાં મનુષ્યો સાથે ખાવા પીવા વગેરેને સંસર્ગ રાખવાથી, વાયુને કોપ થઈ રિંગ રગને ઉત્પન્ન કરે છે. અથવા જે પુરૂષ ક્ષીણ હેાય અને વારંવાર મૈથુન કરે તેથી કેવળ ક્ષીણ થઈ વીર્યના બંધેજ રતિ થવાથી વાયુની વિવિધ પ્રકારની વેદના થાય છે ત્યારે વાયુ પિત્ત તથા કફ કપર્વત થઈ આગંતુક ફિરગવાયુને પ્રકટ કરે છે. ફિરંગરાગનું સ્વરૂપ ફિરંગ વાયુ ત્રણ પ્રકાર છે એટલે એક શરીરની નસમાં પ્રવેશ કરી જનારે, બીજે શરીરના ઉપર રહેનાર અને ત્રીજે શરીરની અંદર અને બહાર એમ બને ઠેકાણે રહેનારો છે. તેનાં લક્ષણો નીચે પ્રમાણે. શરીરની બહારની ચામડીમાં થનાર; અર્થત ઇંદ્રી ઉપર ફેલ્લી થાય અને ફાટે છે તથા પીડા કમતી હોય છે તે સુખસાધ્ય છે, જેથી ઉપાય કરવા વડે મટે છે. શરીરની અંદર નસોમાં પડેલે ફિરંગવાયુ હોય તેમાં પીડા વિશેષ થાય છે અને સેજો આવે છે. આમાં આમવાતના જેવી વ્યથા થાય છે. આ કષ્ટસાધ્ય છે. શરીરની અંદર અને બહાર થનાર ફિરંગવાયુ તથા લાંબા વખત સુધી રહેનારે અસાધ્ય છે. ફિરંગવાયુના ઉપદ્ર. કૃશપણું, બળને ક્ષય, નાકનું પાતળું પડવું કે બેસી જવું, અગ્નિની મંદતા, માંસ લોહીની અછત અને હાડશોષ તથા વાંકાપણું થવું એ ફિરંગના ઉપદે છે. ‘ફિરંગના ઉપાય. રસ કપૂર ૪ રતી ભાર લઈ ઘહુની કણકના વચમાં મુકી ગોળી વાળી તે ઉપર લવીંગનું ચૂર્ણ ચઢાવી દાંતે ન લાગવા દેતાં અદ્ધરથી વાસી પાણી સાથે ગળી જવી અને તે ઉપર કાથા ચુના વિનાનું નાગર વેલનું પાન ચાવવું તથા ખારૂં, ખાટુ ખાવું નહીં, ખેદ કરે નહીં, તડકામાં કે તાપમાં રહેવું નહીં, થાક લાગે તેવું કામ કરવું નહીં, ક્રોધ કરવો ૧ જ્યારથી આ ખંડમાં પોર્ટુગીજ-ફિરંગી લોકાનું આવવું થયું ત્યારથી તેમના સંસર્ગથી થતા ફિરંગ રગનો અહીંયાં ફેલાવો થાય છે, તથા પોર્ટુગીજ કે પોર્ટુગીજની સ્ત્રીઓના સંસર્ગથી-સંગમથી વિશેષ કરીને આગ થાય છે, તેથી તેને ફિરંગ રેગ કહે છે. આ રોગ ઉપદંશ-ચાંદીને ભેદ છે, ફિરંગ ગંધથી થનાર છે, જેમ યુરોપખંડીઓના આવવાથી અહિયાં ટાઇફાઇડ ફીવર વગેરે યુરેપના રોગો દાખલ થયા છે તેમજ આ ફિરંગીઓના પ્રચારથી ફિરગ રગ પ્રસર્યો છે. આ રોગ આગંતુકે છે અને પા છળથી તેમાં દેશને સંબંધ થાય છે માટે દોષના લક્ષણો ઉપરથી કયા દેશનો છે તે ઓળખી લેવો. ૨ ફિરંગ વાયુની દવા કરતાં પહેલા જુલાબાદિ ક્રિયાઓ કરી અન્ય ઉપચાર કરવા અને શુદ્ધ કરે લે રસકપૂર લેવો, પણ તે દાંતિ અડવાથી અથવા આહાર વિહારમાં ગડબડ કરવાથી માઠાં પરીણામ આવે છે. માટે ખાનાર અને ખવરાવનારે બહુ સાવધ રહેવું. ૩૫ For Private And Personal Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૪ ) મૃતસાગર્ ( તર્ગ નહીં, પથ અને મૈથુન એટલાંવાનાં કરે નહીં તે। મૂળમાંથી ફિરંગ રોગ અવશ્ય જાય છે. આ પ્રમાણે એ દિવસ ગાળી ખાવી પણ કારી બમણી કે ત્રમણી પાળવી યેાગ્ય છે. અથવા મારે ૨૪ રતી, કાથા ર૪ રતી, અકલ કરે ૪૮ કરતી અને મધ ૭ર રતી ભાર લઇ એ સર્વને ખરલમાં નાખી સારી પેઠે ટી તેની સાત ગેળીઓ વાળી પ્રભાતે પાણી સાથે ૭. દિવસ સુધી ૭ ગોળી ખાવી અને પરેહજી પાળવી, જેથી ફિરંગવાયુ મટી જાય છે—આ સપ્તશાળી ગુટી કહેવાય છે. અથવા શુદ્ધપારો ૧ તાલ, સુગંધક ૧ તેલો, અને ચોખા ૧ તેલા લઇ એની કાજળ કરી તેનાં સાત પડીકાં વાળવાં અને તેમાંથી નિત્ય ૧ પડિકામાંની દવા તાજા અંગારા ઉપર નાખી યુક્તિ સાથે ઇંદ્રને ધુણી આપે તે કિંગ રેગ મટેછે. અથવા ૨૪ રતીભાર પાર લઇ તેને પીળા ફૂલવાળી કાંસકીના પાંદડાના રસ સાથે હથેળામાં નાખી જ્યાં સુધી પારા ન દેખાય ત્યાં સુધી બન્ને હથેળી ધસવી. પછી બન્ને હાથોને અમિથી શેકવા. આ પ્રમાણે ૭ દિવસ કરે અને ખારા ખાટા પદાર્થેાનો ત્યાગ કરે તે ફિરગવાયુ મટી જાય છે. અથવા લીંબડાનાં પાંદડાનું ચૂર્ણ કરી તે ચૂર્ણના આઠમા ભાગે હરડેનું તથા તેટલુંજ આમળાંનું ચૂર્ણ અને સાળમા ભાગે હળદરનું ચૂર્ણ નાખી તેમાંથી ૨૪ ચણાઠી ભાર રાજ પાણી સાથે સેવન કરે તે બાહાર તથા અંદરના કિંગ નાશ થાય છે. અથવા ચેપચીનીનું ચૂણું ૨૪ ચણેાડીભાર લઇ મધમાં કાલવીને સેવન કરે અને મીઠુ-લૂ ન ખાય તે રિંગ રોગ મટે છે. અથવા શુદ્ધ પારો તાલે ૧, શુદ્ધ ગંધક તાલે ૧, અને કાથે તાલા ૧ લઇ તેઓની કાજળ કરી પછી હળદર, નાગકેસર, ન્હાની એળચી, મ્હોટી એળચી, જીરૂં, શાહુ જીરૂં, અજમો, સુખ, રતાંળી, પીપર, વંશલોચન, જટામાંસી અને તમાલપત્ર એ સર્વનું ના તેાલાભાર ચૂર્ણ કરી કાજળ ભેગુ વાટી તેને આઠ તેાલાભાર મધમાં ધુટી પછી આઠ તાલાભાર ધીમાં વાટી ઝીણું થએ તેમાંથી ના તેાલાભાર્ સેવન કરું તે, ફિર ગવાયુની ચાંદી અવશ્ય મટે છે. તથા તે વિના બીજા ધણા વખતનાં થએલાં ગડ ગુખડે પણ મટી જાયછે, અને મ્હોં આવતું નથી. આ પ્રમાણે ૨૧ દિવસ કરવું અને ખારા ખાટા તેલ વગેરે સર્વ પ્રકારની કરી પાળવી. ભાવપ્રકાશ અથવા ધૃતપાન, વિરેચન તથા લોહી કઢાવવાથી ફિગ મટે છે. અથવા પારા, હિંગળાક, મારયુથુ, હીરાકસી અને ગંધક આ સર્વ શુદ્ધ કરેલાં સમાન ભાગે લઇ પાણી સાથે ઘુંટી ચાંદી ઉપર ચેપડે અગર એ સર્વનું ઝીણું ચૂર્ણ કરી ચાંદી ઉપર ભભરાવે તે ક્રગના નાશ થાય છે-આ સૂતકાદિ લેપ કહેવાય છે. અથવા ૧૦૧ વાર પાણીથી મયેલું માંખણ લઇ તેમાં મેચુથુ, મીણ, કપિલો, બેરજો, સિદૂ૨, સુરેાખાર અને ખેાદારશીંગ એ પ્રત્યેક પદાર્થ એક એક તાલાભાર લઇ પીતળના વાસણમાં નાખી અગ્નિ ઉપર રાખી પકાવી એવ થએ નીચે ઉતારી હથેળીથી મથી નાખી ધોળા લુગડા ઉપર લગાડી-ચાતી કરી મુકે તે બા, ઉપદંશ, કોષ, ક્િરગદોષ, શસ્ત્રને બા, દાંતને કે નખતા ઘા અને દાઝેલાની ચાંદી એ સઘળા પ્રકારના ત્રણા તુરત નાશ ૧ ધૂણી લેતી વખતે હું લુગડું' એઢી ચારે તરફ ઢાંકી પવન ન આવે તેવી જગ્યાએ બેસી ગળા સુધી લૂગડુ' ઢાંકી મેÌહું ખુલ્લુ' રાખી ધૂણી લેવી. ને મેહે ફેબ્રૂણી લાગે તે મ્હોં આવી જાય છે માટે મેહાઅે ધૂણી ન આવે તેમ ગેાઠવણ રાખી ધૃણી લેવી. ૨ મોઢું' ન ખાવાથી તુરત આરામ થાય છે; કદાચ મીડા વિના અના ઉપર અભાવ થાય તે તેના બદલમાં સિ ધાવણ ખાવું તે હરકત નથી. For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમા ) ફિગરોગ પ્રકરણ. થાય છે. વિદ્યાપતિ કહે છે કે આ પ્રયોગ ખાસ મારા સિંદૂર નવટાંક અને અને ગાયનું ધી શેર ૧ લઈ બન્નેને ભેગાં રાના પગળમાં શરીર લપેટી રાખે અને દુધ ભાતજ ખાય તે વાયુ વગેરે પેાતાની મેળેજ સાફ થઇ સુકાઇ જાય છે એમ અનુ ભવેલા પ્રયાગ માટે વૈદ્યસ્તયને કત્તા વિદ્યાપતિ પારા અને સીસું એ બન્ને શુદ્ધ કરેલાં તથા ધણુંનું થુલુ, આંબળીનાં મૂળ (કચુકા), લીંબડાનાં પાન અને ઘરમાંના ધ્રૂસ એ સર્વને સમાન લઈ લીંબુના રસમાં સારી પેઠે ખરલ કરી ૮ માસા ભારની ગેાળીએ કરવી. તેમાંથી એક ગોળી ખેરના અંગારા ઉપર મુકી શરીરે સારી પેઠે લુગડું ઢાંકી ધૂણી લે તે ૭ દિવસમાં સર્વ પ્રકારના વિસ્ફોટક-ચાંદી વગેરે નાશ થાય છે, પણ ર૧ દિવસ સુધી ફક્ત દુધ ભાતનુંજ સેવન કરવું. અથવા ત્રિફળા, ખેરસાર ને જાઇનાં પાન એએને બરાબર લઇ કાઢો કરી કાગળા કરે તેા (કદાચ ધૂણી લેવાથી) ડાં આવી ગયું હોય તે તે મટી જાયછે. અથવા કલોજી તથા ખાદારશીંગ, એ બન્ને ત્રણ ત્રણ ટાંક ભાર લઇ એ એથી ડાઢા જુના ગોળ લેવા. એને વાટી ચૂર્ણ કરી ગાળમાં મેળવી ગાળીઓ ૧૫ કરી પ્રભાત કાળે અને સંધ્યા કાળે એક એક ગાળી સેવન કરવી. એમ સાત દિવસ સેવન કરે અને તે ઉપર કત ઘહુંની રોટલી ઘીથી ચાપડીને ખાય તે રિંગ વાયુ મટી જાય છે અને તેના સર્વ ઉપદ્રવે પણ નાશ પામે છે. આ પ્રયોગ સમાન અન્ય કિંગને મટાડવા સબળ પ્રયોગ નથી; પરંતુ આ પ્રયાગ એવા ખરાબ છે કે જો જરાપણુ કુથ્થ કરવામાં આવે તે ડૅાં આવી જાય છે અને ઘણું દુ:ખ આપે છે. માટે પથ્યપાળવા પૂર્ણ કાળજી રાખવી. આ પ્રયોગ મારા (વિદ્યાપતિત) અનુભવે છે. આ ફિગરજકે સરી રસ કહેવાય છે. અથવા હિંગળાક માસા ૬, ટંકણુ માસા ૧૦, અકલકરા માસા ૧૦ અને મીણુ માસા ૧૦ મીણુ સિવાય સર્વને ટી મીણુ મેળવી ગેલીએ ભારના ઠળી આ જેવડી વાળવી, તેમાંથી દરરાજ ૧ ગાળી બાવળના અગારા ઉપર મુકી ચાંદીને કે શુંરીરને ( ધૂણી લેવાની રીત પ્રમાણે ) ધૂણી આપે અને ગાયના ઘીમાં તળેલી મીઠા વગરની ધતુંની શટલી ખાય તથા રાત્રે પાન ખીડુ ચાવે તેા અર્થાત્ ૧૪ દિવસ આ પ્રમાણે પ્રયોગ કરે તે રિંગ રોગ અવશ્ય મટી જાય છે. અથવા સરગવાની છાલ, બકાયણ લીંબડાની ટાલ, છીણીના મૂળની છાલ, લીંબડાની અંતરછાલ, જળ ભાંગરા, સરપ ંખા, ભાંરીંગણી, કચનાની છાલ, એ સઘળાંનીછાલ ખરાખર લઈ સુકવી તેને અષ્ટાવશેષ કવાથ કરી ૪ તેાલાભાર નિર ંતર કાળાંમરીના ચૂર્ભુના અનુપાન સાથે સેવન કરે તે છ દિવસમાં અંતર્ગત ક્રિરંગ વાયુને પણુ નાશ કરે છે. અથવા હિંગળાક ટાંક ૧, મશીલ ટાંક ૧,અને જવનું ચૂર્ણ ઢાંક ૧૨ લઇ સઘળાંને પાણી સાથે વાટી બારના જેવડી ગાળીએ વાળી તેમાંથી ૧ ગેાળી ખારડીના મૂળના અગ્નિ ઉપર મુકી પ્રભાત સમય તથા સંધ્યા સમય પવન રહંત સ્થાનમાં બેસી વસ્ત્ર આઠી ગુદા દ્વારે ધૂણી લે તે જ઼િરગવાયુ, અને વાયુ અવશ્ય મટી જાય છે, પણ છ તથા ૧૪ દિવસ સુધી લાગઢ આ પ્રયોગ કરવા For Private And Personal Use Only ( ૧૭૫ ) અનુભવેલે છે. અથવા મથી શરીરે ચેટળી કાદરાત્રણ, વિસ્ફોટક અને રંગ ગેાપાળ નામના વૈધના ખાત્રી આપે છે. અથવા જો રસકપૂર પાસ કે ડિંગળાકના સેવનથી ધુણીથી મ્હાં આવીગયું હોય તે વડ, ઊમરા, પીપર, પીપળેશ્ અને પાસપીપળા એ પાંચ વૃક્ષની છાલના કવાથ કરી કોગળા કરવા જેથી મ્હોં આવી ગએલું હેાય તે મટી જાય છે. અથવા કરૂં ૨ તેવા, અને ખેરસાર તેલ, એ ખતેને પાણીમાં વાટી મેહાડામાં ચેપડે કે કાગળા કરે તે મુખપાક મઢે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૭૬) અમૃતસાગર. ફિરંગરોગનાં પથ્યાપથ્ય. મીઠા વગરનું ભજન, હલકું ભેજન, સુંદર પવન, નિર્મળ કુવાનું પાણી, રમણિક સ્થાન અને સુંદર વાર્તાલાપ સદા હિતકારી છે. અને ખટાશ, તેલ, મીઠું, તીખા પદાર્થો, હિંગ, ગરમ વસ્તુ, ગોળ, દુધ, દહી, વંત્યાક મહેનત અને ખરાબ હવા એ સદા અહિતકારક છે ફિરંગરેગને અધિકાર સંપૂર્ણ મસૂરિકાનો અધિકાર મસૂરિકા થવાનાં મૂળ કારણ અને સંપ્રાપ્તિ-ઉત્પત્તિ. તીખા, ખાટા, ખારા તથા જવખાર વગેરે ખારે અને વિધિ પદાર્થોના ખાવાથી, ઘણું દાબીને જમવાથી, ઝાલર, બટાટા વગેરે શાકોના ઘણા ખાવાથી, ઝેરી ફુલ વગેરેના સંસર્ગથી, દુષ્ટ પવનના સ્પર્શથી, ખરાબ પાણીને પીવાથી અને રાહુ તથા શનિશ્ચરાદિ કૂર ગ્રહોની દેશ ઉપર દષ્ટિ પડવાથી શરીરમાં દુષ્ટ થએલા લેહીની સાથે મળી મસૂરના જેવા આકારવાળી ફોલ્લીઓ દેથી ઉત્પન્ન થાય છે તેને મસૂરિકા રેગ કહે છે. મરિકાનું પૂર્વરૂપ. જ્યારે મરિકા થવાની હોય ત્યારે પહેલાં તાવ આવે છે, ચળ આવે છે. એ કુ. વ્યા કરે, કોઈ પદાર્થ ઉપર પ્રીતિ નહીં, ભ્રમ થાય, ચામડીમાં સજે, વર્ણનું વિપરીતપણું અને આંખો લાલ થાય છે. ચંદ પ્રકારની મસૂરિકાનાં કમવાર લક્ષણો. વાયુની ભસૂરિકા હોય તે, કાળી, રાતી, આકરી વેદનાવાળી, કઠણ અને લાંબા વખતે પાકનારી ફોલ્લીઓ થાય છે. પિત્તની મરિકા હોય તે, સાંધાઓનું, હાડકાંઓનું, તથા પર્વેનું ફાટવું, ઉધરસ, કંપા, સર્વ પદાર્થ ઉપર અરૂચિ, ભ્રમ, તાળવું હઠ તથા જીભ સુકાય, તરશને વધારો અને છેલ્લીઓ સતી, પીળી, પેળી બળતરાવાળી, તીવ્ર વેદનાવાળી તથા તુરત પાકનારી થાય છે. કફની ભસૂરિકા હેય તે, પેળી, ચીકણી, અત્યંત જાડી, વલુરવાળી ડી પીડાવાળી મને બહુ વખતે પાકનારી ફેલ્લીઓ થાય છે. તણે દેશની મરિકા હોય તે, ઝાડા થયા કરે, શરીરમાં કળતર, બળતરા, તરસ, ગુરૂ, મુખપાક, આંખેાનો દુખાવો, અને અપાર ભયંકર તાવનું આવવું થાય છે. તથા તેમાં સમસ્ત પિત્ત પ્રકોપના વિકાર થાય છે. રસધાતુ માં રહેલી મરિકા હોય તે, થોડા દોષવાળી, પાણીના પરપોટા જેવી અને ફુટયા પછી પાણી જેવું પરૂ વહે તેવી કેટલીઓ થાય છે. લોહી માં રહેલી મરિકા હેય તે, રાતા આકારની, તુરત પાકનારી, પાતળી ચામડીવળી, કુટયા પછી લોહી વહેવાવાળી ફેલ્લીઓ થાય છે. આ મસુરિકા અત્યંત દુષ્ટ લેહીથાળી નહેાય તે સાધ્ય છે અને અત્યંત દુષ્ટ લેહીવાળી હોય તે કષ્ટસાધ્ય છે. - માંસમાં રહેલી ભસરિકા હોય તે, કઠણ, ચીકણી, બહુ વખતે પાકનારી, પાતળી For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તરમ. ) મસરિકા પ્રકરણ. ( ૨૭૭ ) - - ચામડીવાળી અને ગાત્રોમાં શૂળ, હમેશાં વલુર, મૂછો તથા તરણ સહિત ફેલ્લીઓ થાય છે. મેદમાં રહેલી ભસૂરિકા હોય તે, ચકાં જેવા આકારની, કુણી, કાંઈક ઉચી, જાડી, ચીકણી, પીડાવાળી, ઘેર તાવ તથા બેશુદ્ધિ, અને અણગમા સહિત ફેલીઓ થાય છે. આ સરિકાવાળો ભાગ્યે જ બચે છે. હાડમાં તથા મજજામાં રહેલી મરિકા હેય તો, નહાની, શરીરના સમાન રંગવાળી, લુખી, ચપટી, હેજ ઉંચી તથા બહુજ મેહથી વેદનાથી અને અણગમાથી સહિત, ભમરાઓ વીંધી નાખે તેવાં છિદ્ર કરનારી અને મર્મસ્થાનોને ભેદતી તુરત પ્રાણની હાણ કરનારી ઉલ્લીઓ થાય છે. વીર્યમાં રહેલી મસુરિક હેય તે, પાકે નહીં પણ પાકેલા જેવી જણાય, ચીકણી, કુણી, અપાર વેદનાવાળી, અને સ્તબ્ધપણા યુકત તથા અણગમે, મોહ, બળતરા અને ઉન્માદ સહિત ફોલ્લીઓ થાય છે. આ મસૂરિકાવાળો રોગી જીવતોજ નથી. ચામડીમાં રહેલી મમૂરિકા હોય તે, અણગમે, અરૂચિ, ઘેન અને લવારા યુક્ત ફેલ્લીઓ થાય છે આ કષ્ટસાધ્ય છે. રૂંવાડાં સુધી પહોંચેલી મસૂરિક હોય તે, પ્રથમ તાવ આવે તથા રૂંવાડા ઉભાં થઈ આવે એવી, રૂંવાડાંઓના ખાડાઓ બરાબર ઉંચી, રતાશ, ઉધરસ અને અરૂચિવાળી ફેલીએ થાય છે. આ ફોલ્લીઓ કફ તથા પિત્તથી થનારી છે. મસરિકાઓનું સામ્રાસાધ્યપણું. રસ તથા લોહીમાં રહેલી; પિત્તની અને કફપિત્તની મરિક સુખસાધ્ય છે, જેથી ઉપાય વગર પણ શાંત થાય છે, પરંતુ વાયુની, વાયુપિત્તની, અને વાયુકાની મરિક કષ્ટસાધ્ય છે માટે બરોબર કાળજી સાથે ઉપાયો કરવા. અને ત્રિદોષની ભસૂરિકા અસાધ્ય માટે ઉપાય કરવા યોગ્ય નથી. અથવા પરવાળાં જેવા રંગની, જાંબુ જેવા રંગની, લેઢાની ગેળીઓના જેવા રંગવાળી અને અલસીના ફુલના રંગ જેવી કેટલીક ફેલીઓ હોય, તેવા આ નેક વર્ણવાળી ફેલ્લિીઓ પણ અસાધ્ય છે. તથા લવારો, અણગમે, મૂછ તરશ, હેડકી, પ્રમેહ, ઉધરસ, ભયંકર તાવ, અતિનિદ્રા, દુર્ગધતા, મહે-નાક તથા આંખમાંથી લોહીનું પડવું, કંઠમાં ઘરઘરાટ અને દારૂણ શ્વાસ એટલા ઉપદ્રવ જોવામાં આવે તે તે ભસરિકાવાળે રોગી યમલોકનો નિવાસી જાણ. મસૂરિકાના ઉપાય. મસુરિકા-શીતળાના આરંભમાં સફેદ ચંદનના કન્કમાં હાડીઆકરસણને રસ મેળવી પીએ તે શીતળા-બળી કમતી નીકળે છે. અથવા એકલી હાડીઆકરસણને જ રસપીવાથી પણ તેટલો જ ફાયદો કરે છે અથવા દશમૂળ, રાસ્ના, આમળાં, વાળો, ધમાસો, ગળે, ધાણું, અને મેથ એઓને વાટીને પીએ તો, વાયુની મરિકા મટે છે. અથવા મછઠ, વડની છાલ, મેટી પીપરની છાલ, સરસડીઆની છાલ, અને ઊંબરાની છાલ એઓને વાટીને તેને ચોમેર લેપ કરવાથી વાયુની મસૂરિકા મટે છે. અથવા ગળે, જેઠીમધ, ધાખ, શેલડીનાં મૂળ અને દાડિમ એઓને વાટી તેમાં ગોળ મેળવી પીએ તો, વાયુ પ્રકોપ ન થતાં તુરત પાકી જાય છે. અથવા કુકડલાનાં મૂળીને ઉકાળો અથવા તેમાં શેલડીના મૂળીનો સ્વરસ નાખી પીએ તે પિત્તની ભસૂરિકા મટે છે, અથવા લીંબડાની અંતર For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮ ) અમૃતસાગર, ( તરંગ છાલ, ઘાસીઓપિત્તપાપડે, કાળીપાડ, કડવાં પરવળ, સુખડ, રતાંજલિ, વાળો, ક, આમળાં, અરડૂસે અને રાતો ધમાસે એઓને વાટી તેમાં સાકર નાખીને ઠંડુજ રાખી પીવામાં આવે તે પિત્તની મરિકા, બળતરા, પિત્તને તાવ, પિત્તનાં ત્રણ અને પિત્તને વિસર્ષ પણ મટી જાય છે. અથવા લેહી કઢાવવાથી લોહીના દેશની મસૂરિકા મટે છે. અથવા અરસે મેથ, કરીઆતું, ઇંદ્રજવ, જવાસે, કડવાં તુરીયા (કુકડેવેલે), અને લીંબડાની અંતરછાલ એનો કવાથ થંડે થયા પછી દેષના પ્રમાણમાં તેમાં મધ નાખી પીએ તે કફની મસૂરિકા મટી જાય છે. અથવા લીંબડે, ઘાસીયપિત્તપાપડ, કાળીપડ, કડવાં તુરીયાં, સુખડ, રતાંજલિ, વાળો, આંબળા, અરડૂસે અને રાતે ધમાસ એઓને કવાથ કરી તેમાં સાકર નાખી પીએ તે સમસ્ત પ્રકારની મસૂરિકાઓ, તાવ તથા વિસર્ષ યુક્ત હેય; તદપિ નાશ થઈ જાય છે. અથવા આંબળાં અને જેઠીમધ એઓને કવાથ કરી તેમાં મધ નાખી કોગળા કરવાથી હેંમાં કે ગળામાં ભરિકાના લીધે વ્રણ પડ્યા હોય તે મટી જાય છે. અથવા વેગ અને જેઠીમધ એઓના પાણીથી આંખે સિંચન કરે તે મસૂરિકામાં એંટીજ તી કે ખરાબ થતી આંખો સારી થાય છે. અથવા જેઠીમધ, ત્રિફળા, મોરવેલ, દારૂહળદરની છાલ, નીલકમળ, વાળો, દર અને મજીઠ એઓને વાટી આંખ ઉપર પડે કે એઓનું પાણી કરી આંખોમાં ટીપાં નાખે તે આંખમાં થએલી મસૂરિકા નાશ થઈ જાય છે અને પાછી કદી પણ વ્યથા થતી નથી. અથવા ગુંદીની છાલને વાટી આંખ્યોની ઉપર જાઓ લેપ કરે છે, આંખોમાં ભરિકાની પીડા થઈ હોય તે મટી જાય છે. અથવા પાંચ ક્ષીર વૃક્ષોની છાલને ભૂકે પાકેલી રસીવાળી લીલી જણાતી ભસૂરિકા ઉપર ભભરાવો અને રાખ અથવા અડાયા છાણને ભૂ ભરાવો, જેથી મસૂરિકા મટી જાય છે. ભાવપ્રકાશ મસૂરિકાને અધિકાર સંપૂર્ણ મસૂરિકાના ભેદરૂપ શીતળાને અધિકાર શીતળાનું સ્વરૂપ. શીતળાના નીકળવા પહેલાં ૩ દિવસ તાવ આવે છે. વિષમ વેદના-કયારેક ઘોડી અને કયારેક ઘણું જણાય છે, ક્યારેક ટાઢ અને કયારેક ગરમી જણાય છે, પણ તેને કશે ચેકસ નિયમ હેત નથી. પછી ભસૂરિકાના આકારે ફેલીઓ નીકળે અને મોટી થાય છે. તાવ આવ્યા પછી ત્રીજે દિવસે ફોલ્લીઓ નીકળવા માંડે છે તે સાતમા દિવસ સુધી નીકળતી જ જાય છે અને તે પછી નમવા લાગે છે તેને શીતળા–માતા–બળીઆકાકા-બદરી-ભરી-- અચપડાવી વગેરે વગેરે નામોવાળી કહે છે. એ શીતળા ૭ પ્રકારની છે. પહેલા પ્રકારની શીતળાનું સ્વરૂપ. મરિકામાં જે શીતળા દેવીનું દબાણ થયું હોય તે તે શીતળા કહેવાય છે. આ શીતળામાં ભૂતના પ્રવેશથી થએલા વિષમજ્વર જેવો તાવ આવે છે. પહેલાં તાવ આવીને પછી મેટા ફેલાએ નીકળે તે મોટી શીતળા કહેવાય છે. આ શીતળા પહેલા સાત દિવસે નીકળે છે, બીજા સાત દિવસે ભરાય છે અને બીજા સાત દિવસે સુકાઈ જાય છે અને પે For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્તર ) મસુરિકાના ભેદરૂપ શીતળા પ્રકરણ ( ર ) - - - - - - - - - - - - - - - - વાની મેળે જ ખરી પડે છે. એમાં કોઈ શીતળા પાકીને ફરે છે તથા પરૂ આવે છે, જે એમ થાય તો તેના ઉપર અડાયા છાણાની રાખ ભભરાવવી; અને લીંબડાના સારાં પાંદડાંવાળી ડાળીથી માખીઓ ઉડાડવી. તાવ હોય છતાં પણ ટાઢું પાણી જ પાવું, પણ ઉનું પાણી પાવું નહીં. શીતળાવાળા માણસને પવિત્ર રમણિક એકાંત અને ઠંડકવાળા સ્થાનમાં રાખો, એ માણસને કોઈ અપવિત્ર માણસને પછા કે સ્પર્શ ન થાય તેમ કરવું, તેમ તેની પાસે બહુજણે જવું પણ નહીં. શીતળાદેવીનું પૂજન કરવું અને ઔષધોપચાર કરવા નહીં, જોકે આ વિષયમાં પૂર્વાચાર્યોના બે મત પડેલા છે એટલે કેટલાક કહે છે કે વધે ન કરવાં અને કેટલા એક કહે છે કે અવશ્ય વધ કરવા માટે જેમ લોક રૂઢીને ચગ્ય જણાય તેમ કરવું. શીતળાના ઉપાય. લીંબોળીઓની મીજ, બહેડાની મીંજ અને હળદર એઓને ઠંડા પાણી સાથે છીણાં વાટીને પીએ તો શીતળાના પીડાકારી વિકારે કદિપણુ થતા નથી. અથવા તાવ આવવાની શરૂવાતમાં શીતળાનાં સહેજ ચિહન જણાય કે કેળના થાંભલાના પાણી સાથે અથવા સુખડના, અરસાને, જેઠીમધના કે ચબેલીના પાંદડાના રસની સાથે મધ પીએ તો શીતળાના વિકારો પ્રાપ્ત થતા નથી. અથવા શીતળાવાળાને સઘળી શીતળ ત્રિયાઓ કરવી. મંત્રાદિકથી ભૂતાદિકને ટાળવારૂપ રક્ષણ પણ કરવું. તે ઘરની અંદર ચારે કોર લીંબડાનાં પાંદડાં બાંધવા અને તે ઘરમાં ઉછટ–અભડાયલ ગળીના લુગડાવાળા કે નીચ મલિન જનને જવા દેવા નહીં. અથવા રતાંજલી, અરડૂસે, મથ, ગળો અને ધાખ એઓનો હિમ (તરંગ ૧ લાના પૂર્ણ ઉભામાં જુવો.) કરીને પીવે, જેથી તાવ જાય છે. અથવા જપ, હોમ, બલિદાન, મંગલિક વચન, પૂજન, બ્રહ્મભેજન, ગાય, બ્રાહ્મણ, સદાશીવ, જગદંબા એઓનો શ્રદ્ધાપૂર્વક અર્ચનોથી શીતળાને શાંત કરવી. અથવા પવિત્ર બ્રાહ્મણ પાસે શ્રદ્ધાપૂર્વક નીચે લખેલા શીતળા સ્તોત્રના પાઠ કરાવવા, તેમ પાઠ કરનારે શ્રદ્ધાપૂર્વક પાઠ કરવા, જેથી શીતળાદેવી શાંત થઈ જાય છે. શીતળા સ્તોત્ર. श्री स्कंदउवाच॥भगवन्देवदेवेश शीतलायाः स्तवंशुभम् ॥ वक्तु महस्यशेषेण विस्फोटक भया पहम् १ ईश्वर उवाच॥ध्यानम् ॥ वन्देऽहं शीतला देवीं रासभस्थां दिगम्बराम् ॥ यामासाद्य निवर्तेत विस्फोटक भयं महत् ॥ २॥ अस्व.श्री शीतला स्तोत्रस्य महादेवऋषिः अनुष्टुप् छन्दः शीतला देवता शीतलोपद्रव शान्त्यर्थे जपे विनियोगः ॥ शीतले शीतले चेति यो ब्रूया दाह पी. डितः। विस्फोटक भयं घोर क्षिप्रं तस्य प्रणश्यति ॥३॥ यस्त्वा मुदक मध्येतु धृत्वा संपूजयेन्नरः ॥ विस्फोटक भयं घोरं कुले तस्य न जायते ॥ ४॥ शीतले ज्वर दग्धस्य पूतिगन्धगतस्य च । प्रणष्ट चक्षुषः पुंसस्त्वामाहुर्जीवितौषध. म् ॥५॥ नमामि शीतला देवीं रासभस्थां दिगम्बरम् ॥ मार्जनी कलशोपेतं शूर्पालंकृत मस्तकम् ॥ ६॥ शीतले तनुजान् रोगानणां हरसिदुस्तरान् । विस्फोटक विशीर्णानां त्वमेकामृत वर्षिणी ॥७॥ गलगण्ड ग्रहा रोगा ये चान्ये दारुणा नृ. णाम् । स्वदनुध्यान मात्रेण शीतले यान्ति ते क्षयम् ॥८॥ न मन्त्रं नौषधं For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર (તરંગ - -- - - किश्चित्पाप रोगस्य विद्यते । त्वमेका शीतले धात्री नान्यां पश्यामि देवताम् ॥९॥ मृणालतन्तु सदृशीं नाभिहन्मध्य संस्थिताम् । यस्त्वां सश्चिन्तये देवि तस्य मृत्युन जायते ॥१०॥ अष्टकं शीतला देव्या य पठेन्मानयः सदा । वि. स्फोटक भयं घोरं कुले तस्य न जायते ॥ ११ ॥ श्रोतव्यं पठितव्यं च नरैर्भक्ति समन्वितैः । उपसर्ग विनाशाय परंस्वस्त्वयन महत् ॥१२॥ शीतलाष्टक मेतद्धि नदेयं यस्य कस्यश्चित् । किंतु तस्मै प्रदातव्यं भाक्ति श्रद्धान्वितो हि यः ॥ १३ इति स्कंदपुराणे काशीखंडे शीतला स्तोत्रं सम्पूर्णम् ॥ શીતળાના બીજા ભેદ. વાયુ તથા કફથી ઉત્પન્ન થએલી કેદરા જેવા આકારવાળી શીતળા તે કેદ્ર વા ઓરી શીતળા કહેવાય છે. ગમાર લોકો “આ શીતળા પાકે છે એમ કહે છે, પણ આ શીતળા પાકતી જ નથી. આ શીતળા ઘણું કરીને શકનામના પાણીના કીડાની પેઠે અંગેને વીધી નાખે છે. અને સાત કે દશ દિવસે વગર ઔષધે સમી જાય છે. કદાચ શાંત કરવા ષડ આપવું હોય તે ખદિરાષ્ટકથી બનાવેલ કવાથ આપવો. જે શીતળા વિશેષ ગરમીને લીધે રાઈ જેવા આકારવાળી, વલુરવાળી, અને જેને ઉપર હાથ ફેરવે તો સારું લાગે એવી થાય છે તેને પાણિસહા-અછબડા કહે છે. અને તે સાત દિવસમાં એની મેળે સુકાઈ જાય છે. જે શીતળા સરસવ જેવા આકારવાળી પીળી હોય તે સપિકા કહેવાય છે. આ શીતળામાં તેલ ચોળવું નહીં. જે શીતળા કાંઈક ગરમીરૂપ કારણથી બાળકના મોં ઉપર રાઈ જેવા આકારની થાય છે તે દુઃખ કેદ્રવા કહેવાય છે અને તે પિતાની મેળે જ સુકાઈ જાય છે. જે શીતળા પહેલાં તાવ આવી પછી પ્રાંસઠાં જેવી, રાતા તથા ઉંચાં ચકરડાંવાળી અને વ્યથાવાળી હોય તેને દામ કહે છે. આ શીતળાને. તાવ ત્રણ દિવસ સુધી રહે છે. આ શીતળા ફોલ્લાઓના મળવાથી ઘણા ફેલ્લાવાળી પણ થાય છે. જે શીતળા એક ફલ્લામાં કાળી હોય છે તે ચર્મની કહેવાય છે. આ સાતે પ્રકારની અર્થાત શીતળા ઓરી અછબાદિ વગેરેમાં શીતળા દેવીનો સબંધ હેય છે, જેથી શીતળાને શાંત કરવાને જે ક્રિયા કહી ગયા છીએ તે કરવી. શીતળાને અધિકાર સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેંદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે શીતપિત્ત ઉદર્દ કેઠ ઉત્કડ અમ્લપિત્ત વિસર્ષ સ્નાયુ-વાળે વિસ્ફોટક ફિરંગવાયુ મસૂરિકા અને ભરિકાન્તરગત શીતનાદિરેગાના હેતુ ઉત્પત્તિ તથા યત્ન નિરૂપણ નામને સત્તર તરંગ સંપર્ણ. For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે ). ફુકરેગ પ્રકરણ (ર૮૧) તરંગ અઢારમે. સુદરગ શિર લોચન કાન, નાક વદન રદ દંતસ્થાન; અધર જીભ તાળુ ગળરોગ, તેના છે અધિકાર સગ. ક્ષરોગેનો અધિકાર અજગલિકાનું લક્ષણ. બાળકોને મગજેવી ચીકણું શરીર જેવા રંગની ગુંથાયલા જેવી, પીડા રહિત અને કફ તથા વાયુથી થએલી ફોલ્લીઓ થાય છે તેને અજગલ્લિકા કહે છે. ઉપાય. જે અજગલિકા પાકી નહોય તે, જળ મૂકીને પછી ઉપાય કરવા, અને છીપની ભસ્મ કે ફુલાવેલી ફટકડી એઓના કલ્કનું તેના ઉપર વારંવાર લેપન કરવું. અને અજગલિકા કઠણ હોય તે ખાર મુંકી પિગળાવી દેવી. અથવા ફટકડી, છીપ ભસ્મ અને જવખાર એઓના કલ્કને વારંવાર લેપ કરવો. યુવપ્રખ્યાનું લક્ષણ. કફ તથા વાયુના લીધે જવના જેવી, ઘણીજ કઠોર, ગુંથાયેલી અને માંસના આશ્રમ વાળી જે ફેલી હેય છે ને ચંખ્યા કહે છે. અંત્રાલજીનું લક્ષણ. જે કઠણ, વાંકગરની, ઉંચી, ગોળ અને થોડા પરૂવાળી હેલી હેય તેને અંત્રાલજી કહે છે. આ કફ તથા વાયુથી થાય છે. ચવપ્રખ્યા અને અંત્રાલજીના ઉપાયો એ બન્નેને પ્રથમ સ્વદન-શેક આપી પછી મણશીલ, દેવદાર તથા ઉપલેટ એઓને કક લગાડે. પાકે ત્યારે આગલ કહેલા ત્રણ વિધિ પ્રમાણે ઉપાયો કરવા.. વિવૃતાનું લક્ષણ. - જે ફાટેલા ઑવાળી, અપાર બળતરાવાળી, પાકેલા ઊંબરાના ફળ જેવી, ગેળ અને ચોફેર સેજા યુક્ત ફોલ્લી હોય તે વિદ્યુતા કહેવાય છે. આ પિત્તથી થાય છે. ઇંદ્રદ્ધાનું લક્ષણ-વથમાં કમળ કાકડીઓ થવાના છેડા જેવી અને બીજી કેસરઓ જેવી ફેર ઝીણી ઝીણી ફોલ્લીઓ જેને વીંટાયેલી હોય તેને ઈવૃદ્ધા કહે છે. આ ફોલ્લી વાયુ તથા પિત્તથી થાય છે. ગલિકાનું લક્ષણ-ગોળ, ઉંચું, ઘણુંજ રાતું, બીજી ફેલ્લીઓથી વીંટાયલું અને પી કરનારું જે મંડળ-ચકરડું થાય તેને ગદંબિકા કહે છે. આ વાયુ તથા પિત્તથી થાય છે. જાલગર્દભનું લક્ષણ-વિસપની પેઠે વિસ્તાર કરતે, પાતળા, થોડા પાકવાળે, બળતરા અને તાવને પિા કરનારે જે જે થાય છે તેને જલગર્દભ કહે છે. આ રોગ પિત્તને છે. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૮૨ ) www.kobatirth.org અમૃતસાગર, Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવૃતા, ઇંદ્રધૃધ્દા, ગર્દભિકા તથા જાલગદ્ભના ઉપાય. આ ચારેના વિસર્પના અધિકારમાં કહેલા પિત્તવિસર્પના ઉપાયેા કરવા અને પાકે ત્યારે જીવનીય ગણુનાં મધુર ઔષધોથી પકાવેલા ધીવર્ત રૂઆવવા. કપિકાનું લક્ષણ-કાચબાની પેડે વચમાં ઉંચી અને કે સાત બયંકર ફેલીઓ થાય તેને કચ્છપા કહે છે. આ ક (તર્ગ છેડાઓમાં નમેલી પાંચ તથા વાયુથી થાય છે. ઉપાય. પહેલાં શેક કરવા. પછી તેના ઉપર હળદર, ઉપલેટ, સાકર, હરતાલ અને દેવદાર એએને પાણી સાથે ઝીણાં વાટી તેને લેપ કરવા. પાકયા પછી ત્રણના જેવા ઉપાય કરી મટાડવી. શર્કરાÉદ્રનું લક્ષણ-કક તથા વાયુ એ માંસને, શિરાઓને, સ્નાયુઓને તથા મેદને પ્રાપ્ત થઇ ગાંઠને ઉત્પન્ન કરે છે. એ ગાંઠ ફુટીને તેમાંથી મધ જેવું તથા ધી કે ચરબી જેવું ઘણુંજ પરૂ વહે છે. એમાં વધેલા વાયુ માંસને સુકવી ગુંથાએલા જેવી કાંકરીને પૈદા કરે છે. આ કાંકરી ઉત્પન્ન થતી ઝીણી નસેામાંથી ગંધાતું, બહુજ કલેદવાળુ` અને વિવિધ વર્ણવાળું લોહી એકાએક વહેવા લાગે છે, તેને શર્કરાખૂંદ કહે છે. ઉપાય-માંસ સંબધી અર્બુદના માટે જે ઉપાયેા કહેલા છે તે ઉપાયે આના માટે કરવા. કારણેા તથા લક્ષણા સહિત કેટલાએક વિકાર. શરીરમાં શક્તિ છતાં કામ કરવામાં ઉત્સાહ ન રહે તેને આલસ્ય” કહે છે. ચિંતાથી જે બહુજ અજંપો રહે તેને અતિ કહે છે. મેળથી તથા ચુકવાથી પ્રેરાયલું અન્ન ધણી મુંઝવણ કરીને નીકળે અને છાતી પીડમા કરે તે ઉત્કલેદ કહેવાય છે. મ્હાંમાં મીઠાસ, ધેન, છાતીનું ભીડાવું, શ્રમ અને અન્ન ઉપર અરૂચિ થાય તે ગ્લાનિ કહેવાય છે. પ્લાનિથી, એજના ક્ષયથી, દુ;ખથી, અજીર્ણથી તથા થાકથી થએલા ઉદાન વાયુના પ્રધ્રાપથી અને આહાર ઠેકાણે બેસવાથી પવનની જે ઉચી ગતિ થાય છે તેને ઉદ્ગાર-એડકાર કહે છે. પેટમાં જે ગડગડાટ થાય તે આટેપ અને અંધારામાં રહેવાના જેવું જ્ઞાન થાય તે તમ કહેવાય છે. For Private And Personal Use Only પાષાણગર્દભનાં લક્ષણ-વાયુ તથા કફના કાપી દાઢીના સાંધામાં કાણુ, આછી પીડાવાળે અને ચીકણાસવાળા સાજો થાય છે તેને પાષાણુગર્દભ કહે છે. ઉપાય-પ્રથમ શેક કર. પછી પાસકામાં કહેવાશે તે કલ્કાના જાડા લેપ કરવા. વાયુ તથા ક નાશક જે બીજા લેપે છે તેના પણ લેપ કરવા. જ્યારે પાકે ત્યારે શસ્ત્રથી છેદી નાખવે ૧ ડોડી, કાકાલી, ખીર કાકાલી, મેદા, મહામેદા, જગલી મગ, જગલી અડદ, ૠષભક, જીવક, અને જેઠીમધ એ આષાને જીવનીય ગણ કહે છે, તે જીવનને વધારનાર, રેગ. અને જરાદિને નારા કરનાર છે. વાગ્ભટ ત્રસ્થાન. Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર્મે. ) સુગ પ્રકરણ, અને ત્રણના જેવા ઉપાયા કરવા. તથા `જા મૂકાવી લોહી કહાડી નંખાવવું. પનસિકાનું નિદાન સહુ લક્ષણૢ-કાનની અંદર વાયુ તથા કના પ્રાપથી ઉડેલી સ્થિર અને આકરી પીડાવાળી જે કેલી થાય છે તેને પસિકા કહે છે. ઉપાય-પ્રથમ શેક કરી પછી મણુશીલ, હરતાલ, ઉપલેટ, હળદર અને દેવદાર એએના લેપ કરવા. પાકેલી જણાય ત્યારે ત્રણની પેઠે ઉપાય કરવા. ઇરિવેલ્લિકાનું નિદાન સહુ લક્ષણ,માથામાં ગોળ ઉમ પીડા યુક્ત, ઉગ્ર તાવ સહિત અને ત્રિદેષથી થએલી ને ફોલ્લી થાય છે તેને ઈરિવેલ્લિકા કહે છે. ઉપાય-પિત્તનાવિસર્પની જે ચિકત્સા છે તે પ્રમાણે આની ચિકિત્સા કરવી. કક્ષા અને ગંધનામાનાં નિદાન સહુ લક્ષણા-ભુજાઓમાં, બગલે માં, ખભાએમાં અને પડખાએમાં પિત્તના પ્રકોપથી વેદનાવાળી જે કાળી ફાલ્લી થાય છે તે કક્ષા અને તેજ સ્થળામાં પિત્ત કાપથી કાળી ફાલ્લી થાય તે ગંધનામા કહેવાય છે. ઉપાય-આ અન્ને ઉપર પિત્ત વિસર્પના ઉપાય યોજવા. કેટલાએક આચાર્યે અસ્માના વાગવાથી જે કોપ્લે થાય છે તેને કક્ષા-આંબલા' કહે છે. ( ૨૮૩) અગ્નિરહિણીનું લક્ષણ-બગલના ભાગમાં અતિશે દારૂણુ, ભીતર ખળતરા કરનાર, તાવ કરનાર અને પ્રદીપ્ત અગ્નિ જેવા જે ફેક્ષાએ થાય છે તે અગ્નિરેાહિણી કહેવાય છે. તેમાં વાયુ પ્રમળ હૈાય તે છ દિવસે, પિત્ત પ્રબળ હાય તેા ૧૦ અને ક* પ્રબળ હેય તે ૧૫ દિવસે ઉપાય કરવામાં ન આવે તે પ્રાણતા નાશ થાય છે. આ રાગ ત્રિદ્વેષને છે. ઉપાય--લધન, લોહી કઢાવવું અને રેચ-આદિથી શરીરનું શેાધન કર્યું તથા પિત્ત વિસર્પની ચિકિત્સા પ્રમાણે ચિકિત્સા કરવી. ચિષ્યનું નિદાન સહુ લક્ષણ-વાયુ તથા પિત્ત એએ મનુષ્યાના નખના માંસમાં રહીને નખના નાશ કરે છે તથા પકવે છે તેને ચિષ્ય કહે છે. કુનખનું નિદ્દાન સહુ લક્ષણ-નખ ઉપર કે નખમાં કાંસ કે લાકડાને માર વાગવાથી નખ લુખા ધેલા અને ખરશ થઇ જાય છે તેને કુનખ કે કુલીર રોગ કહે છે. For Private And Personal Use Only ખરાબ પાણીની તથા માછલાં, સાપ, દેડકાં, મડદાં વગેરેના મળ-મૂત્રમાં ઉપજેલી રાતી, ખેાળા ષા, અત્યંત કાળી, ચપળ, જાડી. પિંચ્છલ રૂપ, ઇંદ્રધનુન્ સમાન વિચિત્ર રંગદાર પીઢવાળા અને વાળમાળી જળે! એર યુક્ત હેાય છે. માટે તેવી જળેા મુકાવવી નહીં નહીં તે, વલુર, પાક્યું અને તાવ તથા ભ્રમાદિ રોગો થાય છે. એજ માટે ચાખા પાણીમાંની, ઝેર રહિત, રશૈવાળ જેવા કપિશ ર'ગવાળી,ગાળ, પીઠ ઉપર લીલા રંગની પતિએવાળી, વડ વગેરેના છાલના રંગ જેવા પૃષ્ઠભાગવાળી, ણો અંગવાળી,અને સ્હેજ પીળા પેટવાળી જળેા મુકાવવી, જે જળે ખરાબ લેાહીને પાછું સારી રીતે વમતી નથીતે અને નિરંતર લેાહી પીવાવાળી જળે ઝેર વગરની હાય અને પાણીમાં પડી ઢીલી થઇ જાય એવો લેહી વડે ઉન્મત્ત થએલી જળેા લગાડવી નહીં. ત્રણ જળેા નરમ લુગડાથી ઢાંકીને લગાડવી. ખરાબ લેહીને તુરત જળા ચુશી લેછે, જ્યારે ચસ્કા અને વધુર આવવા લાગે ત્યારે જળે ને ઉખેડી લેવી. અને તેને વિધિપ્રમાણે નીચેાવી પીધેલું લેહી વમાવી દેવું અને તે પછી માટી પાણીયુક્ત ભરેલા લડામાં જુદી જુદી જએાને રાખી દેવી. એકજ ઠેકાણે ત્રણ જળે ભેગી રહે તે! ઝેરવાળી જળા ગણાય છે. ગેળા, મસા,વિદ્રિ કાઢ, વાતરક્ત, ગળાના રોગા, આંખના રેગેા, ઝેર, વિસર્યું, અને ગડગુમડ વગેરે દરદે ઉપરજયો યૂગાડવી, જેથી એદુ:ખ શાંત થાય છે; કેમકે ખરાબ-બગડેલું લોહી નીકળવાથી તુરત રાગ અને પીડા રાંત પડે છે, અને ખરાબ લેાહી રક્તારાયમાંથી ચાલી ત્રણમાં વસે છે. વાસ. વિશેષ ખુલાશા માટે વાગ્ભટના સૂત્રસ્થાનનું અવલેહન કરી. Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (૨૮૪) ( તર્ગ ચિપ્સ તથા કુનખ એ બન્નેના ઉપાય-ચિપ્સમાં લાહી કઢાવવું, ોધન કરવું અને એમાંથી ઉનાશ જતી રહે ત્યારે ઉના પાણીથી સિ ંચન કરવું. શસ્ત્રથી કાપી તેમાંથી પ વેહેવરાવવું અને તે પછી ત્રણના પ્રમાણે ઉપાય કરી રૂઝવી નવીન નખલાવવા. અથવા ઃછંદરના રસની અંદર હરડેને લોઢાના વાસણમાં પલાળી તે હરડેને તેજ રસમાં ધસી ચિપ્સની ઉપર વારંવાર લેપ કરવે. અથવા સીવણુનાં સાતકુણાં પાંદડાં લઇ ચિપ્સને વીંટી રાખવા તે અવશ્ય મટી જાય છે. અને કુનખ માટે કફની વિદ્રષિમાં કહેલા ઉપાયે ઉપયોગમાં લેવા. અથવા ટંકણખારને અંદર પેસાડી દેવા જેથી અવશ્ય પુનખ મટી જાય છે. અનુશયીનુ લક્ષણ-અંદર પાકવાળી-ગંભીર, થેડા સોજાવાળી અને મગ જેવા વર્ણવાળી જે ફાલ્લી પગના ઉપર થાય છે તેને અનુશયી કહે છે. ઉપાય-કષના વિદ્રષિની ચિકિત્સા પ્રમાણે ચિકિત્સા કરવી. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યારિકાનું નિદાન સહુ લક્ષણ-બગલમાં કે સમસ્ત સાંધાએમાં ભોંય કાળાની પેઠે બધાયેલી, રાતી, સમસ્ત દોષોથી ઉત્પન્ન થએલી અને સમસ્ત દેાષાના ચિહ્નો સહિત જે કાલી થાય તેને વિદ્યારિકા કહે છે. ઉપાય-પેહેલા જળેા મૂકી પછી પાકેલી હોય તે તેને શસ્રવતે ચીરી ત્રણના સમાન ચિકિત્સા કરવી. દારીનું લક્ષણ-જેને ઉઘાડે પગે કરવાની ટેવ વધારે હોય તેના અત્યંત લુખા પગ થઇ જવાથી પગના તળામાં-એડીએમાં કાટ-ચીરા પડી જાય છે તેને દારી-વ્યાઉ કહે છે. આમાં વાયુની વેદના હેાય છે. ઉપાય-પગનાં તળીઆંતે સાફ કરવા માટે નસખાલી લોહી કઢાવવું. પગેાનું સ્નેહન સ્વેદન કરીને પછી મધ ચરખી મજ્જા અને જવખાર એને મિશ્રિત કરીને તેનેા વારવાર પગતળીએ-એડીએ લેપ કરવા. અથવા રાળ, તથાસિ ધાલૂણના ચૂર્ણને ધીમાં તથા મધમાં કાલવી સારી પેઠે મથી સરસીયું તેલ નાખી પગે ઘસવું. અથવા મીણ, શિલાજીત, ધી, ગાળ, ભેશાગુગળ ( પાપની આંખ જેવા ચળકતા ગુગળ ), રાળ અને સાનાગેરૂ એએને એકઠાં કરી લેપ કરે તેા જરૂર પગના ચીરા તુરત મટી જાય છે. અથવા ધતુરાનાં બીજ અને માનક ંદની ભસ્મનું પાણી એએને સરસીઆમાં નાખી પકવી તે તેલ ફાટેલી એડીઓ ઉપર ચોપડા તો અવશ્ય આરામ થાય છે. કંદરનું લક્ષણ-રેતીથી તલવાએલા તથા કાંટા વગેરેથી ધવાયલા પગમાં ન્હાના ખાર જેવડી ઉંચી ગાંઠ થાય છે તેને કદર-કપાસી-કણી કહે છે. ઉપાય--શસ્ત્રવતે કણીને ખાતરી કઢાવી ઉના તેલને અથવા અગ્નિના ડાંબ દેવે કે આકડાનું દુધ ગોળ સાથે મેળવી બાંધવું જેથી તે કણી મટી જાય છે. ખારિવાનું લક્ષણ-ખરાબ ગારાના સ્પર્શથી પગની આંગળીઓમાં કાડાવા લાગે છે તેથી નીચેના ભાગમાં વધુર આવે, બળતરા થાય અને પીડા થાય છે તેને ખારવા કહે છે. ઉપાય-કડવાં પરવલ, મણશીલ, લીંબડાં, ગાયદન, મરી, તલ અને ભાંરીગણીને રસ એએથી પકાવેલું તેલ ચોપડવું, પછી હીરાકસી, મહુશીલ અને તલનું ચૂર્ણ ભભરાવનું. અથવા કચ્યાં, હળદર, હીરાકસી, પદ્મક, મધ, ગેરૂચદન અને હરતાલ એએના લેપ કરા. ૧.મદનપાળ કહે છેકે-મેદ-મજજા તથા ચરખી ગામમાં રહેનાર પશુઓની, જળપ્રાય પ્રદેશનાં પ્રાણીઓની અને જળચર પ્રાણીઓની લેવી, માટે બકરાની ચરખી કે હાડમાંના ચેખા સ્નેહ-પેસી લેવી. ૧ એકરૂપીઆભાર તલના તેલને લેાઢાની કડીમાં ગરમ કરી તેટલીજ રાળ નાખી હલાવી નીચે ઉતારી પાઙ્ગી સાથે મથી તે મલમ ઉપયોગમાં લેવાથી અવશ્ય વ્યા કાઢેલી મરી જાય છે. For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમા. ) રંગ પ્રકરણ, ( ૨૮૫ ) લુપ્તનાં નિદાન સપ્રાપ્તિ સહુ લક્ષણ-રૂંવાડાંના ખાડાઓમાં રહેલું લેહી પિત્તની સાથે કાપવતથ રૂંવાડાંને ખેરવી પાડે છે અને તે પછી લાહી સહિત કક્ રૂંવાડાંના ખાડાઓને રોકી દે છે કે જેથી બીજા વાળ ઉગવા પામતા નથી આ રોગને ઇંદ્રલુપ્તટાલ-ખાલિત્ય-ઊંદરી અને રૂજ્યા વગેરે કહે છે. ઉપાય-કડવા પરવળનાં પાંદડાંઓને ર૧રસ કાઢાડી તે જગ્યાએ ઘસે તે લાંબા વખતની ઊંદરી પણ ૩ દિવસમાં મટી જાય છે. અથવા ગોખરૂ, તલનાં કુલ અને સમાન ધી તથા મધ એના માથા ઉપર લેપ કરે તે કરી નવા વાળા પુષ્કળ ઉગી આવે છે. અથવા હાથીદાંતના વ્હેરની ભસ્મ, ગાડરનું દુધ અને રસવતી એએને લેપ કરવાથી હાથની હથેળીમાં પણ વાળ ઉગે છે તેા ખીજા ઠેકાણે ઉગે તેમાં તે કહેવુજ શું? અથવા જેઠીમધ, કાળુકમળ, ધ્રાખ, તેલ ધી અને દુધ એએ લેપ કરવાથી ઊંદરી મટી જાય છે અને નવા વાળ ઘેરાવાદાર આવે છે. અથવા ચમેલીનાં પાન, કરકચ, વાયવરણાં, કણેર અને ચિત્રક એને ઝીણાંવાટી તેઓથી તેલ પકાવી તે તેલ ચેપડેતે નિશ્ચે ઊંદરી મટીજાય છે. અથવા ચોરનું દુધ, આકડાનું દુધ, વઢવાડીયું, જળભાંગરા, વછનાગ, બકરીનું મૃત્ર, ગે મૂત્ર, ચોડી, ઈંદ્રવરણું, સરસવ અને ધોળીવન એને કલ્ક કરી તેથી તેલ પકાવી તેનું શરીરે મર્દન કરે તે ઊંદરીટાલ મટીજાય છે આ નુહીદુગ્ધાદિ તેલ કહેવાય છે દારૂણનું લક્ષણ-વાયુ તથા કના કોપથી વાળાની જગ્યા ખરસડૅ, ચળવાળી, અને લુખી થઇજાય છે તેને દારૂણુક કહે છે. ઉપાય-ચારોળી, જેઠીમધ, ઉપલેટ, અડદ અને સેધવ એને વાટી મધમાં કાલવી માથા ઉપર લેપ કરવે. અથવા ખસખસને દુધમાં વાટી કે આંબાની ગેાટલી અને હરડેને દુધમાં વાટી લેપ કરેતે ઉગ્ર દારૂણુક પણ મટીજાય છે અરૂષિકાનું નિદાન તથા લક્ષણ-કના, લોહીના અને કૃમિયાના કાપનેલીધે માથામાં બહુ મુખવાળા અને બહુ કલેદવાળા ત્રણા થાય છે તેને અષિકા કહે છે. ઉપાયનીલકમળના કેસરા, આંબળાં, અને જેઠીમધ એને વાટી લેપ કરેતે અષિકા મટે છે અથવા ત્રિકળા, લોઢાનું ચૂર્ણ, જેઠીમધ, કમળ, ઉપલસરી અને સૈંધવ એના કથી પકાવેલું તેલ અરૂષિકાને મટાડે છે. આ ત્રિફલાય તૈલ કહેવાય છે. પલિતનું લક્ષણ-ક્રોધથી, શાકથી અને શ્રમથી કાપેલા વાયુ શરીરની ગરમીને માથામાં લઇ જાય છે અને માથામાં રહેલું ભ્રાજક નામનું પિત્ત ક્રોધથી કાપી કને કુપિત કરે છે અને તે કુષિત ક માથાના વાળાને કૈવન વય છતાં ધેાળા કરી નાખેછે તેને પલિત-પળી કહે છે. ઉપાય-લોઢાનું ચૂર્ણ ૧ તેલા, આંબાની ગોટલી ૫ તાલા, આંબળાં ૨ તાલા, હુરડે ૨ તાલા અને બેહેડાં .૧ તાલા ભાર લઇ લેાઢાના વાસણુમાં રાતવાસી પલાળી રાખી પછી એના લેપ કરે તેા ધેાળાવાળ કાળા થાય છે. અથવા શીત્રણ તથા કેતકીનાં મૂળ, કાંટા શરીઆનાં ફુલ, લોઢાના ભૂકા, જળભાંગા અને ત્રિા એ ૪-૪ તાલા ભાર લઈ કલ્ક કરી તેથી તેલ પકાવી તે તેલને લોઢાના વાસણમાં ભરી ધરતીમાં ૧ મહિને • વિદેહ્રાચાર્ય કહે છે કે-ઊંદરીના રાગ સીએને થતેાજ નથી; કારણકે સ્ત્રીનુ દુષ્ટ લાહી પ્રતિમાસે વહીજાય છે, જેથી રામપાને દુષ્ટ લેાહી રોકીરાવાના સ ́ભવજ નથી માટે એ રેગ સ્ત્રીઓને થતા નથી. કાર્તિકાચાર્ય કહે છે-ઇંદ્રલુપ્ત રોગ દાઢી મુંમાંજ થાય છે, ટાલ-ખાલિત્ય રોગ માથામાંજ થાય છે અને રૂજ્યારેગ પીડા સહિત હોય છે.માટે આ મત ભેદને નિર્ણય વૈધ્રેવરાની મુનાસુખી ઉપર રહેલા છે. For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૮૬ ) r સુધી દાટી રાખી પછી એ તેલ વાળાને લગાડે તેા કાળાભમરાની પાંખ જેવા થાય છે. અથવા ત્રિફળા, ગળાનાં પાંદડાં, જળમાંગરે અને લાઢાને ભૂકી, એને ઘેટીના સૂત્રમાં છુટી લેપ કરે તેા ધોળા વાળ કાળા થાય છે. ભાવપ્રકાશ અથવા “ પાપડીઓ ખારી, સિંદૂર અને દારશીંગ એ ત્રણે ૧-૧ માસાભાર લેવાં તથા ખાવાના ચુના ૮ માસાભાર લઇ એને પત્થર ઉપર ૩ ઘડી સુધી પાણી સાથે લસાટી જ્યારે નખ ઉપર લગાડી જોતાં નખ કાળા થાય ત્યારે તે ધોળા વાળાને લગાડે તેા કાળા થાય છે. ” અથવા માચાંને જાડા કુંતાનના કકડામાં લપેટી તેલમાં શેકી તેનું ચૂર્ણે ૪ રતીભાર લેવું તથા નવસાદર ૪ રતીબાર, માથુથુ ૪ રતીભાર અને સિધરાસક ૪ રતીભાર લઇ આંબળાના રસમાં નાખી લેઢાના વાસણમાં લોઢાના ઘુટાથી જ્યાં સુધી નખ ઉપર તેનું ટપકું મુકવાથી નખ કાળા નથાય ત્યાં સુધી છુટવું અર્થાત્ તેના સ્પર્શથી નખ કાળા થાય એટલે વાળાને સાફ કરી તેને અરધ આંગળ જેટલા જાડા ખરડ કરી તે ઉપર એરડાનાં પાનડાં બધી રાત્રીએ સુવું સવારે ઉઠી કલેપ છોડી નાખી આંબળાં અને તેલને વાટી ચોળી સ્નાન કરી નાખે તેા ભમરાની પાંખ જેવા ધેાળાવાળ પણ કાળા થાય છે. અથવા દારશીંગ ૪ ટાંક અને મેાહારની કોડની રાખ ૪ ટાંક લઇ એ બન્નેને ભેશની ખાટી છાશમાં નાખી નખને અડાડવાથી નખ કાળા થાય ત્યાં સુધી ઘુંટી પછી લુખાવાળા ઉપર તેના ખરડ કરવા અને તે ઉપર એરંડાનાં પાદડાં બાંધવાં ૧ પહેર રાખ્યા બાદ આ લેપ છેડી નાખી તેલ અને આંખળાં ઘુંટી તેનું લેપન કરી ન્હાઈ નાખવાથી ધોળા વાળ પણ કાજળના સમાન કાળા થઇ જશે. વૈઘરહસ્ય. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir તર્ગ તિલકાલકનું લક્ષણ-વાયુ પિત્ત અને કફના પ્રકોપથી કાળા, તલજેવા પીડારહિત ઉંચાઇ વગરનાં ચાઠાં પડે છે તેને તત્ર કહે છે. સર્કનું લક્ષણ શરીરમાં અડદ જેવું કાળુ તથા ઉંચુ, મેલું, પીડારહિત અને અચળ જે થાય છે તેને મશ-મસા કહે છે. જંતુર્માણનું લક્ષણ-શરીરના જેવા વર્ણવાળુ, કાંઈક ઉંચુ, શરીરની સાથેજ થએલું અને ક તથા લેાહી એએના પ્રકાપથી જે મંડળ થાય છે તેને જંતુમણ-લાખુ' કહે છે. તેમાં જે રાતું લાખ્ખું હોય તેને લક્ષણ કહે છે. ( આ વિષે મત ભિનવ છે તે ગ્રંથાંતરથી જાણવુ.) For Private And Personal Use Only તિલકાલક, મશક તથા જંતુર્માણના ઉપાય-મસાને કાપી નાખવા. અથવા ખારથી કે અગ્નિથી ખાળી નાખવા. અથવા પાછાથી છે.લીનાખી પછી સરસવ, સાજીખારી, હળદર, કેસર એએને પાણીસાથે વાટી ઉવટણું-પીઠી કરે તેા તલ મટીજાય છે. અથવા સાજી, ચુને અને સાબુ પાણીસાથે વાટી મસાને ચેપડે તે મસા મટીજાય છે. અથવા અસ્તરાથી છેલી પછી સરસવ, હળદર, ઉપલેટ, સાજી, જવખાર અને કેસર એ ને પાણીસાથે વાટી તેનુ ઉવટછુ કરે તેા લસણ–લાખુ મટીજાય છે. ભાવપ્રકાશ. અથવા શાહજીરૂં ૬ તેાલા, નવસાદર ર તેાલા, છીપના ચુને ૩ તાલા, મારથુથુ ૪ તાલા લઇ અરણીના રસમાં અથવા જળભાંગરાના રસમાં સારી પેઠે ડ્યુટી તડકામાં સુકવી ક્રૂરી વાડીના મૂત્રમાં ઘુંટી ગાળી–સેાગડી બનાવી સુકાયા બાદ વાડીના મૂત્રમાં ઘસી લેપ કરે તા, લાંબા વખતના ચર્મકીલ-ઇંદ્રિ ઉપરન! મસા, લાખું, શરીર ઉપરના મસા, અને તલ વગેરે સર્વને નાસ થાય છે. અથવા હિંગળક અને પુલાવેલું મેથુથુ એ પ્રત્યેક એક એક Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમેં. ) ક્ષુદ્રરોગ પ્રકરણ. (૨૮૭ ) તાલાભાર લઇ તેમાં સિંદૂર ના તેલો, રાળ ત્રણ તાલાભાર અને ગાયનું ધી ૨૪ તેલા મેળવી કાંસાની થાળીમાં કે લેાઢાના વાસણમાં તાંબાના છુટા-બત્તાથી કાજળના જેવું થઈ ાય ત્યાં સુધી બુટી પછી તેને ઉપયોગમાં લેતેા વલ્લુર તથા વિસ્ફોટક આદિ સર્વે ( મસા તલ લાખાં વગેરે) નો નાશ કરે છે. વૈધરહસ્ય ન્યઋતુ લક્ષણ-શરીરમાં ન્હાનું કે મ્હાટુ' કાળું કે ધાળુ શરીરની સાથે થએલું, ગાળ ચડા જેવું અને પીડા વગરનું જે મંડળ થાય તેને ન્યુચ્છ કહે છે. ઉપાય-નસને વીંધવાથી, લેપોથી, તેલ મર્દનથી ન્યુચ્છ મટે છે. અથવા દુધવાળા ઝાડેાની છાલને વાટી ન્યચ્છ ઉપર ચાપડે તા મટી જાય છે. અથવા ભાંગનાં પાંદડાં, વધારાનું મૂળ, અને શીશમ એતે વાટી તેને ચાળવાની રીતે ચેપડે તેા ન્યુચ્છ મટી જાય છે. ભાવપ્રકાશ. પરિવર્ત્તિ-લિંગવર્તિનું નિદાન સહુ લક્ષણ-સર્વ શરીરમાં કરતા વાયુ જ્યારે ચેાળાવાયી, દબાવાથી કે કાંઇ વાગવાથી ઈંદ્રિની ચામડીમાં આવે છે ત્યારે વાયુથી દુષિત થઇ તે ચામડી અવળી થઇ વેદના સહિત બળતરાવાળી અને કાઈક વેળાએ પાકનારી થાય છે. આથી ઈંદ્રિની સેપારીના નીચે તે ચામડી ગાંઠ જેવી લટકતી લાગે છે. આ રેગ વાયુ પિત્ત અને કના સંબંધવાળા તથા આગંતુક સંગી છે. ઉપાય-ધી ચેપડી સારી પેઠે શેકી ૩ કે ૫ દિવસ વાયુને નાશ કરનારી શાલ્વાદિની લુગદી ખાંધી પાટા બાંધશે. પછી ધીમે ધીમે તે ચામડીને લાંખી કરતાં ઇંદ્રિની સેાપારીને દબાવી ચામડીમાં પેસારી દેવી, પછી પાટા આંધી સ્વેદન કરી વાયુનાશક પિચકારીએ દેવી અને રેગીને સ્નિગ્ધ ભાજન, કરાવવું તે પરિવર્તિકા મટે છે. ભાવપ્રકાશ, અપાટીકાનુ નિદ્રાન સહુ લક્ષણ જે સ્ત્રીની ચાનિનું છિદ્ર ધણુંજ સાંકડું હોય એવી સ્ત્રી સાથે કામવિક્ષ થઈ જોર સાથે રતિ કરવાથી અથવા હસ્તકર્મ-મુષ્ટિજાપ કરતાં હાથના ધસારા લાગવાથી ઇંદ્રિની ચામડી અવળી થઇ જાય છે. અથવા ઈંદ્ર ચાળાવાયી, દુખાવાથી કે, વીયૅના વેગને જોસ વાગવાથી ઈંદ્રિની ચામડી ફાટી જાય છે તેને અવપાટિકા કહે છે. ઉપાય-તેલ ધી વગેરે સ્નેહેાથી તથા સ્વેદનાથી અવપાટિકા મટી જાય છે. . નિરૂદ્ધપ્રકશનું હેતુ સહિત લક્ષણ-ઇંદ્રિમાં વાયુ ધસવાથી ચામડી સોપારીના ઉપર ચઢી સાપારીને ઢાંકી દે છે, તેથી પેસાબનું રાકાણ કરનાર થાય છે તેને નિરૂપ્રકશ કહે છે. આ રોગમાં મૂત્ર ધીમી ધારવાળુ, પીડા વગરનું ઉતરે અને સેાપારી ખુલ્લી થતી નથી. વાયુથી થાય છે તેથી વખતે વેદના પણ હોય છે. ઉપાય-અન્ને તરફ મેઢાવાળી નળીને ધીથી ચાપડી સેાપારીના સ્થાને દાખલ કરી પછી તે ઉપર સૂઅરની ચરબી કે મજ્જા નું સિંચન કરવું અને વાયુના નાશ કરનારા પદાર્થેા સહ ચુકાના તેલનું સિંચન કરવું. તથા ૩-૩ દિવસે ચાગ્ય નળી દાખલ કરી એ ક્રિયાવડે માર્ગ પહેળા કરવા. તદનતર રાગીનેસ્નિગ્ધ અન્ન આપવું તે! નિરૂષકશ મટી જાય છે. સન્નિરૂદ્ધગુદનુ હેતુ સહુ લક્ષણ-વેગેને અટકાવવાથી અભિધાત પામેલેા ગુદામાં રહેલે વાયુ ગુદાના મોટા દ્વારને રેકીને ન્હાનું કરી નાખે છે, જેથી માર્ગ સાંકડા થતાં આડે પરાણે પરાણે ઉતરે છે તેને સન્નિરૂદ્ધગુદ–બધાષ કહે છે. ઉપાય--વાયુનાશક તેલથી રહેવાતે શેક કરવા. અથવા નિરૂપ્રકશની પેઠે ઉપાયેા કરવા. વૃષણન હેતુ સહુ લક્ષણ-જે પુરૂષ સારી પેઠે ન્હાતા નથી તેના ભૃપુણે For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર, (તરંગ ઉપર મેલ વધે છે અને પછી પરસે થયાથી ત્યાં વલુર આવે છે. તેનાથી તે જ વખતે ફો થાય છે અને પરૂ વહેવા લાગે છે તેને વૃષણકછુ કહે છે. આ કફ તથા લોહીના પ્રકોપનો વ્યાધિ છે. ઉપાય-રાળ, ઉપલેટ, સિંધાલૂણ અને ધૂળા સરસવ એઓને પાણી માથે ઝીણા વાટી વૃઘણું ઉપર એળે તે મટી જાય છે. અહપાનાનું હેતુ સહુ લક્ષણ-મળ કે મૂત્રથી ખરડેલી બાળકની ગુદા બરાબર છેવામાં ન આવે કે પરસેવો વળ્યા હતાં બાળકને ન હવવે તે લોહીના કે કફના કોપથી વલુર થાય છે અને તે ખળવાથી તુરત ફોલ્લીઓ થાય છે, પણ કરે છે એવી એ ફડકીઓમાંથી ભયંકર વણે થઈ આવે છે. તેને અહિપૂતના રોગ કહે છે. ઉપાય–પ્રથમ બાળની માતાનું ધાવણ સાફ કરવું. પછી ત્રિફળા તથા કાથાનો કવાથ કરી ફોડકીઓને દેવી અને શંખને ભૂકે સૈવીર તથા જેઠીમધ0 એઓનો લેપ કરે. . ગુદભ્રંશનું લક્ષણ-જેનું શરીર લુછું અને નિર્બળ હેય તેથી અથવા મરડા અને ઝાડાના દરદથી નિર્બળ થઈ જાય તેથી અને ઝાડા વખતે જોરથી કરાંઝવાથી ગુદા બહાર નીકળી આવે તેને ગુદભ્રંશ-આમણ કહે છે. ઉપાય-ગુદાને શેક દઈ ઘી કે તેલથી આમણને ખરડી અંદર પેસાડી દેવું. પછી ગાયના છિદ્રોવાળા ચામડાથી યુક્તિ સાથે રોકી દેવું. અથવા પોયણનાં કુણાં પાંદડાં સાકર સાથે ખાય તે અવશ્ય આમણ (આંબળ) નીકળતું બંધ પડે છે. અથવા ઊંદરની ચરબી કે બાફેલા ઉંદરના માંસથી શેક કરે તે આમણ નીકળતું બંધ પડે છે. અથવા કોકમ, ચિત્ર, ખાટીલૂણી, બીલાનો ગર્ભ, કાળીપાહાડ અને જવખાર એઓને સમાન લઈ ચૂર્ણ કરી ગાયની છાશ સાથે સેવન કરે તે આમણ નીકળતું બંધ પડે છે અને અગ્નિ પ્રદીપ્ત થાય છે. અથવા આંતરડાં રહિત ઊંદરનું માંસ અને દશમૂળ એ બંને સરખાં લઈ તેઓના કવાથ અને કલ્કથી વિધિ પ્રમાણે તૈલ પકાવવું. એ તેલનું મર્દન કરે તે આમણું, ગુદાનું શુળ અને ભગંદર મટી જાય છે. આ મૂશક તેલ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા “મૂષક તેલની પેઠે છછુંદરનું તેલ ચોપડે તે આમણ નીકળતું નથી.” અથવા ખાટીલુણીને રસ, બોરડીના મૂળને રસ, અને દહી તથા સુંઠ, જવખાર સાથે કાંજી મેળવી કલ્ક કરી તેમાં થી પકાવે અર્થાત તૈલ પકાવવાની રીત પ્રમાણે તેલ પકાવી પીએ તે આમણ નીકળતું બંધ પડે છે. આ ચાંગેરીધૂત કહેવાય છે. ચાંદા. કરનું લક્ષણ–નીકળેલું આમણ જે બળતરાવાળું, રાતા છેડાવાળું, પાકેલી ચામડીવાળુ, આકરી વેદનાવાળું, ચળવાળું, અને તાવ લાવનાર હોય તે તેજ કરદિ કહેવાય છે. ઉપાય-જળભાંગરાના મૂળનું ચૂર્ણ હળદર સાથે ટાઢાપાણીથી લેપન કરવું. અથવા સવારમાં કમળના મૂળને કલ્ક ગાયના ઘી સાથે પીવે, જેથી વિસર્ષ અને શૂકર તુરત મટી જાય છે તથા તેનાથી આવેલા ભયંકર તાવ પણ મટી જાય છે. પકંટકનું લક્ષણ-કફ તથા વાયુથી થએલું કમળનાળના કાંટા જેવું, કાંટાઓછી દ4:, વલુરવાળું, ગોળ અને ધોળું જે ચકરડું થાય છે તેને પમિનીકટક કહે છે. ઉપાથરી અડાના પાણીથી ઉલટી કરાવવી. લીંબડાના પાણીથી પકાવેલું ઘી તેમાં મધ નાખી પીવરાવવું. લીંબડાના. ગરમાળાના કકો વારવાર ચોળવાથી પહૃમિની કંટક મટી જાય છે. મુખદૂષિકાનું નિદાન સહ લણ-જવાન માણસના મહ ઉપર શીમળાના કાંટા જેવા કફ વાયુ તથા લેહી વગેરેથી ઉત્પન્ન થએલા ખીલ થાય છે તેને મુખદૂષિકા For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) સુરેગ પ્રકરણ ( ર૮૯) કહે છે. આ ખીલ પ્રત્યેક જવાન મનુષ્યના મહે ઉપર થાય છે. ઉપાય-લોદર, ધાણા અને વજને લેપ કરે. અથવા ગેરૂંચંદન અને મરીને લેપ કરે. અથવા સરસવ, વજ, લોદર અને સિંધવનો લેપ કરે. અથવા ઉલટી કરાવવી. અથવા શીમળાના કાંટા દુધથી વાટીને ત્રણ દિવસ ચોપડવા જેથી જવાનીના ખીલ મટે છે. . વ્યંગ તથા નીલિકાનું લક્ષણ-કોધથી, અને પરિશ્રમ-થાકથી, કપ પામે પિત્ત સહિત વાયુ માં આવીને તુરત મહે ઉપર વેદના વગરનું પાતળું અને કાળી ઝાંખવાળું કુંડાળું પાડે છે તેને વ્યંગ કહે છે. અને મોં ઉપર કે ગાલ ઉપર વેદના વગરનું પાતળું કાળું મંડળ પડે છે તે નીલિકા-દાઝ કહેવાય છે. ઉપાય-નસ ખેલાવી લેહી કડાવવું. અથવા વડવાઇના અંકુરા, અને મસૂરનો લેપ કરવો. અથવા મઠને મધમાં વાટીને લેપ કરે. અથવા વાયવરણાની છાલને બકરીના મૂત્રમાં વાટીને લેપ કરે, જેથી બંગ–મુખ છાયા મટી જાય છે. અથવા જાયફળનો લેપ કરવાથી વ્યંગ તથા નલિકા એ બને મટી જાય છે. અથવા આકડાનું દુધ અને હળદરને ચાળવાથી લાંબા વખતથી થએલી હોં ઉપરની કાળાશ જરૂર મટી જાય છે. અથવા મસૂરને દુધમાં વાટી ધી મેળવી તેનો લેપ કરે તે સાત દિવસે કાળાશ મટી સુંદર મુખ થાય છે. અથવા વડનાં પીળાં પાંદડાં, જાઈ, રતાં જળી, ઉ. પલેટ, માજીક અને દર એઓને લેપ કરે તો જવાનીના ખીલ અને મુખ છાયા નાશ પામે છે. અથવા કેસર, સુખ, દર, પતંગ, રતાં જળી, દારુહળદર, વાળ, મજીઠ, જેઠીમધ, તમાલપત્ર, પક, કમળ, ઉપલેટ, ગેચંદન, હળદર, લાખ, કાળીચક, નાગેરૂ, નાગકેસર, કેસુડાં, ઘહેલા, વડના અંકુરા, માલતી, મીણ, સરસવ અને સુગંધીવજ ( પાનની જડ? ) એ પ્રત્યેક પદાર્થો એક એક લાભાર લઈ ગણું દુધમાં વાટી એ કલ્કથી ૧૨૮ તેલા તેલને ધીમા તાપથી પકાવી તેને મેહડા ઉપર માલેશ કરે તે વ્યંગ–મુખ છાયા, નીલિકા, તિલ, મસા, જવાનીના ખીલ, પદ્મનિકંટક, અને જંતુમણિ-લાખાં વગેરેને નાશ કરે છે અને મુખને પુનમના ચંદ્રમા જેવી કાંતિવાળું સુંદર બનાવે છે. આને કુંકુમાઘ તૈલ કહે છે. ભાવપ્રકાશ, | વાલમીકનું હેતુ સહ લક્ષણ-ખભા, ડેક, બગલ, હાથ અને પગ તથા સાંધાઓને ગળામાં રાફડાની પેઠે ઘણી ટેકરીઓવાળો ઉંચો અને ઉંડા મૂળવાળો ગ્રંથી થાય છે. તેમાંથી પરૂ વહે છે, વ્યથા થાય છે અને અનેક નારાઓથી વિસર્પની પેઠે ફેલાય છે. ઘણું કરીને ગાંઠ થયા છતાં કાળજી ન રાખે તે આવી દશા થાય છે. વધારે વખત આ રોગ હોય તો અસાધ્ય છે. ઉપાય-શસ્ત્રવતે કાપી ખાર કે અગ્નિથી સાફ કરી અર્બુદના ઉપાયની પેઠે ઉપ કરવા. વધારે ફેલાયેલો પણ મર્મસ્થાનમાં ન હોય તે સંશોધન કરી લોહી કઢાવવું તથા મનઃશિલાધ તૈલ ચોપડવું, હાથ પગ ઉપર ઘણાં નારૂવાળ વાલ્મીક હોય તે મટને નથી. ભાવપ્રકાશ, સુક રેગને અધિકાર સંપૂર્ણ ૧ લેપ ૫ આંગળ જડ કનિષ્ટ, આંગળના ત્રીજા ભાગ જેટલો મધ્યમ અને અરધ આંગળ જેટલો ઉત્તમ જાણ, તથા લેપ સુકાવવા આવે એટલે કાકડી નાખવો નહીં તે, મુખની કાંતિને બગાડે છે. ભાવપ્રકાશ. ૩૭ For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર૦) અમૃતસાગર, (તરંગ ન - - - - શિરોરોગનો અધિકાર માથાના રોગનું હેતુ સંખ્યા તથા પૂર્ણ રૂપ વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ, લોહી, રસાદિને ક્ષય, કૃમિ, સૂર્યવર્ત. અનંતવાત, શંખક. અને અર્દાવભેદક એ અગ્યાર કારણોથી માથાના રોગને જન્મ મળે છે. થળ-સણુકા આવે છે. તે અગ્યારે પ્રકારનાં લક્ષણો નીચે પ્રમાણે-માથાના રે ઉત્પન્ન થવાનું કારણ મુખ્ય દુષ્ટ ભજન જ છે. પૂર્વ રૂપમાં લમણા પકડાય અને શરીર ભારે થાય છે. - માથાના રોગોનું વિશિષ્ઠ નિદાન. એકાએક રીતે માથામાં આકરી પીડા થાય છે, તેમાં પણ રાતે વિશેષ પીડા થાય અને શેકવાથી કે કોઈ બાંધવાથી પીડા હલકી થાય તો જાણવું કે વાયુના કારણથી માથામાં સણુકા આવે છે. અગ્નિના અંગારાથી શકાતું હોય તેવું અતિશે માથું ઉનું થાય, આંખ અને નાકમાં બળતરા થાય, દહાડે વધારે દુખાવો તથા રાતે ઓછો થાય તે જાણવું કે પિત્તના કારણથી સણકા આવે છે. માથું અંદરથી કફથી લીપાયેલું, ભારે, સ્તબ્ધ-સજડ, ટાટું અને આંખોનાં પિપચાં તથા મહેડું સુજેલાં રહે તે જાણવું કે કફના કોપથી માથું દુખે છે. ઉપર કહેલા ત્રણે દોષનાં સામટાં કે શેળભેળ ચિહને જણાતાં હોય તે ત્રિદોષ કો૫નું માથું દુખે છે એમ જાણવું. પિત્ત સંબંધી માથાના રોગના જેવાં લક્ષણો દેખાતાં હોય અને સ્પર્શ જરાપણ સહન ન થાય તેવી પીડા થતી હોય તે જાણવું કે, લોહીના કોપથી માથું દુખે છે. માથામાં આકરી વેદના થતી હોય અને શેક કરવાથી, ઉલટી કરાવવાથી, ધુમાડે પીવરાવવાથી, નાસ આપવાથી અને લેહી કઢાવવાથી પીડા વધારે વધતી હોય તે જાણવું કે માથામાં રહેલાં ચરબી, કફ, તથા રૂધિર એઓને અત્યંત ક્ષયથવાથી માથાને રોગ થયો છે. આ કષ્ટસાધ્ય છે. આ રોગથી શરીર ભમે છે, માથામાં સે ભેંકાયા કરે છે, આંખ ફર્યા કરે છે અને મૂછ તથા ગાત્રોમાં ગ્લાનિ થાય છે. માથામાં અત્યંત શળ ચાલતું હોય, તથા માથામાં જીવડાં જાણે ફોલી ખાવા ફરતાં હોય તેવું જણાય અને નાકમાંથી પરૂ સહિત લોહી નીકળે તથા છવડા પણ નીકળે તે જાણવું કે ભયંકર કૃમિજન્ય માથાને રોગ છે. દિવસ ઊગે ત્યારથી આંખમાં તથા ભમરોમાં ડી ડી પીડા થાય અને જેમ જેમ સૂર્ય ઉચે ચઢતે જાય તેમ તેમ વિશેષ પીડા વધતી જાય તથા જેમ જેમ સૂર્ય ઢળતે જાય તેમ તેમ પીડા ઓછી થતી જતાં દિવસ અસ્ત થએ તદન મટી જાય. અથવા કઈક વખતે શીતથી અને કોઈક વખતે ઉષ્ણતાથી પણ તે પીડા શાંત થાય તે જાણવું કે સૂર્યાવર્તન નાલીધે માથું દુખે છે. આ રોગ ત્રિદોષને હોવાથી મહા મુશ્કેલીથી મટે છે. For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમ. ) માથાના રંગેનું પ્રકરણ. દુષ્ટ થએલા ત્રણેકે ડોકને અત્યંત પકડી-દબાવીને પોત પોતાના સ્વભાવ પ્રમાણે પીડા, બળતરા, તથા ભારેપણું વગેરે વગેરે આકરી વેદના ઉત્પન્ન કરી તુરત આંખો, ભમરે, અને લમણાઓમાં વિશેષ કરીને ગાલના પડખામાં રહેઠાણ કરે છે. ત્યારપછી કંપારો, હનુગ્રહ અને આંખના રોગોને ઉત્પન્ન કરે છે તે જાણવું કે અનંતવાતના કારણથી માથું દુખે છે. આ વ્યાધિ ત્રિદેષ કેપથી થાય છે. પિત્ત આલેહી અને વાયુ દુષ્ટ થઈને લમણાને ઠેકાણે વૃદ્ધિ પામી અત્યંત પીડા આપે તથા ભયંકર બળતરા, અને રતાશવાળા દારૂણ સજાને પેદા કરે છે. આ સો ઝેરના સોઝાની પડે પોતાના વેગથી તુરત માથાને, ગળાને, રેકી ૩ દિવસમાં પ્રાણની હાણ કરે છે તેને શેખક શિરરોગ (સુશ્રુત તે કહે છે કે કફ પણ એ સાથે સંબંધ ધરાવે છે.) લુખાં ભેજનોથી, ખાધા ઉપર ફરી ખાવાથી, હિમથી, પૂર્વ દિશાને પવન લેવાથી, મૈથુનથી, મૂત્રાદિના વેગને રોકવાથી, ઘણું ચાલવાથી કે હદ ઉપરાંત ભાર ઉપાડવાથી અને ને શ્રમ-કુસ્તી વગેરેથી કોપ પામેલો બળવાન વાયુ પિતે એક અથવા કફની મદદ લઈ માથાના અરધા ભાગને પકડીને, ડોક, ભમર, લમણ, કાન, આંખ અને કપાળનું અરધ એઓમાં ઝાટકા જેવી ભયંકર પીડા કરે છે તેને અદ્ધવભેદક–આધાશીશી કહે છે. આ રોગ વધી જવાથી આંખ અને કાનનો નાશ કરે છે. માથાના રોગના ઉપાય. વાયુના દુખાવામાં સ્નેહન તથા સ્વેદન કરવું તથા માથામાં તેલ ચોળવું અને પાંડા, આહાર તથા ઔષધના પાટા બાંધવા. વાયુને હરનાર ઉપાયો કરવા. અથવા ઉપલેટ, એરંડાનું મૂળ અને સુંઠ એઓને ઘાટી છાશમાં વાટી જરા ઉનાં કરી તેને કપાલે લેપ કરવો. અથવા શ્વાસકુઠાર નામના રસ (પૃષ્ટ અઠ્ઠાણુમામાં જુ.) નો નાસ લે, જેથી નિઃસદેહ માથું દુખતું મટી જાય છે. અથવા માથાને ચેરફેર ફરી વળે તેટલું લાંબુ અને ૧૬ આંગળ ઉચું ચામડું લઈ માથા ઉપરવીંટી ચામડાના નીચે અડદની કણકને લેપ કરી રોગીને અડગપણે બેસારી હેજ ઉનું તેલ માથા ઉપર ચામડાની કરી રાખેલી વાડમાં ભરી દેવું. વેદના બંધ પડે ત્યાં સુધી અથવા ૧ પહેર કે ચાર ઘડી સુધી એમને એમ હાલ્યા વગર રેશગીને તેલ પૂરીત રાખે. જેથીવાયુના માથાનો દુખા હનુગ્રહ ઓડનું ઝલાવું આખ્યાની પીડા, કાનની પીડા, અડદીવા અને માથાનો ધ્રુજારે એટલા રોગો ઉપર ઉપર કહેલ શિરોબસ્તિ ઉપયોગમાં લે તે તેઓનો નાશ કરે છે. ૫-૭ દિવસ કે જ્યાં સુધી ફાવે ત્યાં સુધી આ ક્રિયા કરવી. પહાર કે ૪ ધડી થયા પછી તેલને કહાડી ચાંમડું છોડી લઈ માથું, ડેક, હાં, કપાળ અને ખભા વગેરેને ચાળવાં. પછી સહેવાય તેવા ઉના પાણીથી શરીરને ધોઈ હિતકારી ભેજન જમવું. અથવા ચંદનના પાણીથી ઠડાં કરેલાં પિયણાં, રાતાં કમળ અને ધળા કમળને રપર્શ કરવાથી પિત્તથી દુખતું માથું શાંત પડે છે. અથવા ૧૦૦ વારનું ધયલ ધી માથે ચોપડે–ચોળે કે મુકી રાખે તે પિત્તનું માથું દુખતું મટે છે. અથવા શ્વાસકુઠારરસ, કપૂર, નવું કેસર, સાકર અને બકરીનું દુધ એ સધળાંઓને સુખડના પાણીથી ઘસી નાસ આપે તે પિત્તની શિર પીડા મટી જાય છે. આ પ્રયોગ સર્વ પ્રકારના સણકા ઉપર અતિ ફાયદાકારક છે. અથવા ગોળ અને સુંઠના કલ્કને નાસ દે તે માથાનો દુખાવો મટે છે. અથવા લેહીજન્ય માથાની પીડા હેય તે પિત્ત For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૨ ) અમૃતસાગર. ( તરંગ ની શીર પીડા પ્રમાણેજ ઉપાય કરવા. અથવા કફના દુખાવા ઉપર લંઘન કરાવવું. ગરમી થી ભરેલા લુખા તથા ઉના પદાર્થોથી શેક કરવો. સન્નિપાતથી થએલ હોય તે સન્નિપાતને નાશ કરે તેવા ઉપાય કરવા. ઘણું કરીને જુનું ઘી પાવું એ અતિ ફાયદાકારક છે. અથવા એરંડાનું મૂળ, તગર, શતાવરી, હરડે, મીઠી ડેડી, રાસ્ના, સિંધાલૂણ, જળભાંગર, વાવડીંગ, જેઠીમધ, સુંઠ, કાળા તલનું તેલ અને તેલથી મેળવેલું બકરીનું દુધ એઓને ચાર ગણું જળભાંગરાના રસમાં અગ્નિ દ્વારા ધીમા તાપથી પકાવવા. જ્યારે સર્વ રસ બળી એકલું તેલ જ રહે ત્યારે ઉતારી ગાળી લઈ ઉપયોગમાં લેવું. આ તેલનાં છ ટીંપા નાકમાં પડે છે તેથી સઘળા પ્રકારના માથાના રોગ નાશ પામે છે. વાળ કે દાંત ખળભળી ગયા હોય તે તે પાછા અત્યંત મજબૂત થાય છે. આંખ ગરૂડના જેવી અને ગીધના જેવી દીર્ધદી અને ભુજાઓ શક્તિવાળી થાય છે. આ પબિંદુ તિલ કહેવાય છે. અથવા ક્ષીણુપણાથી થએલ માથાના રોગ માટે વીર્યશક્તિ વધે તેવા ધાતુઓને વધારનાર અને વાયુને હણનાર પ્રય કરવા, મીઠા પદાર્થોથી પકાવેલાં ધી પીએ વા નાસ લે તે, ક્ષીણુપણાને શિર રોગ મટી જાય છે. અથવા કૃમિગથી શિર રેગ થયો હોય તે સુંઠ, મરી, પીપર, કરકચ અને સરગવાનાં બીજ એઓને બકરીના મૂત્રમાં વાટી નાસ લેવાથી કૃમિઓને જરૂર નાશ થાય છે. અથવા ગોળ અને ઘી મેળવીને ખાવાથી સુર્યાવર્ત રોગ મટી જાય છે અથવા ધીના માલપુવા ખાય. અથવા દુધ અને ઘીને નાસ લે. અથવા દુધ અને ઘી પીએ. અથવા દુધમાં વાટેલા તલથી શેક કરે તો તેથી સુર્યાવર્તની પીડા મટી જાય છે. અથવા જળભાંગરાના રસને અને બકરીના દુધને બરાબર લઈ ભેગાં કરી તડકામાં ઉના કરી તેનો નાસ લેવાથી સૂર્યાવર્ત મટી જાય છે. આ ઉત્તમ પ્રયોગ છે. અથવા વછનાગ, અફીણ, આકડાની જડ, ધંતુરાની જડ, સુંઠ, ઉપલેટ, લસણ અને હિંગ એઓને ગાયના મૂત્રમાં વાટી ઉનાં કરી તેઓનો લેપ કરે તે આધાશીશી મટે છે. અથવા રેચ આપવાથી આધાશીશી મટે છે. અથવા ઉનાં ભેજન જમવાથી, કે, ગરમાગરમ જલેબી ખાવાથી આધાશીશી મટે છે. અથવા વાવડીંગ અને કાળા તલ એઓને દુધમાં વાટી લેપ કરે તો આધાશીશી મટે છે. અથવા સાકર અને દુધ નાકેથી પીએ. અથવા નાળીયેરનું પાણી પીએ. અથવા ટાટું-વાસી પાણી પીએ, અથવા ધી પીએ તે આધાશીશી તથા સૂર્યવર્તિ મટી જાય છે. અથવા આધાશીશીનાજ ઉપાયે કરવાથી અનંતવાત નામને માથાનો દુઆ પણ અવશ્ય મટી જાય છે. અથવા માથાની નસ ખેલાવવી જેથી લોહી નીકળી અનંતવાત મટી જશે. અથવા મધયુક્ત ધીથી ઝરતા માલપુવા, ચૂરમું કે શીરો આરોગવાથી અનંતવાત અને માથાની પીડા મટી જાય છે. અથવા ત્રિફળા, હળદર, કરીયાતું અને લીંબડે એઓને કવાથ કરી તેમાં ગોળ નાખી તેને નાસ લે તે તુરત ભમર, લમણા. કાન, આંખ અને આધાશીશી વગેરેના સણકા મટી જાય છે. આ પથ્યાદિકવાથ કહેવાય છે. અથવા દારુહળદર, હળદર, મજીઠ, લીંબડે, વાળો અને પક્ષક એઓનું લેપન કરવું, જેથી શંખક-બમણુને દુખાવો મટી જાય છે. અથવા ટાઢા પાણીની ધાર કે સિંચન, વા, ટાઢા દુધનું સેવન અને દુધવાળાં વૃક્ષની છાલનું લેપન કરવું, જેથી લમણને દુખાવો મટી જાય છે. અથવા જેઠીમધ ૬ રતી, અને વછનાગ ૨ રતીભાર લઈ એઓનું ઘણું જ ઝીણું ચૂર્ણ કરી સરસવ જેટલું નાકમાં નાખવામાં આવે તે સમસ્ત પ્રકારના માથાના દુખાવા મ ટી જાય છે--આ રોગ અતિ ઉત્તમ છે. અથવા છીપનો ભીને ચુને અને નવસાદરનું ચૂ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) માથાના રંગનું પ્રકરણ, ( ર૩) હું એ બન્નેને હથેલીમાં ધસી નાસ લે તે માથાનો દુખાવો મટી જ જાય છે. ભાવપ્રકાશ અથવા કેસરને ગાયના ઘીમાં શેકી સાકરનું ચૂર્ણ મેળવી તેને નાશ લે તે વાત અને લેહીથી ઉત્પન્ન થએલ માથાના સણકા તથા ભમર, લમણું, કાન, આંખ, આધાશીશી, સૂર વર્ત, વગેરેનાં દરદો નાશ પામે છે. ચક્રદત્ત, અથવા ત્રિકટુ, પુષ્કરમૂળ, હળદર, રાસના, દેવદાર અને આસગંધ, એઓનો કવાથ કરી નાકેથી પીએ તે માથાના તમામ પ્રકારના દુખાવા બંધ થાય છે. અથવા દાડિમના દાણાનો રસ કહાડી તેથી અરધ ભાગે તેમાં સાકર મેળવી નાસ લે તે તત્કાળ માથાની પીડા મટે છે. અથવા ઉપલેટ અને એરંડાનું મૂળ એએને કાંજીમાં ઘુંટી માથા ઉપર લેપ કરે તે, માથાની પીડા મટે છે. એ જ પ્રમાણે મેચ કુંદ–મેઘરાના ફુલોનો લેપ કરે તે માથાની પીડા મટી જાય છે. અથવા દેવદાર, તગર, ઉપલેટ, વાળે, અને સુંઠ, એઓને કાંજી સહિત તેલમાં ઘુંટી લેપ કરે તે માથાની વ્યથા મટી જાય છે. અથવા મીંઢળ અને સાકર ગાયના દુધમાં ઘુંટી નિત્ય સૂયોદય થયા પહેલાં તેને નાસ લે તે આધાશીશી મટે છે. અથવા સસલાના માથામાંના સેવામાં ભરીયાનું ચૂ ર્ણ નાખી જમ્યા પહેલાં ૭ દિવસ સુધી પીએ તે અત્યંત દુઃખ દેનાર સૂર્યાવર્ત તથા આધાશીશી પણ તુરત દૂર થાય છે. ઘરહસ્ય. અથવા ચંદન, સિંધાલૂણ, અને સુંઠ એ ઓને પાણી સાથે વાટી તેનો માથે લેપ કરે છે, તત્કાળ મસ્તક પીડા મટે છે. અથવા આંબાની અંતર છાલને પાણીમાં ઘસી તેનો લેપ કરે તો માથાની મહા પીડાને પણ નાશ થાય છે. અથવા જળભાંગરાનો રસ અને ઉપલેટ એ બન્નેને વાટી ગાયના માખણમાં કાલવી માથા ઉપર લેપ કરે તે માથાની મહાવ્યથા મટી જાય છે. અથવા પીપર, મરી અને દર સમાન લઈ સાથે વાટી ૩ દિવસ લગી નાસ લે તે સૂર્યાવર્તને નાશ થાય છે. અથવા ઠંડા પાણીમાં અરીઠાને ઘસી તેને નાસ આપે તે આધાશીશી વગેરે સર્વ માથાના રે મટે છે. અથવા કડવા કંકોડાના પાંદડાના રસનો ૩ વાર નાસ લે તે કપાળમાના કીડા ખરી પડે છે અને પીડા મટી જાય છે. અથવા નગોડ, સિંધાલૂણ, સુંઠ, દેવદાર, પીપર, અંધાડે, સરસવ, અને આકડાનાં બીજ એઓને ટાઢા પાણી સાથે વાટી તેની ગોળી કરી તેને ઠંડાપાણી સાથે લેપ કરે તે સર્વ પ્રકારના માથાના રોગે નાશ પામે છે. વિદ્યવહેલભ. અથવા લવીંગ મરી અને હિંગ એઓને પાણીથી વાટી ચણું જેવડા ષડનો નાસ લે તે નિચે માથાની પીડા મટે છે.” અથવા આ નીચે લખેલા મંત્રથી આધાશીશી મટે છે. ૪ ॐ नमो काली किलि किले वासी मृधोभ्यासे हनुमंत वीर हाक मारे आधाशीशी अर्द्धकपाली नासे जाजार पापिणी जाजारे हत्यारी न जाय तो तारा गुरुनी आशा हनुमंत वीरनी आशा गरुड पंखनी आशा मेरी भक्ति गुरुकी शक्ति कूरो मंत्र ईश्वरो वाचा. - આ મંત્રથી ૨૧ વાર ધીરે ધીરે માથાને ફૂક દે તે આધાશીશી અવશ્ય જાય છે (!) उँ नमो आधाशीशी हुहुंकारी पहर पचारी मुख मुंदी पाटले मारी अमुकारे शीशी रहे मुख महेश्वरको आज्ञा फुरै ॐ ठः ठः स्वाहा. આ મંત્રથી ૨૧ વાર માથા ઉપર આંગળી ફેરવે તે આધાશીશી જાય છે. For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૯૪) અમૃતસાગર. (તરંગ માથાના રોગીને સેવવા લાયક વસ્તુઓ. સ્વછ હવા, સ્વચ્છ ભજન, સ્વચ્છ પાણી અને દેશને અનુસરી સ્વચ્છ ઔષધીઓનું સેવન કરવું એ સદા હિતકારી છે. અને શ્રમ, તડકામાં ફરવું, કુપ કરવું એ અહિત કરૂં છે. શિરેગને અધિકાર સંપૂર્ણ —(o)નેત્રના રોગનો અધિકાર. નેત્રમંડળનું પ્રમાણ. નેત્રનું મંડળ બે આંગળ પ્રમાણુનું છે અર્થાત્ બે આંગળ જેટલી જાડાઈવાળું અથવા પિતા પોતાના અંગુઠાના પેટ જેટલી જાડાઈવાળું છે અને તું બે આંગળ જેટલી લંબાઈ વાળું છે એમ પૂર્વાચાર્યોનું કહેવું છે. નેત્રમંડળમાં થતા રોગોની સંખ્યા. નેત્રના મંડળમાં જ રોગ ઉત્પન્ન થાય છે એમ શીધરનું માનવું છે, પણ અન્ય પૂર્વચાના માનવા પ્રમાણે ૭૮ રોગ છે અર્થત ૭૮ મુખ્ય રોગ છે બાકીના જે પેટાના રેગે છે તેને જુદા ન ગણતાં મુખ્યને અવલંબી ગણેલા છે. એટલે કીકીમાં ૧૨, કાળા ડાળામાં ૪, ધોળા ડોળામાં ૧૧, પાપમાં ૨૧, નેત્રના રૂંવાડામાં ૨, સાંધાઓમાં છે અને આખા નેત્ર-આંખમાં ૧૭ રોગ થાય છે એ રીતે કુલ ૭૮ રોગ છે. સુશ્રત ૭૬ રોગ કહે છે અને ચરક ૭૮ કહે છે, એટલે ચરકે જે બે વધારે કહ્યા છે તે રોગ કીકીમાં થનારા છે. સુશ્રત ૭૬ કહે છે તેની ગણત્રી એવી છે કે-દશ રોગ વાયુથી, ૧૦ પિત્તથી, ૧૩ કી, ૧૦ રૂધિરથી, ૨૫ એ સઘળાંથી થનારા, અને ૨ નેત્રની બહાર થનારા રોગ છે એમ એકંદરે ૭૬ થાય છે. નેત્ર રોગોની ઉત્પત્તિ થવાનાં મુખ્ય કારણે. તડકા વગેરેથી શરીરમાં અતિ તાપ થાય ત્યારે ઠંડા પાણીમાં પ્રવેશ કરે તેથી, તડકા વગેરેથી ઉત્પન્ન થએલી ગરમીની સાથે બહાર આવેલા નેત્રના તેજને પાણીથી પરોભવ થાય છે તેથી, વેગળા પદાર્થોને ધારીને જેવાથી, વખતસર ઘઉં ન લેવાથી, અગ્નિના તાપથી, ધૂળના પડવાથી, ધુમાડાથી, ઉલટીના રકવાથી, ઘણી ઉલટીઓ થવાથી, શુક્તના સેવનથી, અરનાલના સેવનથી, ખાટા રસ, કળથી તથા અડદના સેવનથી, મળ-મૂત્ર તથા અદેવાયુના રોકવાથી, બહુ રોવાથી, શાક થનારા સંતાપથી, માથામાં માર વાગવાથી, ઝપટ બંધ ઘડે કે ગાડી દેડાવવાથી, બહુ પવન લાગવાથી, ઋતુઓમાં કહેલ વિધિથી વિપરીત કાર્યો કરવાથી, કામ ધથી થએલી પીડાથી, અતિ મૈથુનથી, આંસુ રોકવાથી અને ઝીણા પદાર્થોને જેવાથી તથા સુતે સુતે વાંચવાથી બહુ ઝીણું અક્ષરે વા ઓછા ઉજાસમાં નજર ખેંચીને વાંચવાથી નેત્રમાં છે વિકારને ઉત્પન્ન કરે છે. For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અટાર ) નરેગ પ્રકરણ ( ૨૯૫ ) કીકીના રંગની વ્યાખ્યા. આંખના કાળા ડોળામાં રહેલ મસૂરની દાળ જેવડી નિર્મળ પાંચ મહાભૂતથી બનેલી, નિમિષે આવે ત્યારે પતંગીયા જેવી અને નિમિષ દૂર ખસે ત્યારે અગ્નિના તણખા જેવી જણાતી, લાંબા કાળ સુધી રહેનારાં તેજથી સિદ્ધ થએલી, છિદ્રવાળી, જેને હમેશાં દંડ અને નુકૂળ રહે છે એવી અને આંખનું જે બહારનું પડ કે જે લોહી તથા રસના આધારવાળું છે તેથી વીંટાયલી જે દષ્ટી છે તેને કીકી કહે છે. આંખમાં ચાર પડ છે. આંખમાં ચાર પડે છે તેમાં સર્વથી ઉપર બહારનું લોહી તથા રસના આશ્રયવાળું છે. અને એવું હાડના આશયથી રહેલ છે. આ ચારે પડની એકંદરે નેત્રના પાંચમા ભાગ જેટલી જાડાઈ છે. પહેલા પડમાં રહેલા દોષોનો સ્વભાવ-જે મનુષ્યને દૃષ્ટિની અંદરના પહેલા પડમાં દોષ રહેલા હોય તે તે મનુષ્ય યથાર્થ સ્વરૂપને જોઈ શકે નહીં, કદાચિત દે છેડા હોય તે વખતે બરોબર જોઈ શકે છે.* - બીજા પડળ-પડમાં રહેલા દોષોને સ્વભાવ-બીજા પડમાં દોષ રહ્યા હોય તે દષ્ટિ બરોબર સ્વરૂપ જોઈ શકતી નથી એટલે માખી, મચ્છર તથા કેશ અને કરોળિયાએ બાંધેલાં જાળાં વગેરે જેવામાં આવે છે. મંડળો, પતાકાઓ અને કારણે નહેય તે પણ જાણે છે એમ કુંડળની પેઠે પ્રકાશતાં જોવામાં આવે. પડછાયા વગેરેના સંચારે ઉંચે નીચે તથા આડા એમ અનેક પ્રકારના જોવામાં આવે. વરસાદ, વાદળાં કે અંધારૂ નહેય તે પણ હોય એવું દેખાય છે. સ્વરૂપનું જોઈએ તેવું ગ્રહણ ન કરવા રૂપ દષ્ટિને વિશ્વમાં થવાથી વેગળા રહેલા પદાર્થો પાસે અને પાસે રહેલા વેગળા જણાય અને ઘણું યત્ન કરતાં છતાં પણ સાંયનું નાનું જણાય નહીં. - ત્રીજા પડળમાં રહેલા દોષોનો સ્વભાવ-ત્રીજા પડળમાં દે રહેલા હોય તે જે ઉંચે હોય તે જોવામાં આવે છે, તે ધણું મોટા પદાર્થ હોય; તે પણ જાણે લુગડેથી ઢાંકેલા હોય તેવા દેવામાં આવે છે. કાન નાક તથા આંખોવાળાં શરીરે જાણે કાન નાક અને આંખોથી રહિત હોય તેવાં કે કાન વગેરેના વિકારવાળાં હોય તેવાં જોવામાં આવે છે. જે દોષ બળવાન હોય તે દષ્ટિ દોષોના સ્વભાવ પ્રમાણે રંગાઈ જાય છે. દોષો જે નીચેના ભાગમાં રહ્યા હોય તે, પાસે રહેલા પદાથી જોવામાં આવતા નથી. જે દેશે ઉચેના ભાગ માં રહ્યા હોય તે, વેગળા રહેલા પદાર્થો જોવામાં આવતા નથી, દેષ પડખાના ભાગમાં રહ્યા છે તે પડખામાં રહેલા પદાર્થો જોવામાં આવતા નથી. ચોમેર દે રહ્યા હોય તો નીચે ઉપર કે પડખામાં રહેલા પદાર્થો જુદા જુદા હોય; તે પણ બોગ જેવા દેખાય છે. દષ્ટિના વચમાં દે રહ્યા હોય તે મોટા પદાર્થો ન્હાના જણાય. દષ્ટિમાં દોષ આડા રહેલા હોય તે, એક પદાર્થ બે પદાર્થ જેવો દેખાય. દેષ જે દદિના બે ભાગમાં રહ્યા હોય તે, એક પદાર્થ ત્રણ પદાર્થ જે જણાય અને જે દેશો નિયમ વગર રહેલા હોય તે એક પદાર્થ બહુ પદાર્થ જે જણાય છે. વિદેહ કહે છે કે આંખની માંહેના પડળમાં રહેલા દોષ અનુક્રમે ઉપર ઉપરના પડમાં પ્રા પ્ત થાય છે, For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર૯૬ ) અમૃતસાગર, ( તરંગ ચોથા પડમાં રહેલા દોષોનો સ્વભાવ-ચોથા પડમાં રહેલા દેષ હોય તો ધારા જેવું દેખે છે તેથી તે રોગને તિમિર કહે છે અને ચારેબાજુએ દષ્ટિને રોકી દે છે. કેટલાક ગ્રંથકારો આ રોગને લિંગનાશ" કહે છે. આ અંધારા જે મોટો રોગ ન હોય ત્યાંસુધી માણસ આકાશમાં રહેલા ચંદ્ર, સૂર્ય, તારાગણ અને વીજળીને દેખે છે, કેમકે આ કાશ પ્રકાશમય હેવાથી તેમાં અંધારાનું જોર ચાલતું નથી. તેમ અગ્નિ વગેરે. નિર્મળ તેને દેખે છે અને રત્ન સોના વગેરે પ્રકાશિત પદાર્થોને પણ દેખે છે, પણ જ્યારે આ રોગ લાંબા વખતને થાય ત્યારે તેમાંનું કશું પણ દેખાતું નથી. જેમ આ તિમિર નામના રોગને લિંગનાશ કહે છે તેમનિલિકા અને કાચ પણ તેને જ કહે છે. કીકીના રોગનાં નામની સંખ્યા. કીકીના રોગ બાર છે. તે પૈકી છ રોગ લિંગનાશ કહેવાય છે–એટલે વાયુ, પિત્તનો, કફને, વિદેષને, લોહીને અને પરિગ્લાય એમ છ પ્રકારનો હોય છે. તથા પિત્ત વિદગ્ધદષ્ટિ કવિદગ્ધ દષ્ટિ, ધુમ્રદર્શી, હસ્વજાત્ય, ન લય અને ગંભીરિકા એ બીજા છ રેગ અર્થાત એકંદરે ૧૨ રોગ છે. ચરકના મત પ્રમાણે સન્નિમિત્તક લિંગના અને બીજે અનિમિત્તક લિંગનાશ કહેવાય છે. છ જાતના લિંગનાશ-મોતીયાબિંદુનાં લક્ષણો. વાયુ જન્ય લિંગનાશ હોય તે, રૂપે જાણે ભમતાં હોય તેવાં મેલાં અસ્પષ્ટ રતાશવાળાં અને જાણે ફેરવીને ફેકેલાં હોય એવાં જણાય છે. પિત્તજન્ય લિંગનાશ હોય તે–સૂર્યનાં, પતંગીયાનાં, ઈદ્રધનુષ્માં અને વીજળીનાં રૂપો મોરના પીછાં જેવાં વિચિત્ર નિલાં અને કાળાં જોવામાં આવે છે. કફજન્ય હેય તે-ચીકણ, ઘેળા, પાણીથી કુબેલાં અને કાળીઆના જાળાં જેવાં રૂપિ જણાય છે. સન્નિપાતજન્ય હેય તે–મેર વિચિત્ર ઘણા પ્રકારનાં રૂપો દેખાય તથા અનેક વર્ગવાળાં વિશેષ અથવા ઓછા અંગવાળાં દેખાય અથવા તેજોમય દેખાતાં હોય છે. રકતજન્ય લિંગનાશ હોય તે અનેક પ્રકારનાં અંધારાં તથા રાતાં, લીલા, પીળાં અને કાળાં રૂપ જણાય છે. પરિસ્સાથી–એટલે લોહીથી મુતિ થએલા પિત્તથી લિંગનાશ થયો હોય તો-સઘળી દિશાએ પીળી દેખાય, સૂર્ય જાણે ઉગતો હોય તેમ દેખાય અને વૃક્ષે પતંગીયાઓથી કે દેવતા વગેરેના તેજ રૂપથી વ્યાપ્ત હોય તેવાં દેખે છે. લિંગનાશનો અન્ય પ્રકાર. વાયુથી લિંગનાશ થયો હોય તે-આંખનો રંગત, પિત્તથી કે પરિલાયીથી થયો હોય તે આંખને રંગ નીલો, કફથી ધળે, લેહથી રતાશવાળો અને વિદોષથી વિચિત્ર રંગ (આંખમાં) જણાય છે ૧ લિંગ એટલે દ્રષ્ટિ. ૨ ચરકના મત પ્રમાણે કીકીના ૧૪ રાગ છે. For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમા) નેત્રરંગ પ્રકરણ. ( ર૯૭) વાયુઆદિએ ઉત્પન્ન કરેલા લિંગનાથી આંખ્યામાં મંડળ નાં જુદાં જુદાં રૂપ થવા વિષે. વાયુથી થએલાલિંગનાશથી મંડળ રાતું, ચપળ અને કઠોર થાય છે. પિત્તથી થએલ લિંગનાશમાં–નીલા કાંસા જેવું, કે ધોળાશ કે પીળાશવાળું મંડળ થાય છે. કફથી જાડું, ચીકણું, અને શંખ જેવું છેલ્લું મંડળ થાય છે. આંખ ચોળતાં તે મંડળ પસરે છે. ત્રિદોષથી લિંગનાશ થએલો હેય તે, ઉપર કહેલા સર્વ વર્ણવાળું મંડળ થાય છે. લોહીથી થએલ હોય તે, કુંપળા જેવું કે કમળપત્ર જેવું મંડળ થાય છે અને પિત્તના સંબંધવાળા લેહીથી થએ લે લિંગનાશ હોય તે જાડા તથા રાતાકાચજેવું જાડું તથા રાતું મંડળ થાય છે. પરિ સ્કાયીથી લિંગનાશ થયો હોય તે, ગ્લાનિ પામેલું તથા નીલું મંડળ થાય છે. કાળાંતરે દેને નાશ થવાથી વખતે પોતાની મેળે જ ચખું થઈ જાય છે. સઘળા પ્રકારના લિંગનાશમાં તે તે દેશનાં પિતાનાં લક્ષણે પણ ચેકસ રીતે થાય છે. કીકીમાંના બીજા છ રેગેનાં લક્ષણે. દુષ્ટ થએલું પિત્ત દૃષ્ટિના પહેલા, બીજા પડળમાં પ્રાપ્ત થયાથી માણસની દષ્ટિ પીળી થાય છે અને તેથી માણસે તથા રૂપને પીળાંજ દેખે છે. તેને પવિદગ્ધ દૃષ્ટિ કહે છે. એજ પિત્ત બીજા પડળમાં દાખલ થયું હોય તે તે માણસ દિવસે દેખતે નથી. પણ રાતે શીતળતાથી પિત્ત ઓછું પડતાં સર્વ પદાર્થો દેખે છે. આ પ્રકાર પિત્તવિદગ્ધ દષ્ટિના અંતરભૂત હેવાથી જૂદ ન ગણતાં તેના સામેલ રાખેલ છે. દુષ્ટ થએલ કફ દષ્ટિના પહેલા પડળમાં આવ્યા હોય તે માણસ રૂપને ધળા દેખે છે તેને કફવદિધદષ્ટી રેગ કહે છે. એજ કફ દૃષ્ટિના ત્રણે પડળમાં આવ્યું હોય તે બલાત્કારથી રતાંધળાપણું કરે છે, દિવસે તે દૃષ્ટિ ઉપર સૂર્યને અનુગ્રહ થવાને લીધે કફ ઓછો થવાથી સર્વ પદાર્થ જોઈ શકે છે, પણ રાતે દેખે નહીં. રાતે આંધળાપણું કવિદગ્ધદષ્ટિના પેટાને રેગ છે જેથી જૂદે ગણેલ નથી. શોકથી, તાવથી, મહેતનથી અને માથામાં તડકા વગેરેના સંતાપે થવાથી દષ્ટિને જોર પહોંચતાં સર્વ પદાર્થો ધુમાડાથી વીંટાયેલા જેવા દેખાય છે તેને ધૂમદર્શી કહે છે. આરોગ પિત્તની દુષ્ટતાથી થાય છે. દિવસે પરાણે પરાણે દેખાય તથા મોટા મોટા પદાર્થો પણ હાન દેખાય અને રાતે સર્વ પદાર્થો જેવા હોય તેવા જ દેખાય તેને હસ્વજાત્ય કહે છે. દષ્ટિદેષથી વ્યાપ્ત થયાને લીધે નેળીયાની દૃષ્ટિ જેવી પ્રકાશે અને દહાડે વિચિત્ર ૨પ જણાય તો તેને નકુલાધ્ય રોગ કહે છે. દૃષ્ટિ વિકૃત થયા કરે, વાયુથી ઉપહત રહે, સંકોચાયા કરે, અંદર જતી રહે અને ઉડી વેદનાથી સહિત હેય તેને ગંભીરિકા કહે છે. મહામુનિ ચરકના કહેલા બે વિકાર પિઠી સનિમિત્ત લિંગનાશનું હેતુ સહુ લક્ષણ ઝેરી જૂના ગંધવાળા પવનના સ્પર્શ-અવરૂપ નિમિત્તથી માથામાં અમિતાપ - ૩૮ For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) અમૃતસાગર, (તરંગ થતાં જે લિંગના થાય તેને સનિમિત્ત લિંગનાશ કહે છે. તેને અભિસ્પદના લક્ષણો ઉપરથી જાણી લે. અમિનિત્ત લિંગનાશનું હેતુ સહ લક્ષણ. દેવના, ઋષિના, ગંધર્વના, મોટા ભાગના કે બીજા પ્રકાશમય પદાર્થોના દર્શનથી દષ્ટિ ઉપહત થઈ જાય તેને અનિમિત્ત લિંગનાશ કહે છે. દેવ વગેરેનાં પ્રત્યક્ષ દર્શન વિશેષ કરીને થતાં નથી માટે તેઓના દર્શનનું નિમિત્ત છતાં અનિમિત્ત માનેલ છે. આ રોગમાં આંખે તેજદાર જણાય, કીકી શ્યામ તથા નિર્મળ દેખાય છે અને ઉપધાતનેલીધે કીકી ફાટી જાય છે, રસદાય છે કે, ઓછી થઈ જાય છે. કાળા ડોળાના રોગોની વ્યાખ્યા. કાળા ડોળાના ગેનાં નામ, સંખ્યા તથા સાધ્યાસા થપણું સવણક, અવણશુક્ર, પાકાંત્યય અને અજકાજાત એ ચાર રોગો આંખના કાળા ડાળામાં થાય છે. તેઓનાં જુદાં જુદાં લક્ષણ નીચે પ્રમાણે. જે લું કાળા ડોળામાં ડુબેલા રૂપવાળું હોય, જાણે સોયથી વિંધાએલું હોય તેવું લાગે એટલે ગોળ તથા વ્યથાંવાળું હોય અને નિરંતર ઉનું પાણી ઝર્યા કરે તેને સઘણશુક્ર કહે છે. આ ફુલું કીકીના નજીકમાં ન હોય, ઉડું ન હોય-એક ચામડીમાં જ હોય, ઝરતું ન હોય, પીડા વગરનું અને એક હોય તે કોઈ વખતે મટે છે, પણ જે કીકીની પાસે હોય, ઉડું, પીડાવાળું, ઝરતું અને બે હોય તે કદિ પણ મટતું નથી. - જે કાળા ડેળાનું અભિપંદથી થએલું ફૂલું આકાશમાં રહેલા મેઘની પેઠે થોડું થોડું પ્રકાશનું, ચંદ્ર કે શંખ જેવું સ્વેત જણાતું હોય તે તે વ્રણશુક્ર કહેવાય છે. આ ઝુલું અત્યંત સાધ્ય છે. પણ જે બે ત્રણ પડસુધી ઉડે પહોંચ્યું હોય તથા જાડું કે લાંબા વન ખતથી થએલું હોય તે કષ્ટસાધ્ય છે. અને માંસ વીખાઈ જવાને લીધે નમેલા મધ્ય ભાગવાળું માંસથી વીંટાયેલું, ચંચળ. શિરા-નસમાં થએલું, દેખવા ન દેનાર, બે પડો સુધી પહોંચેલું, છેડામાં રાતું અને લાંબા વખતનું હોય તે તે ફુલું અસાધ્ય છે. વળી જે આંખ્યોમાંથી ઉનાં આંસુડાં પડતાં હોય, ફોલ્લી થઈ હોય અને મગ જેવા આકારવાળું હોય તે તે આ વણશુક અસાધ્ય છે. તથા આંખની પાંપણે તેતરની પાંખો જેવી થઈ ગઈ હોય તે તેપણ અસાધ્ય છે. દેણે કરી લીધેલું ધળાપણું આખા કાળા ડેલામાં ચોમેર છવાઈ ગયું હોય તેને પાકાત્યય કહે છે. આ વ્યાધિ ત્રણે દોષથી થએલ હોય તે અસાધ્ય સમજે. આ રોગમાં પાકવાપણું, આંસુ, સેજે અને પીડા થાય છે. - બકરીની લીંડી જેવી, પીડા સહિત હેજ રતાશવાળી, લાલ અને ચીકણું આંસુ યુક્ત જે ઉંચાઈ મોટાપણાથી આખા કાળા કેળાને પકડીને પ્રાપ્ત થાય છે તેને અજકા જાત કહે છે. એ ઉચાઈ મેદની ત્રીજા પટળમાં થાય છે. • ૧ ગદાધર કહે છે કે રકતાભિ પંદનાં લક્ષણો ઉપરથી આ રોગને ઓળખી લે, પણ કાર્તિક કહે છે કેસમસ્ત દોષોથી થએલા અભિષ્પદનાં લક્ષણો ઉપરથી આ રોગને ઓળખી લેવો; અર્થાત 'કાંઈ એકલા રક્તાબિંદનાજ ઉપરથી ઓળખાતો નથી. ” For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અઢારમા નેત્રરંગ પ્રકરણ, (Ree) ધાળા ડેાળાના રાગોનાં નામેા તથા સ ંખ્યા વિષેની વ્યાખ્યા. આંખોના ધેાળા ડેાળામાં પ્રસ્તાર્યર્ન, શુકાર્ય, રકતર્ભ, અધિમાંસામ, સ્નાસ્વમ, શુક્તિ, અર્જુન, પિષ્ટક, શિરાનલ, શિરાજપિડકા અને બલાસગ્રથિત આ ૧૧ રાગેશ થાય છે. તેઓનાં ક્રમવાર લક્ષણ નીચે પ્રમાણે કાળાશવાળુ કે રાતા જેવું પળું ચિહ્ન થાય ધાળા ડેાળા ઉપર સારી પેઠે ધાળુ અને કણાપણાવાળુ જે ચિહ્ન હેાય તેને શુકાર્મ કહેવાય છે. આ શુષ્કર્મરૂપ માંસ ણે કાળે વૃદ્ધિ પામે છે. ધોળા ડેાળા ઉપર રાતું તથા કુણું જે માંસ વધતુ આવેછે તે રક્તાર્મ કહેવાય છે. ધાળા ડાળા ઉપર પહોળું, કુણું, જાડુ અને જરાક કાળાશ સહિત રતાશવાળુ' જે માંસ વધતુ આવે છે તેને અધીમાંસામેં કહ્યું છે. ધાળા ડેાળા ઉપર કાર, ફેલાતુ અને સ્ત્રાવ વગરનું જે માંસ ઊંચુ-ચઢતું થાય છે તેને સ્નાવર્સ કહે છે. થાય છે અથવા મે ધોળા ડાળા ઉપર પાતળુ, વિસ્તીર્ણ, છે તેને પ્રસ્તાયમ કહે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાળા ડાળા ઉપર કાળાવાળા અને માંસ જેવા જે બિંદુ તીની છીપ જેવું થાય છે તેને શુક્તિ કહે છે. ધેાળા ડેાળામાં સસલાના લોહી જેવા જે એક બિંદુ થાય છે: તેને અર્જુન કહે છે. ધાળા ડેાળા ઉપર કના તથા વાયુના કેપથી આટા જેવું ધાળુ અને મેલથી ખરડાએલ દર્પણ જેવુ જે માંસ ઉચું થાય છે તેને પિષ્ટ કહે છે. ધોળા ડાળા ઉપર જાળાં જેવે કઠણ શિરાઓવાળા અને રાતે મૂત્યુ થાય છે તેને શિરાજાલ કહે છે. જે શિરાઓને સ ધાળા ડેાળા ઉપર કાળા ડાળાની પાસે રહેલી અને શિરાઓથી વીંટાયલી જે ધોળી ફાલ્લીએ થાય છે તેને શિરા પડકા કહે છે. ધેાળા ડાળા ઉપર કાંસા જેવા ધેાળા, કઠણ અને પાણીના ટીપા જેવે! જરાક ઉંચે જે બિંદુ થાય છે તેને અલાસગ્રથિત કહે છે. પાંપણાના રાગોનાં નામ તથા સંખ્યા. આંખ્યાની પાપણા એ હાય છે. તે પૈકી ઉત્સગિની, કુ'બિકા, પેાથી, વલ્ભશર્કરા, અÅવર્ભે, શુષ્કાશ, અંજનનામિકા, બલહવર્તી, વર્તંબબેંક, કિલષ્ટવર્લ્ડ, વનૈકર્દમ, શ્યાવવભૈ, પ્રકિલાવહૈં, અલિન્નવર્ત્યે, વાતવત્થ, વાર્બુદ, નિમેષ, શૈાણિતાÅ, લગણ, બિસવË, અને કુચન એ ૨૧ રાગે થાય છે. તેઓનાં ક્રમવાર લક્ષણો નીચે પ્રમાણે~~ પાપખ્તુની અંદર મુખવાળી, બાહાર રાતી, અંદર પરૂવાળા, પોતામાં ઘણી ફેક્ષાવાળી, જાડી અને વસુરવાળી જે ફલ્લીની નીચેની પાંપણમાં લોહીના પ્રકાપથી થાય છે તે ઉસગિના કહેવાય છે. For Private And Personal Use Only પાપણના અંતમાં સુજેલી અને કુભીકા નામની વેલના ખીન્ને જેવી કઠોર ફેલો જે સન્નિપાતથી થાય છે અને કુટે છે તેને વા પુટી ઝુટી ઝમ્યા કરે છે તેને કું ભીકા કહે છે. સ્રાવવાળી, ચળ સહિત, ભારે, રાતા સરસવ જેવી અને પીડાવાળી જે ફોલ્લી પાંપણ આં થાય છે તેને પાથકી કહેછે. Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૦) અમૃતસાગર (તરંગ ઘણી જ ઝીણી ઝીણી ઘાટી-જાડી ફેલ્લીઓથી મેર વીંટાયેલી, તીક્ષણ અને જાડી જે ફોલ્લી પાંપણમાં થાય છે તેને વત્મશર્કરા કહે છે પાંપણમાં કાકડીના બીજ જેવી, ઓછી પીડાવાળી, લીસી, અને તીક્ષણ અણુઓવાળા જે ફોલી થાય છે તે અવર્લ્સ કહેવાય છે. પાંપણના અંદરના ભાગમાં ખરસક, અક્કડ, અને દારૂણ જે લાંબો અંકુર થાય છે તેને શુષ્કા શું કહે છે. પાંપણમાં બળતરાવાળી, ભેંકાયા જેવી વ્યથાવાળી, રાતી, કુણી અને ડી પીડા વાળી જે ઝીણી ફોલ્લી થાય છે તેને અંજનનામિકા-આંજણ કહે છે. પાંપણના જેવા રંગની અને કઠણુપણાવાળી ફિલીઓથી ચારે બાજુએ પાંપણ જાડી થઈ જાય તેને મહલવર્મ કહે છે. પાણીથી ભરપૂર રહેનારા અને ચળવાળા પાંપણના સેવાથી આંખે બરાબર વાંચી શકાતી નથી તેને વર્મબંધક કહે છે. પાંપણ કુણી રહે, ડી પીડા, હમેશાં રાતી અને એકાએક પણ રાતી થનારી હેય તેને કિલખવ” કહે છે. આ રોગ કફના સંબંધને પામેલા લોહીથી થાય છે. કિલષ્ટવર્ભનાં જે લક્ષણો કહ્યાં તે હોવા છતાં જે પિત્તથી યુકત લોહી બળતરા કરતુ હોય અને તેને લીધે પાંપણે ભીંજાઈ જતી હોય તો તેને વર્મકર્દમ કહે છે. પાંપણ જે બહાર તથા અંદર કાળાશવાળી હેય, સુજાય, પીડા થાય, વલુર અને ભીંજાયેલી રહે તે તેને સ્થાવવર્મ કહે છે. પાંપણ ઘડીક વેદના વાળી બાહાર સુજેલી, અને છેડામાં અત્યંત ભીંજાયેલી રહે તે તેને પ્રકિલજવાત્મ કહેવાય છે. ન ધોવાયા છતાં અને ધોવા છતાં પણ પાંપણે વારંવાર મળી જાય અને કાચી જ રહે એ અકિલનવર્મ કહેવાય છે. પાંપણ ઠેકાણથી ખસી ગએલા સંધિવાળી, વીંચાવા તથા ઉઘાડાવા-આદિ ચેષ્ટાઓ વિનાની અને પીડા સહિત કેપીડા રહિત રહેતથા સંકોચાઈ જાય તેને વાતાહતવર્ભ કહે છે. પાંપણોની અંદર ગળપણા વિનો, થોડી પીડાવાળે, જરાક રાતે, અને ચેટી રહેલ કઠણ ગાંઠ ઉત્પન્ન થાય છે તેને વર્મર્ષદ કહે છે. પાંપણોમાં રહેલો વાયુ પાંપણોની ઉઘાડ વચ કરનારી શિરાઓમાં પેસીને પાંપણને ચલાયમાન કરે છે તેને નિમેષ કહે છે આ રોગ અસાધ્ય છે. પાંપણમાં રહેલો અને કોમળપણાવાળો અંકુર વધ્યા કરે તેને શેણિતવર્મ કહે છે. આ રોગ લેહીથી થાય છે અને જેમ જેમ કપાય તેમ તેમ વધ્યા કરે છે. * પાંપણમાં પાક વગરને કઠણ, જાડે, ઘડી વેદનાવાળ, ચળવળ, ચીકણ અને બેર જેવડી ગાંઠે થાય છે તેને લગણ કહે છે. ત્રણે દે પાંપણની બહાર સજાને પેદા કરે છે, અંદર છિદ્રોને ઉત્પન્ન કરે છે અને પાંપણે કમળના બિસની પેઠે પાણીને સ્ત્રાવ કર્યા કરે તેને મિસ વર્લ્સ કહે છે. અને વાયુ આદિ દોષોને લીધે પાંપણોને સંકોચ થાય તથા તેથી જોઈ શકાય નહીં તેને કંચન કહે છે." For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર) નેત્રરંગ પ્રકરણ . (૩૧) પાંપણના વાળના બે રેગનાં નામ તથા તેઓનાં લક્ષણે. પમાપ અને પર્મશાંત એ બે પાંપણના વાળના રોગ છે. તેનાં લક્ષણે એ છે કે-વાયુએ ચલાવેલા પાંપણોના વાળો નેત્રમાં પેસે છે અને પેસીને આંખેને વારંવાર વસે છે. ધસી ઘસીને કાળા અથવા ધોળા ડોળામાં સેજાને ઉત્પન્ન કરે છે અને મૂળ સ્થાનથી ખરી પડે છે તેને પર્મકપ–પરવાળાં કહે છે. આ રોગ ભયંકર છે. વળી જે પાંપણના વાળના આશયમાં રહેલું પિત્ત વાળને ઉખેડી–એવી ચળ તથા બળતરને ઉત્પન્ન કરે છે તેને પદ્મશાંત કહે છે. નેત્રના સાંધાઓનું નિરૂપણ. પહેલો સાંધે પાંપણના રૂંવાડાંઓમાં અને પાંપણોમાં છે. બીજો સાંધે પાંપણમાં અને ધોળા ડોળામાં છે. ત્રીજે સાંધે ધોળા ડોળામાં અને કાળા ડોળામાં છે. ચોથે કાળા કેળામાં અને કીકીમાં છે. પાંચમો સાંધે કીકીમાં છે અને છઠો સાંધ આંખના છેડમાં છે. સાંધાઓમાં થતા રોગનાં નામે તથા સંખ્યા. પૂયાલસ, ઉપનાહ, પિત્તસ્ત્રાવ, કફસ્રાવ, સનિપાતસ્ત્રાવ, રક્તસ્ત્રાવ, પર્વણી, અલજી અને જતુગ્રંથી એ નેત્રના સાંધાઓમાં થાય છે. તે નવ રોગોનાં લક્ષણની કમવાર નોંધ નીચે પ્રમાણે– • કીકીના સાંધામાં થએલો અને પાકેલો જે સેજે ગંધાતા જાડા પર સૂવે છે તેને પૂયાલસ કહે છે. કીકીના સાંધામાં મોટે, થોડા પાવાળો, વિશેષ વલુરવાળો, કઠણ, રાતો અને એછી પીડાવાળે જે ગાંઠ થાય છે તેને ઉપનાહ કહે છે. સાંધાના વચમાંથી, લાલાશ અને પીળાશથી મળેલ અથવા એકલો પીળા ઉના પાણીને સ્રાવ થાય છે તેને પિત્તસ્ત્રાવ કહે છે. પેળો, ધાટે તથા ચીકણે સ્ત્રાવ થાય છે તેને કફસ્ત્રાવકહે છે. સાંધામાં પાકેલ સેજે ૫રૂ વેહેવરાવતો હોય તે તેને સન્નિપાત સ્રાવ કહે છે.. કરતું પરું ઉનું હોય અને તેમાં વધારે લેહી ઝરતું હોય તે તેને રૂધિરસ્ત્રાવ કહે છે. કાળા ડોળા તથા ધેળા ડોળાના સાંધામાં ગોળ, સેજાવાળી, રાતી, ઝીણી અને બળતરાવાળી તથા પાકવાળી ફોલ્લી પેદા થાય છે તેને પણ કહે છે. આ રોગ લેહીના પ્રકોપથી થાય છે. પ્રમેહના અધિકારમાં કહી ગયા છીએ તે પ્રમાણે રાતી, ધોળી, ફોલ્લીઓથી વ્યાપ્ત અને ભયંકરપણવાળી ફોલ્લીઓ કાળા તથા ળા ડેળાના સાંધામાં થઈ હોય તે તેને સ્મલજી કહે છે. પાંપણ તથા પાંપણનાં રૂંવાડાંઓના સાંધાઓમાં ઉત્પન્ન થએલ અનેક રૂપવાળા કીડાઓ ચળને ઉત્પન્ન કરે છે અને અંદર નેત્રને ખરાબ કરતાં કરતાં પાંપણ તથા ળા છેળાના સાંધામાં જાય છે તેને જ તુટ્યથી કહે છે. પાંપણના વાળ ઉગવાની જે જગ્યા છે તે જગ્યાને છેડી દઈ પાંપણની અંદર વાળ ઉગે છે અને તે વાળ કાળા તથા ધોળા ળા સાથે ઘસાયા -ખુમ્યા કરે છે તેને કેટલાક ગ્રંથકારે પરવાળાં કહે છે. For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) અમૃતસાગર ( તરંગ - આખા નેત્રમાં થતા રોગોનાં નામ તથા સંખ્યા. ચાર અભિHદ, ચાર અધિમંથ, સંશોઘપાક. અશોથ પાક, હતાધિમંથ, વાતપર્યય, કપાક, અન્યતો વાત, અભ્યાખ્યુધિત, શિસ્ત અને શિરાહ એ ૧૭ રેગે આખે નેત્રમાં થાય છે. તેઓનાં જુદાં જુદાં લક્ષણો નીચે પ્રમાણે ચાર અભિષ્પદનાં નામ તથા લક્ષણે. વાતાભિષ્પદ, પિત્તાભિષ્પદ, કાભિષ્પદ અને રક્તાભિષ્પદ એ ચાર છે. તે પૈકી જેમાં કાયા જેવી પીડા, સ્તબ્ધપણું, રૂંવાડાંઓનું ઉભુ થવું, વલુર, નેત્રોનું લુખાપણું, માથામાં વેદના, ચીપડાથી રહિતપણું અને આંસુઓનું ટાઢાપણું હોય તે તે વાયુના કેપન-વાતાભિષ્પદ કહેવાય છે. જેમાં બળતરા, પાકવું, શીતળ પદાર્થો ઉપર રૂચિ, આંખોમાંથી જાણે ધુમાડા નીકળતા હોય તેમ જણાય, ઉનાં આંસુ કરે અને આંખે પીળી જણાય છે તે પિત્તાભિ૫દ કહેવાય છે. ઉના પદાર્થ ઉપર ભાવ, ભારેપણું, આંખોમાં જો, ખરજ, ચીપડાઓથી ખરડાએલાપણું, અત્યંત શીતળપણું, અને વારંવાર ચીકણો સ્ત્રાવ થાય તેને કફાભીન્કંદ કહે છે. આંસુમાં રાતાશ, આંખોમાં લાલાશ, ચારે કોર આંખોમાં અત્યંત રાતી રેખાઓ અને બીજા પણ પિત્તથી થએલા અભિષ્પદનાં લક્ષણ યુક્ત હોય તેને રકતાભાષ્પદ કહે છે. ચાર અભિમંથનાં ચિહનો. જે માણસે અભિષ્પદની ઉપર પધ વગેરે કરે નહીં તેવા મનુષ્યને અભિષ્પદની વૃદ્ધિ થતાં આંખમાં આકરી પીડાવાળા ચાર અભિમ થાય છે. વાતાભિષ્મદથી થએલ અધિમંથ, પિત્તાભિષ્મદથી થએલો અધિમંથ, કફાભિષ્પદથી થએલે અધિમંથ અને રકતાભિવૃંદથી થએલે આધમંથ એમ ચાર પ્રકારે છે. જે અધિમંથ જે અબિMદથી થયો હોય તે અધિમંથમાં તે અભિષ્પદનાં ચિને હોવા ઉપરાંત અરધું માથું જાણે અત્યંત ઉખેડી લેવાનું હેય તથા અત્યંત મથી નખાતું હોય એવી વેદના થાય છે, માત્ર અભિષ્પદ અને અધિમંથમાં આટલે જ તફાવત છે તેમ ચારે પ્રકારના અભિમંથમાં આ જુદા પ્રકારની વેદનાનાં સરખાંજ લક્ષણો છે. જે અધિમંથ કાભિષ્પદથી થયો હોય તે સાત રાત્રિની અંદર, રક્તાભિuદથી થયો હોય તો પાંચ રાત્રીની અંદર, વાતાભિષ્પદથી થયો હોય તે છ રાત્રિની અંદર અને પિત્તાભિષ્પદથી થયો હોય તે તુરત જ વા ત્રણ રાત્રીની અંદર જે વિચાર વિના ઉપાયો કરવામાં આવે તે દષ્ટિને નાશ કરી નાખે છે. (બહુ જોરથી આંખ દુખવા આવી હોય તેને અધિમંથ કહે છે). જે ને ચળથી સહિત, ચીપડાઓથી ખરડાએલ, આંસુવાળાં, પાકેલા ઉંબરાના ફળ જેવાં રાત, સેજાવાળાં અને પાકવાળાં હોય તે તેને સશાથપાક કહે છે. અને આ સઘળાં લક્ષણ હેય પણ એક સોજો ન હોય તો તેને અશથપાક કહે છે. વાતાભિષ્પદથી થએલો અધિમંથ થયા છતાં બેદરકારીથી ઔષધો ન કરે તે તેથી આકરી પીડાઓ કરી આંખને પરાણે સુકવીને નાશ કરી નાખે છે. ત્યારે એ અધિમંથ હુતાધિમંથ કહેવાય છે. આ રોગ અસાધ્ય છે. For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર ). નેત્રરોગ પ્રકરણ ( ૩૦૩) કોઈ સમયે વાયુ ભમરોમાં અને કોઈ વખતે નેલામાં એમ વારંવાર કર્યા કરે અને અનેક પ્રકારની તીવ્ર વેદના થાય તેને વાતપર્યય કહે છે પાંપણે દારૂણ તથા લુખાં હોય આંખ વીંચાયેલી રહે, બળતરા થાય, સારી પડે છે નહીં, અને ઉઘાડતી વેળાએ આંખ વિકૃત દેખાય તેને શુષ્કાલિપાક કહે છે. એક ઠેકાણમાં રહેલે વાયુ બીજા ઠેકાણામાં અથાત ડોકની વચમાં કે વાંસામાં, કાનમાં, માથામાં, ડાઢીમાં અને ઘાંટામાં રહેલ વાડું ભમર આંખ અને લમણામાં ઘણું વેદના ઉત્પન્ન કરે તેને અન્ય વાત કહે છે. ખાટા રસ ખાવાથી આખી આંખ કાળી, રાતા છેડાવાળ, બળતરા તથા સેજા સહિત કરે છે તેને અશ્લાઘુષિત કહે છે. જેની આંખમાં પીડા હોય વા ન હોય તથા આંખની નસે સતી થઇ જાય અને વારંવાર ચારેકોર વિકૃત વર્ણવાળી થાય તેને શિલ્પાત–સબળવાય કહે છે. જે મનુષ્ય અજ્ઞાનથી શિરોત્પાતના ઉપાય ન કરે તો તેની આંખમાંથી વારંવાર ઘણાં આંસુ વહે, પીડા થાય, આંખ રાતી થઇ જાય અને જોઈ શકાય નહીં તેને શિરાહ કહે છે. નેત્રના સામપણાનું લક્ષણ. આંખ્યામાં અપાર વેદના થાય, બહુજ રાતી રહે, ચળ આવે, કાયા જેવી ખટક થયા કરે, સણકા ચાલે અને પાણી ઝર્યા કરે તે જાણવું કે આંખ આમસહિત છે. માટે તે વખતે તે રોગીને લંઘન, લેખન, અંજન, ધૃતપાન, કવાથ, ભારે ભોજન, સ્નાન અને મીઠે કે કડવે રસ તથા બાફને શેક વગેરે ઉપયોગમાં લેવાં નહીં, નહીં તે નુકશાન થાય છે. આમરહિત આગેનું લક્ષણ. પીડા ઓછી, ચળકતી, જે તથા આંસુ શાંત અને દેખાવમાં નિર્મળપણું જણાય તે નિરામનેત્ર જાણવાં, અર્થાત ઉપર મના કરેલાં કાર્યો કરવા લાયક થયાં છે. નેત્રના રોગના ઉપાય. પગમાં સહુથી મોટી ધોરી નસ બે છે તે માથામાં પહોંચેલી છે અને તેના સબંધવાળી બીજી પણ ઘણી હાની નસો આંખોમાં પહોંચેલી છે, જેથી તે પગની નસો ઉપર સિંચન, મન અને લેપનથી આંખને ફાયદો મળે છે. મેથી, ગરમીથી, ઘસારાથી કે દાબવા વગેરેથી તે પગની નસે દેવવંત થઈ અને ખરાબ કરે છે માટે જ નરમ જોડા પહેરવા, પગોને તેલને ભાલેસ કર તથા પગોને સારી પેઠે જોવા તે આંખે રોગરહિત રહે છે. - નેલ રોગમાં બંધન, લેપ, વેદ, શિરોધ, રેચ, અંજન અને અતન-આદિ ક્રિયાઓ કરવી, આંખ, કુખ, શીખમ, વ્રણ અને તાવ એ પાંચ રોગમાં પાંચ રાત્રિ લંઘન કરવાથી શુદ્ધ થાય છે. અંજન, ભરણ ભરવાં, કે કવાથ પીવો એ આંખ દુ:ખવા આવી હોય ત્યારે ૩ દિવસ પછી ઉપગમાં લેવાં; કેમકે આમ એટલે ચાર રાત્રિ સુધી આંખનું કાચાપણું રહે છે માટે નિરામ-પાકાપણું થાય ત્યારે ઉપાય કરવા. અર્થાત ચોથે દિવસે ઉપાય કરવા. અંજન આંજવાની મર્યાદા તથા વ્યાખ્યા. કાળા ડોળાની નીચે છેક આંખના છેડા સુધી અંજન કરવું. પ્રથમ બાબી આંખ માં જવું અને પછી જમણું આંખમાં આંજ આંજવું તેમાં પણ માગશર, For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪ ) અમૃતસાગર, ( તરંગ પિપ,મહા અને ફાગણ એટલા મહીનામાં બપોરે અંજન આંજવું. જેઠ, અષાડ, આશે અને કારતક એટલા મહીનામાં પ્રભાતે અને સાંજે અંજન આંજવું. શ્રાવણ અને ભાદ્રવામાં વાદળાં ન હોય ત્યારે અંજન આંજવું. અને ચિત્ર તથા વૈશાખ મહીનામાં મરજી પડે ત્યારે-ગમે તે વખતે અંજન આંજવું. જે અંજન આંજવું હોય તે બે વેળાથી વધારે વખત આંજવું નહિ. તેમજ થાકેલા, બહુ રેએલાબનેલા, દારૂ પીધેલા, નવીન તાવવાળા, અજીર્ણવાળા અને ઝાડા પેશાબ વગેરેનું રોકાણ થએલા એટલા મનુષ્યોને અંજન આંજવું નહીં. દોષે પાકી ગયા (લણ દિવસ) પછી નેત્રોમાં એમ્ય અંજન કરવું. જેથી નેત્રને તુરત ફાયદો થાય છે. જેથી આંખ આંજવામાં આવે તેને અંજન કહે છે. ગેલીરૂપ, રસરૂપ અને ચૂર્ણરૂપ એમ અં. જનના ૩ ભેદ છે. એ અંજને સળી કે આંગળીથી આંજવાં. ચૂર્ણજનથી રસાંજન અને રસાંજનથી ગોળીરૂપ અંજન બળવાન છે. રોહન, રોપણ અને લેખન એવા પ્રત્યે અંજનના ૩-૩ ભેદ છે. મધુર રસવાળું અને નેહ (ધી વગેરે) ચીકટવાળું અંજન હેય તેને સ્નેહન કહે છે. તુરા તથા કડવા રસવાળું અને સ્નેહવાળું અજન હોય તેને રોપણ કહે છે અને ખારા, કડવા તથા ખાટા રસવાળું જે અંજન હોય તેને લેખન કહે છે. આને કરૂં અંજન હેય તે ૧ વટાણુ જેવડી, સાધારણ હોય તે ૧ વટાણું જેવડી અને ઝાટકે મારે તેવું ન હોય તે ૨ વટાણા જેવડી ગોળી કરવી. રસરૂપ અંજન હોય તે, ત્રણ વાવડીંગ જેટલું ઉત્તમ, બે વાવડીંગ જેટલું મધ્યમ અને એક વાવડીંગ જેટલું કનિષ્ટ જાણવું. અને ચૂર્ણરૂપ અંજન જે સ્નેહન હોય તે તેની ચાર સળી, પણ હવે તે ત્રણ સળી અને લેખન હોય તે બે સળી ભરીને આજવું. આંજવાની સળી બને હોં કોચાયેલાંવાળી જોઈએ, લીસી આઠ આગળ લાંબી, વટાણુ જેવી ગેળ અને પથરા ધાતુ વગેરેની સળી જોઈએ. તેમાં પણ સ્નેહનમાં સેના વા ચાંદીની સળીને, લેખનમાં ત્રાંબાના લોઢાની કે પથરની સળીને અને રોપણમાં આંગળીને ઉગ કરે. આંખની આઠ કિયાએ. શેક-પાણી વગેરેની ઝીણી ઝીણી ધાર કરવી. અાતન-ટીપાં પાડવાં. પિંડી-પટીસ-સુપરી મુકવી. બિડાલ-આંખના બાહાર ચારે બાજુએ લેપ કરે. તર્પણ-તપ્તિ કરવા માટે આંખ ઉપર દુધ વગેરે ભરવું. પુટપાક-પકાવેલ રસ આંખમાં નાખવે. અંજનઆંજવું અને શસ્ત્રક્રિયા કરવી. આ આઠ પ્રકારે નેત્રના રોગોને નિર્મળ કરવા. આંખ ઉપર શેક કરવાનો વિધિ. રોગીનાં નેતેને વીંચાવી તેની ઉપર ચાર આંગળ ઉચેથી ઝીણી ઝીણું ધાર કરવી એ નેત્રના સમસ્ત રાગ ઉપર ફાયદાકારક છે. વાયુના રોગોમાં ધી વગેરે સ્નેહ પદાર્થોની ધાર કરવી, તે સ્નેહન શેક કહેવાય. પિત્ત તથા લોહીના રોગમાં હરડે વગેરેના રસની ધાર કરવી. કફના રોગો ઉપર મળને ઉખેડનારાં સુંઠ વગેરે રસની ધાર કરવી. સ્નેહ શેક ૬૦૦ ચપટીઓ વગાડીએ તેડલીવાર સુધી, રોપણ શેક ૪૦૦ ચપટીઓ સુધી અને લેખન શેક ૩૦૦ ચપટીઓ સુધી કરે, જેથી આંખે નિર્મળ થઈ જાય છે. શેક દિવસે જ કરે, પણ રાત્રિએ કરવો નહીં; કદાચિત બહુ દુઃખ થતું હોય અને ઘણું જ જરૂર હોય તે, રાત્રે પણ કરવો. અચેતનને વિધિ. રેગીની બને આંખોને આંગળવતે ઉધાડી રાખી તેમાં કવાથ, મધ, કે નેકનાં ટીપાં For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે.) નેત્રરેગ પ્રકરણ (૩૦૫ ) કપ = = = નાંખતાં તેને અગ્રોતન કહે છે. મળને ઉખેડવા હોય તે, આઠ ટીપ, ભરતી કરવી હોય તે દશ ટીપાં, અને સ્નેહન હોય તે બાર ટીપાં નાખવાં. ઠંડી ઋતુમાં સહેજ ઉનાં અને તાપકારી ઋતુ હોય તે કંડાં ટીપાં નાખવાં. વાયુના દરદમાં કડવાં કે સ્નેહનાં ટીપાં, પિ ના દરદમાં મધુર અને શીતળતાવાળાં ટીપાં, અને કફનું દરદ હોય તે તીક્ષણ, લુખાં તથા ગરમ ટીપાં નાખવાં. રઘળા પ્રકારનાં ટીપાંમાં ૧૦૦ ચપટી વગાડીએ તેટલી વાર સુધીની મર્યાદા જાણવી. કઈ રોગ ઉપર પણ રાત્રે ટીંપાં નાખવાં નહીં. પિંડીને વિધિ. ગુણકારી ઔષધને સારી પેઠે વાટી પલી કરી. આંખ ઉપર મુકીને ઉપર લુગડાને પાટો બાંધવે. વાયુનું દરદ હોય તો નિષ્પ તથા ઉષ્ણ ઓષધીઓની થેપલી મુકવી, પિત્તનું હોય તો શીતળ ઔષધની અને કફનું દરદ હોય લુખાં અને ગરમ પડની થેપલી મુકવી. એરંડાનાં પાંદડાં, એરંડાનાં મૂળ અને એરંડાની છાલ એની થેપલી મુકવાથી વાયુનું, આંબળાંની થેપલીથી કj, લાંબડાનાં પાંદડાની થેલીથી પિત્ત તથા કફનું, સુંઠ અને લીંબડાનાં પાંદડાં વાટી તેમાં જરા સિંધાલૂણ નાખી જરા ઉન કરેલ થેપલીથી વાયુ તથા કફનું દરદ મટે છે અને સંજો, ચળ ત પીડાનો નાશ કરે છે. ત્રિફળાની થેપલીથી ત્રણે દોષનું અને ત્રિફળામાં અફીણના ડોડવા–પસના ડોડા અને અફીણને રસ નાખી કરેલી થેપલીથી સર્વ પ્રકારના આંખોને દુખાવાનો નાશ કરે છે. બિડાલને વિધિ. પાંપણુ વાળે ભાગ મુકીને આંખની ચોફેર અરધા આંગળ જેટલો જાડો લેપ કરે તેને બિડાટાકર્મ કહે છે. લેપ ન સુકા હોય ત્યાં સુધી જ રાખવો. જેઠીમધ, સોનાગેરૂ, સિંધાલૂણ, દારુહળદર અને સાંજન એઓ સરખે ભાગે લઈ પણું સાથે ઇંટી આંખની આસપાસ લેપ કરે, જેથી સર્વ પ્રકારના નેત્ર રોગ મટી જાય છે. અથવા રસાંજન: અથવા હરડેને. અથવા બીલીના પાંદડાને. અથવા વજ, હળદર તથા સુંઠન. અથવા સુંઠ અને સેનાને એઓને લેપ કરવાથી આંખના રોગો મટી જાય છે. તર્પણ વિધિ. જે ઘરમાં પવન તડકો કે ધૂળનો પ્રવેશ ન હોય તે ઘરમાં રોગીને ચત્તે સુવાડી અડદની કણક લઈ તેની આંખની ચારેકોર બે આંગળ ઉચી, સરખી, મજબૂત અને પહોળી પાળ બાંધી પછી રેગીની આંખે વીચાવી ઉના પાણીથી પીગળાવેલું ઘી અથવા પાણીથી ૧૦૦ વખત ઘેલું ઘી કે, દુધમાંથી પરબારું કહાડી લીધેલું ધી પાંપણના વાળો બુડી જાય ત્યાં સુધી તે પાળોમાં ભરવું તે ભરાયા પછી રેગીની આંખે ઉઘડાવવી અને ૧૦૦ આંક ગણીએ તેટલીવાર રાખવું. તેને તર્પણ કહે છે. આંખ્યો લુખી પડી ગઈ હોય, સુકાઈ ગએલ હોય, વાંકી, મેલી થઈ ગઈ હય, પાંપણોના વાળ ખરી પડતા હૈય, શિલ્પાત, આંખનું માંડ માંડ ઉઘડવું, તિમિર, અર્જુન, ફુલ, અભિસ્પંદ, અધિકંધ, શુષ્કાક્ષિપાક, સેજે અને વાતપર્ય એટલા રોગો ઉપર તર્પણ હિતકારી છે, પણ વાદળાથી છવાયેલા દિવસમાં, ઘણીજ ગરમીના દિવસમાં, ઘણુ જ ટાઢના દિવસમાં, ચિંતામાં, સંભ્રમમાં અને ઉપદ્રવો For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૦૬ ) શાંત થયા પહેલાં નેત્રનું તર્પણુ કરવું નહીં. ભાવપ્રકાશ પુટપાકના વિધિ. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૧૨ગ સ્નેહથી ભરેલું – તેલા ભાર માંસ લઈ તેમાં બીજા ઔષધો જ તેાલા ભાર નાખી અને દ્રવ પદા। ૧૬ તેાલા ભાર નાખી એકઠાં કરી તેને પીંડા કરી તેને પાંદડાંએથી સારી પેઠે વીંટી પુટપાકની (.પૃષ્ઠ આઠમામાં કહેલી ) રીતિ પ્રમાણે અગ્નિમાં પકાવી પછી તેમાંથી રસ નીચેાવી લઇને રસના તર્પની રીતિ પ્રમાણે ઉપયોગ કરવા. તપશુ અને પુટપાકના વિધિ કર્યા પછી રોગીએ તેજદાર વસ્તુએ, પવની અપટ, આકાશ અને સૂર્યના તડકા જોવે નહીં. અ આંખ દુખતી હોય તા-હરડેની છાલ, સિંધાલૂણ, સોનાગેરૂ, રસવતી,દાહળદર અને હળદર એતે બુટી લેપ કરે તે આંખ દુખતી મટે છે. વૈઘરહસ્ય. અથવા લેાઢાના વાસજીમાં લીંબુને રસ નાખી એ રસને લોઢાના બત્તાથી ઘુંટી જાડા કરી આંખા ઉપર લેપ કરે તે આંખને દુખાવો મટે છે શાધર, અથવા ી માસા ૧, ફુલાવેલી ફટકડી માસા ૧ અને લેાદર માસે ૧ લઈ લીંબુના રસમાં છુટી લોઢાંની કડછીમાં જરા ઉનાં કરી લેપ કરે તેા તાત્કાળ નેત્રને દુખાવા મટે છે. અથવા પડાણી. લોદર, ફુલાવેલી ટકડી, રસવતી અને જેઠીબધ એએને એક એક મારા ભાર લઇ ઝીણાં વાટી કુવારપાઠાના રસમાં કે પાસના ડાડાના પાણીમાં અથવા પાણી નાં મેળવી ૧ માસાભારની પોટલી કરી વારંવાર આંખ ઉપર દખાવે તે! આંખને દુખાવે મટી જાહે.” આંખમાં રોળાચાલતા હાય તા-પઠાણી લાદરને ધીમાં શેકી, વાટી વજ્રગાળ કરી પાટલી બાંધી ઉના પાંણીમાં ઝમેાળી તેથી આંખે શેક કરે તે ખટકા બંધ પડે છે. વૈઘરહસ્ય. અથવા આંખના દુખાવા ઉપર શેક માટે બકરીના દૂધમાં સિજંલૂગુ નાખી ઉભું કરી તેની હેવાય તેવી આંખ ઉપર ધાર કરે તે! વાયુની આંખ દુખતી હોય તે મટે છે. અથવા હળદર, દારૂહળદર અને સિંધાલૂણ એને બકરીના ૬ધમાં પકાવી એ દુધની આંખ ઉપર સ્હેવાતી ધાર પાડે તે આંખતા દુખાવા મટે છે. અથવા પઠાણી લાદર અને જેઠીમધને ઝીણાં વાટી ધીમાં શેકી બકરીના દૂધમાં પકાવી તે દુધની આંખ ઉપર ધાર કરે તે ગર્મીની આંખ દુખતી હોય તે મટે છે, તથા પિત્ત, રક્ત, લોહીવિકાર અને વાગવાથી થએલા આંખને દુખાવા પણ મટે છે. અથવા ત્રિળાં, લાદર, જેડીમધ, સાકર અને મેાથ એએને ટાઢા પાણીથી ધૂંટી તેની આંખ ઉપર ધાર કરે તે લોહી વિકારથી દુઃખતી આંખો સારી થાય છે. શાધર અથવા લીંબડાનાં પાન વાટી તેને લાદરના છે.ડીઆ ઉપર ચોપડી અગ્નિ ઉપર શેકી પછી વાટી તેમાંના રસ નીચેાવી તેનાં આંખમાં ટીપાં પાડે તેા વાયુ અને લાહિથી દુખવા આવેલી આંખા મટીજાય છે. અથવા બૈરીના ધાવણુનાં ટીપાં ૮ નાખે તે રક્તપિત્ત તથા વાયુના દુખાવાવાળી આંખો સારી થાય છે. અથવા વાયુધી આંખમાં શૂળ ચાલતું હોય અને ઉપાયો કરવા છતાં પણ આરામ ન થતે હોય તે, કપાળની નસેનું કોઇપણ પ્રકારથી લોહી કઢાવવું અથવા ભમરાની નસને ડાંભી દેવી. અથવા સરગવાના પાંદડાંની થેપલીથી કફના દુખાવા અને લીંબડાના પાંદડાંને ઝીણાં વાટીતેની થેપલીથી પિત્ત કરતા દુખાવા મટેછે. અથવા આંબળાને પાણી સાથે ઝીણાં વાટી આંખે થેપલી મુકે અથવા ભૂકાપણુ લીંબડાની લીંખાળીને પાણીથી વાટી ચેપલી મુકે તે * Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર ) નેત્રરંગ પ્રકરણ (૩૦૭) પિત્તના સણકા–દુખાવો મટે છે. અથવા ત્રિફળાને વાટી થેપલી કરી આંખ ઉપર મુકે તે કફ પિત્તનો દુખાવો મટે. છે. અથવા દરને કાજીમાં વાટી ધીમાં તળી થેપલી કરી આંખ ઉપર મુકે તો લેહીવિકારથી આંખે દુખતી હોય તે મટે છે. અથવા સુંઠ અને લીંબડાનાં પાન વાટ જરાક સિંધાલૂણ નાખી તેની આંખ ઉપર થેપલી મુકે તો આંખનો સેજે અને ચળને નાશ કરે છે. આંખની પાંપણની કીનારી ઉપર આંજણી થઈ હોય તે-ધીથી શેકી શસ્ત્રથી છેદી પછી તે ઉપર મણશીલ, એળચી, તગર, સિંધાલૂણ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી - જણી ઉપર ચોપડવું. નેત્રરોગના અન્ય ઉપાય. શંખના વચ્ચેને નક્કર ભાગ, બહેડાની મીંજ, હરડે કિવા હરડેની મજ, શુદ્ધ મણશીલ, પીપર, મરી, ઉપલેટ અને વજ, એને સરખે ભાગે લઈ તેનું ચૂર્ણ કરી બકરીના દુધમાં સારી પેઠે ઘુંટી જવ જેવી કે જવ જેવી ગોળીએ કરી તેમાંથી એક વટાણું જેટલું પાણીમાં ઘસી આંખમાં આંજે તે તિમિરને, માંસ વધતું હોય તેને, કાચ (મતીઓ ), પડળ, અબ્દ, રતાંધળાપણું અને એક વર્ષની મુદતનું ફુલું એટલા નેત્રના રોગે આ ચોદયવત્તિ નાશ કરે છે. અથવા કેસુડાના ફુલને રસ કાહાડી કરવાના બીજના ચૂર્ણને કેટલીક ભાવનાઓ દઈ લૂંટી લાંબી ઝીણી ગોળીઓ કરવી. પછી તે ગોળીને પાણી સાથે ઘસી આંખમાં આંજવાથી આંખનાં ફુલાં, છારી, ઝાંખ વગેરેને નાશ કરે છે. આને લેખનવર્તિ કહે છે. અથવા હાથીને, સુઅર, ઉંટનો, બળદ, ઘેડાને, બકરાને અને ગધેડાને એટલાના દાંત લઈ છે અને એ દાંતોથી ચોથા ભાગે ) શંખની નાભિ, વગર વિધેલાં સાચાં મોતી, સમુદ્રણ, (અને મરી ) એ સઘળાંને સમાન ભાગે લઈ સારી પેઠે પાણી સંગાથે ઘુટી જવ જેવી લાંબી ગોળી બનાવી પાણી સાથે ઘસીને આંજે તે સર્વ પ્રકારનાં ફુલોને નાશ કરે છે--આને દંતવર્તિ કહે છે. ( આ પણ લેખની વર્તિકા છે. ) અથવા તલનાં ફુલ ૮૦, લીંડીપીપરના કણ ૬ જઈનાં ફુલ ૫૦, અને કાળામરી ૧૬ એઓને સારી પેઠે પાણું સાથે છુટી ગોળી બનાવી તેને પાણી સાથે ધસી Rા વટાણા જેટલી અને તે તિમિર, અર્જુન, ફુલું અને માંસને વધારે એટલા નેત્રના રેગેને અવશ્ય મટાડે છે-આને કુમારીકા વા કુસુમિકાવર્તિ કહે છે. (આ રોપણી ગુંટિકા કહેવાય છે. ) અથવા રસાજન, હળદર, દહળદર, માલતીનાં પાન, અને લીંબડાનાં પાન એને સરખે ભાગે લઈ ગાયના છાણના રસમાં વાટીને તેની ગેબી કરવી અને તેમાંથી જે વટાણા જેટલું આંજે તે રતાંધળાપણું મટી જાય છે. ( આ ગોળી રોપણી કહેવાય છે.) અથવા આંબળાની મીજ એક ભાગ, બહેડાની બીજ ૨ ભાગ અને હરડેની મજ ૩ ભાગ લઈ પાણી સાથે સારી પેઠે ઘુંટી ગળી કરવી. એમાંથી બે વટાણા જેટલું આંજવામાં આવે છે, આંખમાંથી ઝરતું પાણી અને વાયુ કે લેહીનું દરદ હેય તે મટી જાય છે. ( આ સ્નેહનવર્તિ કહેવાય છે. ) અથવા સુદ્ધ કરેલું મોરથુથું, સાવનમાખી. ૧ તેથી ચોથા ભાગે અન્ય ઔષધો લેવાં તથા તેમાં ૨ મરી લેવાં. ચકદા. ૨ દારહળદરને બકરીના દુધમાં અને પાણીમાં ઉકાળીને, મો ના હોય તેને રસાજન-રસ જંતી- રત--દારુહળદરને શીરા કહે છે. For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૦૮) અમૃતસાગર. (તરંગ - - - સિંધાલૂણ, સાકર, શંખની નાભિ, મણીલ, નાગેરૂ, સમુફીણ અને મરી એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી આજે તે પાંપણના રેગ, તિમિર, મતિ અને ફુલું એઓને ઉત્તમ પ્રકારે નાશ કરે છે. (આને પણરક્રિયા કહે છે.) અથવા ભીમસેની કપૂર-બસને વડના દુધમાં ઘુંટી કે વડના દુધ સાથે આંખમાં આંજે તે બે મહીનાનું ફુલું તુરત મટે છે. અથવા મધ અને ઘેડાની લાળમાં મરી વાટીને આજે તો ઘેન મટી જાય છે. (આ બને લેખનરસક્રિયા કહેવાય છે.) અથવા જાઈનાં ફુલ, પરવાળાં, મરી, કડુ, ઘેડાવજ.અને સિંધાલૂણ એઓને બકરાના મૂત્રમાં ઘુંટી જે તે ઘેનમટી જાય છે. (આરસક્રિયા છે. અથવા રસાંજન,રાળ, જાઇનાં ફુલ, મણશીલ, સમુદ્રણ, શિક્ષણ, સોનાગેરૂ અને મરી એઓને સમાન ભાગે લઈ વાટી મધમાં ઘુંટી આંખે જે તે પ્રકલીમના કલેદ અને ચળને નાશ કરે છે. ( આ રેપણુરક્રિયા છે. ) અથવા ગળોનો રસ ૧ લાભાર લઈ તેમાં મધ અને સિંધાલૂણ ૧-૧ માસા ભાર નાખી સર્વને સારી પેઠે ઘુંટી જે તે પિત્તા, તિમિર, મેતી, ચળ, દષ્ટિને નાશ તથા ધળા અને કાળા ડોળાના અંદર પ્રવેશ કરેલા નેત્રરોગે વગેરેનો નાશ કરે છે. ( આ રોપણ સક્રિય છે.) અથવા સાટોડીના મૂળને દુધમાં ( કે સ્ત્રીના ધાવણમાં ) ઘસીને આજે તે ચળ, મધમાં ઘસીને આંજે તે પાણીનું ઝરવું, ધીમાં ઘસીને આજે તે ફુલું, તેલમાં ઘસીને આંજે તે તિમિર અને કાંજીમાં ઘસીને આંજે તે રતાંધળાપણું એને, જેમ સૂર્ય અંધારાને નાશ કરે છે તેમ આ સાડીના પ્રયોગે (નેત્રના રોગને) નાશ કરે છે. અથવા બાવળના પાંદડાનો કવાથ કરી તેને શીરા જેવો થાય ત્યારે મધ મેળવી તે આંખમાંથી ઝરતું પાણી તુરત બંધ થાય છે એમાં જરા સંદેહ નથી ! (આ રોપણસક્રિયાઓ છે. ) અથવા નિળીના બીજને મધમાં ઘસી થોડે બરાસ નાખીને આંખમાં આંજે તે આંખ્યો નિર્મળ થાય છે. ( આ સ્નેહન રક્રિયા છે.) અથવા કાળા સાપની ચરબી, શંખની નાભિનું ચૂર્ણ અને નિમળીનાં બીજનું , એઓને એ કત્ર ઘુંટી આજે તે સર્વ પ્રકારના નેત્રરંગો મટી જાય છે, એટલું જ નહીં પણ લાંબા વખતથી અંધ થયો હોય છતાં આ અંજનના અંજનથી દેખતે થાય છે. (આ રસદિયા છે.) અથવા કુકડીના ઈંડાનાં છોતરાં, મણશીલ, કાચ, શંખનાભિનું ચૂર્ણ. ચંદન અને સિંધાલૂણું એઓને સમાન લઈ સૂક્ષ્મ વાટી નિત્ય આંજવામાં આવે તો ફુલો વગેરે ત્રિના રેનો નાશ કરે છે. ( આ લેખનચૂર્ણ છે. ) અથવા મરી ૧૨ રતી ભાર, પીપર તથા સમુફણ ૨૪૨૪ રતી ભાર, સિંધાલૂણ ૧૨ રતી અને સુદ્ધ સુર રા તેલા લઈ એઓનું સૂમચૂર્ણ કરી ચાળી ચિત્રાનક્ષત્રે જે તે વા ચિત્રાનક્ષત્રના દિવસથી આંજવું શરૂ કરે તે તેને થી ખરજ, મોતી, કફ અને મળ વગેરેનો નાશ કરે છે. ( આ લેખનચુણજન છે.) અથવા કલખાપરીઆને સુંદર ખરલમાં વાટી પાણીમાં સારી પેઠે ભીંજવી રાખી તેની સઘળી આછ લઈ નીચે રહેલા ભાગને ફેંકી દેવે, તે સઘળી આ છ સુકાઈ પાપડી જેવી થઈ જાય ત્યારે તેનું ચૂર્ણ કરી તેને ત્રિફળાના રસની ૩ ભાવના દઈ તેમાં દશમા ભાગે બરસ નાખી સારી પેઠે ઘુંટીને આજે તે નેત્રના સમસ્ત રોગે મટી જાય છે. ( આ રે. પણ ચૂર્ણ છે. ) અથવા ધેળા સુરમાને અગ્નિથી તપાવી તપાવી સાત વાર ત્રિફળાને ૧ જે વસ્તુઓના રસ લેવા લખ્યું હોય પણ કદાચ સ ન મળે તો તે વસ્તુને ઉકાળી તેને કવાથ કરી ઉપયોગમાં લેવો. For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઠારમો ) નેત્રરંગ પ્રકરણ ( ૩૦૯) - - - - - - - - - રસ કે કઢામાં કંડ પાડ અને ૭ વાર સ્ત્રીઓના ધાવણુથી ઠંડો પાડવો. પછી એ સુરમાને સારી પેઠે ઘુંટી ચાળી આંખમાં આંજે તે તેથી સર્વ પ્રકારના આંખના રોગ અવશ્ય મટી જાય છે. આ સૈવીરાજન કહેવાય છે. ( આ સ્નેહનચૂર્ણ છે. ) અથવા શુદ્ધ સીસાને વારંવાર તપાવી ત્રિફળાના રસમાં, જળભાંગરાના રસમાં, આદાના રસમાં, ધીમાં, મધમાં, ગોમૂત્રમાં, અને બકરીના દુધમાં જેમ પાછું ઉડે નહીં તે પ્રકારે એક પછી એક માં ઠારવું. પછી તે ઉત્તમ સીસાની શળી બનાવીને આંખમાં ફેરવ્યા કરવી, જેથી તે સર્વ પ્રકારના નેત્રના વિકારોનો નાશ કરે છે. આને દૃષ્ટિ પ્રસાદનાશાળી કહે છે. અથવા ઉપર કહેલા પ્રકારે સીસાને શુદ્ધ કરી તેના બબર શુદ્ધ પાર લઈ તે બન્નેના બરાબર શુદ્ધ સુરમે મેળવી સર્વનું અંજનગચૂર્ણ કરી તે ચૂર્ણના દશમાં હિસ્સે બરાસ મેળવી પુનઃ ઝીણું ઘુંટી ચાળી લેવું. આના અંજનથી સઘળા પ્રકારના નેત્રના રોગ મટી જાય છે. આ નયનામૃત વા પ્રત્યંજન કહેવાય છે. સાપનું ઝેર દૂર થવાનું અંજન ચૂર્ણ-શુદ્ધ નેપાળાની મીંજને લીંબુના રસની ૨૧ ભાવનાઓ દઈ ઝીણી ઘુંટી જવ જેટલી લાંબી વાટ કરી માણસની લાળમાં ઘસી અખિમાં જે તે સાપનું ઝેર નાશ થાય છે અને તે માણસ જીવે છે. શાધર, આંખ દુખતી હોય તે-અજરૂતર અને હીંમજ એ બન્નેને પાણીમાં ઘસી આંખની ચારે કોર તેને લેપ કરે તે વાયુ પિત્ત અને કફ વગેરે વિકારોથી આંખમાં દુખાવો થયે હૈય તે મટી જાય છે. ગ્રંથક કહે છે કે, આ પ્રયોગ મારે અનુભવેલ છે. અથવા કુબાના રસમાં ખી હિંગને ઘસી આજે તે આંખમાંની પીળાશ (કમળો) માત્ર થોડા વખતમાં જ નાશ પામે છે. અથવા તુલસી અને બીલીને રસ સમાન ભાગે લઈ તે બન્નેની બરાબર સ્ત્રીનું ધાવણ લઈ કાંસાની થાળીમાં નાખી ગજવેલના બત્તાથી સારી પેઠે ઘુંટી ફરી ત્રાંબાના બત્તાથી ૩ પિહાર સુધી ઘુંટી જ્યારે કાજળ જેવું થાય ત્યારે આંખમાં આંજે તે તુરત આંખના રોગ-શળ પાકવું વગેરે મટી જાય છે. આને નારાયણજન કહે છે. અથવા સુંઠ, હરડેની છાલ, વગડાઉ કળથી, શુદ્ધ ખાપરીએ, ફટકડી, ઘેળો કાથો અને માયાં એઓને સમાન ભાગે લઈ, તેથી અરધ ભાગે બરાસ, કસ્તૂરી અને વગર વિધેલાં સાચાં મોતી લઈ સઘળાંને લીંબુના રસમાં ૩ દિવસ ઘુંટી ગોળીઓ બનાવી પછી પાણી સાથે ઘસી ને આજે તે તિમિર, સ્ત્રીના ધાવણ સાથે આજે તે ફુલું, તથા મોતીઓ, મધમાં આજે તે આંખનો મેલ, લસણના રસમાં ઘસી ને આજે તે પાણીનું ઝરવું, જળભાંગરાના રસથી રતાંધળાપણું, ગોમૂત્રથી આજે તે ચીપડાં કે આંખનું રહેવું અને કેળના રસથી આજે તે, આંખમાં વધતું માંસ એ સર્વ મટી જાય છે, અર્થાત જુદાં જુદાં અનુપાનેથી જુદા જુદા રોગોને નાશ કરે છે. આ નયનામૃતવ. ઠી કહેવાય છે, અથવા અંધાડાનાં પાંદડાંને એક મૂષ-કુલડીમાં પાથરી તે ઉપર શુદ્ધ જસદનાં પાતળાં પતરાં પાથરી તે ઉપર ફરીને અંઘાડાના પાંદડાં પાથરવાં. આ પ્રમાણે ગોઠવી તે મૂષને મુદ્રા દઈ સુકવી અંગારામાં ગોઠવી યુક્તિ સાથે ધમણથી કે ભુંગળીની ફેંકથી ધમી ૧ પ્રત્યેક વસ્તુમાં –૭ વાર ઠારવું એમ વાગભટનું પણ કહેવું છે; છતાં પ્રત્યેક ટીકાકારે ૫૦૦ ૫૦, ૨૫, ૫૦,ર૫ અને ૨૫ વાર, એમ કમવાર દ્રવમાં ઠારવા લખે છે પણ શા ધરમાં તેને મૂળપાઠ હતાં તે કેવળ અસત્ય કરે છે, કેમકે ૬-૭ વાર ઠારવું એમ સ્પષ્ટ લેખ છે, માટે જે શુદ્ધ લેખ છે તે ગ્રહણ કરેલ છે. ૨. આ મુગલાઈ દવા છે અને તેને ગુજરાતીમાં શું કહે છે તે જણાયું નથી. ભા, કર્તા, For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૦) અમૃતસાગર. તરંગ જ્યારે અંગારા જેવી લાલચોળ કુલડી જણાય ત્યારે તેને કહાડી લઈ ઝીણું છુંટી તેનું અંજન કરે તે, નેત્રોના સઘળા રોગ મટી જાય છે. અથવા ગધેડાને દાંત--દઢ લઈ પાણીમાં ધસી આંખમાં આંજે તે શીતળાનું ફુલું મટે છે. અથવા જુનું ઘી આંખમાં આંજે તે નેત્રના સમસ્ત વિકાર નાશ થાય છે. વિદ્યારહસ્ય. “ અથવા આંબળાં અને ગંધકથી ભારેલું શુદ્ધ ત્રાંબુ વાટી તેનું અંજન કરે તે સબળવાયુ, તથા પડળ વગેરે આંખના રેગેને મટાડે છે. અથવા શુદ્ધ મોરથુથું, ફુલાવેલી ફટકડી, પીપરનાં બીજ અને સાકર એએને સમાન લઈ વાટી કાજળ બનાવી આંખમાં આંજે તે તેથી છાયા, ફુલું અને પાણીનું ઝરવું વગેરે મટી જાય છે. ” અથવા હળદર, લીંબડાનાં પાંદડાં, પીપર, મરી, વાવડીંગ, મોથ અને હરડે એઓને સમાન લઈ બકરીના મૂત્રમાં વાટી દીવટ સમાન ગોળી બનાવી છાયામાં સુકવી પાણીથી ઘસીને આંજે તો તિમિર, ગોમૂત્રથી ઘસીને આજે તે પળ-મોતી અને સ્ત્રીના ધાવણથી આજે તે ફુલાને નાશ કરે છે. આ ચંદ્રપ્રભાવતિ કહેવાય છે. ભાવપ્રકાશ. અથવા “ હરડેની છાલ ૧ ભાગ, બેહડાની છાલ ૨ ભાગ, આંબળાં ૪ ભાગ, શતાવરી ૮ તેલા, જેઠીમધ ૪તેલા, તજ (દાલચીની), સિંધાલૂણ, (લાહરી નમક)પીપર, અને સાકર એ સર્વને બરોબર લઈ સર્વનું ચૂર્ણ કરી ટાંક ૨ ભાર મધ અને ધી સંગાથે ૪૮ દિવસ સુધી સેવન કરે તે તિમિરને, પડળને, મોતિયાને, રતાંધળાપણાને, ફલાને, પાણીના ઝરવાને, અને સબળવાયુને સારાંશમાં સઘળા નેત્રના રોગોને આ દ્વાદશાં મૃત હરીતકી દૂર કરે છે.” અથવા ત્રિફળાનો રસ ૬૪ તલા અને આમળાં કે આમલીને રસ ૬૪ લાભાર લઈ તે રસમાં પીપર, સાકર, ધાખ, ત્રિફળા, લીલું કમળ, જેઠીમધ, ખીરકાકોલી, દુધ અને રીંગણી એઓને કલ્ક નાખી તેઓ સાથે ગાયનું ઘી (મંદનિધારા ) પકાવવું. જ્યારે સર્વ રસ બળી જાય અને એકલું ધી રહેલું જણાય ત્યારે ઉતારી લઈ ગાળીને સુંદર રીઢા પાત્રમાં ભરી લેવું. એ ધીમાંથી અનુમાન પ્રમાણ ભજન કર્યા પહેલાં, ભજનના વચમાં અને ભોજન કર્યા પછી પીએ તે તેથી સઘળા પ્રકારના ને રોગો નાશ થાય છે, અર્થાત આંખે બહુ રાતી હોય, લેહીદોષ, લોહીનું ઝરવું, રતાંધળાપણું, મોતી, નીલિકા, પડળ, માંસનું વધવું, અભિષ્પદ, અભિમંથ, મહાદારૂણ પક્સકોપ, અને ત્રણે દેએ કરેલા નેત્ર સંબંધી રોગો ઉપર આ પ્રયોગ અત્યંત હિતકારક છે. ગીધના સમાન દષ્ટિ થાય છે. બળ અને જઠરાગ્નિને વધારનાર છે. આ મહાત્રિફલાઘધૃત કહેવાય છે. ચક્રદત્ત. અથવા “સફેદાને ઝીણો વાટી ચીનાઈના વાસણમાં નાખી પાણીમાં હલાવી નાંખવે, જ્યારે સફેદ નીચે જામી જાય ત્યારે પાણી નીતારી નાંખવું. એમ ત્રણવાર કર્યા પછી જે સફેદ રહે તે સફેદ માસા ૧૦ અને અંજરત માસા ૩ લઈ અજરતને જે સ્ત્રીને દીકરી ધાવણું હેય તેનું ધાવણ લઈ તેમાં તેને વાટી પછી સફેઘમાં મેળવી તેમાં કતીરે ગુદ માસે ૧, બસ રતી ૪ અને કડા ગુંદ માસા ૧ ભાર લઈ ૧ શા ધરજી કહે છે કે-જમીને ઉઠયા પછી બંને હાથની હથેલીઓને ધસી (ત્રણ વખત) બને નેત્રો ઉપરે ફેરવે તો, તિમિરાદિ સર્વ નેત્રના રોગો નાશ થાય છે. તથા મહોંમાં. ટાઢા પાણીને મળે મરી ટાઢા પાણીની પ્રત્યેક નેત્રને ત્રણ અંજલી છાંટે અર્થાત ત્રિકાળ–સવાર-બપોર અને સં. ધ્યા વખતે છાંટે તો કોઈપણ પ્રકારનો આંખમાં રેગ થતજ નથી અને થયો હોય તે તે આ પ્રયોગ કરવાથી નાશ પામે છે. ( આ બને પ્રગ અતિ ઉત્તમ છે એમ હું મારા લાંબા સમયના અનુભવ ઉપરથી કહી શકું છું.) લા, ક , For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org નેત્રરોગ પ્રકરણ, અઢારમા. ) ( ૩૧૧ ) તેઓને ગુલાબજળમાં સારી પેઠે ધુંટી ખેર જેવડી ગાળી, વાળી, પાણી સાથે ધી અજન કે લેપ કરે તે ગરમીના નેતરા, આંખનું દુખવું, સાજા. કે ખટક વગેરે સમસ્ત રેગા નાશ પામે છે. 35 Acharya Shri Kailassagarsuri Gyanmandir વાગ્ભટજીના મત પ્રમાણે માતીએ કાઢાડવાની વ્યાખ્યા. કાચા માતી હોય તેા, શસ્ત્રવતે કહાડવા નહીં, પણ પાકી ગયા હોય તે કાલાડવા, તે પાકેલા મેનીયાબિંદુનાં લક્ષણ એ છે કે-કકી ઉપર દહીના ધેાળવા જેવા જાય અને તે મનુષ્યને કશુંપણુ દેખાય નહીં તથા આંખમાં પીડા થાય નહીં ત્યારે તે મેાતીઓને પાકો થએલા સમજી શસ્રવતે યુક્તિપૂર્વક કાહાડી નાંખવા; પરંતુ દ્રષ્ટિપિનસ, ઉધરસ તથા અજીર્ણે રાગીના, ઉલટી થએલાને, બીકણના અને માથામાં, કાનમાં તથા આંખમાં સલુકા આવતા હોય તે રાગીના માતીયા કાહાડવા નહીં, તથા શ્રાવણ, કારતક અને ચૈત્ર માસમાં પશુ મેાતીયા કાહાડવા નહીં. માતીયા કાહાડતાં પેહેલાં વિશેષ તાપ, વિશેષ ટાલાડ, વિશેષ વર્ષા ન હોય અને સાધારણ કાળ હોય તે વખતે રેચ વગેરેથી શરીરને શુદ્ધ કરી ભાજન જમ્યા પછી દિવસના પહેલા પાહારમાં, સુંદર મકાનમાં, અજવાળાવાળી પવન રહિત જગ્યામાં ઢીંચણુ વરાણીએ સારી રીતે બેસારી શસ્ત્રક્રિયામાં પ્રવિણ વૈદ્યે મુખની વરાળથી રાગીની આંખને પરસેવાયુક્ત કરી પોતાના અંગુઠાવતે ।ગીની આંખ મસળી મેલને એકઠો કરી તે રાગીના પછવાડે એક ચતુર-સુધડ માણસને એસારી તેના હાથવતે રાગીને પકડી રખાવી, નાક તરફ દૃષ્ટિ રખાવી, શરીર માથુ વગેરે હલાવવા ન દેતાં માથાને પકડી કાળા ડાળાથી અર્ધ આંગળ ભાગ છેડી અને કટાક્ષો પા આંગળ છેાડી વૈધે પેાતાની અંગુડ્ડા પાસેની તથા વચલી આંગળીથી અને અંગુઠાથી શસ્ત્ર-નસ્તરને પકડી હાથને સ્થિર રાખી હલકા હાથે દૈવકૃત છિદ્રના પડખામાંના ઉપરના ભાગે શસ્ત્રપ્રયાગ કરી મોતીયાના પડને પૂરી રીતે કાહાડી લેવા. જમણી આંખમાં ડાબા હાથથી અને ડાબી આંખમાં જમણા હાથથી શસ્ત્રપ્રયાગ કરવા. પછી તે રાગીની સારી પેઠે માવજત રાખી અને દિલાસા સાથે વૈધે સ્ત્રીઓના ધાવણનાં ખેલ મુકી શસ્ત્રની અણીવતે નેત્ર મડળને નિર્લેખિત કરવું. પછી રાગી પીડા ન પામે તેવી રીતે વૈધ ધીરે ધીરે નાસિકાદ્વારા કને પ્રેરિત કરતા થા ઉત્સિ ચનથી દૃષ્ટિ મંડળમાં પ્રાપ્ત થએલા કપ્તે દૂર કરી, સ્થિર થયા અથવા ચળાયમાન થયા દોષોમાં બહારથી નેતતે સ્વતિ કરી પછી વસ્તુને દેખવા લાગે ત્યારે શસ્ત્રને ધીરે ધીરે કાહાડી લેવું. પછી ધીનાં પેલ મુકી પાટા બાંધી જે આંખમાંથી મેાતીયા કાઠાડયો હોય તેની સાહામેની બાજુના પડખે રાગીને સુવાડી દેવા, પછી જે મને આંખામાંથી માતીયા કહાડયા હાય તા ચત્તા સુવાડી દેવા. પણ પવન વગરની જગ્યાએ માથું પગ ન હલાવવા દેતાં સુવાડવે; તથા છિંક, ઉધરસ, ઓડકાર, થુકવું, પાણી પીવું, નીચું મ્હોં કરવું, સ્નાન, દાતણું અને ખાવું એ સાત દિવસ સુધી કરવા દેવાં નહીં. અર્થાત્ હલકુ ભાજન કરાવવું. પીડા થાય તે આંખે હેવાય તેવા ઉના બીને શેક કરવા. અને ત્રિકટુ, આંબળાં, તથા પુષ્કરમૂળ એના દ્રુવને ધી સાથે ત્રણ દિવસ પીવે. પછી પાટા છેડી વાયુને હરનાર ઔષધોવડે સિંચન કરી સાતમે દાહાડે બરાબર આંખ ખુલ્લી રાખે તેા હરકત નથી; પરંતુ જ્યાં સુધી દૃષ્ટિ સ્થિર ન થઇ હાય ત્યાં સુધી ઝીણા પદાર્થે તથા તેજદાર વસ્તુઓ વગેરે જેવાં નહીં અને કિંચિત્ પણ કુપથ્ય સેવન કરવું નહીં નહીંતે, સન્તરેગ, પીડા અને અગ્નિમાંથ For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨ ) અમૃતસાગર (તરંગ આદિ રોગો થાય છે, માટે યથાગ્ય ઉપચાર કરવા. આ સંબંધી સવિસ્તર ખુલાશે મેળવ હોય તે વાગભટના ઉત્તરસ્થાનને ચોથો અધ્યાય જોઇ મેળવો. નેત્રના રોગીનાં પથ્યાપથ્ય. ચેખા, ઘઉં, મગ, ગાયનું ઘી, ગાયનું દુધ, સાકર, મધ, સિંધાલૂણ, મેથીની ભાજી, તાંદળજો, સાટોડીની ભાજી, ડેડીની ભાજી, બથવાની ભાજી, મસાક્ષી અને વિકાર રહિત ગુણવાળા પદાર્થો સેવવા યોગ્ય છે. વળી થંડા ઉપાય, સ્ત્રીના દુધનો શેક, સાડીની જડના કલેકને શેક અને નિર્વતસ્થાન તથા પ્રકાશનું ન જેવું એ સદા હિતકારી છે. આંખને દુખાવો મટયા પછી પણ તડકે, ટાઢ, દહી, શરદી, પવન, ખટાશ, મહેનત, ઝીણી વસ્તુઓને ધારીને નિહાળવી, દૂરદષ્ટિ કરી કે પદાર્થને જેવો અને અતિ ઠંડી વસ્તુનું અંજન તથા પ્રહાર એટલી બાબતોથી બચવું એજ હિતકારી છે. કેળાં, મગફળી, કોળું, ભાજીનું શાક, સ્ત્રીસંગ, અડદ, ઉજાગરા, ગવારફળી, ખારા, ખાટા, ગરમ, વાયડા, અને ઠંડા પદાર્થો, કાંજી, સરસીયું, પાણીમાં તરવું, અવળાં અસ્તરેથી–હામા અસ્તરાથી હજામત કરાવવી, માછલાં, દહી, રાબડી મસાલા અને સૂર્યાદિના પ્રકાશ મહામું જોવું વગેરે વગેરે સેવવાગ્ય નથી માટે એ કુપને ત્યજી સર્વ ઈદ્રિ કરતાં આંખનું વિશેષ કરીને રક્ષણ કરવું નેત્ર રોગને અધિકાર સંપર્ણ કર્ણ-કાનના રોગને અધિકાર સુશ્રુતના મત પ્રમાણે કાનના અઠ્યાવીશ રોગનાં નામે. કર્ણશળ ૧ કર્ણનાદર, બધિરતા ૩, હવેડ ૪, કર્ણશ્રાવ પ, કર્ણકંડ ૬, કર્ણય છે, પ્રતિનાહ ૮, કૃમિકર્ણ , પ્રહાર કે ક્ષતથી થએલ વિધિ ૧૦, દેપથી થએલ વિધિ ૧૧, કર્ણ પાક ૧૨, પૂતિકર્ણ ૧૩, વાતથ ૧૪, પિત્તસોથ ૧૫, કફસેથ ૧૬, રક્તજકણુથ ૧૭, વાયુ, પિત્ત, કફનો, લોહીને, માંસ, મેદ, અને નસેને અબુંદ ૨૪, અને ચાર પ્રકારના અરશ ૨૮ એ ૨૮ રોગો કાનના વિભાગમાં થાય છે. ચરકના મત પ્રમાણે કર્ણપાલિકા વિષે ચાર વિશેષ રોગ કહેલ છે એટલે ઉત્પાત ૧, ઉન્મથક ૨, દુઃખવર્ધન ૩, અને પરલેહિન ૪. એ ચાર રોગ છે. કાનના અઠ્યાવીશ રેગોનાં કમવાર લક્ષણ કાનમાં વાયુ પેસીને પિતાને માર્ગ છોડીને અવળે રસ્તે દેરાય છે ત્યારે કાનમાં ચારે કોરા શો આવે છે અને કફ પિત્ત લેહી વગરે ને ઉત્પન્ન કરે છે. તેને કર્ણશુળ કહે છે. આ રોગ ચિકિત્સા ઉપાય કરવાને યોગ્ય નથી; કેમકે જે કર્ણશળમાં મૂ, બળત૧, ૬ બાઇ ૬ર દ્વારા ” આ અરૂણના મંત્રનો જપ કરતાં પાણીથી બને આંખે વી, જેથી અત્યંત દુઃસહ આંખની પીડાને તુરત અંત આવે છે. તથા ઈટને ઉની કરી કાંછમાં ઠારી તેની વરાળને આંખને શેક-બાફ આપવાથી આંખ દુખતી મટે છે. એમ હિતોપદેશને કરૂં શ્રી ક8ાચાર્ય કહે છે. For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) કર્ણરોગ પ્રકરણ. ( ૩૧૩ ) રા, તાવ, ઉધરસ, શ્વાસ અને ઉલટી એ ઉપદ્રવા હોય તેા તે રાગી મરીજાય છે. ખરાબ માર્ગે વિચરતા વાયુ શબ્દવાહિની નાડીએમાં પેસી વિવિધ પ્રકારના શબ્દ સંભળાવે અર્થાત્ કાનમાં તમરાં ખાયા કરે-ધાંધાટ થાય તેને કર્ણનાદ કહે છે. એજ વાયુ જ્યારે કાને સામેલ કરી શંખ્તવાહિની નાડીઓમાં ઠેરે છે ત્યારે વિપરીત આહાર વિહાર કરનારા પુરૂષાને આધિરતા-એહેરાપણુ' થાય છે. તે એહેરાપણું બાળકને વૃદ્ધને અને લાંબા સમયથી થએલુ હોય તેા અસાધ્ય છે. શ્રમથી, ધાતુક્ષયથી, લુખા અને કસાયલા ભાજનથી વાયુ શબ્દ માર્ગમાં જામી જાય છે તથા શિરેાવિરેચન લેનારા અને ઠંડા પદાર્થેાના સેવન કરનારાઓને કર્ણવેડ થાય છે. એકલા વાયુથી અનેક પ્રકારના શબ્દોને કાનમાં પ્રકટ કરનાર તેને કર્ણનાદ કહેછે અને જે પિત્તાદિ દોષોથી યુકત વાયુ કાનમાં વાંસના જેવા અવાજ પ્રકટ કરે તેને કહ્યુંસ્ત્રેડ કહે છે અર્થાત્ કર્ણનાદ અને કણ્વેડમાં એટલાજ અંતર છે. માથામાં કઇપણ પ્રકારના માર વાગવાથો, પાણીમાં ડુબકી મારવાથી અથવા વિદ્રધિના પાકવાથી વાયુના કારણને લીધે કાનામાંથી પરૂ વહે છે તેને કર્ણસ્રાવ કહે છે. કફના કારણથી જ્યારે કાનાની નસેામાં બહુજ વલુર ઉત્પન્ન કરે છે તેને કર્ણકડુ કહેછે. પિત્તના તેજથી કક્ મુકાઇ જાય છે ત્યારે નસેામાં ગુંથન થઇ જાય છે--મેલને પેદા કુરે છે તેને કથ કહે છે. તે કર્ણસૂથ-કાનને મેલ પીગળી પાતળે થઇ નાકમાં અને મ્હાંમાં આવે છે તેને પ્રતિનાહુ કહે છે. આ પ્રતિનાહથી આધાશીશીના રાગ થાય છે. જ્યારે કાનમાં કીડા પડે છે અથવા ન્હાની ન્હાની માખીઓ આસગ મુકી જાય છે તેને અજનત્વના કારણથી કૃમિકણ કહે છે. વિદેહુ કહે છે. આ રાગ ત્રિદોષનિત છે. એક વિદ્રષિ ક્ષતથી કે વાગવાથી થાય છે અને બીજો દોષથી થાય છે. દોષથી ચાય છે તે કાનમાંથી રાતે પીળા સ્ત્રાવ થાય છે તેથી વ્યથા, ધુમાડા નીકળ્યા જેવુ, બળતરા તથા અગ્નિના પાસે થતા તાપ જેવું થાય છે તેને કવિધિ કહે છે. આ બન્ને વિદ્રધિ આગતુકજ છે માટે તેને એક ગણેલ છે. પિત્તના કાપથી જ્યારે કાન પાકીજાય છે. ત્યારે દુર્ગંધતા અને પચપચતાપણું થાય છે તેને કર્ણપાક-કાન પાકાં કહે છે. વેદના સહિત કે વેદના રહિત જાડું પરૂ જેમાંથી ખાસ દુર્ગંધીયુક્ત. વહેછે તેને પૂતી કર્ણ ગંધ મારતા કાનકહે છે. આ રેગા વિના ચાર જાતના (વાયુથી, પિત્તથી, કફથી અને લોહીથી થએલા) સેાજા કાનમાં થાય છે તેનાં લક્ષણા સાજાના અધિકારમાં કહી ગએલા છીએ માટે તે પ્રમાણે સમજી લેવાં. તેમજ ચાર જાતના ( વાયુથી,પિત્તથી, કફથી અને લોહીથી થએલા ) અરશા કાનમાં થાય છે તેનાં પણ લક્ષા અરશના અધિકારમાં કહી ગયા છીએ માટે તે પ્રમાણે સમજી લેવાં. અતે સાત પ્રકારના ( વાયુથી, પિત્તથી, કથી, લાહીથી, માંસથી, મેથી અને શિરાથી થયેલા અમુઢા-રસાળીએ કાનમાં થાય છે તેનાં લક્ષણે અર્બુદના અધિકારમાં કહેલ છે માટે તે પ્રમાણે સમજી લેવાં. ૪૦ For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૧૪ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. ચરકના મતથી કાનના ચાર રાગા. વાયુથી, પિત્તથી, કથી અને ત્રિદોષથી એમ ચાર પ્રકારથી થનારા કાનના રોગે છે એટલે જેમાં કાનમાં અવાજ થાય, બહુ પીડા થાય, સેજે હાય અને પાતળુ પરૂ વહે તથા સંભળાય નહીં તે જાણવું કે વાયુથી થએલા કાનના રોગ છે. રાતાશવાળા સોજો હોય, કાન ફાટયા હાય, બળતરા થતી હોય અને ગધાતુ પીળું પરૂ વેહેતુ હાય તે જાણવું કે પિત્તથી થએલો કાનને રાગ છે. કાંઈનું કાંઇ સંભળાતું હોય, વધુર આવતી હાય, સ્થિર સાન્તે હોય, ધાળુ અને ચીકણું પરૂ વહેતુ હાય તથા પીડા ઓછી હોય તે જાવુ કે કથી થએલો કાનને રેગ છે. અને ઉપર કહેલાં સઘળાં જેમાં ચિહ્ન હાય તથા તેમાં જે દોષ વિશેષ હોય તેના વર્ણવાળું પરૂ વહેતું હાય તા નણવું કે સન્નિપાતથી થએલે કાનને રાગ છે. ( તર્ગ કાનની કીનેરીમાં થતા પાંચ રાગાનું વિવેચન. પરિષાઢ, ઉત્પાત, ઉન્મથક, દુઃખદ્ધુન અને પરલેહી એ નામના પાંચ રેગે કાનની સનેરીમાં થાય છે. તેનાં મૂળ કારણા સહિત લક્ષણો નીચે પ્રમાણે કુણી ચામડી કે કામળ હોવાનેલીધે જો ધણા દિવસ સુધી વીંધેલા કાનને છેાડી દઇ પછી એકદમ તેના છેદેને વધારવા માંડે તેા તેથી કાનની કનેરીમાં વેદનાવાળા ફાટેલા, કાળાશ મિશ્રિત અને સ્તબ્ધ સાજો થાય છે તેને વાતજ પરિપાટ કહે છે. આરગ કાનના સણકાથી, કે ભારે દાગીના કાનમાં પહેરવાથી વા પ્રહાર લાગવાથી કે મસળાવાથી થાય છે. લોહી અથવા લેાહી પિત્તના ભંગડવાથી કાનની ક઼ીનેરીમાં જે સાન્ને કાળા રંગને બળતરા, પાક અને પીડા સહિત હૈાય તેને ઉત્પાત કહે છે. કાનના છેદને પરાણે વધારવાથી કાનની કનેરી કે બુટમાં વાયુના કાપ થઇ કાની સહાયતાથી સ્તબ્ધ, થોડી પીડા અને ચળવાળા સાજાને પ્રકટ કરે છે, તે રાગ વાયુ અને કફના કાપથી થનારા ઉન્મ થક કહેવાય છે. નસ વીધાવાથી કે અયેાગ્ય પ્રકારે વીંધાયલા કાનને વધારવા જતાં ચળ, બળતરા વેદના અને પાકવાળા સાજો થાય છે તેતે દુ:ખવર્ડ્ઝન કહે છે. આ સેન્તે ત્રિષ જન્મ છે. સરસવના જેવી ઝીણી ઝીણી ફોલ્લીઓ વિકાર સહિત કાનની કનેરીમાં થઇ તેમાં થી રસી ઝરે છે તથા ચળ, બળતરા અને વેદના થાય છે. ક અને લેાહીના વિકારથી ૧ખતે જીવાત પણ પડી જાય છે તથા ચારેકાર ફેલાય છે અને ખાદ્યપાળમાં સ્થિત એલ શુષ્કકુળીને પણ લેહિત કરે તેથી તેને રિલેહી કહે છે. કાનના રોગીના ઉપાય, For Private And Personal Use Only સુ, મધ અને સિંધાલૂણુ એએના કલ્કથી તેલ ઉકાળી તે તેલ સ્હેવાય તેવું ઉભું હોય ત્યારે કાનમાં નાખવું, જેથી કહ્યુશળ, કર્ણનાદ, મેહેરા અને વ્રેડ વગેરે કાનના ગો મટી જાય છે. અથવા લસણ, આદુ, સરગવો, વાયવરણા, મૂળા અને કેળ એએને ચેગ્ય રીતે રસ કાહાડી ઉના કરી તેનાં સ્હેવાય તેવાં કાનમાં ટીપાં પાડવાં, જેથી કાનની પીડા મટી જાય છે. અથવા આકડાનાં ફુટતાં પાંદડાંને ખટાશમાં વાટી તેમાં તેલ તથા સિધાલૂણુ નાખી થારનું જાડુ ડેડવુ કરી તેમાં તે ભરી તેના ઉપર કપડા માટી કરી.પુટપા Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) કર્ણરેમ પ્રકરણ (૩૫) કની રીતિ પ્રમાણે તેને પકવી સારી પેઠે તેમાંથી રસ નવી લઈ તે રસના રહેવાય તેવાં ઉનાં ટીપાં નાખવાં, જેથી કાનમાં આવતા સણકા–શૂળ મટી જાય છે. અથવા આકડાનાં પાકેલાં પીળાં પાંદડાં લઈ તે ઉપર ઘી ચોપડી અગ્નિ ઉપર શેકી તેમાંથી રસ નીચોવી લઈ તે રસ સહેવાય તે ઉને કાનમાં નાખે તે કાનનું શુળ મટી જાય છે અથવા બકરાના મૂત્રમાં સિંધાલુણ નાખી ઉનું કરી નવશેકું હોય ત્યારે તેને કાનમાં નાખે તે કાનનું ભયંકર શળ અને કાનમાં થ તે ગણમણુટ તથા પરૂ વેહેતું હોય તે મટી જાય છે. અથવા ધોળા આકડાનું મૂળ લાવી વાટી તેનાથી ધીમી આંચ વડે પકાવેલું તેલ કાનમાં નાખે તે ત્રણે દોષનું કાનનું શળ તુરત મટી જાય છે અથવા અંઘાડની રાખને પાણીમાં મેળવી તેમાં અંઘાડાને કક નાખીને પકાવેલું તેલ કાનમાં રાખે છે, તેથી કાનમાં થતો ગણગણાટ અને બહેરાપણું મટી જાય છે. અથવા બીલાંને ગાયના મૂત્રમાં વાટી તેને કક નાખીને પાણીમાં કે દુધમાં પકાવેલું તેલ કાનમાં નાખે તે બહેરાપણું અવશ્ય મટી જાય છે. આ બિલવ તેલ કહેવાય છે. જેમાંથી ગંધાતું કે વગર ગધાતું પરૂવહેતું હોય કે કાનમાં છવાત પડી હોય તે પણ ઉપર કહેલ સાધારણ ઉપાયે કરવા. અથવા સાજીખાર સહિત બીજો ને રસ કાનમાં નાખે તે કાનમાંથી નીકળતું પરૂ, પીડા અને બળતરા મટી જાય છે, અથવા આંબાનાં, જાંબુના, મહુડાનાં અને વડનાં કુણું કુણું પાંદડાંઓને ઝીણું વાટી તેનાથી પકાવેલું તેલ કાનમાં નાખે તે કાનમાંથી જાડું નિતર ગંધાતું પરૂ વહેતું હોય તે રોગ મટે છે. અથવા ચમેલીના પાનના રસથી પકાવેલું તેલ કાનમાં નાખવાથી હમેશાં - નમાંથી વહેતું જાડું ગંધાતું પરૂબંધ પડે છે અથવા સ્ત્રીના ધાવણથી રસવંતીને વાટી મધમાં મેળવી કાનમાં નાખે તે કાનનું પરૂ કે ગંધાતું જાડું નિરતર વહેતું પરૂ બંધ પડે છે. અથવા ઉપલેટ, હિંગ, વજ, દેવદાર, સવા, સુંઠ, અને સિંધાલૂણ એએની ચટણી બનાવી બકરાના મૂત્રમાં નાખી તેથી પકાવેલું તેલ કાનમાં નાંખે તે, નિરંતર કાનમાંથી ગંધાતું જાડુ પરૂવેહેતું હોય તે (પૂતિકર્ણ) રેગ મટી જાય છે. આ કુષ્ટાદિતલ કહેવાય છે. મોટી છીપના જીવડાના માંસને કલ્ક કરી તેથી પકાવેલું સરસીયું તેલ કાનમાં નાખે તો, કાનમાંથી વહેતું પરૂ તુરત બંધ પડે છે. અથવા ગંધક, મણીલ, અને હળદર એઓના ચાર લાભાર ચૂર્ણના | કકને સરસીયું તેલ તેલા ૩ર અને ધતુરાના પાંદડાનો રસ તોલા કર તેમાં નાખી તેલ પકા વવાની રીતિ પ્રમાણે પકાવી કાનમાં નાખે તે, બહુ વખતથી વેહે કાન પણ મટી જાય છે. અથવા કાનમાં જીવાત પડી હોય તે કૃમિરેગના અધિકારમાં લખેલા કૃમિનાશક ઉપાયો કરવા. અથવા ગિણીને ધુમાડે, સરસીયું તેલ અને ગાયના મૂત્રમાં ઘુંટેલી હરતાલને રસ પણ કૃમિનો નાશ કરે છે. અથવા કાનમાંથી બહુજ દુર્ગધ આવતી હોય તે ગુગળને ધૂપ દેવો. અને કાનના સેજાના ઉપાય સેજાના અધિકારમાં કહેવા પ્રમાણે, કાનના મસા–અરશેના ઉપાય અરસેના અધિકારમાં કહ્યા પ્રમાણે અને કાનના અબુદના ઉપાયે અખુંદના અધિકારમાં કહ્યા પ્રમાણે કવા, જેથી આરામ થાય છે. ભાવપ્રકાશ, અથવા મૂલાને રસ સરસીયું અને મધ સમાન ભાગે લઈ કાનમાં નાખે તે, બહેરાપણું મટે છે. અથવા નહાન એક લચીના ચૂર્ણને સાકર સહિત કાનમાં નાખે તે બહેરાપણું મટે છે. અથવા સુંઠ, પીપર, સિંધાલૂણ, ઉપલેટ, હીંગ, વજ, લસણ અને તલનું તેલ લઈ તેમાં આકડનાં પાકાં પાંદડાને રસ નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તેલ પકાવી કાનમાં નાખે તે કાનની પીડા મટી For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) અમૃતસાગર, (તરંગ જાય છે. અથવા મોટી છીપના છવાઓનું માંસ, કમળકાકડી, હિંગ, તુંબરૂ, સિંધાલૂણ, અને ઉપલેટ એ પ્રત્યે તેલા તેલા ભાર લઈ વાટી પાણી સાથે ઘુંટી કલ્ક કરી તેને ૨૮ તલા ભાર સરસીયા તેલમાં નાખી હાડીઆકરસણને રસ ૨૮ તલા ભાર મેળવી તેલને મંદાનિથી પકાવી તે તેલનાં કાનમાં ટીપાં નાખે તે કાનમાં થતે ઘાંઘાટ, કાનમાં પડેલી ચાંદી, કાનની દુર્ગધતા અને કાનનું પાકવું વગેરે સર્વ કાનના રોગે નિએ તુરત મટી જાય છે. અથવા હાડીયાકરસણનો રસ, નગેડનો રસ અને લસણને રસ ૪-૪ તેલા ભાર તથા વજ, ઉપલેટ, વરીયાલી, ત્રિકટુ, અને લવીંગ, એઓને તેલા તેલા ભાર લઈ એઓનો કક કરી, ૧૬ લાભાર બકરીના દુધમાં તેટલું જ (૧૬ તલા) સરસીયું નાખી તેલ પકાવવાની રીતિ પ્રમાણે તૈલ સિદ્ધ કરી તે તેલનાં કાનમાં ટીપાં નાખવાથી બહેરાશ અને કાનમાં થતા ગણગણાટ મટી જાય છે. અથવા સમુદ્રણના ચૂર્ણને કાનમાં નાખે તે બહેરાશ, ગંધાતું પરૂ અને કાનમાં પડેલી ચાંદી વગેરે કાનના રેગે તુરત મટી જાય છે. વિઘરહસ્ય. કાનની કીનરીના રોગના ઉપાય. કર્ણપાલિકા સુકાઈ જતી હોય તે શેક કરવો અને તે પછી તલને કલક લગાવીને તેને વધારવી. અથવા શતાવરી, આસગંધ, ક્ષીરકાકોલી, અને એરંડીઆની મીંજ એઓને કટક કરી દુધમાં નાંખી પકાવેલું તેલ ચોપડે તે, કાનની લોળની પીડા મટી લોળ રહે. જમાં વધે છે. આ શતાવરી તિલ કહેવાય છે. અથવા પરિટિક થએલ હોય તે પ્રથમ ત્યાંનું જરા લેહી કઢાવી પછી જીવનીયગણ (પૃષ્ટ ૨૮૨ ભામાં જુ.) તેને કલક કરી દુધમાં નાખી તેવડે પકાવેલું તેલ ચોપડે તો, પરિપાટિક નામને કાનની બુટનો રોગ મટે છે. અથવા ઉત્પાત નામને રેગ હોય તે ત્યાં જળો લગાડી લેહી કઢાવવું તથા ઠંડા લેપ કરવા. અથવા વઢવાડીયાનો તથા શતાવરીને કક અને તથા કંકપક્ષીની ચરબી સહિ ત પકાવેલું તેલ ચોપડે તે ઉન્મથ અવશ્ય મટી જાય છે. અથવા જાંબુડાનાં પાંદડાં, આંબાનાં પાંદડાં અને બીલીનાં પાંદડાં, એઓના ઉકળાઓ કરી તેથી પકાવેલું તેલ અથવા તે ઉકળાઓ વડે કાનની લાળને સિંચન કરી તેલથી સારી પેઠે સ્નિગ્ધ કરી તે ઉપર જ બુડા વગેરેનાં પાંદડાઓનાં ચૂર્ણ જ ભભરાવવાં, જેથી દુઃખવર્ધન નામને કાનની બુટને રોગ મટે છે. અથવા છાણથી કે છાણાથી વારંવાર શેક કરી પછી બકરીના મવમાં વાટેલું કપૂર તે ઉપર ચોપડે તે પરિલેહી મટે છે. ભાવપ્રકાશ. કાનના રોગને અધિકાર સંપૂર્ણ નાકના રેગોનો અધિકાર. –૦૯) – નાકના રોગનાં નામો તથા સંખ્યા. નાનકડા નાકમાં પણ ૩૪ રોગ થાય છે. એટલે પીનસ ૧, પુતિનસ્ય ૨, નાસાપાક ૩, યશ ણિત ૪, ક્ષવથુ પ, બ્રશથું ૬, દીપ્ત ૭, પ્રતીનાહ ૮, પ્રતિસ્ત્રાવ ૯, નાસાશથ ૧૦. પાંચ પ્રકારનાં પ્રતિશ્યાય ૧૫, સાત પ્રકારના અખંડ ૨૨, ચાર પ્રકારના અરશ ૨૬, ચાર For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અદાર ). નાકના રેગેનું પ્રકરણ ( ૩૧૭ ) પ્રકારના રોજ ૩૦ અને ચાર પ્રકારનાં રક્તપિત્ત ૩૪ એ ૩૪ રોગ છે. તેનાં નંબર વાર લક્ષણે નીચે પ્રમાણે-- જેમાં શ્વાસથી સુકાઈ ગએલા કાનેલીધે નાક બંધાઈ જાય છતાં ભીનું રહે, ગરમ થઈ જાય તથા નાક બંધાઈ જવાના કારણથી સારી કે નઠારી વાસનાને જાણી શકે નહીં તેમજ નાકને ઉત્પન્ન કરનાર દેશનેલીધે છમ પણ બગડી જઈ કોઈ પણ સ્વાદને ઓળખી શકે નહીં એ રોગને અપીનસ કહે છે. ગળાના કે તાળવાના મૂળમાં દુષ્ટ થએલો વાયુ, પિત્ત તથા કફ અને લોહીને દોષિત કરી માં અને નાકની વાટે દુર્ગધ યુક્ત પવન નીકળે તેને પૂતિનસ્ય કહે છે. નાકમાંનું પિત્ત વણેને પ્રકટ કરી નાકને અતિસું પકવી રસીને ઊત્પન્ન કરે છે અને તેમાં ખરાબ ગંધ પણ થાય છે તેને નાસાપાક-નાક પાકયું કહે છે. - કપાળ-લલાટમાં કોઈપણ પ્રકાર પ્રહાર વાગવાથી દેવ કોપવંત થઈ નાકના રસ્તેથી લેહીથી મળેલું પરૂ વેહેવરાવે તેને પૂયણિત કહે છે. નાકના તરૂણાસ્થિ કે શૃંગાટક નામના મર્મસ્થાનમાં દુષ્ટ થએલો પવન કફ સહિત બહુ છી કો સાથે બહાર નીકળે છે તેને દેવજનિત લવશુ કહે છેઅથવા તીખા પદાર્થો ખાવાથી કે સુંઘવાથી વા સૂર્ય રહામે જોવાથી અને શળી કે રાવતે નાકના તરૂણસ્થિને સ્પર્શ થવાથી જે છીંક આવે છે તેને આગંતુક જ ક્ષવથું કહે છે. માથામાં સંચિત થએલ દુષ્ટ, જાડે તથા ખારાપણવાળ કફ ગરમીથી માથું તપે ત્યારે નાકમાંથી નીકળવા લાગે છે તેને સંશશુ કહે છે. નાકે બહુ બળતરા થાય તથા નાકમાંથી ધુમાડા જેવો પવન નીકળે અને નેક જાણે અગ્નિથી બળતું હોય તેવું લાગે તેને દીપ્ત કહે છે. વાયુથી મળેલો કફ શ્વાસના માર્ગને રોકી દે તેને પ્રતીનાહ કહે છે. નાકમાંથી પીળો ઘેળો અને જાડો દેવ ઝર્યા કરે તેને પ્રતિસ્રાવ કહે છે. નાકમાં રહેલો કફ, વાયુ અને પિત્તથી ઘણજ સુકાઈ જઈ માંડ માંડ શ્વાસ લેવા દે છે તેને નાસશેષ કહે છે. પ્રતિશ્યાયની નિદાનપૂર્વક સંપ્રાપ્તિ. મળ-મૂત્રના વેગ રોકવાથી, અજીર્ણથી, નાકમાં ધળ જવાથી, ઘણું બોલવાથી, ઘણા ધથી, ઋતુઓના નિયમથી, વિરૂદ્ધ કાર્ય કરવાથી, ધુમાડા વગેરેથી, માથાને સંતાપ થવાથી, ઉજાગરાથી, ઘણું ઉંધવાથી, પાણીના અતિ સેવનથી, ઘણું ઠંડા ઉપાયો સેવવાથી, બરફના સેવનથી,અતિ મૈથુનથી, અને ઘણું રોવાથી એકદમ માથામાં કફ એકઠો થતાં વધેલ વાયુ પ્રતિશ્યાય-શળેખમને ઉત્પન્ન કરે છે. આ તુરત થનારા શળીખમનો હેતુ છે, પણ દેના સંચયના ક્રમે કરીને શnીખમનો હેતુ છે તે એ છે કે-વાયુ કે પિત્ત વા કફ એ ત્રણે દોષ અથવા લોહી માથામાં એકઠું થવાથી તથા પિતતાને કોપભૂત કરવાનાં નિદાનથી કોપે છે ત્યારે શળખમને ઉત્પન્ન કરે છે. અર્થાત સજનક અને ચયાદિક્રમજનક એવાં શળેખમ થવાનાં મુખ્ય બે કારણે છે. શીખમનું પૂરૂપ–જ્યારે શળીખમ થવાનું હોય ત્યારે ઉપરા ઉપર છીક આવે છે, માથું ભારે-જડ થઇ જાય છે, શરીર સજડ થઈ જાય, અગમાં ત્રોડા, સેવા For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૮) - અમૃતસાગર, (તરંગ ઓનું ઉભું થવું અને બીજા પણ અનેક ઉપદ્રવ થાય છે અર્થાત નાકમાંથી ધુમાડા નીકન્યા જેવું જણાય, તાળવામાં ફાટ, નાકમાં સળવળાટ અને હેમાંથી સ્ત્રાવ થયા કરે છે. પાંચ પ્રકારના શળીખમનાં લક્ષણે. જે વાયુ કોપથી શળીખમ થયું હોય તે, નાક બંધાઈ જાય, નાકમાંથી પાતળું પાણી ઝરયા કરે, ગળું, તાળવું અને હેઠ સુકાયા કરે, લમણુઓમાં પીડા અને ઘાંટે ભારે કે ખરો થઈ જાય છે. જે પિત્તથી શળીખમ થયું હોય તે, નાકમાંથી ઉનું તથા હેજ પીળું પાણી ઝરે છે, શરીર દુબળું, ઘણુંજ પાંડુ વર્ણવાળું તથા સંતપ્ત થઈ જાય છે. તર ઘણી લાગે અને નાકમાંથી ધુમાડાવાળે અગ્નિ નીકળતું હોય તેવું જણાય છે. જે કફથી શળીખમ થયું હોય તે, નાકમાંથી ધોળું ઠડ તથા ઘણું કફ સહિત પાણી કરે છે, શરીર ધેળાશ પડતું થાય, આંખો સુછ-થરવાળી થઈ જાય, માથું ભારે અને માથામાં, હોઠમાં, ગળામાં તથા તાળવામાં ઘણું ચળ આવે છે. જે વિદોષથી સળીખમ થયું હોય તે, શળીખમ પાકયા પછી કે પાક્યા વિનાજ એકદમ બંધ થઈ જાય છે. આ શાળીખમ અસાધ્ય છે. દુષ્ય શીખમનાં લક્ષણ–વારંવાર નાક ભીનું થાય, વા, વારંવાર બંધાઈ જાય, વારંવાર ઉઘડે અને શ્વાસ નીચે મૂકતાં ખરાબ વાસના આવે તથા સારી નરસી ગંધની ખબર ન પડે તે, તે દુષ્ટ ળીખમ સમજવું. આ શળીખમ કષ્ટસાધ્ય અથવા અસાધ્ય છે. - જે લેહીથી શળીખમ થયું હોય તે, નાકથી લોહી પડે છે અને પિત્તથી થએલા શળીખમનાં લક્ષણે સહિત હોય, આંખે રાતી, છાતીમાં પીડા, મોંમાંથી દુર્ગંધ યુક્ત શ્વાસ અને દુર્ગધ સુગધની પરીક્ષા રહિત નાક થાય છે. આ પાંચ પ્રકારનાં શળીખમમાં જે ઉપાય કરવામાં બેદરકારી રાખે તો તે સઘળાં અસાધ્ય સમજવાં અર્થત વધારે વખત શળીખમ જારી રહે તે ભયંકર રોગોને જન્મ આપે છે, માટે શરીખમ મટાડવા ચોથે દિવસે તાકીદે ઉપાય લેવા. કેટલીક વખતે શળીખમનાલીધે નાકમાંથી કીડા પડે છે. એટલે કફથી ધેળા અને ચીકણું ઝીણું ઝીણું કીડા પડે છે અને વિશેષ વધી ગએલા શળીખમથી બહેરાશ, અંધાપે, વાસના પારખવામાં અશક્તિ, આંખના ભયંકર રેગે, શેષ, અગ્નિની મંદતા અને ઉધરસ-ક્ષય વગેરેને ઉત્પન્ન કરે છે. તથા વિશેષે કરીને અધા શળીખમના વધવાથી જ થાય છે, એ જ હેતુ માટે ચાંપતા. ઉપાયે આદરવા, પણ શળીખમથી શું થનાર છે? એમ બેદરકાર રહેવું નહિ. આ સિવાય નાકમાં સાત જાતના અબુંદ થાય છે તેનાં લક્ષણો અદના અધિકાર ઉપરથી ક્રમવાર સમજી લેવાં. તથા ચાર જાતને સેજે નાકમાં થાય છે તેનાં લક્ષણે સેજાના અધિકારથી જાણ લેવાં, નાકમાં ચાર જાતના અરશ થાય છે તેનાં લક્ષણે અરશના અધિકારથી જાણી લેવા અને નાકમાં ચાર જાતના રક્તપિત્ત થાય છે તેનાં પણ લક્ષણ રક્તપિત્તના અધિકારી જાણ લેવાં. પીનસના કાચાપાકાપણાનું લક્ષણ. ભાથું ભારે રહે. અરૂચિ, નાકમાંથી પાતળું પાણી ઝરે, ઘાટો બદલાઈ જાય અને ઘડી For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે. ) નાકના રોગોનું પ્રકરણ. (૩૨૯) અને પલકે થુંકવું પડે છે, જાણવું કે પીનસ કાચો છે, પણ જે માથાના ભારેપણુ વગેરેનાં ચિત્તે કહ્યાં તે સહિત કફ જાડો થઈ નાકના છિદ્રમાં રહેતી રહે, અવાજ-ઘાટ ચે થાય, ભૂખ લાગે, પાણી અનાજ સ્વાદવાળું જણાય અને કફને સ્વાભાવિક રંગ થઈ જાય તે, જાણવું કે પીનસ (એક જાતના સળીખમને ભેદ) પાકેલ સમજે. નાકને રોગના ઉપાય. સર્વ પ્રકારના નાકના રોગ ઉત્પન્ન થતાં હમેશાં ગોળ અને દહીની સંગાથે મરી ખાય તે માણસ સુખી થાય છે. અથવા કાયફળ, પુષ્કરમૂળ, કાકડાશગી, સુંઠ, મરી, પીપર, જવાસો અને અજમો એઓનું ચૂર્ણ અથવા એઓને કવાથ આદાના રસની સાથે સેવન કરે તે, પીનસ, સ્વરભંગ, તમકશ્વાસ, હલીમક, સન્નિપાત, કફ, ઉધરસ, તાવ અને દમ એઓનો નાશ કરે છે. અથવા ઇંદ્રજવ, હિંગ, મરી, લાખનો રસ, કાયફળ, ઉપલેટ, વજ સરગવે અને વાવડીંગ એઓનું અવપીડ નસ્ય લે તે પીનસ વગેરે નાકના રોગો મટી જાય છે. અથવા સુંઠ, મરી, પીપર, ચિત્ર, તાલિસપત્ર, આંબલીનાંફળ, અસ્તવેદ, ચવક અને જીરું એટલાં બરાબર લેવાં અને એલચી, તજ, તમાલપત્ર એઓને થે ભાગે લેવાં. એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી જુના ગેળમાં મેળવી ગોળીઓ કરી સેવન કરે તે પીનસ, તથા શ્વાસ અને ઉધરસ મટી જાય છે, રૂચિ ઉપજે છે અને સ્વર સારો થાય છે. આ વેષાદિ વટિ કહેવાય છે. અથવા ભરીંગણી, નેપાળાનાં મૂળ, જવ, સરગવો, તુલસી, સુંઠ, મરી, પીપર અને સિંધાલૂણ એઓના કલ્કથી પકાવેલું તૈલ તેને નાશ લે તે પૂતિનસ્ય મટી જાય છે. આ વ્યાધિ તૈલ કહેવાય છે. અથવા સરગવાનાં બીજ, ભેરીગણીનાં બીજ, નેપાળ, ત્રિકટુ અને સિંધાલૂણ એઓના કકથી અને બીલીપત્રના રસવડે પકાવેલું તેલ તેને નાસ લે છે તેથી પૂતિનસ્ય મટી જાય છે. આ શિતલ કહેવાય છે. અને થવા મીણને ઘી અને ગુગળથી મિશ્રિત કરી તેને ભૂંગળીદાર નામ ધુમાડે લે તે ઘવથુ અને બ્રશથુ-છીંકો ઘણી આવતી હોય તે બંધ પડે છે. અથવા સુંઠ, ઉપલેટ, પીપર, બીલાં અને ધાખ એએના કરકથી એઓનાજ કાઢામાં તેલ પકાવવાની મર્યાદા પ્રમાણે તેલ પકાવી અથવા ધી પકાવી તેનો નાસ આપે તે બહુ છીંક આવતી બંધ પડે છે. અથવા વાવડીંગ, સંધવ, હીંગ, ગુગળ, મણુશીલ અને વિજ એઓનું ચૂર્ણ કરી છીંકણીની પેઠે સુંઘવાથી શળીખમ મટી જાય છે. અથવા ભાંગના પાંદડાંઓને પુટપાકના વિધિ પ્રમામાણે પકાવી તેને તેલ અને સિંધવની સંગાથે ખાય તે સર્વ પ્રકારનાં શળીખમ મટી જાય છે. અથવા ઘરના ધુમાડાને ધંસ, પીપર, દેવદાર, દુધ, કરકચ, સિંધાલૂણ અને અંધાડાનાં બીજ એના કકથી પકાવેલું તેલ નાકના અરશો ઉપર ચોપડે તોનાકના અરસ-મસા મટી જાય છે. નાકમાંના રક્તપિત્તના રકતપિત્તના અધિકારમાં, નાકના સેજાના સેવાના અધિકારમાં, નાકના અરશેના અરશના અધિકારમાં અને નાકના અખુંદના અબુંદના અધિકારમાં તથા નાકમાં પડેલા કમિઓના કૃમિના અધિકારમાં કહેલા ઉપાય પ્રમાણે ચતુર વૈદ્ય ઉપાયે કરી તેતે રોગને નાશ કરે. ભાવપ્રકાશ. અથવા જે મનુષ્ય સુવાની વખતે શેરનું અરધે શેર - હે તેવું ઉકાળેલું પાણુ ઠંડુ કરી પીએ તે પીનસ રેગ મટી જાય છે અથવા સુઈ જતી વખતે ઠંડું પાણી પીને સુઈ જાય તે ૩ દિવસમાં પીનસ રોગ નાશ થાય છે. અથવા For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૮ ) અમૃતસાગર, (તરંગ જીરૂ, ઘી અને ખાંડને નાસ લે તે નાકેથી ઝરતું પાણી બંધ થાય છે. ઘરહસ્ય. નાકના રેગેને અધિકાર સંપર્ણ. મેહડાના રોગોને આધકાર. મહીં એટલે શું ? તથા મહેડાના રોગોની સંખ્યા. ઉપર હોઠ, નીચેના હેઠ, દાંતનાં પેઢાં, દાંત, જીભ, તાળવું અને ગળું એ સાત અંગો મળીને મહીં કહેવાય છે. તે મહેના વિષે ૬૭ રોગો થાય છે એટલે હેઠમાં ૮, દાંતના પિઢાઓમાં ૧૬, તેમાં ૮, જીભમાં ૫, તાળવામાં ૮, ગળામાં ૧૮ અને આખા માં ત્રણ એ રીતે એકંદરે ૬૭ રોગ છે. - મડાના રોગે ઉત્પન્ન થવાનું મૂળ કારણ. અનુપ દેશના પ્રાણીઓનાં માંસ ખાવાથી, ખારના ખાવાથી, ઘણું દહી ખાવાથી અને અડદ ખાવાથી અર્થાત એઓને હદ ઉપરાંત ખાવાથી કાદિ દોષે કેપીને મ્હોંમાં રેગેને જન્મ આપે છે. હોઠોના રોગની હેતુ સહિત સંખ્યા. વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોથી, લેહીથી, માંસથી, મેથી અને મારી વાગવાથી એ ટલા કારણોથી થએલા હેઠના આઠ રોગ છે. તેઓનાં ક્રમવાર લક્ષણે આ પ્રમાણે છે કે જે વાયુથી હઠને રોગ જે હોય તે બન્ને હોઠ ખરઠ, લુખા, સ્તબ્ધ, કાળા, આકરી પીડા સહિત, ચીરાયેલા અને હેજ ફાટેલી ચામડીવાળા હેય છે. જે પિત્તથી હઠને રેગ થયો હોય તે, બન્ને હોઠ ચારેકોર પિત્ત સંબંધી પીડા કરનાર ફાલીઓથી ઘેરાયેલા હોય છે. પીળા રંગના અને ફેલીઓમાં બળતરા તથા પાક થાય છે. જે કફથી હઠને રોગ થયે હોય તે, ચામડીના જેવા રંગવાળી ફોલ્લીઓ યુક્ત, થોડી પીડાવાળા, વલુર સહિત, ધળા, ચીકણા, દંડ અને ભારે હોય છે. જે ત્રિદોષથી હોઠને રેગ હોય તો, બને હોઠ કેઈ વખતે કાળા તે કઈ વખતે પીળા તો કોઈ વખતે ધેળા અને ઘણી ફેલીઓ સહિત હોય છે. જે લેહીથી હઠને રોગ થએલ હેય તે, બને છેઠ ખજૂરીના ફળ જેવા રંગની ફેલ્લીઓની વેદનાથી પીડાતા, લેહીના સ્ત્રાવવાળા અને રાતા હોય છે. જે માંસથી હોઠને રોગ થયો હોય તે, બને છેઠ ભારે, જાડા તથા માંસના ચાની પેઠે ઉંચા થએલા અને બનને ગલોફાંઓમાં જીવાત વધે છે. જે મેદથી હઠને રોગ - જે હોય તે, બન્ને હોઠ ઘીના મડ જેવા, ચળવાળા, કુણા અને ચોખા સ્ફટિક જેવા વિશેષ પરૂવાળા હોય છે. અને જે પ્રહાર વાગવાથી હોઠને રોગ થયો હોય તે, છેલાઈ ફાટી ગએલા, લેહી જેવા રંગવાળા અને ચળસહિત પીડાવંત હોય છે. હેઠના રેગેના ઉપાય. હોઠના રેગવાળાનું જળ વગેરેથી લેહી કઢાવવું, કારણ કે એ રેગમાં કફ અને લે For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર ) ઢાઠ તથા દાંત રોગ પ્રકરણ. ( ૩૨૧ ) હી પ્રાધાન્યતા ધરાવે છે માટે વારવાર લોહી ઘટતી રીતે કઢાવવું. અથવા તેલ, ધી, ચરખી અને મજ્જા એએમાં મીણુ મેળવી હાડ ઉપર ચાળે તે વાયુના હોઠ રોગ મટે છે. અથવા હાની નસેનું લોહી કઢાવવું, ઉલટી કરાવવી, રેચ આપવા, ઠંડા આધાતે લેપ કરવા, માંસને રસે પીવરાવવા, અને તિક્ત નામનું ધી પીવરાવવું, જેથી પિત્તના હોઠના રગે મટી જાય છે. અથવા શિરેવિરેચન વડે માથાને દેખેથી ખાલી કરવાના ઉપાય દેવા. ધુમાડા પાવા, સ્વેદન અને કવળ પ્રયાગ પણ કરવા. કફથી થએલા હોઠના રાગ મટે છે. અથવા ધઉલા, ત્રિફળા અને લેદર એના ચૂર્ણને મધમાં કાલવીને પ્રતિસારણ કરવું, હાડા ઉપર ત્રણ થયા હોય તેા ત્રણના અધિકારમાં કહેલા ઉપાય પ્રમાણે ઉપાયા કરવા. હાડના રોગના અધિકાર સપૂર્ણ. ર ・。()。. દાંતાનાં પેઢાંમાં જે રાગા થાય છે તેનાં નામેા તથા સખ્યા. શીતાદ, દંતપુપુટક, દંતવેષ્ટ, સૈારિ, મહાસાષિર, પરિદર, ઉપકુશ, વૈદર્ભ, લિવર્ધન, અધિમાંસક, પાંચ પ્રકારની દાંતની નાડીએ, અને દંતવિધિ એ પ્રકારે ૧૬ ગા દાંતેાના પેઢાંમાં થાય છે. દાતાના પેઢાંના સાળે રાગેાનાં ક્રમવાર લક્ષણા. દાંતાના પેઢાંમાંથી કાંઇ પણ વાગ્યા વિના લોહી નીકળે, પેઢાં ગધાતાં, કાળાં, ચકચતાં, તથા કુણાં થઇને વેરાવા માંડે અને પાકવાની ગરમીથી લાહીને ઉકાળવા લાગે તેને શીતાદ કહે છે. એ અથવા તણુ દાંતમાં બહુ સાજો થઇ આવે તેને દત્તપુપુ કહે છે. ચા રોગ ફર્ અને લોહીના કાપવાથી થાય છે. પેઢાંમાંથી લોહી તથા પરૂ નીકળે અને દાંતે હાલી-ખળભળી જાય તેને ક્રૂ તવેષ્ટ કહે છે. આ રાગ લેાહીના બગાડથી થાય છે. પેઢાંએમાં પીડા, લાળ અને ચળવાળા સો થાય તેને સાષિર્ કહે છે, આ રાગ વાયુ તથા કફના કાપવાથી થાય છે. પેઢાંમાંથી દાંતે! હાલીજાય, તાળવું તથા પેઢાં ફાટવાલાગે, પેઢાંએ પાફીજાય અને મહેડુ અત્યંત પીડાય તેને મહાસાષિર કહે છે. આ રાગ ત્રિદોષતે છે, જેથી ૭ રાત્રીમાં ૧ વાયુને, પિત્તને તથા ફને મટાડનારા પદાર્થેાના કાળીઆને મ્હામાં મુકી અરધે! ચાવીને યુકી દેવા તેને કવળ પ્રયાગ કહે છે. કવળ ભક્ષ્ય પદાર્થેામાં ઇચ્છાને ઉપજાવનાર, કફને હરનાર, તથા તરશના, શા ને, વિરસપાને અને દાંતના હાલવાના નાશ કરનાર છે. ભાવપ્રકાશ. ૨ આંગળી વતે ચૂર્ણ, કલ્ક કે અવલેહ, જીભ મ્હે કે દાંત ઉપર ઘસવામાં આવે તેને પ્રતિસારણુ કહે છે, તે પ્રતિસારણ વિરસપણાને, મ્હાંની દુર્ગંધને, મુખશે ષને, તરશને, અરૂચિને અને દાંત પીડાને મટાડે છે, પણ તેની ઓછી માત્રાના ઉપચેગ કરે તે શરીરમાં જડતા, કાના કાપ અને રસેાનું ન જાણવાપણુ’ થાય છે અને તે અતિ માત્રાનો ઉપયોગ કરે તે મ્હાં આવી જાય છે. શેષ, તરા, કતરી અને ગ્લાનિ થાય છે માટે યાગ્ય માત્રાએ ધીરેધીરે બધા ધસવાં સાયપ્રકાશ, For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩રર ) અમૃતસાગર (તરંગ મનુષ્યના પ્રાણની હાણ કરે છે. પેઢાંઓનું માંસ વીંખાઈ જાય, થુંકમાં લેહી પડયાકરે તેને પરિદર કહે છે. આ રોગ પિત્ત, લોહી અને કફના કોપથી થાય છે. પેઢાંઓમાં બળતરા, પાકવાથી દાંતો હાલી જાય, તેમાંથી થોડી પીડાવાળું લોહી નીકળે. છે અને તેથી મહેડે સેજો આવે છે તથા મોંમાંથી ખરાબ ગંધ આવે છે તેને ઉપકુશ કહે છે. આ રોગ પિત્ત અને લેહીના કોપવાથી થાય છે. પિકાંઓને ઘસતાં હેટ સેજે પ્રકટ થાય, દાંતે હાલી જાય, વેદના થાય, પાકે તથા બળતરા થાય છે તેને વૈદર્ભ કહે છે. આ રોગ કેઈપણ પ્રકારનો પ્રહાર વાગવાથી થાય છે. આકરી વેદના સાથે એક વધારાનો દાંત ફુટે અને તેના ફુટયા પછી પીડા નરમ પડે તેને ખલીવર્દન કહે છે. આ રોગ વાયુના કોપથી થાય છે. નીચેની હારની છેલી દાઢમાં બહુ વેદના થાય, તથા લાળ વેહેનારો ભયંકર સોજો થાય તેને અધિમાંસક કહે છે. આ રોગ કફના કોપથી થાય છે. . . પાંચ પ્રકારની દાંતનીનાળીઓનાં લક્ષણે-જેવી રીતે ત્રણમાં વાયુથી, પિત્તથી, કફથી, ત્રિદોષથી અને શવથી થએલી નાડીઓ હોય છે તેમ તેવી જ રીતે પાંચ પ્રકારની નળીઓ દાંતનાં પેઢાંઓમાં પણ હોય છે. માટે એનાં લક્ષણો નાડી ત્રણના અધિકારમાં કહ્યા પ્રમાણે સમજી લેવાં. પેઢાંઓમાં રહેલા વાયુ પિત્ત કફ અને લોહી એ દેના કારણથી બળતરાવાળ, વેકના સહિત મોટો સેજે થાય છે અને કુટયાથી પરૂ તથા લેહી વહે છે. તેને અંતવિકધિ કહે છે. દાંતના પેઢાના રોગના ઉપાય. પેઢાંઓનું લોહી કઢાવવું. ત્યાર પછી સુંઠ, સરસવ, હરડે, બહેડાં અને આંબળાને પાણીમાં નાખી ઉકાળો કરી તેને કોગળા કરે તો શીલાદ નામનો રોગ મટે છે. અથવા હીરાકસી, દર, પીપર, મણશીલ, ઘઉંલા અને તેજબળ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી પઢાઓને ચોપડે તે શીતાદ મટે છે. અથવા વાયુનો નાશ કરનાર તેલ કે ઘીના કોગળા કરે તે શીતાદ મટી જાય છે. દંતપુપુટ રોગ થતાંજ લેહી કઢાવવું અને પછી પાંચ જાતનાં મીઠાં સહિત જવખારને મધમાં કાલવી ધીરે ધીરે દાંતને ઘસવાં જેથી તપુપુટ મટી જાય છે. માથાને ખાલી કરનાર નાસ આપો અને સ્નિગ્ધ ભજન જમાડવાં અથવા દંતયેષ્ઠ રોગ માટે પેઢાંઓમાંથી લોહી કઢાવી તેના ત્રણ ઉપર લોદર, પતંગ, જેઠીમધ અને લાખ એઓનું ચૂર્ણ મધમાં કાલવી આંગળીવતે પેઢાં ઉપર ઘસવું. અથવા દાંત હાલતા હોય છે, પાંચ ક્ષીરક્ષેનો કવાથ કરી તેમાં મધ ઘી અને સાકર નાખી તેના કોગળા કરવા. અને તે પછી બોલસરીને ચાવે તો દાંતે સ્થિર થાય છે. અથવા ભદ્રમોથ, હરડે, સુંઠ, મરી, પીપર, વાવડીંગ અને લીંબડાનાં પાંદડાં એઓને ગોમૂત્રમાં વાટી ગોળીઓ કરવી અને તેને છાયામાં સુકવી તે ગોળી મહોંમાં રાખીને સુઈ જાય તે હાલતા દાંત મજબૂત થાય છે–આને મુસ્તાદિવટી કહે છે. અથવા ૪૦૦ તેલા ભાર કાળાજુલાનો કાંટા શળીઓ લઈ તેને ૧૦૪ તેલા ભાર પાણીમાં વિધિયુક્ત કવાથ કરતાં ચોથા ભાગનું પાણી રહે ત્યારે તેમાં ધમા, ખેર, દુધીબેર, જાંબુ તથા આંબાનાં પાદડાં, જેડીમધ, For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે) દાંતના રોગોનું પ્રકરણ (૩૨૩) અને કમળ એ પ્રત્યેક પદાર્થોને બંબે તેવા ભાર કેક નાંખીને તેમાં તેલ કે ઘી નાખી ધીમા અરિનથી વિધિવત્ પકાવી તેના કોગળા કરવામાં આવે કે મહેમાં ભરી રાખે તે તુરતજ દાંતેનું હાલવું બંધ પડે છે, આને સહુચરાઘર્તિલ વા ઘી કહે છે. સિષિર રેગ માટે પેઢાઓમાંથી લેહી કઢાવી પછી લોદર, મોથ અને રસાંજન એઓનું ચૂર્ણ મધમાં કાલવી તેનો લેપ કરે અને વડ આદિ દુધના કવાથના કોગળા કરવા, જેથી સોષિર મટે છે. જે પરિદર થયો હોય તે, શીતાદ માટે કહેલા ઉપાયો કરવા, તેથી પરિદાર મટે છે. ઉપફશ થયો હોય તે સાફ કરી બન્ને તરફ મોડાં કરવાં, વ્રણને ઊંબરાના પાંદડાઓથી ઍવા અને પાંચ જાતનાં લૂણ અને ત્રિકટુને મધમાં કાલવી આંગળીવતે ધીરે ધીરે પઢાઓ ઉપર ઘસવાં, જેથી ઉપકુશ મટી જાય છે. વૈદર્ભ થયે હોય તે તેને શસ્ત્રથી કાપી પેઢાંઓને સાફ કરી પછી ખાર મુકી દે અને સર્વ ઠંડા ઉપચાર કરવા. ખલિવદ્ધન થયે હોય તે, નવા ફલા દાંતને કહાડી નાખી ત્યાં હાંભી દઈ કૃમિદતના જે આગળ ઉપાયો કહેવામાં આવશે તે કરવા. અધિમાંસક થએલ હોય તે કાપી નાખી વજ, તેજ. બળ, કાળીપાડ, સાજીખાર અને જવખાર એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી પઢાંઓને લગાડવું તે અધિમાંસક મટે છે. તથા પીપરના ચૂર્ણને મધમાં કાલવી કવળ કરવા. તલ, કુકોલે, લીંબડો અને ત્રિફળા એનો કવાથ કરી કોગળા કરે તે શાંતિ થાય છે. પેઢાંએની નળીઓમાં ભરનીગળ પડેલ હેય-જે ડાઢારસી થએલ હેય તો નાડી વણના અધિકારમાં બતાવ્યા પ્રમાણે ઉપાયો કરવા. જે દાંતની અંદર નાડી–નાસૂર થએલ હોય તે દાંતનાં પેઢાંઓને શસ્ત્રવતે કાપી દાંતને ઉખેડી નાખ; પરંતુ તે નીચેની હાર માટે ઉપાય - જ, પણ ઉપરના દાંતની હાર માટે તેમ કરવું નહીં. દાંત કાહાડી નાખ્યા પછી ચંબેલીનાં પાન, ધતુરાનાં પાન, ઉભી રીંગણીનાં મૂળી અને ગોખરૂનાં પાંચે અંગ લઈ એ સઘળાના કવાથમાં અથવા મજીઠ, લોદર તથા જેઠીમધ એઓના કવાથમાં પકાવેલું તેલ દાંતે ચોપડે તે દાંતમાં થએલા પરૂની ગતીને બંધ કરે છે. આ જાત્યાદિતલ કહેવાય છે. દંતવિદ્રધિ થઈ હોય તો વિદ્રધિના અધિકારમાં કહેલા ઉપાયો પ્રમાણે ઉપાય કરવા. પિઢાઓના રેગોને અધિકાર સમાપ્ત થયો, દાંતના રોગોનાં નામ તથા સંખ્યા. દાલન, કૃમિદંત, ભંજનક, દંતહર્ષ, દંતશર્કરા, પાલિકાયાવદતક અને કરાલ એ આક દાંતના રોગે છે, તેઓનાં કમવાર લક્ષણે નીચે પ્રમાણે- દાંતો જાણે ચીરાઈ જતા હોય તેવી દાંતમાં પીડા થાય તેને દાલન કહે છે. આ રોગ વાયુના કેપથી થાય છે. કાળાં કાણાંવાળો, વલુરવાળો, પઢાઓમાં સેજાવાળા, પિઢાઓમાં પરૂવાળા, મયકર વેદનાવાળા અને જેમાં હલાવવા વગેરે કારણ વગર પીડા વાળા હોય તેને કમિટ કહે છે. આ રોગ વાયુકોપથી થાય છે. દાંતમાં સળે લાગે છે. જે રોગથી મહું વાંકુ થઈ જાય, અને દાંત. ટુટી જાય તેને ભજનક કહે છે. આ. રોગ કફ તથા વાયુના કોપથી થાય છે. ' જે દાંતે ટાઢ પવન કે ટાઢા પદાર્થોનો તથા લુખા અને ખાટા પદાર્થોને સ્પર્શ સ For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૪) 'અમૃતસાગર તરંગ હન ન કરી શકે તેને દંતહર્ષ કહે છે. આ રોગ વાયુ અને પિત્ત કોપથી થાય છે. દાંતમાં રહેલો મેલ અને પવને સુકાવેલ કફ રેતી જે ખરસડ સ્પર્શવાળ થઈ જાય તેને દંતશર્કરા કહે છે. મેલ સહિત દાંતના અવય માટીના ઠીકરાની પેઠે ફાટવા લાગે અને દંતશર્કરા પણ થઇ આવે તેને કપાલિકા કહે છે. આ રોગ દાંતનું નિકંદન કરી દે છે. લોહી સહિત પિત્તથી બળેલા જેવો દાંત બરોબર રીતે કાળે કે ન થઈ જાય તેને શ્યાવદંતક કહે છે. દાંતોમાં રહેલો વાયુ ધીરે ધીરે દતિને બીહામણા અને અતિ ખરાબ કરી નાખે છે. તેને કરાલ કહે છે. ગ્રંથાંતરથી હનુમેક્ષ નામનાદંતરેગનું લક્ષણ. જેની દાઢમાં વાયુ કોપવંત થઈ દાંતને પકડે અથવા દાઢિમાં વેદના કરે તેને હનુમક્ષ નામનો દાંતને રોગ કહે છે.” દાંતના રોગના ઉપાય. લાખ રસ ૬૪ તેલા, દુધ ૬૪ તેલા, અને લોદર, કાયફળ, મજીઠ, કમળના કેસરા, પદ્મક, ચંદન, રાતું કમળ, તથા જેઠીમધ એઓનો ગણે કવાથ કરી એજ લોદર વગેરે પ્રત્યેક પદાર્થો ચાર ચાર તેલા ભાર લઈ તેઓનો કલ્ક કરી ઉક્ત કવાથમાં નાખી તેઓમાં ૬૪ તલા ભાર તેલનું તેલ નાખી તેલ પકાવવાના વિધિ પ્રમાણે તેલ પકાવી તે તૈલ ઓંમાં રાખે અર્થત મહેમાં તેને કોગળો ભરી રાખે તે દાલન, દાંતોનું હાલવું, દાંતનું પડવું, પાલિકા, શીતાદ, પૂતિવત્ર, મહીંની દુર્ગધતા, અરૂચિ અને મહેનું વિરપણું એટલે રગેના નાશ કરે છે. દાંતને મજબૂત કરે છે અને દાંતના રોગ ઉપર સારો ફાયદો આપે છે–આ લાક્ષાદિતૈલ કહેવાય છે. અથવા વાયુનાશક તેલના કોગળા કરે તે દાંતોના તમામ રોગો મટી જાય છે. અથવા હીંગને જરા ઊની કરી (જ્યાં દુખ થતું હોય ત્યાં) દાંતના વચમાં બાવે તે દંતક્રમિને નાશ થાય છે. અથવા ગળીના મૂળને અથવા કોકજંઘાના મૂળને કે રાતી અઘેડીના મૂળને અથવા કડવી તુંબડીના મૂળને વાટી ચૂર્ણ કરી દાંતમાં રાખે છે તેથી દાંતના સળામાં થએલી છવાત મરી જાય છે. અથવા “સાંભરનું મીઠું, નરકચૂરે, સુંઠ અને અકલકરે એઓનું સૂક્ષ્મ ચૂર્ણ કરી દાંત ઉપર ઘસે તો દાંતને અંબવા મટે છે. અથવા પાંચ જાતનાં લૂણ, મેરથુથું, ત્રિકટુ, પીપરીમૂળ, હીરાકસી, માયાં અને વાવડીંગ એઓનું ઝીણું ચૂર્ણ કરી દાંતે ઘસે તે દાંતના સર્વ રોગ મટે છે. અથવા હીરાકસી, માયાં, લોખંડનો ભૂકે, સોવનમાખી, મજીઠ, ફુલાવેલી ફટકડી અને ત્રિફળા એ સર્વ સરખાં લઈ ખરલ કરવાં. જ્યારે મસી જેવાં શ્યામ થાય ત્યારે તે લગાડવાના ઉપયોગમાં (૧ ભાસા ભાર) લે તો ૭ દિવસમાં દાંત કાળા થાય છે અને મજબૂત પણ થાય છે.” અથવા ફુલાવેલી ફટકડી, ફુલાવેલું મોરથુથું, ખરસાર, તેજબળ, કાચી લાખ, વંશલોચન, મરી, આંબળાં, મજીઠ, રૂમીમસ્તકી, બલસરીની છાલ, સિંધાલૂણ, માયાં અને દક્ષણી સોપારી એ સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી નગોડના રસની ભાવનાઓ દઈ તડકે સુકવી શુંટી પછી દાંતે ઘસે તો દંતના સર્વ રોગ મટે છે. વિદ્યારહસ્ય. અથવા “ઉપલેટ, ત્રિકટુ, શુદ્ધ કરેલે ખેરાસાની અજમો, હરડેની છાલ અને કાથે એઓનું ચૂર્ણ કરી દાંતે ઘસે છે - For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જીભરેગ પ્રકરણ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર) ( ૩૨૫) તેના દુખાવે બંધ પડે છે. અથવા ગગાપારની તમાખુ, અકલકરા, કાયળ, વાવડીંગ, ત્રિકટુ અને સિંધાલૂણ એને ઝીણાં વાટી દાંતે ધસે તે દાંતના દુખાવે। મટે છે. અથવા પીપર, સિંધાલુણ, જીરૂં, હરડે અને મેચરસ એએનું ચૂર્ણ કરી દાંતે ધસે તે દાંતાની પીડા અને હાલનું બંધ થાય છે.” અથવા નાગર માય, હરડે, ત્રિકટુ, વાવડીંગ અને લીંબડાનાં પાંદડાં, એને ગાયના મૂત્રમાં સારી પેઠે ઘુંટી ગોળી બનાવી છાંયડે સુકાવી રાતે સુતી વખતે મ્હાંમાં રાખે તે અવશ્ય દાંતાનું હાલવું બંધ થાય છે. અથવા સિધાલૂણ, ખેરસાર, ઉપલેટ, ધાણા, સુંદ, કાળાંમરી, મેથુથુ, અને શેકેલું જીરૂં એનુ ચૂર્ણ કરી દાંતે બસે તે। દાંતેામાંથી નીકળતું લોહી તથા હાલવું બંધ પડેછે. વૈધરહસ્ય. દાંતના રોગોના અધિકાર સંપૂર્ણ, જીભના રોગોના અધિકાર. જીભના રોગોના નિદાના તથા નામેા અને સ ંખ્યા. વાયુથી, કફથી તથા પિત્તથી થયેલા, અલાસ અને ઉપિિવ્હકા એ રીતે જીભના પાંચ રેગ છે. તેનાં લક્ષણા નિચે પ્રમાણે. વાયુથી થએલા જીભતા રાગ હોય તે, જીભ જરાકાટેલી, ખાટા મીઠા રસાને જાણી શકતી ન હોય તેવી, સેડાયુક્ત લીલાસ પડતી અને કાંટાથી વ્યાપ્ત હોય છે. પિત્તથી થએલા જીભના રાગ હાય તા, જીભમાં બળતરા અને રતાશવાળા કાંટાઆથી વિંટાયલી હેાય છે. કફથી થએલા જીભને રોગ હોય તેા, જીભ ભારે લાગે, જાડી થઇ જાય અને શીમળાના કાંટા જેવા ધેાળા માંસથી વિટાયલી હોય છે. અલાસ રોગ હોય તેા, છાના નીચે ત્રણે દોષો તથા લોહીના પ્રાપથી અત્યંત દારૂણ સાતે આવે છે. આ રાગ વધી પડે તે જીભને અટકાવી દે છે અને કદાચ જીભનું મૂળ પણ અત્યંત પાકી આવે છે. ઉપજિવ્હિકા રાગ હોય તેા, ઋભની અણીની આકૃતિવાળા કક્ અને લેાહિના કાપવાથી જીભને ઊંચી કરીને સાજે થાય છે, તેમાંથી લાળ ઝરે છે, ચળ અને બળતરાવાળા હોય છે. જીભના રાગાના ઉપાય. જીભના સઘળા રોગો માટે લોહી કઢાવવું અને ગળા, લીંબડા તથા પીપર એને તીખા પદાર્થેાની સાથે મ્હામાં કવલ રાખવા, જેથી જીભના રોગો મટે છે. અથવા સુંઠ, મરી, પીપર, જવખાર, હરડે અને ચિતામૂળ એનુ ચૂર્ણ ધસવાથી વા એ ચૂર્ણના કથી પાવેલા તેલના કોગળા કરવાથી ઉપજિવ્હિકા રોગ મટે છે. ભાવપ્રકાશ, અથવા કચનારની છાલને વાથ કરી તેમાં કાથે નાખી પ્રભાતમાં કાગળા કરે વા મ્હોંમાં ભરી રાખે તે જીભનું કાટવું બંધ થાય છે. વૈઘરહસ્ય. ( વિશેષ ખુલાશા માટે વૃદ્ધત્રયી જીવે.) જીભરેગના અધિકાર સંપૂર્ણ, For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૬) અમૃતસાગર ( તરંગ તાળવાના રોગોનાં નામ તથા સંખ્યા. ગળસુંડી, તું કેરી, અભ્ર, કચ્છ, તાબૂદ, માંસસંઘાત, તાલુપુષ્પટ, તાલુશેષ, અને તાલુપાક, એ રીતે તાળવાના નવ રોગ છે. ગલકુંડીનું લક્ષણ- કફ અને લોહી એ બન્નેના કાપવાથી તાળવાના મૂળમાંથી વધે, લાંબો, વાયુથી પૂરાએલા ચામડાના દડા જેવો અને તરશને, ઉધરસને તથા શ્વાસને ઉત્પન્ન કરનાર જે જે થાય છે તેને ગલકુંડી કહે છે. Cડકેરીનું લક્ષણ–તાળવામાં કફ અને લેહીના કેપવાથી જાડે, કાયા જેવી પીડાવાળે, બળતરા અને પાકવાળો જે સોજો થાય છે તેને તું કેરી કહે છે. અભ્રષનું લક્ષણ—લેહીના કેપવાથી તાળવામાં અક્કડ, તો, તાવ અને આકરી પીડા સહિત જે સેજે થાય છે તેને અભૂથ કહે છે. કરછપનું લક્ષણ-કફના પિવાથી તાળવામાં કાચબાની પેઠે વચમાં ઉંચે તથા છેડાઓમાં નીચે અને ડી પીડાવાળો જે સેજે તુરતજ ઉત્પન્ન થાય છે તેને કચ્છપ કહે છે. તાવભેદનું લક્ષણ–તાળવાના વચમાં લોહીના કોપવાથી કમળના કેસરા સમાન લાંબા માંસના અંકુરથી પડખાંઓમાં વિંટાયલે અને પિત્તનાં સર્વ લક્ષણોવાળો જે સે હોય તેને તાવબંદ કહે છે. માંસપાતનું લક્ષણ–કફના કોપવાથી તાળવામાં પીડા વગરનું ખરાબ થએલું માંસ એકઠું થાય છે તેને માંસઘાત કહે છે. તાલુપુપુટનું લક્ષણ –કફના કેપવાથી તાળવામાં વેદના વગરને સ્થિર છે અને મેદવાળા જે બેર જે ગાંઠે ઉત્પન્ન થાય છે તેને તાલુપુપુટ કહે છે. તાલુષનું લક્ષણ–વાયુના કોપવાથી તાળવામાં બહુજ શેષ પડે અથવા તાળવું ફાટયા કરે અને શ્વાસ પણ થઈ આવે તેને તાલુશષ કહે છે. તાલુપાકનું લક્ષણ–પિત્તના કાપવાથી તાળવું ઘણું જ ભયંકર રીતે પાકી જાય તેને તાલુપાક કહે છે. (આ રોગથી તાળવામાં કાણું પડે છે.) તાળવાના રોગના ઉપાય. ઉપલેટ, મરી, વજ, સિંધવ, પીપર, કાળીપાડ અને કેવડીમોથ એઓના ચૂર્ણને મધમાં કાલવીને તેને (તાળવામાં) ઘસવામાં આવે તે ગળસુંડી મટે છે. અથવા ગળચુડી જીભની ઉપર રહેલી હોય તો શસ્ત્રક્રિયા જાણનાર ચતુર વૈષે તેને છેદી કહાડવી. ત્યારપછી પીપર, અતિવિષ, ઉપલેટ, મરી, વજ, અને સુંઠ એઓના ચૂર્ણને મધમાં કાલવી તેમાં સૈધવ નાખી તેથી પ્રતિસારણ કરે તો ગળસુંડી મટે છે. અથવા વજ, અતિવિષ, રાસ્ના, કાળીપાડ, કડ અને લીંબડે એઓને કવાથ કરી કવલ કે કોગળા કરાવે તે તાળવાના સમસ્ત રોગ મટી જાય છે. (શસ્ત્રક્રિયા માટે સુશ્રુત જુવે.) ગળાના રોગનાં નામે તથા સંખ્યા. પાંચ પ્રકારની રોહિણી, કંઠશાલૂક, અધિઓહ, વળય, બલાસ, એકવંદક, વંદ, શતની, ગિલા, કવિધિ, ગલધ, સ્વરક્ત, માંસતાન અને વિદારી એ રીતે ગળાના અઢાર રોગો છે. For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અટારા, ગળાના રોગાનુ' પ્રકરણ, પાંચે જાતની રાહિણીની હેતુ સહ સંપ્રાપ્તિ. ગળામાં વૃદ્ધિ પામેલા વાયુ, પિત્ત, કફ્ વા ત્રિદેષ કે લોહી, માંસ તથા લાહીને દૂષિત કરીને ગળાના ઉપરાધ કરનારા કૃષ્ણાઓથી પ્રાણના નાશ કરે છે તેને રાહિણીરાગ કહે છે, તેનાં જૂદાં જૂદાં લક્ષણાની વિગત--- Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૭ ) ’ વાયુથી થએલ હાય તા-જીભની ચારેકોર બહુજ વેદનાવાળા અને ગળાને રોકી દેનારા માંસના ગા થાય છે અને તે સાથે વાયુ સંબધી સ્તÄપણા વગેરેના ધણા ઉપદ્રવેા થાય છે. પિત્તથી થએલ હોય તે-ગળામાં માંસના ફણગા તુરત પૈદા થાય, બળતરા સહિત તુરત પાર્ક અને તાવ પણ બહુજ આવે છે. કફથી થએલ હાય તા-ગળાની રગે ચાય છે. ધીરે ધીરે પાકે, ભારે અને સ્થિર હોય છે. નિરોધ થઇ ગળામાં માંસના પણુગા ઉત્પન્ન ત્રણે ઢાષથી થએલ હાય તેા-ઉપર કહેલાં ત્રણે દોષનાં લક્ષણાવાળા ગળામાં ઉંડા પાકવાળા અંતે જેઓનું જોર અટકાવી શકાય નહીં એવા માંસના ગા ઉત્પન્ન થાય છે. લેાહીથી થએલ હાય તા-ફેલાએથી વીંટાયલ અને પિત્તના લક્ષણાયુક્ત માંસના હુગાએ ગળામાં હોય છે. રાહિણી રોગથી મરણ થવાના અધિ. ત્રિદોષની રાહિીથી સુરત, કની રાહિણીથી ત્રણ દિવસે, પિત્તની રાહિણીથી પાંચ દિવસે અને વાયુની રાણિીથી સાત દિવસે માણસ મરી જાય છે. કહૅશાલૂકનું લક્ષણ-ગળામાં કાંટાની પેઠે કે ધાન્યની અણીની પેઠે પીડા પેદા કુરનારા ખરસ, સ્થિર, ખેરના ફળીઆ જેવડા અને શસ્ત્રક્રિયાથીજ મટાડી શકાય એવે ગાંઠો થાય છે તેને કઠશાલક કહે છે. આ ગાંઠ કફના કાપથી થાય છે. અધિજિહ્નું લક્ષણ-જીભની ઉપર જીભની અણી જેવા આકારવાળા જો થાય છે તેને અધિવ્ડ કહે છે. આ શગ રૂધિર મિશ્રિત ક કેપથી થાય છે. જો આ સાજો પાક પડે તે તેને ઉપાય કરવાજ નહીં. સા વળયનું લક્ષણ-કક્ કાપીને અન્નની ગતિને રોકી કદમાં લાંબા તથા ઊંચા સોજાને પેદા કરે છે તેને વળય કહે છે. આ રાગ મટતાજ નથી. અલાસનું લક્ષણ-કફ તથા વાયુ વધી જવાથી ગળામાં શ્વાસવાળા, પીડાવાળા, અને છાતિના મર્મસ્થળમાં છેદનના સમાન વ્યથા ઉત્પન્ન કરનારા સાજાને ઉત્પન્ન કરે છે તેને ખલાસ કહે છે. આ રાગ કષ્ટસાધ્ય છે. એકવૃંદનુ લક્ષણ-ક અને લોહીના કોપવાથી ગળામાં ગાળ, નમેલા, ખળતર તથા ચળવાળા, જગક પાકનારા, અને જરાક કુણા તેમજ માટે સોજો ઉત્પન્ન થાય છે તેને એક કહે છે. For Private And Personal Use Only વૃંદનું લક્ષણ-પિત્ત અને લોહીના કાપવાથી ગળામાં ઘણાજ ઉંચા, ગોળ, બહુ અળતરાવાળા અને આકરા તાવવાળા સાજો થાય છે. તેને હૃદ કહે છે. આ રાગમાં જે શૂળ હોય તો વાયુના સંબંધવાળા જાણવા. શતઘ્નનું લક્ષણ-વાયુથી, પિત્તથી ઉત્પન્ન થયેલી પીડા, બળતરા તથા વલ્લુર આ Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) અમૃતસાગર. (તરંગ દિ વિકારોવાળી, કઠણ, માંસના અંકુરથી અત્યંત વ્યાપ્ત અને ગળાને રોકી દેનારી વાટ ત્રિદોષથી થનારી તે શતનિ કહેવાય છે. ગિલાયુનું લક્ષણ-કફ અને લેહીના કોપથી ગળામાં આંબળાના ઠળીયા સમાન સ્થિર, થોડી પીડાવાળો અને જાણે ખાધેલું ગળામાં ભરાઇ રહ્યું હોય તેવું જણાતે ચંથિ ઉત્પન્ન થાય છે તેને ગિલાયુ કહે છે. આ રોગ શસ્ત્રક્રિયાથી મટે છે. કંઠવિધિનું લક્ષણ-સઘળા દોષના કેપવાથી સઘળા પ્રકારની પીડાવાળા અને આખા કંઠમાં વ્યાપ્ત થઈ ઉઠેલો જે સે થાય છે. તેને કંઠવિદ્રધિ કહે છે. ગલાઘનું લક્ષણ-કફ અને લેહીના કોપવાથી ગળામાં અન્નને તથા પાણીને અટકાવના રો, ઉદાન વાયુની ગતિનો નાશ કરનાર અને આકરા તાવવાળો જે મહા સંજે થાય છે તે ગલીઘ કહે છે. સ્વરનનું લક્ષણ-વાયુના માર્ગે કફથી દુષ્ટ થઈ જતાં અંધારૂ જોવામાં આવે, વારેવાર હાંફ થાય, ગળું સુકાય તથા અનાદિ ગળવામાં અશકત અને ઘાંટો બગડી જાય તેને સ્વરન કહે છે. આ રોગ વાયુના કોપને છે. માંસતાનનું લક્ષણ-કંઠમાં ફેલાયલે, લટકતે અને બહુ દુઃખ દેનારે જે સોજો કેમે કરીને ગળાને રૂધિ નાખે છે તેને માંસતાન કહે છે આ. રોગ ત્રિદોષજન્ય છે, જેથી રાગી બચતો નથી. વિદારીનું લક્ષણ-પિત્તના કોપવાથી ગળામાં બળતરા સહિત આકરી વેદનાવાળા, ધણોજ રાતો અને ગધાતો તથા ફાટતા માંસવાળો જે સોજો થાય છે તેને વિદારી કહે છે. માણસ જે પડખે વધારે સુતે હોય તે બાજુએ આ રોગ થાય છે. ગળાના રોગના ઉપાય. જે રોહિણી મટે તેવી હોય તો તે માટે લેહા કઢાવવું યોગ્ય છે. અથવા ઉલટી કરાવવી, ધુમાડે પાં, કોગળા કરાવવા અને નાસ આપ તે રોહિણી મટે છે. વાયુજન્ય રોહિણી માટે લેહી કઢાવી પછી સૈધવઆદિ લવણોથી પ્રતિસારણ કરવું. અને સ્નેહના સહેવાય તેવા કોગળા વારંવાર કરવા. કફની રેહિણી માટે ઘરના ધુમાડાને ધંસ, સુંઠ, મરી અને પીપર એના ચૂર્ણથી પ્રતિસારણ કરવું. ધોળી ગરણી, વાવડીંગ અને નેપાળાનું મૂળ એના કચ્છથી પકાવેલા તૈલમાં સિંધાલુણ નાખી તેનો નાસ લેવો. અથવા એઓને કેવળ પણ મુખમાં ધારે. પિત્તની રોહિણી માટે લેહી કઢાવીને સાકર, મધ તથા ઘઉંલા એએથી પ્રતિસારણ કરવું અને ધાખ તથા ફાલસાનો કવળ મોંમાં રાખે. કંઠશાકમાં લેહી કરાવી તુંડકેરીની ચિકિત્સા પ્રમાણે ઉપાય કરવા અને એક વખત ડું સ્નિગ્ધ - જન જમવું. અધિજી હુ માટે ઉપહિના ઉપચારે પ્રમાણે ઉપાય કરવા. એકવૃદમાં લોહી કઢાવ્યા પછી શોધનને વિધિ કરે. વૃદમાં પણ તેવી જ ક્રિયાઓ કરવી. ગિલાયુ માટે શસ્ત્રક્રિયા કરવી. કંઠવિધિ માટે જે મર્મસ્થળમાં ન હોય અને સારી પેઠે પાકી ગયો હોય તો તેને કાપી નાંખવો. ગળાના રંગેના સામાન્ય ઉપાયે. ગળાના રોગમાં લેહી કઢાવી અને આંક નાસ આપીને પછી ઉપાય કરવા. દારુહળદર, તજ, લિંબડે, રસવંતી અને ઇંદ્રજવે એઓને કવાથ કરીને પાવે. અથવા હરડેને For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારમે ) મુખગ પ્રકરણ (૩૨૯) કવાથ કરી મધ સાથે પા, જેથી વાયુજન્ય ગળાના રોગો મટે છે. અથવા કડુ, અતિવિષ, દેવદાર, કાળીપાડ, મોથ અને શુદ્રજવ એઓને ગોમૂત્રમાં કાઢે કરી પીવાથી પિત્ત સંબંધી ગળાના રોગો મટે છે. અથવા મણકાધાખ, કડુ, સુંઠ, મરી, પીપર, દારૂ હળદર, પાતળી તજ, ત્રિફળા, મથ, કાળીપાડ, રસવતી, છે, અને તેજબળ એઓનું ઝીણું ચૂર્ણ કરી મધમાં કાલવી સેવન કરે તો કફ સંબંધી ગળાના રોગે મટી જાય છે. અથવા જવખાર, કાળીપાડ, તેજબળ, રસવતી, દારુહળદર અને પીપર એની ગોળી મધ સાથે બને નાવી મોંમાં રાખે તે સર્વ પ્રકારના ગળાના રોગો મટે છે. ભાવપ્રકાશ, ગળાના રોગને આવકાર સમાપ્ત, આખા મેહડાના રોગનાં નિદાન તથા સંખ્યા. વાયુથી, પિત્તથી અને કફથી થએલા આખા મોહેડામાં ત્રણ રોગ થાય છે. એટલે જે વાયુથી થયેલ હોય તે–વેદનાવાળા ફેલાઓથી ચારે કેર માં વ્યાપ્ત થાય છે. જો પિત્તથી થએલે હેય તે-બળતરાવાળા અને અત્યંત પીળા ઝીણું ઝીણું ફેલ્લાઓથી આખું મ્યું ભરાઈ–વ્યાપ્ત થઈ જાય છે. જે કફથી થએલ હોય તે-થોડી પીડાવાળા, વલુર અને હેની ચામડીના જેવા રંગવાળા ફેલાઓથી આખું મોં વ્યાપ્ત થઈ જાય છે. આખા મહીંના રોગો પૈકી જે જે અસાધ્ય રોગ છે તેઓનાં નામે. હોઠના રોગોમાં માંસથી થએલ, લોહીથી થએલો અને ત્રિદોષથી થએલે એ ત્રણ રોગો મટતા નથી. દાંતના રોગોમાં સ્થાવદંતક, દાલન અને ભજનક એ ત્રણ મટતા નથી. દાંતનાં પિઢાઓમાંના રોગોમાં વિદોષથી થએલી નાડી-ભરનીગળ અને સૈષિર એ બે રોગો મટતા નથી. જીભના રોગોમાં અલાસ મટતો નથી. તાળવાના રોગોમાં તાવાર્બદ ભટ નથી. ગળાના રોગોમાં સ્વર, વળય, છંદ, બલાસ, વિદારી, ગલૅધ, માંસતાન, શતાની અને ત્રણે દોષથી થએલી હિણી એ નવ રેગો મટતા નથી. આ સઘળા રોગો માટે વૈધે પ્રથમ મટવું ઇશ્વરાધીન છે, એમ સ્પષ્ટ કહી પછી પધ કરવું, પણ જે “મટાડીશ” એવી હીંમત ઘાલીને ઔષધ કરે તે અપયશ મળે છે. આખા ઓંના રોગના ઉપાય. વાયુના મુખરોગમાં લૂણ, ફટકડી વગેરેના કોગળા કે પ્રતિસારણ કરવાં. અથવા વાતહર વસ્તુઓના તેલથી કવળ કે નસ્ય આપવાં. પિત્તના મુખ રોગ માટે પિત્તને હરનારાં એષ કરવાં, પણ પ્રથમ રેચ વગેરેથી - રીરનું શોધન કરી પછી જેઠીમધ અને ખેસારો કવાથ કરી તેમાં મધ નાંખી તેના કોગળા કરવા. અથવા દુધને ઉભું કરી તેમાં થોડું મધ અને ઘી નાખી તેના કોગળા કરવા. મતલબમાં મધુર અને શીતળ ઉપચારો કરવા. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) અમૃતસાગર, (તરંગ કફના મુખરોગ માટે ફુલાવેલ મથુથું અને ફટકડી વાટી તેને મહેના ફોહલાઓ ઉપર લેપ કરવો અને લાળ ઝરવા દેવી. ત્રિદેશના મુખગ માટે નસ વધાવી લેહી કઢાવવું. માથાનું વિરેચન આપવું અને મધ, મૂત્ર, ઘી, દુધ તથા શીતળતાવાળા બીજા પદાર્થોના કવળ કરવા. અથવા જાઈનાં પાંદડ, ગળો, ધાખ, ધમાસે, દારુહળદર અને ત્રિફળાં એએને કવાય કરી ઠંડું થયા પછી મધ નાખી તેના ગળા કરવા, જેથી હું આવ્યું હોય તે મટી જાય છે. અથવા જાઇનાં પાન વારંવાર ચા વા, મોંમાં રાખે તો હે આવ્યું મટી જાય છે. અથવા કાળીજીરી, ઉપલેટ અને ઇંદ્રજવ એઓને ચાવવાથી મોહેડાનું પાકવું, મહેમાંની ચાંદી અને મહેની ખરાબ ગંધ દૂર થાય છે. અથવા કડવાં, પરવળ (કે કડવાં તુરીયા) નાં, લીંબડાનાં, જાંબુનાં, આંબાનાં અને જાઈનાં, એટલાનાં તાજા-નવાં પાંદડાં લઈ કવાથ કરી હે જોયા કરે તો મુખપાક મટી જાય છે. અથવા વિફળાના કવાથમાં મધ નાખી કોગળા કરવા. અથવા દારુહળદરના જાડા કરેલા રસમાં મધ નાંખી કોગળા કરવા કે ચેપડવા, જેથી મેહડાના રોગ, લેહી બગાડ અને ભરનીગળ મટી જાય છે. અથવા સપ્તપર્ણ, વાળો, કડવાં તુરીયાં, મોથ, હરડે, કડુ, જેઠીમધ, ગરમાળો અને રતાંજલી એઓનો કવાથ કરી પીએ તે મહેને પાક મટી જાય છે. અથવા તલ, નીલુંકમળ, ઘી, સાકર, દુધ અને મધ એઓના કોગળા કરવાથી મોં આવ્યું હોય તથા હે દાગ્યું હોય તે સર્વ મટી ૮૪ . અથવા બીજોરાના ફળની છાલ એકવાર ખાવામાં આવે તો પણ મહામાંની ખશબ મધ મટે છે અને અપાનવાયુ પણ શાંત થાય છે. અથવા હળદર, લીંબડાનાં પાન, જેઠીમધ અને નીલું કમળ એઓથી પકાવેલા તેલના કોગળા કરે તે જરૂર મુખપાક મટી જાય છે. ભાવપ્રકાશ અથવા એરસાર, જાયફળ, બરાસ, દક્ષણ સેપારી, ચાતુર્જત અને કસ્તુરી એ સઘલાં તેલા તોલા ભાર લઈ ઝીણાં વાટી ખેરસારના કવાથમાં ચણા જેવડી ગોળી કરી મોંમાં રાખે તે જીભ, હોઠ, દાંત, હે, કંઠ અને તાળવાના સઘળા રોગ મટી જાય છે. આ ખદિરાદિવટી કહેવાય છે. અથવા ખરસાર, જાયફળ, કાકોલ, બરાસ કે ચીણીઓ કપૂર અને દક્ષનું સોપારી એ સઘળાં સરખાં લઈ વાટી પાણી સાથે ઘુંટી ગળી વાળી મ્હોંમાં રાખે તે ના સઘળા વિકાર મટી જાય છે. અથવા દારૂહળદર, ગળો, ચંબેલીનાં પાન, ધાખ, અજમે અને ત્રિફળા એને કવાથ કરી તેના કોગળા કરે તે મુખપાક મટી જાય છે. વૈઘરહસ્ય. મુખરેગને આધકાર સંપૂર્ણ ઇતિ શ્રી મન્મહારાજા ધિરાજ રાજ રાજેન્દ્ર શ્રી સવાઇ પ્રતાપ સિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ક્ષુદ્રગ, મસ્તકરેગ, નેત્ર ટગ, કર્ણ, નાક, મુખ, હેઠ, પેઢાં, દાંત, જીભ, તાળવા અને ગળા વગેરેના રોગનાં નિદાન સંપ્રાપ્તિ લક્ષણ તથા ઉપાય નિરૂપણ નામનો અઢાર તરંગ સંપૂર્ણ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ઓગણીશમો. ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષ પ્રકરણ તરંગ ઓગણીશમો. -:(0): સ્થાવર જંગમ વિષ તણાં, ભેદ સ્થાન વળી ચિન્હ; ઔષધ સહ ઓગણીશમા, લખ્યા તરંગ અછિન્ન ( ૩૩૧ ) ઝેરના અધિકાર. ઝેર એ પ્રકારનાં છે એટલે એક સ્થાવર અને બીજી જંગમ કહેવાય છે.. પોતાની મેને ચલનશક્તિ કરી ન શકે તેથી ઉત્પન્ન થએલુ' તે સ્થાવર ઝેર અને ચાલતા પ્રાણીઓથી ઉત્પન્ન થનારૂં તે જંગમ ઝેર કહેવાય છે. સ્થાવર ઝેરનાં ૧૦ ઉત્પત્તિસ્થાન છે અને જંગમ ઝેરનાં ૧૬ ઉત્પત્તિસ્થાનછે. તેને વિવેચન નીચે પ્રમાણે: ઝાડના મૂળમાં, પાંનડાઓમાં, ફ્ળામાં, ઝુલામાં, છાલમાં, દુધમાં, સારમાં, ગુદમાં, ધાતુઓમાં અને કંદોમાં એમ સ્થાવર ઝેરને પેદા થવાનાં ૧૦ ઠેકાણાં છે. કણેર વગેરેનાં મૂળીમમાં, કડવી દુધેલી વગેરેનાં પાનડાઓમાં, કુકડવેલા વગેરેના કા માં, નેતર વગેરેના ઝુલામાં, ધાળી ચણાઠી વગેરેની છાલમાં, સારમાં તથા ગુંદમાં, શ્વેર વગે. રૈના દુધમાં, હરતાલ વગેરે ધાતુઓમાં અને વછનાગ વગેરે કંમાં ઝેર રહેલાં છે. જંગમ વિષ દૃષ્ટિમાં, શ્વાસમાં, દાઢમાં, નખમાં, મળમાં, મૂત્રમાં, વીર્યમાં, લાળમાં, સ્પર્શમાં, આંકડામાં, ગુદામાં, અધેવાયુમાં, યોનિમાં, હામાં, પિત્તામાં અને વાળામાં એમ ૧૬ ઠેકાણે જંગમ ઝેર રહેલ છે—પેદા થાય છે. મનુષ્યોની દૃષ્ટિમાં, દિવ્ય સાપોના શ્વાસમાં, કુતરા તથા શિયાળની દાઢામાં, વાધ-વના નખોમાં, ઢેઢગરાળીના મળમાં, તથા મૂત્રમાં, વાંદર તથા ઊંદરના વીર્યમાં, હડકાયા જનાવર તથા કરાળીઆ—ખડમાંકડીની લાળમાં, ગરમ વસ્તુ ખાનારી તથા વ્યભિચારીણી સ્ત્રીયાની ચેનિમાં, ગરમ વસ્તુ ખાનારા તથા ગુમૈથુન કરાવનારાઓની ગુદામાં, સર્પ વગેરેના હાડમાં, નાળીયા તથા માછલાના પિત્તામાં, ભમરા-માખી–વીંછીના કાંટામાં, વાધના વાળામાં, અને ચિત્રશીર્ષના સ્પર્શમાં, મળમાં, મૂત્રમાં, મ્હોમાં, વિામાં તથા અધેવાયુમાં, એટલાં સ્થાનામાં જંગનઝર હય છે. સ્થાવર ઝેરના પ્રત્યેક્ સ્થળના ઝેરનાં ચિન્હા. સ્થાવર વિષથી તાવ, હેડકી, દાંતાનુ અખાવું, ગળાનું પકડાવું, મુખે ીણનું આવવું ઉલટી, અરૂચિ, શ્વાસ, મૂર્છા અને વિકળતા થાય છે; પરંતુ કયું સ્થાવર વિષ છે ? એ પાર ખવાની રીત નીચે પ્રમાણે:~ ઝાડનાં ઝેરી મૂળીયાં ખાવામાં આવ્યાં હાય કે ખવરાવ્યાં હોય તેા ગોટલા ચઢે, માદ ચાય અને બકવા થાય છે. For Private And Personal Use Only ઝેરી પાનડાં ખાધાં કે ખવરાવ્યાં હોય તો તેથી બગાસાં, ધ્રુજારી અને શ્વાસ થાય છે. ઝેરી ક્ળે! ખાધાં કે ખવરાવ્યાં હોય તે અડકાયમાં સાજે, બળતરા અને ખાવા ઉપર અભાવા થાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩ર) અમૃતસાગર. તરંગ ઝેરી ફુલો ખાધાં કે ખવરાવ્યાં હોય તો ઉલટી, આફરો અને મૂછ થાય છે. ઝેરી છાલ, સાર ( હેર લાકડું) તથા ગંદ ખાધાં કે ખવરાવ્યાં હોય તે, હે માં દુર્ગધ, માથામાં પીડા, શરીરમાં લુખાસ અને કફનું પડવું થાય છે. ઝેરી દુધ ખાધાં કે ખવરાવ્યાં હોય તે, મોંમાં ફીણ, ઝાડાનું થવું અને જીભનું ભારેપણું થાય છે. સેમલ, હરતાલ વગેરે ધાતુઓ ખાધી કે ખવરાવી હોય તે, છાતીમાં પીડા, મૂળ અને તાળવામાં બળતરા થાય છે. અને કંદ-વછનાગ વગેરે ખાધા કે ખવરાવ્યા હોય તે, કયારે, સ્તબ્ધતા, માથામાં પીડા, પેટનું વધવું, ઉલટી, હેડકી અને સેજે એટલાં ચિન્હ થાય છે કંદનાં ઝેરે વિના બીજા નવ ઝેરે કાળાંતરે મરણ કરે છે, પણ સુશ્રુતમાં કહેલાં ૧૩ ભેદના કંદનાં ઝેર તુરત પ્રાણ લઈ લે છે. ભાવપ્રકાશ ઝેરમાં સ્વાભાવિક દશ ગુણ છે. લુખાપણું, ઉનાપણું, તીક્ષણપણું, સૂક્ષ્મપણું, આશુપણું, વ્યાયીપણું, વિકાશીપણું, વિશાદપણું, લપણું અને અપાકીપણું એ દશ ગુણે ઝેરમાં હોય છે. ઝેર લુખાપણને લીધે વાયુને કુપિત કરે છે, ઉષ્ણુતાને લીધે પિત્તને તથા લેહીને કેપાવે છે, તીર્ણપણને લીધે બુદ્ધિને બગાડે છે, તથા મનના બંધને કાપી નાંખે છે, સુ પણાને લીધે અવયવોમાં પેસી જાય છે, આશુપણાને લીધે શરીરમાં તુરત ફેલાય છે, વ્યાયીપણાને લીધે પ્રકૃતીને ફેરવી દે છે, વિકાશીપણાને લીધે દેને, ધાતુઓને તથા મળને ઉખેડી નાખે છે, વિશાદપણને લીધે ભારે જોર કરે છે, લઘુષણને લીધે માંડ માંડ ઉપાઅને તાબે થાય છે અને અપાકીપણાને લીધે મહા મુસીબતે પચે છે. આવા ગુણોને લીધે ઝેર લાંબા વખત સુધી દુઃખદાયી થઈ પડે છે. શુદ્ધ સ્થાવર વિષના ગુણ. શુદ્ધ કરીને સ્થાવર વિષ ખાવામાં આવે તે લુખા, ઉના અને તીખા ગુણોને લીધે સૂક્ષ્મ ગુણ આપે છે, વિષયને વધારે છે, શરીરના સઘળા ભાગોમાં તુરત ફેલી જાય છે, સતેજતા અને અપરિપકવતાપણાથી તુરત અમલ કરી વધારે વખત ટકે છે. ઝેરી શસ્ત્રના વાગવાથી થતાં ઝેરનાં ચિ. જે શત્રને ઝેરી પાણી પામેલ હોય અને તે શસ્ત્ર ઘા વાગ્યો હોય તે તે જખમ તુરત પાકે છે, તેમાંથી લોહી વહ્યા કરે છે, વારંવાર પાકે છે, ઘામાંથી કાળું કલેદવાળું ધjજ ગંધાતું માંસ સડીને ખર્યા કરે છે, તરસ લાગ્યા કરે, બહાર તાપ થાય, અંદર પણ બળતરા બળે અને બેભાન થયા કરે છે. જેણે દ્વેષભાવથી ઝેર ખવરાવ્યું હોય તે દુષ્ટને પારખવાની યુક્તિ. કોઈ માણસે કોઈનો ઘાત કરવા ઝેર ખવરાવ્યું હોય તે, અભિપ્રાય સૂચક ચેષ્ટાઓથી, વાણથી, મોંના ચહેરાથી ઝેર દેનાર વરતાઈ આવે છે. કાંઈ હેજ પૂછયા છતાં પણ ઘભરાઈ જઈ ઉત્તર દઈ શકે નહીં, બોલવાનું મન કરે પણ મુંઝાયા કરે,કદાચ બેલે તે મૂર્ણની પેઠે બડબડ્યા For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એગણીશમે.) વિષ પ્રકરણ (૩૩૩) જેવું બોલે, આંગળીઓના ટચાકા ફેડે, નખથી ભય ખેતરે, વિનાકારણે હસે, પ્રજ્યા કરે, બીપી બીહીતે એક બીજા હામું જોયા કરે, હે શ્યામ પડી જાય, નાસી જવાના લાગ ખોળે, આમ તેમ વારંવાર જેતે ચમકતા રહ્યા કરે અને કંગાળપણથી વિપરીત રીતે વર્તે છે. જંગમ વિષનાં સાધારણ ચિન્હો. જંગમ થી, નિદ્રા, ઘેન, ગ્લાનિ, બળતરા, રોમાંચ, સેજે, અતિસાર અને પાકવાપણું જણાય તે જાણવું કે જંગમ વિષ ખાવામાં આવેલ છે. અત્યંત તીણ જંગમ વિષ પછી તેના વિષને વિચાર! મુખ્યત્વે કરી ભોગી, મંડળ અને સજિલ એમ ત્રણ જાતના મહા ઝેરી સર્પ હોય છે. તેમાં ભેગી વાયુ પ્રકૃતિવાળે, મંડળિ પિત્ત પ્રકૃતિવાળે અને જિલ કફપ્રકૃતિવાળો હોય છે, સર્પની જાતિની ઓળખાણ માટે સુશ્રત અને ચરક સંહિતા જુ. ભાગી જાતને સાપ કરડ્યો હોય તો તે દેશની જગ્યા કાળી થઈ જાય છે અને તેને વાયુ સંબંધી વિકારે થાય છે. મંડળ જાતના સર્પદંશથી ડંખની જો પીળી જાયકત કોમળ હોય છે અને પિત્તના વિકારોને ઉપન્ન કરે છે, અને રાજિલ સર્ષના દંશથી ડ. ખની જગ્યાએ સ્થિર સજે, ચીકણો, પાંડુ, નિગ્ધ, અત્યંત જાડા લેહીવાળો અને સઘળા કફ સંબંધી વિકારે યુક્ત હોય છે. ક્યા સ્થળમાં અને કયા કાળે સર્પ કરડે તે અનિષ્ટ છે? પીપળાના ઝાડ હેઠળ, દેવમંદિરમાં, સ્મશાનમાં, રાડામાં, વાટમાં, સંધ્યા વખતે, ભરણી નક્ષત્રમાં, તથા મઘા નક્ષત્રમાં સાપ કરડ્યો હોય તે તે માણસ ભાગ્યે જ બચે છે. દવકર સનાં ઝેર તથા લક્ષણ વિષે વિચાર. દવકર સાપનું ઝેર તુરત માણસના પ્રાણ લઈ લે છે. તે સાપ વરસાદના, વાયરાના અને તાપના સંગથી બમણા ઝેરવાળા થાય છે. જે સાપ ચક્રના, હળના, સાથીયાના કે અંકુશના જેવા ચિન્હવાળા હોય તથા ફણવાળા હોય અને ઉતાવળી ગતિવાળા હોય તે દવ કર સાપ કહેવાય છે. કેને કેને સાપ કરડ્યું હોય તે જીવવાની આશા છોડી દેવી? અજીર્ણથી પીડાતાને, પિત્તથી પીડાતાને, તડકાથી પીડાતાને, બાળકને, ઘરઢાને, ભૂખ્યાને, ક્ષીણ થએલાન, ક્ષાવાળાને, પ્રમેહરોગીને, કઢી આને, લુખા શરીરવાળાને, નિર્બળને, ગર્ભિણીને, અને ઘાયલને સાપ કરડ્યો હોય તે તુરત મરી જાય છે. વળી ટાઢું પાણી છાંટતાં છતાં પણ રૂંવાડા ઉભાં થતાં ન હોય, હે વાંકું થઈ ગયું હોય, વાળ નીકળી પડતા હોય, નાક નમી ગયું હોય, ડોક નાખી દેતે હોય, ડંખને ઠેકાણે કાળે કે રાતે સેજ હોય, બને જડબાં સજ્જડ થઈ ગયાં હોય, ઘન–જાડી ઉલટી કરતો હોય, નાક, મહે, ઇંદ્રિ તથા ગુદા વાટે લેહી નીકળતું હોય, ત્યારે દાઢે બેઠેલી હોય, હેરો આવતી ન હોય, તાવ અને તીસારથી પીડાતે હેય બેલવામાં અસમર્થ હોય અને કાળાવર્ણવાળે હેર થઈ ગયું હોય તે તેના જીવનની આશા છોડી દેવી. For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) અમૃતસાગર. (તરંગ દૃષિ વિષનાં લક્ષણે. જે ઝેર અત્યંત જુનું થઈ ગયું હોય અથવા ઝેરનો નાશ કરનાર વડાએ જેનું જોર ઓછું કરી નાંખ્યું હોય અથવા દવથી, વાયુથી કે તડકાથી સુકાઈ ગયું હોય અથવા એની મેળે જ દશ ગુણેમાંથી એક બે કે ત્રણ ગુણ ઓછો થઈ ગયા હોય તેને દૂષિ વિષ કહે છે. એ દૂષિ વિષે થોડી શક્તિવાળું હોવાથી માણસ તેનાથી મરી જતું નથી, પણ લાંબા વખત સુધી રીબાય છે, ઝાડો પાતળો થાય, શરીરને વર્ણ બદલાઈ જાય, વિરસતા, બેચેની, તરસ, બેભાની, ભ્રમ, કુચેષ્ટા, બોલવામાં ગર્ગાદપણું અને ઉલટી વગેરે વ્યાધિઓ થયા કરે છે. દૂષિવિષની વિશેષ માહિતી માટે સુશ્રુત ભાવપ્રકાશાદિનું અવલોકન કરે. ઝેરી ઊંદર કરડયાનાં લક્ષણ. જ્યાં ઝેરી ઊંદર કરડ્યો હોય ત્યાં પાંડુવર્ણવાળું લોહી સ્ત્ર, ધામઠાં થાય, તાવ આવે, અરૂચિ થાય, રૂંવાડા ઉભાં થઈ જાય અને બળતરા થાય છે. પ્રાણ લેનારા ઊંદરના ઝેરનું કામ. જે ઊદરના કરડવાથી મૂ, અગમાં સે, વર્ણનું બદલાવું, કદ, બેહેરાપણું, તાવ, માથામાં ભારેપણું, લાળનું ઝરવું અને લોહીની ઉલટી થવી તથા ઊંદરના આકાર જેજ સોજો થાય, તે પ્રાણહર ઊંદરવિષ કહેવાય છે. કાચંડે કરડ હેાય તે-જે, કૃશતા અનેકવર્ણનું દેખાવાપણું થાય તથા મોહ, થાય અને ઝાડે થયા કરે છે. વીંછીના ઝરનું લક્ષણ-વીંછીના કરથી કઈકજ અજાણ્યું હશે; તદપિ જે વિશેષ જાણવા એગ્ય છે તે જણવવાની જરૂર છે. એટલે વીંછી ડંખ થતાં અગન બળે, જલદીથી ઝેર ઉચે ચઢે, અંગેને ભેદનારી વ્યથા કરે અને અમુક વખતે પાછી ડંખમાં વેદના આવી રહે છે એ તે સહુકે જાણે છે, પણ જે વીંછીના ડંખથી નાક તથા જીભ પતતાનાં કામ બજાવી શકે નહીં એવી વેદના થાય, માંસે અત્યંત પડ્યા કરે અને કેહનાથી પ્રાણ નીકળી જાય તેને પ્રાણહર વીંછીનું વિષ કહે છે. ઝેરી દેડકે કરડયો હોય તે-ખમાં એકજ દાઢ ઉઠેલી હોય છે, વેદના સહિત પીળે સેજે થાય છે, તરશ લાગ્યા કરે છે, ઉંઘ આવે છે અને ઉલટી થાય છે. ઝેરી માછલ કરડયું હોય તો–બળતરા, સેજે અને વેદના થાય છે. ઝેરી જળો કરડી હેય તે–ચળ, સેજે, તાવ અને મૂછ આવે છે ઝેરી હેઠગીરેળી કરડી હેય તે-બળતરા, સેજે, સે કયા જેવી વ્યથા અને અંગે માં પરસેવે થાય છે. કાનખજ કરડ હેય તે-ખની જગ્યાએ પરસેવો થાય છે, વેદના થાય છે અને બળતરા થાય છે. મછર કરડયો હોય તો-ચળવાળો અને થોડી વેદનાવાળો જરાક સેજો આવે છે. પણું અસાધ્ય (વગડાઉ) મચ્છર કરડ્યો હોય તે ભૂતાના ઝેર સમાન ચિન થાય છે. ઝેરી માખી કરડી હેય તે--ખની જો કાળી, બળતરાવાળી, મૂછ અને તાવ સહિત ફલી થાય છે. સુશ્રુતે છ પ્રકારની માખી કહી છે તેમાં સ્થગિકા નામની મા For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓગણેશો.) વિષ પ્રકરણ ( ૩૩૫) - - - - ખી તુરત પાણ લેનારી છે. વાધ, ચિતરા વગેરે કરડયા હોય તો-સોજા સહિત પાવાગે ઘા થાય છે, તેમાં થી પરૂ વહે છે અને તાવ પણ આવે છે. જે ચાર પગા જનાવરના નખ અથવા જંગલી માણસના નખ, દાંત વગેરેથી જખમ થાય છે તેમાં પણ ઉપર પ્રમાણેજ ચિન્હ હોય છે. હડકાયાં કુતરાં, શિયાળ કે વાઘ વગેરે હડકાયાં થયાં હોય કે તે કરડ્યાં હોય તેનું લક્ષણ, કુતરાના કાધિક દોષ જ્ઞાનતંતુઓને નષ્ટ કરી તેના ધાતુઓને ફાડી નાખે છે, તે ગથી તેના મોહેડામાંથી લાળ ગળે છે અને તે આંધળાં કિંવા બેહેરાં થઈ આકાર તેણીકર દેડે છે તથા તેનું પુંછડું, હડપચી, કાંધ અને માથું નીચું નમી જાય છે. માથું દુખ્યા કરે અને મોડું નમી જાય ત્યારે જાણવું કે કુતરૂં, શિયાળ કે વાઘ વગેરે હડકાયાં થએલા છે. હડકાયાં કુતરાં વગેરે જેને કરડ્યાં હોય તેને કરડ્યાને સ્થળે બહેરાશ થઈ જાય છે, કાળું લેહી નીકળે છે, હાથ તથા માથામાં દુખાવો થાય છે, તાવ આવે, અંગ જડ-શૂન્ય થઈ જાય અને તરશે તથા મૂછાયુક્ત હોય છે. - આજ પ્રમાણે સાપ, ખચ્ચર, ઘેડ, રીંછ, ચિત્ર અને વરૂ વગેરેને હડકવા હાલ્યો હોય અને કોઇને કરડે તે ઉપર પ્રમાણે જ લક્ષણે થાય છે, ઝેરી દાઢ હોય તે ખરજ, સોયો ઘેચાયા જેવી પીડા, શરીરના વર્ણનું બદલાવું, શૂન્યતા, ચીકણે પરસેવે, તાવ, ફેર, બળતરા, રતાશ, વેદના, પાકવું, સેજે, ગાંઠ થાય, ફોટો પડી જાય તથા ત્યાં ફેલા થાય, માંસના લોચા નીકળવા લાગે અને ચકાંમાં પડી જાય તે ઝેરી દાઢ જાણવી તથા આથી વિપરીત ચિન્હો હોય તે ઝેર વગરની દાઢ જાણવી. ઉપર કહેલાં જનાવરોમાંથી જે જે જનાવર કરડયું હોય તે તે જનાવર જેવાજ ચાળા કરે છે, તેના જેવી ચીરો પાડે છે અને જે જનાવર કરડ્યું હોય તેને જ તે માણસ દર્પણ તથા પાણીમાં પ્રતિબિંબ દેખે તે તે મરી જાય છે. જે પુરૂષને હડકાયું જનાવર ન કર્યું હોય છતાં પાણીના અડવાથી, પાણીના શબ્દથી કે જોવાથી ડરે તે તેના ઉપચાર ન કરવા; કેમકે તેને જળસંગ્રાસ વિષ પ્રાપ્ત થએલ છે. એમ સમજવું. એમ વાગભટનું કહેવું છે. સ્થાવાર ઝેરના ઉપાય. સ્થાવર વિષ વાળાને ઉલટી કરાવવી. વિષ વાળાને વમન જેવો એક ઉપાય તાત્કાલિક ગુણ કર્તા નથી. વિષ બહુ ગરમ અને તીણ છે માટે સર્વ ઝેર ઉપર હમેશાં ઠંડા ઉપાયો કરવા. અથવા ઝેરને હરનારી ઔષધીઓ મધ અને ઘી સાથે તે જ વખતે પાવી. ખાટે રસ ખાવા આપો અને મરીનું ચૂર્ણ શરીરે ચોળાવવું અને ભોજનમાં સાઠીચોખા, કેદરા તથા સિંધાલૂણ આપવું. જેજે ઝેરનાં અને જે જે દેશનાં અધિક ચિન્હ જણાય તેને તે તેથી વિપરીત ગુણવાળા ઉપાયો કરવા. (જેમ હાયટકલેરલ શરીરની ઇંદ્રિયને શિથિલ-શીતળ કરનાર છે તે તેના ઝેરને શાંત કરવા તેથી વિપરીત ગુણવાળું નકસલૅમિકા યોગ માતાએ આપવું; કેમકે એનો ગુણ નસેને ઉષ્ણ અને તંગ કરવાનું છે. એમ પ્રત્યેક વિપરીત ગુણોવાળાં પડે એક એકને ઉપર વિચારીને કુશળતા સાથે આપવાં) અથવા For Private And Personal Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬) અમૃતસાગર (તર ગ સરસડીયાનાં પાંચ અંગને ગોમૂત્રમાં વાટી લેપ કરે તે ઝેર મટી જાય છે. અથવા પીપર, હિસનાં ફુલ ( રોહીસ ન મળે તે વાળો લેવો. ), જટામાંસી, દર, ફેટી એળચી, સાજીખાર, મરી, વાળા, સોનાગેરૂ અને હાની એળચી એએને કવાથ કરી ઠંડો થશે તેમાં મધ નાખી પીવાથી દૂષિ વિષ મટી જાય છે. દૂષિ વિષ વાળાને સારી પેઠે સ્નિગ્ધ કરી તથા ઉલટીથી રેચથી શોધિત કરીને પછી આ ઉપાય આપવા. ભાવપ્રકાશ. અથવા તાંદળજાનાં મૂળીઓ ચોખાના ધોવણમાં વાટી ત્રિકટુન ચૂર્ણ સાથે પીવાથી મનુષ્ય વિષ હિત થાય છે. વૈઘરહસ્ય. જંગમ ઝેરના ઉપાય. હરડે, ગોરુંચંદન, ઉપલેટ, આકડાનાં પાન, કમળ, બરૂનાં મૂળ, નેતરનાં મૂળ, વછનાગ, વા અફીણ, ધોળું નસતર, ઇંદ્રજવ, મજીદ, ધમાસે, શતાવરી, શિંગડાં, રીસામણિ, અને કમળના કેસરા, એઓનો કલ્ક કરી ચોગણ પાણીમાં અથવા દુધમાં તે કક નાખી ધીમા તાપથી ધી પકાવવું. સારી રીતે ધી પાકી રહે ત્યારે ઉતારી ઠંડુ થયા પછી ધીના જેટલું જ મધ નાખીને સારી માવજત સાથે સુંદર પાત્રમાં ભરી રાખવું. આ મૃત્યુ પાસ છેદી વૃત ઝેરના પથી થએલાં સર્વ દુ:ખને અને ઝેરને નાશ કરે છે. અંજનમાં, ચોળવામાં, પીવામાં, પિચકારીના ઉપયોગમાં લેવામાં આવેલું આ ઘી સ્પર્શમાત્રથી ઝેરથી ખરાબ થએલી ચામડીને સાફ કરી નાંખે છે. તથા કૃત્તિમ-બનાવટી ઝેર, તમક નામનો શ્વાસ, વલુર, માંસસાદ, બેભાનપણું અને સર્ષ, ઉદર, કીડી, કાળીયાદિના ઝેરનો આ ઘત ઉત્તમ પ્રકારે નાશ કરે છે. ભાવપ્રકાશ. અથવા ઘી, મધ, માખણ, પીપર, આદુ, મરી અને સિંધાલૂણ એઓને એકઠાં વાટી પીએ તે ઘેર તક્ષક નાગને કરડેલે પણ તેમનુષ્ય) બચે છે. વૈઘરહસ્ય. અથવા સરસડીઆના જુના રસમાં ધોળાં મરી (સરગવાનાં બીજ) ૭ દિવસ સુધી ભીંજવી રાખી તેનું અંજન રેક વા ના દે કે પીએ તો તેથી સાપનું ઝેર નાશ થાય છે. અથવા ધોળી સાટોડીની જડ પુષ્ય નક્ષત્ર અને રવિવારને વેગ હેય તે દિવસે વિધિપૂર્વક લાવી ચોખાના ધોવણ સાથે પુષ્પા પીએ તે વિષવાળાં જનાવરનાં વિષ એક વર્ષ સુધી તેને પરાભવ કરી શકતાં નથી. ચદત, વિષ્ણુના ડંખ ઉપર-નેપાળને પાણી સાથે ઘસી તેને લેપ કરે છે તે જ વખતે વીંછીનું ઝેર મટે છે. અથવા નવસાદર, અને હરતાલ પાણીમાં ઘસી ડંખ ઉપર ચોપડે તે વીંછીનું ઝેર ઉતરે છે અથવા પીપર અને સરસડીયાનાં બીજને બકરીના દુધમાં ઘસી ડંખ ઉપર ચોપડે તે વીંછીનું ઝેર મટે છે. ॐआदित्य रथवेगेन विष्णुबाहुबलेनच सुपर्ण पक्षवातेन भूम्यांगच्छहा विष. ॐपक्ष योगिपादाज्ञा श्री शिवोत्तम प्रभुपादाक्षा भूम्यां गच्छ महा विष. આમ વડે ૨૧ વાર વીંછીના ડંખની જગ્યાએ હાથ ફેરવે તે તુરત વિષ નાશ પામે છે. વૈદ્યરહસ્ય. કણેરનું ઝેર ચડ્યું હોય તે-હળદરને દુધમાં વાટી સાકર મેળવી પાવી. ધંતુરાનું ઝેર ચડ્યું હોય તે-તાંદળજાનાં મૂળીયાં અથવા ગળે કે કપાસના પાંચે અંગને ઘુંટીને પીવાં. આકડાનું ઝેર ચઢયું હોય તો, તલ અને ને બકેરીને દુધમાં વાટી લેપ કરે For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઓગણીશમા. ) વિષ પ્રકરણ. કવચનું વિષ ચઢયું હોય તે, ધી ચેાળવું. ભિલામાનું વિષ કે ભીલામાના દાગ પડયા હોય તો, ૧૦૦ વાર ધાએલું ધી ચાળવું. માખીનું ઝેર્ ચઢયું હોય તેા, કેસર, તગર અને સુંઠ એને પાણીમાં છુટીને લેપ કરવા. મધના ભમરા ભમરી કરડેલ હોય તેા, સુંઠ, પાળેલા કબુતરની હધાર, ખીજોરાના રસ, હરતાલ, અને સિંધાલૂણ એએને વાટી લેપ કરવા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૭ ) ઊંદરના ઝેર માટે-ઘરના ધંસ, મછઠ્ઠ, હળદર અને સિંધાલૂણને લેપ કરવા, જેથી ઊંદરનું ઝેર મટે છે. અથવા તુરીયાં કે સાકરને લેપ કરવાથી પણ ઊઁદરનું ઝેર મટે છે. દેડકાનુ એર ચઢયું હોય તો સરસડીઆનાં બીજને થારના દુધમાં ઘુંટી લેપ કરવા. કાનખજારો કરડયા હેય તે। દીવાનું તેલ ચેપડવું. અથવા હળદર, દારૂહળદર, ગેરૂ અને મણશીલ એને લેપ કરવા જેથી કાનખજૂરાનું ઝેર મટે છે. સાપના ઝેર માટે નેપાળાનાં ૭ ખીજ લીંબુમાં ભરી ૭દિવસ રાખી મુકવા. શ્રી ૭ દિવસ પછી બીજા લીંબુમાં તે દાણાને ઘાલી અને છ દિવસ રાખી મુકવા. એમ ૭ લીંબુમાં ૭૭ દિવસ લગી રાખી મુકવા. પછી તે નેપાળાને માણસની લાળમાં ઘસી ડંખના ઉપર ચાપડે તે સાપનું ઝેર જરૂર ઉતરે છે. પણ દરેક વખતે લીંબુ ખદલતી વખતે નેપાળાને તડકે મુકવી પછી બીજા લીંબુમાં ઘાલવા. વૈદ્યરહસ્યના કત્તા કહે છે કેઆ પ્રયોગ મે યોગી મહાત્માથી સપાદન કરીને સારી પેઠે અનુભવેલે છે. હૂંડકાયુ કુતરૂ વા હડકાયું જનાવર કરડ્યું હોય તે-તે ડંખના સ્થાનનું લેહી કાહાડી નંખાવી લોઢાની શી ઉની કરી તે સ્થાનને ડાંભી દેવું. અથવા ધંતુરાનાં તથા ↑ખરાનાં ળા ચોખાના ધોવણમાં છુટી તેમાં ધંતુરાના પાનડાના રસ, દુધ, ધી, ગેાળ મેળવી જ તેાલાભાર પીએ તેા હડકાયા કુતરાનું ઝેર્ મટે છે. અથવા ધતુરાનાં ખીજ સહિત કળાને ચાખાના ધોવણમાં ઘુંટી લેપ કરે તે હડકાયા કુતરાનું ઝેર મટી જાય છે. અચવા ગલજીભીને રસ ચેપડે તે હડકાયા કુતરાનું ઝેર મટી જાય છે. અથવા મીંઢળને ઘસીને ચોપડવાથી પણ હડકાયા કુતરાનું ઝેર મટે છે. વૈદ્યરહસ્ય. ॥ ॐ अलर्काधिपते यक्ष सारमेय गणाधिप अलर्क जुष्टमेतन्मे निर्विषं कुरु माचिरात् स्वाहा ॥ For Private And Personal Use Only આ મંત્રવર્ડ નદીને કીનારે અથવા ચાર રસ્તા વચ્ચે સ્નાન કરાવી ચેક-અએટ દેવડાવી પોતે પવિત્ર થઇ, ખાળ, કાચું માંસ, તથા દહી, ફુલમાળા રાખી બળીદાન દઇ ૧૦૮ આહૂતિ આપવી. પછી ડાભથી આ મંત્રવડે ઉંજણી નાખવી તે, હડકાયા કુતરાનું ઝેર ઉતરે છે. સુશ્રુત. અથવા ગેાળ, શેકેલા તલ, આકડાનું દુધ અને ગે!ળ એને લેપ કરવાથી વા, પાણી સાથે લુંટીને પીવાથી હડકાયા કુતરાનું ઝેર મટે છે. વાગભટ. અથવા કુકડાની હધારને વાટી લેપ કરવાથી હડકવા મટે છે. અથવા કુમારપાઠાના ગર્ભ, અને સિંધાલૂણને ઘુંટી પ દિવસ બાંધે તા હડકાયા કુતરાનું ઝેર મટે છે. અથવા તાંદળજાનું મૂળ તુલસીની જડ અને વચ એએને ચેાખાના ધાવણમાં વાટી ૭ દિવસ પીવાથી હડકાયા કુતરાનું ઝેર મટે છે. અથવા તાંદળજાના મૂળને રસઅને દારૂડીના મૂળના રસમાં ધી મેળવી ૭ દિવસ પીએ તેા હડકાયા કુતરાનું ઝેર મટેછે. અથવા કડવી તુંબડીની જડ, સુંઠ, મરી અને લીંબડાની લીંખેાળી એ ૪-૪ ભાગ લેવાં અને શેાધેલા નેપાળા ૯ ભાગ, તથા નસેાતર ૭ ભાગ લઇ સર્વને વાટી ગાળસાથે ગાળી બાંધી યાગ્યમાત્રાએ ઉના પાણી સાથે ૭ વા ૧૪ દિવસ ખાય તેા હડકાયા કુતરાનું ૪૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૮) અમૃતસાગર, (તરંગ ઝેર મટે છે. અથવા કડવી તુંબડીનું મૂળ, હિંગળક, શુદ્ધ કરેલા નેપાળા, મરી,અને ફુલાવેલ કણ એ સર્વ બરાબર લઈ વાટી તાંદળજાના રસમાં ઘુંટી ગળી બાંધી ઉના પાણી સાથે ૭ દિવસ ખાય અને જ્યાં કુતરૂં કરડ્યું હોય ત્યાં એ ગોળી મૂત્ર સાથે ઘસી ચોપડે તો હડકાયા કુતરાનું ઝેર નાશ પામે છે.” સેમલનું ઝેર ચઢયું હોય તે તાંદળજાનો રસ સાકર સાથે પીવો. અફીણનું ઝેર ચઢયું હોય તે--કપાસનું મૂળ ઘસીને પાવું. અથવા સિતાફળીનાં પાદડાં ઘુંટીને પાવાં અથવા ખાધેલા અફીણથી બમણું ચોખી હિંગ પાવી. અથવા મેટી રીંગણીને રસ ૪તેલા લઈ દુધની સાથે પીવાથી. અથવા છાશને મીઠું પાવાથી અફીણનું ઝેર ઉતરી જાય છે. પણ પ્રથમ ઉલટી કરાવી ખાવામાં આવેલું ઝેર તમામ નીકળી જાય તેમ કરી પછી ઉક્ત કહેલા ઉપાય કરવા. કેસવકલ્યાણ ધંતુરાનું ઝેર ચઢયું હોય તે કપાસનાં ફૂલ પાણીમાં ઉકાળીને પીવાં. અથવા વંત્યાકનાં બીજને ઉકાળી તેને ૪ તેલા ભાર કવાથ પીવો. વૈધવલભ. સર્વ પ્રકારના વિષ માટે-કાળામરી, લાંબડાનાં પાદડાં, સિંધાલૂણ, ઘી અને મધ એઓને એકઠાં હુંટી પીવાથી સ્થાવર તથા જંગમ વિષનો નાશ થાય છે. અથવા શેધેલો વછનાગ, ફૂલાવેલે ટંકણું, મરી અને શોધેલું મોરથુથું એ સઘળાંને સમાન લઈ વાટી બંદાળના રસમાં સારી પેઠે ઘુંટી ચાર ચાર ભાષાની ગોળીઓ કરવી. આ ગોળ મનુષ્યના મૂત્ર કે ગોમૂત્ર સાથે સેવન કરવાથી સર્વ પ્રકારનાં ઝેર-સપેશ-કંદવિષ-કૃતમ વિષ વગેરે સર્વ વિષને નાશ કરે છે આ વજપાત રસ કહેવાય છે. વૈદ્યરત્ન. ' વિષગીનાં પથ્યાપથ્ય. સાકીચોખા, કોદરા, કાંગ, તાંદળજો, ડેડી, પરવળ, આંબળાં, દાડિમ, મગનું યષ, વટાણાનું યષ, મેરનું, ઘેટાનું, તેતરનું, લાવાનું, અને પૂજત હરિણ એઓનાં માંસ ઝેરવાળા રોગીને હિતકારી છે. વિરોધી ભોજન, ધ, ભૂખને વેગ, થાક, મિથુન અને દાહાડે સુવું એટલાંને વિષ ઉતરી ગયા પછી પણ કેટલાએક વખત ત્યાગ લગી કરે. વિષને અધિકાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજીવિરચિત અમૃતસાગર નામના ગ્રંથ વિષે સ્થાવર જંગમાદિ વિષના ભેદ ચિન્હ અને ઉપાય નિરૂપણ નામને ઓગણીશમે તરંગ સંપૂર્ણ તરંગ વીશ. નિગ વળી ગર્ભના, પુત્રદ પ્રસવપ્રેગ; સવારેગ એ સર્વના, હેતું ચિન્હ સોગ. પ્રદરાદિ સ્ત્રીરોગનો અધિકાર. પ્રદર રોગની ઉત્પત્તિ-વિરોધી ભોજન કરવાથી, દારૂ પીવાથી, જમ્યા ઉપર જ For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પીરામા ) સ્રીના રોગોનું પ્રકરણ. ( ૩૩૯ ) નવાથી, અજીણુંથી, ગર્ભના પડવાથી, અતિ મૈથુનથી, વાહના ઉપર અત્યંત ખેસવાથી, ઘણા પથ કરવાથી, અતિ કર્ષણ કરવાથી, ઘણા ભાર ઉપાડવાથી, અભિધાતથી, દિવસે સુવાથી, અને કાઇ પ્રકારનો માર વાગવાથી સ્ત્રીઓને વાત, પિત્ત, કફ્ કે ત્રિષ કુપિત થવાથી પ્રદરરોગ (યેતિ માર્ગથી ધાતુનુ વેહેવું તે રાગ) થાય છે. પ્રદર રાગની સખ્યા-એ પ્રદરરોગ, વાયુના, પિત્તના, કફના અને ત્રિદોષના એમ ચાર પ્રકારના છે. પ્રદરનુ સાધારણ લક્ષણ-સ્ત્રીઓની યોનિમાંથી અનેક રંગનું લોહી અટકાવ-ઋતુ વિનાજ વહ્યા કરે તથા હાડમાં, કેડમાં કળતર અને આખા શરીરમાં સણકા આવ્યા કરે તે રાગને પ્રદર કહે છે. ચારે પ્રકારના પ્રદરનાં લક્ષણા. વાયુના પ્રદરમાં લખું, રાતું, જુવાળુ, પીડા સહિત અને માંસના ધાવણ જેવું થોડુ થેડુ લેાહી વળ્યા કરે છે. પિત્તના પ્રદરમાં–પીળા, નીલા, કાળા તથા રાતારગવાળું ઉભું અને પિત્ત સંબધી બળતરાવાળું વેદના સહિત મેાહી વારવાર વહ્યા કરે છે. કફના પ્રદરમાં—કાચા રસવાળુ, શિમળાના શુક્ર જેવા રંગનું, ચીકણું, જરાક પાંડુપણાવાળું અને તુચ્છ ધાન્યના ધાવણ જેવું લેહી બહુ વહ્યા કરે છે. ત્રિદેાષના પ્રદરમાં–મધના, ધીના, તથા હરતાલના જેવા વર્ણવાળુ, મજ્જા જેવું અને મડદાના જેવા ગંધવાળુ લેહી વહ્યા કરે છે-આ પ્રદર મટતા નથી. લાહી બહુજ વેહેતાં થતા ઉપદ્રવો. લાહી બહુ વહે તે દુખળતા, થાક, મૂર્ચ્છા, મદ, તરશ, બળતરા, અકા, શરીરમાં ફીકાશ, પ્રેત, અને વાયુથી થતા આક્ષેપત્તિ વાયુરાગા થાય છે. પ્રદરનુ અસાધ્ય લક્ષણ. જે સ્ત્રીને આઠે પાહાર યુનિ માર્ગથી લેાહી વહ્યા કર્યા કરે છે તથા તરશથી, ખળતરાથી, તાવથી યુક્ત હાય અને નબળી, ક્ષીણ પડી ગએલા લોહીવાળી હાય તે। તેને પ્રદર મટતા નથી માટે ઉપાય કરવા વ્યર્થ છે. શુદ્ધ રજસ્વળાપણાનું લક્ષણ. જે સ્ત્રીનું ચે।નિમાર્ગથી મહીનેતે મહીને ચીક્ક્ષા તાંતણા વગરનું, બળતરા વગરનું, મૂળ વગરનું, પાંચ રાતસુધી વેહેનારૂ, બહુ વધારે પણ નહીં તેમ બહુ એવું પણ નહીં એવું લાહી વહે તેને રજોદર્શન.-અટકાવ, અભડાવું-છેટે ખેસવું-સ્ત્રીધર્મ.-ઋતુ પ્રાપ્ત અને રજસ્વળા થવું વગેરે વગેરે કહે છે. લેહી વિશેષ વહેતા ૩ રાત, મધ્યમ વહે તે ૫ રાત અને સ્વલ્પ વહેતા ૧૬ રાત સુધી વહે છે અને એજ ક્રારણનેલીધે ઋતુકાળ ૧૬ દિવસલગી માનેલ છે( કમળ ત્યાં લી ખુલ્લું રહેછે અને સંતાન પ્રાપ્તિ થાય છે.) પણ જો એ મુદતથી વધારે વખત શેહી વહેતુ જણાય તે! તેને પ્રદર સમજી પ્રદરનાશક ઉપાયો કરવા. For Private And Personal Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૪૦ ) www.kobatirth.org અમૃતસાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir ( તરંગ પ્રદરરોગના ઉપાય. સંચળ, શંખજીરૂં, જેઠીમધ અને નીલકમળનાં ફુલ વા, કમળકાકડી. એ પ્રત્યેક્ પદાથા બાર બાર રતી ભાર લઇ એકઠા કરી તેઓને ૪-૪ તાલા ભાર દહીમાં છુટી તેમાં આઠ માસા ભાર મધ નાખી પાવા, જેથી વાયુના પ્રદર મટે છે. અથવા જેઠીમધ ૧ તેલ અને સાકર ૧ તાલે લઇ ચેાખાના ધાવણમાં વાટીને પાવાથી રક્ત પ્રદર મટે છે. અથવા રસવતી અને તાંદળજાનાં મૂળીયાં એને વાટી મધમાં કાલવી ચેાખાના ધાવણ સાથે પાવાથી સર્વ જાતના પ્રદર મટી જાય છે. અથવા આસાપાલવની છાલ જ તેાલા લઇ આ ગણા પાણીમાં ઉકાળી અર્ધ ભાગ કવાથ કરી તેમાં તેટલુંજ દુધ નાખા, કવાથ બળી (૧૬ તેાલા) દુધ રહે એટલે નીચે ઉતારી ઠંડુ કરી પછી તે દુધ પાવું. જે અગ્નિનું બળ એછું હોય તે ઓછું દુધ પાવું જેથી આકરા પ્રદરરોગ પણ મટી જાય છે. અથવા તુરતનાં ખાદી કાહાડેલાં ડાભનાં મૂળીયાં ચેખાના ધાવણ સાથે વાટી ત્રણ દિવસ પાવાથી પ્રદર મટી જાયછે. અથવા ઊંબરાનાં ફ્ળાને રસ કાડાડી તેમાં મધનાખીને પાવો અને તે ઉપર દુધ ભાત જમાડવાં, જેથી પ્રદરરોગ મટી જાય છે. અથવા દારૂહળદર, રસવતી, કરીયાતું, અરડૂસ, મેથ, ખીલુ, મધ, રતાંજળી અને આકડાનાં ફૂલ એને કવાથ કરી તેમાં મધ નાખી વિધિયુક્ત પીએ તે। તેથી વેદનાવાળા તથા સઘળી જાતને પ્રદર મટી જાય છે. આ દાવ્યંાઢિ કવાથ કહેવાય છે. ભાવપ્રકાશ, અથવા ઊંદરની લીંડીઓનું ચૂર્ણ ગાયના દુધ સાથે ૨ દિવસ વા ૩ દિવસ બળાબળ વિચારી પીવાથી લેાડીવાની નીકે ચાલતી હોય તેપણુ બંધ થાય અને સર્વે જાતના પ્રદર મટી જાય છે. અથવા ધાવડીનાં ફળ, ખીજાએાળ, અને ઊંદરની લીડીઓ એ ત્રણે સમાન લઇ ચૂર્ણ કરી ૧ ટાંક પ્રમાણુ સેવન કરે તેા પ્રદર રોગ મટે છે. વૈઘરહસ્ય. ( આ બે પ્રયોગ અતિ ઉત્તમ છે. ) સામરોગની હેતુ સહુ સપ્રાપ્તિ અતિ મૈથુનથી, અતિ શાકથી, અતિ થાથી, અતિસારથી અને ઝેરના યાગથી સ્ત્રીએના આખા શરીરમાં રહેલાં જો ક્ષેાભ પામે છે અને સકેછે. અને તે જળા સ્થાનથી ભ્રષ્ટ થઇ સૂત્ર માર્ગમાં જને મળે છે, તેથી સ્ત્રી વારવાર મૃતરે છે તેને સામ રોગ કહે છે. For Private And Personal Use Only સામરોગનું લક્ષણ. જેનું સુંદર સ્વરૂપ છે એવી સ્ત્રીઓના ચેાનિ માર્ગથી વારંવાર પ્રસન્ન-નિર્મળ, ઠંડું, ગંધરહિત, ધાળુ અને પીડા રહિત પાણી-મૂત્ર આવે છે, પણ તે તેને અટકાવી શકતી નથી તેથી તે બિચારી બાળા બહુ ખેચેન રહે છે, દુખળી થાય છે, માથુ` શિથિલ રહે, મ્હોં તથા તાળવું સુકાયા કરે, મૂર્છા આવે, બગાસાં આવે, અકતા થાય, ચામડી બહુજ લુખી થાય અનેખાનપાનમાં તૃપ્તિ થાય નહીં તેા, જાણીલેવું કે તે સ્ત્રીને સામરોગ થયા છે. સામરોગના ઉપાય. પાકેલાં કેળાં, આંબળાના રસ અને સાકર’તથા મધ એને એકઠા કરી ઉપયોગમાં લે તે સારી રીતે સામરેગ મટી જાય છે. અથવા અડદના લોટ, જેઠીમધ, ભાંયકાળુ, મધ અને સાકર એએને એકઠાં કરી પ્રભાતે દુધ સાથે સેવન કરે તે સામરણ મટી જાય છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ. ) સ્ત્રીના ગેનું પ્રકરણ (૩૪૧) - - - - - - - - - - મૂત્રાતિસારના ઉપાય. લાંબા વખત સુધી સંભોગ ચાલુ રહે તે તેને મૂત્રાતિસાર થાય છે અર્થાત્ ઉપરા ઉપર મૂત્ર ઉતર્યા કરે છે, તે માટે તે મૂત્રાતિસાર સ્ત્રીના બળને નાશ કરી નાખે છે. તે હૃપર “તાડની જડ, ખારેક, જેઠીમધ અને ભયકોળું એઓનું ચૂર્ણ સાકર મેળવી ખાય તે મૂત્રાતિસાર મટે છે. અથવા પુવાડીયાનાં મૂળને ચોખાના ધોવણ સાથે વાટી પીએ તે મૂત્રાતિસાર મટે છે. અથવા પેળીમુસળી, તાડનું મૂળ, ખારેક અને પાકાં કેળાં એઓને દુધ સાથે સેવન કરે તે મૂત્રાતિસાર મટે છે.” (કાળા તલના સેવનથી બહુ મૂત્રતા મટે છે.) નિમાર્ગથી પેળી ધાતુ વહેતી હોય તેના ઉપાય. માંબળાનાં બીજને કલક કરી તેમાં મધ તથા સાકર મેળવી ખાય તે ૩ દિવસમાં ધળી ધાતુ વહેતી બંધ થાય છે. અથવા નાગકેસરને જાડી છાશમાં વાટી 5 દિવસ પીએ અને જાડી છાશ સાથે ભાત ખાય તે ઘેળે પ્રદર મટી જાય છે. ભાવપ્રકાશ, (કુષ્માંડ પાક, કસેલા પાક કે, જરકાવલેહના સેવનથી પણ પ્રદરગ મટે છે.) યોનિના રોગનાં નિદાન તથા સંખ્યા. મિયા આહાર વિહારથી દુષ્ટ થએલા વાતાદિ દેએ દૂષિત કરેલા રજથી તથાં તે વાજ પુરૂષના વીર્યથી વા દેવગતિથી નિમાં ભિન્ન ભિન્ન રોગ ઉત્પન્ન થાય છે. તે કેનિરોગના ૨૦ ભેદ છે. વીશ જાતિની, નિનાં નામો તથા લક્ષણો. ઉદાવત્તાનિ, વંધ્યા, વિષ્ણુતા, પરિપ્લેતા અને વાતલાનિ એ નિરોગ વાયુથી થાય છે. લેહિતાક્ષરા, પ્રસંસિની, વામની, પુત્રી, પિત્તલા આ પાંચ રેનિગ પિત્તથી થાય છે. અત્યાનંદા, કણિની, આનંદચરણ અતિચરણ, અને લેમ્બલા એ પાંચ પેનિગ લેબ્સ કફથી થાય છે, પંડી, અંકિડની, વિત્તા, સૂચીવ&ા, અને ત્રિદોષિણી એ પાંચ મેનિગ વિદોષથી થાય છે. એ સઘળા ૨૦ રેગ છે તેનાં લક્ષણે નીચે મુજબ - જે એને ઘણુ કષ્ટથી ફીણ સહિત રદર્શનના રૂધિરને છોડે છે તે ઉદાત્તા - ની કહેવાય છે. જે યોનિ નિરતર રજોદર્શન રહિત હોય તે વંધ્યાયોનિ કહેવાય છે. જે નિ સર્વદા વેદના સહિત રહેતી હોય તેને વિધુતાનિ કહે છે. જે યોનિ મિથુન કરવાથી અત્યંત વેદનાવાળી થતી હોય તે તેને પરિતાનિ કહે છે. જે યોનિ કઠણ, અક્કડ અને શૂળથી તથા સે ભોંકાયા જેવી વેદનાથી પીડિત હોય તે વાતલાયોનિ કહેવાય છે. જે યોનિ બળતરાવાળું લોહી સવતી હોય તેને લોહીતાક્ષરાનિ કહે છે. જે યોનિ મસળવાથી પિતાના ઠેકાણેથી ખસી જાય અને ખરાબ છોકરાને જન્મ આપે તેને પ્રસંસીનીનિ કહે છે. જે યોનિ પવનની સાથે લોહી સહિતવીર્યને બહાર કાવાડી નાખે તે વામિનિ નિ કહેવાય છે. જે નિ રહેલા ગર્લને રૂધિરના સ્ત્રાવને લીધે પાડી . નાખતી હોય તે પુત્રીનિ કહેવાય છે. જે નિ બળતરાથી, પાકવાથી તથા વર' થી બહુજ યુક્ત હોય તેને પિત્તલાનિ કહે છે. જે યોનિ મિથુનથી સંતોષ ન પામે તે અત્યાનંદાનિ કહેવાય છે. જે યોનિમાં કફ તથા લોહીથી માંસની ડેડી જેવા આકાર ની ગાંઠ થઈ હોય તેને કર્ણિકાનિ કહે છે. જે નિ મૈથુનના સમયમાં પુરૂષનું વીર્ય For Private And Personal Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ). અમૃતસાગર ( તરંગ પડવા પહેલાં જ લેહીને છોડી દે તે આનંદચરણાનિ કહેવાય છે. જે નિ મૈથુન સમય પુરૂષનું વીર્ય પડતાં પહેલાં વારંવાર લોહીને ગેરવે છે તે અતિચરણાનિ કહેવાય છે-આ યોનિમાં વીર્ય રહેતું જ નથી, તેથી ગર્ભ રહેતું નથી. જે નિ ચીકણી, ચળવાળી અને બહુ જ ઠંડી હોય તેને ગ્લૅમલાનિ કહે છે. જે ની લોહી વગરની રહેતી હોય અને મિથુનમાં ખરસઠ લાગતી હોય તે વંડી નિ કહેવાય છે-આ નિવાળી સ્ત્રીના સ્તન બહુ હાના હેય છે તેથી કેટલાક તેને અસ્તનિયોનિ પણ કહે છે. જેની નિનું છિદ્ર ઝીણું હોય એવી સ્ત્રીને દીર્ધઇદ્રિવાળા પુરૂષને સંયોગ થાય તે તેના નિ અંડકોષની પેઠે લટકતી બહાર નીકળી આવે છે તેને અંડિની નિ કહે છે. જે નિ મોટા છિદ્રવાળી હોય તેને વિવૃત્તાનિ કહે છે. જે યોનિ બહુજ ઝીણા છિદ્રવાળી હોય તેને સૂચવજાપિનિ કહે છે. અને જે નિ સમસ્ત દેના કોપનેલીધે સર્વ દેના ચિન્હયુક્ત હોય તેને વિષિણીનિ કહે છે. આ ૨૦ નિપછી ત્રણે દેના પ્રકોપથી થતા પંડિ-આદિ પાંચ નિરોગો અને સાખે છે અને બાકીના સાધ્ય છે. યાનિકંદરેગનું હતુ. દિવસે સુવાથી, ઘણે ક્રોધ કરવાથી, અત્યંત મહેનતથી, અતિ મિથુનથી અને નખ | દાંત વગેરેનો ઘા થવાથી પિત પિતાના નિદાને અનુસરી કપેલા વાયુઆદિ દે એનિમાં નિકંદ નામના રોગને ઉત્પન્ન કરે છે. નિકંદનું સ્વરૂપ તથા સંખ્યા. પરૂ લેહી યુક્ત ફનસ કે ઊંબરાના ફળ જેવી ગાંઠ યોનિમાં ઉત્પન્ન થાય છે તેને બેનિકંદ કહે છે. તે ગેનિકંદ ચાર જાતિને છે- એટલે વાયુ, પિત્ત, કફ અને ત્રિદેષને એમ ૪ પ્રકારને થાય છે. એ ચારે પ્રકારનાં નિર-નિરાળાં ચિન્હ. જે વાયુનો નિકંદ હોય તે, લખે, ખરાબ વર્ણવાળે અને શટેલા મુખવાળો હોય છે. જે પિત્તને નિકંદ હોય તે, બળતરા, લાલાશ અને તાવથી યુક્ત હોય છે. જે કફનો નિકંદ હોય તે, તલના ફૂલ જેવો અને ખરજવાળ હોય છે. અને જે ત્રિદોષને યોનિકંદ હોય તે ઉપર કહેલાં સર્વ ચિન્હ યુક્ત હોય છે. નિકદરોગ જે સ્ત્રીને થાય તે સ્ત્રીને સ્ત્રીધર્મ થાય નહીં અને તે વાંઝણી હોય છે વા, વાંઝણી થઈ જાય છે. વાંઝણી મટી પુત્રવંતી થવાના ઉપાય. જે સ્ત્રીને અટકાવ ન આવતો હોય તે તે સ્ત્રીને (ખપે તે) માછલાનું ભજન કરાવવું, તથા કાંજીનું, અડદ, કાળા તલનું, અરે અરધ પાણીવાળી છાશનું અને દહીનું બેજન કરાવવું. અથવા કડવી તુંબડીનાં બીજ, શેધેલ નેપાળ, પીપર, ગોળ, મળ, દારૂના નીચે રહેલો કહે અને જવખાર એઓને થરના દુધમાં વાટી તેની દીવટ બનાવીને યોનિમાં પહેરાવવી, જેથી અટકાવ આવે છે. અથવા માલકાંકણનાં પાંદડાં, સાજીખાર,વજ અને બીબે (વિજયસાર ?) એઓને ટાઢા દુધમાં વાટી પીવાથી રજસ્વલાધર્મ પ્રાપ્ત થાય છે. અથવા કાળા તલ, ત્રિકટુ, ભારંગી અને ગોળ એએનો કવાથ કરી (૧૫ દિવસ) પીએ તોનિક્ષે અટકાવ આવે છે. તથા લેહીને ગેળા હેય તે દૂર થાય છે અને આશાની આશા બંધાય છે. For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વીશમાં ) ગર્ભ રોગ પ્રથમ ( ૩૪૩ ) ગર્ભ ધારણ કરવા માટે ગગેટી, ખપાટ ( કાંસકી ), સાકર, જેઠીમધ, વડવાઈના અકુરા અને નાગકેસર એને મધમાં, દુધમાં તથા ધીમાં ટી પીવાથી વાંઝીયાપણું મટે છે અર્થાત્ એનાથી અવશ્ય પુત્ર પ્રાપ્તિ થાય છે. અથવા ઋતુકાળમાં આસગધતા કવાથ (ગાયના) દુધ ધી સાથે પ્રભાતે પીએ તે। સ્ત્રી ગર્ભને ધારણ કરેછે. અથવા ધોળી રીંગણીનું મૂળ શનીવારે વિધિયુક્તનાંતરી પુષ્પાર્કયણે કાગડા અણુમાલ્યા હાય તે વખતે પૂર્વતરફ મુખ રાખી પરછાયા ન પડતાં હર્ષયુક્ત કાહાડી લાવેલું હોય તે મૂળને કુમારીકાને હાથેથી ગાદુધમાં હ્યુટાવી સૂયૅ સન્મુખ પ્રસન્ન ચિત્તથી પવિત્ર થઈ ઋતુકાળમાં પીએ તે પતિના સ ંયોગ વડે અવસ્ય ગર્ભ રહેછે. અથવા પીળા ફૂલના કાંટાશળાયાનાં મૂળ, ધાવડીનાં ફૂલ, વડવાઇના અકુરા અને કાળુ કમળ એને દુધમાં વાટી વિધિયુક્ત પીવાથી નિશ્ચે ગર્ભ રહેછે. અથવા પારસપીપળાની જડ અથવા તેનાં બીજ, ધોળા ફૂલના સરપુ ંખા અને જીરૂ એને વાટીને પીએ તથા પથ્ય ભાજન કરે તેા જરૂર ગર્ભ રહેછે. અથવા ખાખરાના એક પાંદડાને દુધમાં વાટી પીએ તે તે સ્રીબળવાન્ પુત્રને પામે છે એમાં સંદેહ નથી. અથવા કરકદને (કે કોચાના મૂળને), અથવા કાઢના ગર્ભને અથવા શિવલિ’ગીનાં ખીજને ગાદુધમાં વાટી પીએ તા સ્ત્રી ગર્ભને ધારણ કરે છે. ભાવપ્રકાશ અથવા ખીજોરાનાં બીજને ગાયના દુધમાં સીજવી તેમાં ગાયનું ઘી મેળવી તેના બરાબર નાગકેસરનું ચૂર્ણ નાખી ઋતુકાળમાં ૫ ટાંક છ દિવસ લગી સાકર સહિત પીએ તે સ્ત્રી ગર્ભવતી થાય છે. અથવા એરડાના ગેાળાને ફાલી તેમાં બીજોરાનાં બીજ નાખી ધી સાથે છુટી દુધ સાથે ઋતુકાળમાં દિવસ ૩ લગી પીવાથી સ્ત્રી ગર્ભવતી થાય છે. અથવા પીપર, સુંઠ, મરી, નાગકેસર એએને વાટી ઋતુસ્નાનાંતરે ધીની સંગાથે ૩ દિવસ પીએ તેા સ્ત્રી પુત્રવતી થાય છે. સર્વસંગ્રહુ.” અથવા નાગકેસર અને જીરૂં સમાન લઇ ઋતુ આવ્યાથી ૧૩ દિવસ લગી નિત્ય ૪ તાલા ભાર ગાયના ઘી સાથે નિરંતર ૦૫ તાલા બાર પથ્યમાં ૧ રહી સેવન કરે ત। અવસ્ય પતિસયાગથી પુત્ર પ્રાપ્ત થાય છે. અથવા એકલા નાગકેસરથી પણ ગર્ભ રહેછે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ગર્ભ ન રહે તેવાં અનુભવ ઐષધો. ઋતુકાળમાં પીપર, વાવડીંગ અને ટંકણખાર એએનું સમાન ભાગે ચૂણૅ કરી દુધની સાથે પીએ તે તે સ્ત્રીને કદી ગર્ભ રહેતાજ નથી. અથવા ઋતુકાળમાં જાસુદનાં સુકાં કુલ આરનાળથી વાટીને ૩ દિવસ પીએ અને ૪ તેલા ભાર તે ઉપર જુના ગાળ ખાય તે કદી પણ ગર્ભ રહેતા નથી. અથવા લીંમેળીનું તેલ રૂના પેલવતે યેનિમાં ઋતુસ્તાનાંતરે ( દિન ૫) મુકે તે ગર્ભ રહેજ નહીં. ભાવપ્રકાશ. દુધેલીનું મૂળ બકરીના દુધ સાથે સ્ત્રીએ ૩ દિવસ પીવું, જેથી ખચીત અટકાવ બંધ થઇ જાય છે તે ગર્ભ રહેવાની આશાજ ક્યાંથી ? અથવા ખેાડીની લાખ તેલમાં ઉકાળી છે તેાલાભાર જે પીએ તેને ગર્ભ રહેતાજ નથી. વૈઘવલણ. ૧ દુધ ભાતનું ભાજન કે મન ગમતાં મીઠાં ભેાજન કરવાં, ઉદ્વેગ,ભય. શાક, ક્રોધ ત્યાગવા, દિવસે નિદ્રા, તડકામાં ફરવું, વધારે ફરવું, ટાહાડ વેડવી અને થાક લાગે તેવાં કામે। ન કરવાં. પ્રસન્ન ચિત્તથી સ્નાન કરી છૂટાવાળે સુંદર ખાળને કેડમાં તેડી કપાળમાં તિલક કરી સૂર્ય સન્મુખ ઈષ્ટદેવનું સ્મણૅ કરી હષઁ સાથે ઐષધ પીવું-એમ ૧૩ દિવસ કરવું; કેમકે ઋતુકાળ ૧૬ દિવસને છે, પણ ૩ દિસ અટકાવના બાદ કયા છે માટે ૧૭ દિવસ કરવું. ભા, ૩. For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪) અમૃતસાગર (તરંગ સ્ત્રીઓના યોનિરોગના ક્રમવાર ઉપાય. તગર, રીંગણી, ઉપલેટ, સિંધાલૂણ અને દેવદાર એઓના કચ્છથી તલના તેલને પકાવી તેનું મુંબડું યોનિમાં પહેરે તે વિદ્યુતા નિની વ્યથા મટે છે. જે યોનિ વાતલા, કઠણ, ગંધાતી, સ્તબ્ધ કે ખરસઠ હોય તે, પડદાવાળા પવનરહિત ઓરડામાં, વાયુને નાશ કરનારી ઐષધીઓને ઉકાળો કરી એક માટલીમાં ભરી તે માટલીને અરધા કે પેણા ભાગની ધરતીમાં દાટી દઈ પછી તેમાં ધગધગતા લોઢાના ખીલા વગેરે નાખી તેની બાફ નિને આપી પરસે લાવે. અથવા વાયુનાશક તેલનું મુંબ હમેશાં નિમાં પહેરી રાખવું. પિત્તના નિરોગો માટે પિત્તને નાશ કરનારી ઔષધીઓને અથવા લીળીયોને તેલમાં પકાવી તે તેલનાં પુંબડાં નિમાં પહેરવાં. નિમાં બળતરા થતી હોય તો, આંબળાનો રસ સાકર સાથે પીવે. અથવા કમલિની (કે હાડીઆકરસણુ?) ની જડને ચેખાના ધોવણમાં વાટીને પીવી. યોનિમાંથી ખરાબ ગંધ આવતો હોય તે વજ, અર, કડવા પરવળ, ઘઉંલા અને લીંબડે એઓનું ચૂર્ણ રૂના પેલમાં લપેટી યોનિમાં પહેરવું તથા ગરમાળા વગેરેના કવાથથી નિને ઘેવી જેથી ગંધ રહિત થાય છે. પીપર, મરી, અડદ, સવા, ઉપલેટ અને સિંધાલૂણ એઓને વાટી હાથના અંગૂઠાના જેઓની આંગળી (તર્જની) જેવી જાડી અને લાંબી વાટ બનાવી યોનિમાં પહેરે તે કફ સંબંધી નિના રોગો મટી જાય છે. ત્રિફળા, ગળા અને નેપાળના મૂળને કવાથ કરી તેથી નિતે છેવાથી નિમાં વલુર આવતી હોય તે મટે છે. ' કા, હરડે, જાયફળ, લીંબડાનાં પાંદડાં અને સોપારી એઓનું ચૂર્ણ કરી ભગના યુદ્ધમાં વાટી વસ્ત્રગાળ કરી સુકવી તેને યુક્તિપૂર્વક યોનિમાં પહેરે તે યોનિ સાંકડી થાય છે અને પાણી ઝરતું હોય તે મટે છે. અથવા કોચનાં મૂળીયાને કવાથ કરી તેથી નિને ધેવામાં આવે તે યોનિ સાંકડી થાય છે. ભાવપ્રકાશ, અથવા ભાંગને ઝીણી વાટી ચાળી ન્હાની ન્યાની પિટલીઓ બનાવી ૧ હિર સુધી નિમાં પહેરે તે નિ ઘણી જ સાંકડી થઈ જાય છે. અથવા ચરસને ખૂબ બારીક વાટી તેની સ્વચ્છ કપડામાં પિટલીઓ કરી ૧ પિર યોનિમાં પહેરે તે નિ સાંકડી થાય છે. વૈદ્યરત્ન, અથવા આંબળાની જડ, કસેલ, બળનું મૂળ,માયાં, બેરડીનું મૂળ અને અરસાનું મૂળ એ એને કવાથ કરી તેથી યોનિને ઘેવી, જેથી સાંકડી થાય છે. અથવા દહીના ઘેળવાથી નિને દેવી, જેથી નિ સાંકડી થાય છે. અથવા ધૂળે કાથો, ફુલાવેલી ફટકડી, ધાવડીનાં ફુલ અને માયાં એએને ઝીણા વાટી પિટલીઓ બનાવી યોનિમાં પહેરે તે નિ સાંકડી થાય છે. નિના સંઘળા રે ગ મટાડવા માટે ફાળવૃત. મછડ, જેઠીમધ, ઉપલેટ, ત્રિફળાં, સાકર, કાંસકીનાં બીજ, બમણું શતાવરી, ગણી આસગંધ, અજમોદ, હળદર, દારૂહળદર, કાંગ, કડુ, કમળ, પિયણાં, ધાખ, સુખડ અને ર ૧ નિ ઉપર ખાંડ મસળવાથી યોનિમાં વલુર આવતી હોય તે જરૂરી મટે છે. યોનિમાં શળ ચાલતું હોય તો વજ અને સવારે ખરડ કર. ભા, કે, For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થીશમે ) ગર્ભાગ પ્રકરણ. ( ૩૪૫ ) તાંજલિ એ સઘળાં પડે. એક એક તેાલાભાર લઇ તેઓને લમેટી ચટણી બનાવી ૬૪ તાલાભાર ધીમાં ૧૨૮ તાલાભાર શતાવરીના રસ અને ૧૨૮ તે લાભાર દુધ નાખી ધીમા તાપથી પકાવી સર્વ રસ મળી માત્ર ધી રહે ત્યારે નીચે ઉતારી ગાળી લઇ શીશીમાં ભરી લેવું. આ શ્રીનું પુરૂષ સેવન કરે તો રતિ રમણમાં શક્તિવાન થઇ, વીર, બુદ્ધિશાળી તથા રૂપવંત પુત્રાને ઉત્પન્ન કરેછે. જેના ગર્ભ પડી જતા હોય, જેને મુવેલાં બાળક અવતરતાં હોય તથા ટુંકી આવરદાવાળાં બાળા થતાં હાય અને જેને દીકરીઓજ થતી હોય તેવી સ્ત્રીઓએ અવશ્ય આ ધીનું સેવન કરવું, જેથી એ સઘળી અડચણા મટી જાય છે. ચેનિસ્ત્રાવ, લોહીના દોષ તથા ખીજાપણુ યોનિના રોગા અને ભૂતપ્રેતાદિના વળગાડ દૂર કરનાર આ ફળશ્રૃત અશ્વિનીકુમારોએ કહેલું છે. જેના વાડે જીવતા હાય અને એક વર્ષી ગાય હોય તેનું દુધ લેવું અને અગ્નિ અડાયા છાણાનાજ દેવે એવી પરપરા છે. યેાનિક દ રોગના ઉપાય. સાનાગેરૂ, વાવડીંગ, આંબાની ગેટલી, હળદર, રસાંજન અને કાયફળ એને વાટી ચાળી મધમાં કાલવી તેને યોનિમાં રાખે, તથા ત્રિફળાના વાથમાં મધ નાખી તેથી ચેાનિત સિચન કરે તે, યેાનિકદ મટે છે. ગર્ભવતીના રાગોના ઉપાય. ગર્ભ પ્રચલિત થતા હાય, પ્રદર થયા હોય, કે પેટમાં પીડા થતી હેાય તેા વાળા, અતિવિષ, માથ, મોચરસ અને ઇંદ્રજવ એના કવાથ કરી પાવા. આ હિમેરસિંદે કથાશ કહેવાય છે. અથવા ગર્ભવતીને તાવ આવતા હોય તે, જેઠીમધ, રતાંજી, વાળેા, ઉપ લસરી અને કમળપત્ર એએના કવાથ કરી તેમાં સાકર તથા મધ નાખી પાવા. અવા બકરીના દુધ સાથે સુંઠ પાવી જેથી વિષમજ્વર મટે છે. ગર્ભવતીને સંગ્રહણી થઇ હોય તા, આંબાની તથા જાંબુની છાલને કવાથ કરી તેની સાથે ચેખાની ધાણીને સાથવે ચટાવવામાં આવે તે તુરતજ ગર્ભવતીના ઝાડાનું દર્દ મટે છે. અથવા વાળે, અરલ, રતાંજળિ, કાંસકી, ધાણા, ગા, માથ, કાળાવાળા, જવાસા, ખડસલીયેાપિત્તપાપડે અને અતિવિધ એને કવાથ કરીને પીવાથી ગર્ભવતીને અતિસાર, લોહીવા, ગર્ભનું પડવું--પીડા અને અનેક પ્રકારની વ્યાધિના નાશ થાય છે. ગર્ભસ્રાવ અને ગર્ભપાત થવાનાં મુખ્ય કારણા. ગર્ભવતી છતાં પુરૂષનો સંયોગ કરવાથી, પંથ કરવાથી, ઘેાડા, ઉંટ કે ગાડી ઉપર સ્વારી કરવાથી, પરિશ્રમ કરવાથી, વધારે દાખથી, તાવથી, ઉપવાસથી, ઠંકવાથી, પ્રહાર વાગવાથી, અજીર્ણથી, દોડવાથી, ખાડા ટેકરા તથા પત્થરવાળી જમીનમાં ગાડી-ગાડામાં સ્વારી કરી ઝપટાધ ચલાવવાથી, રેચથી, ઉલટીથી, કલેશથી, ગર્ભને પાડનારા પદાથાને ઉપયોગ કરવાથી, તીક્ષ્ણ, ખારા, ઉના, તીખા, કડવા તથા લુખા પદાથાના સેવનથી, વેગને અભિઘાત કરવાથી, વિષમાસનથી, કઢંગી રીતે સુવાથી અને ભયથી તથા મુવાવડીના ખાળ એક લધવાથી ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થાય છે. ४८ For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬) અમૃતસાગર, (તરંગ ગર્ભસ્ત્રાવ–ગર્ભ ગળવાનો હોય તે શૂળ ચાલે અને લોહી વહે છે. ચોથા મહીના સુધી રૂધિરપે ગર્ભ હોય છે, તેથી ત્યાં સુધી ગર્ભને નુકશાન થાય તે ગર્ભસાવ કહેવાય છે અને ત્યાર પછી ગર્ભનાં અંગ કઠણ થયા બાદ પાંચમા કે છઠ્ઠા મહીનામાં નુકશાન લાગે તે ગ“પાત કહેવાય છે. જેમ વૃક્ષના કાચા ફળને ઘાના વાગવાથી ઓચિંતું ફળ પડી જાય છે તેમ કાચા ગર્ભને પણ હેજ વાગવાથી કે દબાવાથી પડી જાય છે માટે ગર્ભવતીએ સાવચેતી રાખી ગ્ય આહાર વિહારમાં વર્તવું. ગર્ભ ગળતે હેય તેને થંભાવવાના ઉપાય. નીળું કમળ, રાતું કમળ, રાતે ખીલના કમળ, ધળું કમળ અને જેઠીમધ એઓને કવાથ કરી પીવાને અભ્યાસ રાખે તે બળતરા, તરસ, છાતિની પીડા, રક્તપિત્ત, મૂચ્છ, ઉલટી અને અરૂચિ તથા ગર્ભનું ગળવું એ સર્વને બંધ પાડે છે. ગર્ભપાતના ઉપદ્રવ ગર્ભ પતે હેય ત્યારે બળતરા થાય છે, પડખાઓમાં શળ, પીઠમાં વ્યથા, પેટમાં આકરા અને મૂત્રનું રોકાણ થાય છે ગર્ભ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જાય ત્યારે પણ આમાશય તથા પકવાશય વગેરેમાં ભ થાય છે અને ગર્ભપાતના ઉપદ્રવે પણ થાય છે. પડતા ગર્ભને થંભાવવાના ઉપાય. ડાભ, કાસ, એરંડો અને ગોખરૂ એએનાં મૂળ લઈ કલ્ક કરી તે વડે પકાવેલા દુધમાં સાકર નાખીને તે દુધ પાવું, જેથી ગર્ભવતીનું શાળ મટે છે. અથવા ગોખરૂ, જેથી મધ, ભેરીંગણું અને અમ્યાન (બાણ પુખ-શરપંખ-શરપંખો ) એઓના કલ્કથી દુધને પકાવી તેમાં સાકર તથા મધ મેળવી પીએ તે ગર્ભિણીની વેદના ટળી જાય છે. અથવા ભમરીના ઘરની માટી, મજીઠ (કે રીસામણી), મગર, ધાવડીનાં ફુલ, સોનાગેરૂ અને રાળ એઓમાંથી જે પદાર્થ મળી આવે તેનું ઝીણું ચૂર્ણ કરી મધમાં કાલવી ચાટે તે ગર્ભપાત ની શાંતિ થાય છે અથવા કસેલાં, કમળ અને શિગડાં એઓન કક કરી દુધ સાથે પાએ તે ગર્ભિણીને સુખ થાય છે. (ગર્ભ પડતું નથી.) ગણિી સ્ત્રીને આફર–પેટ કે પેઢું ચડ્યાં હોય તે વજ તથા લસણના કટકથી દુધ પકાવી તેમાં હીંગ અને સંચળ નાખી પાવું. ચોખાનાં-ડાંગરનાં મૂળ, શેલડીનાં મૂળ, ડાભનાં મૂળ, કાસડાનાં મૂળ અને પાનબાજરીયાનાં મૂળ એઓના કલ્કથી પકાવેલુ દુધ પીએ તે તૃષાને, બળતરાને રક્તપિત્તને તથા મૂત્રના રેકાણને મટાડનાર છે. ૧ કુંભારના હાથે ચાકડા ઉપર વાસણ બનાવતી વખતે જે માટી વળગે છે તે માટીને પાણીમાં ઘી પીવાથી પડતો ગર્ભ અવશ્ય થંભે છે ! . . સાત બેના બાંધાનો ૯૦ અને ૧૦૦ ને સર્વતોભદ્ર યંત્ર લખી સ્ત્રીના શરીર પ્રમાણે નાછડી માપી છે ગાંઠ વાળી સાતમી ગાંઠમાં ગાંમડીઆ લોકો અંગરખાની કસે જેમ કાગળ બાંધે છે તેમ સાતમી ગાંઠમાં તે યંત્રને બાંધી કેડે બાંધે તે પડતો ગર્ભ થંભે છે. (આ ભારદેરી છે.) ભા. કત્ત, For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થીશમે ) ગભરામ પ્રકરણ, ગર્ભિણી સ્ત્રીને ગર્ભના રક્ષણ માટે દરમાસે કરવાના ઉપાયેા. પહેલે મહીને—જેઠીમધ, સાગનાં બીજ, આસગધ અને દેવદાર એએમાંથી જેટલાં મળે તેટલાંના એક તેલા ભાર કલ્ક કરી દુધમાં ધોળીને પાવે. શ્રીજે મહીને-અસ્મતક, કાળા તલ, મજી અને શતાવરી એએમાંથી જે હાથ લાગે તેને તેાલાભાર કલ્ક દુધમાં ઘેળીને પાવે. ત્રીજે મહીને-ગુંદી, કાંગ, ઘઉંલાં, કમળ, ઉપલસરી, અને અનંતમૂળ એમાંથી જે હાથ લાગે તેને ૧ તેાલાબાર કલ્ફ દુધમાં ઘોળીને પાવે.. ચાથે મહીને–ધમાસો, ઉપલસરીઅનંતમૂળ ( ધોળી અને કાળી ઉપલસરી ), રાસ્ના, ભારગી ( વા કમલિની ), અને જેઠીમધ એએમાંથી જે મળે તેના ૧ તાલાબાર કલ્ફ દુધમોં ધોળીને પાવે. (૩૪૭) પાંચમે મહીને-ઉભી ભારીંગણી, ખેડી ભારીંગણી, સીવષ્ણુ, વલાચન ( વા પાંચક્ષીર વૃક્ષની વગર ઉઘડેલી કુપળા ), પાંચ ક્ષીર વૃક્ષની છાલ અને ધી એએમાંથી જે હાથ લાગે તેની ૧ તેાલાભાર લુગદી બનાવી દુધમાં ધાળીને પાવી. છઠ્ઠું મહીતે-ગધીસમેરવા, વજ, સસ્તા, ગેાખરૂ અને જેઠીમધ એએમાંથી જે હ્રાય લાગે તેઓની ચટણી દુધમાં ધોળીને પાવી. સાતમે મહીને–શિંગડાં, કમળનેા કંદ, માખ, કસેલાં એમાંથી જે મળે તેને કલ્ક દુધમાં ઘેળીને પાવે. આ ઉપર કહેલા ઉપાયે સાત મહીના સુધી કર્યા કરે તે ગર્ભને કોઈ નુકશાન થતું નથી. આઠમા મહીને-કાઠ, ઉભી ભોંરીંગણી, ખીલી, કડવાં પરવળ, શેલડી અને ભોંયભેટીંગડી એઓનાં મૂળ લઇ ટાઢા પાણી સાથે કલ્ક કરી, ચાર તા ભાર પાણી મેળવેલા ૩૨ તાલાબાર દુધમાં તે કલ્ક નાખી ઉકાળી પાણીનેા ભાગ બળી જાય તે પછી દુધને ઠંડુ પાડીને પાવું. નવમે મહીને-જેઠીમધ, પાળી ઉપલસરી, કાળી ઉપલસરી, આસગંધ, અને રાતા ધમાસા એએને ટાઢા પાણી સાથે વાટી ૧ તેલા ભાર કલ્ક કરી ૪ તેલા ભાર દુધમાં ધોળીને ખાવા. For Private And Personal Use Only અને જેઠીમધ તથા સાકર દશમે મહીને—સુંઠ, જેઠીમધ અને દેવદાર એને ટાઢા પાણી સાથે વાટી ૧ તામા ભાર કક દુધમાં ધાળીને પાવે. અથવા સુઠ અને આસગંધના કલ્ક કરી ૧૨૪ તાલા પાણી મેળવેલું ૩ર તાલા દુધ લઈ તેમાં તે કલ્ક નાખી પાણી બળતાં સુધી દુધને પકાવી પછી તે દુધ પીવું જેથી ગર્ભનું સરક્ષણ કરે છે. અગ્યાએે મહીને-રાયણનાં ફળ, કમળ, રીસામણ અને હરડેને કક ઉપર પ્રમાણે પીવા. બારમે મહીને-સાકર, ભેાંયકાળુ, આસગધ, પારસપીપળાનાં કુળ અને કમળની ડાંડી એના કલ્ક દુધ સાથે પાવા, જેથી ગર્ભ પુષ્ટ થાય છે અને આકરી પીડા શાંત થાય છે.. વાયુથી ગર્ભ સુકાઇ ગયા હૈાય તેના ઉપાય. જે સ્ત્રીના વાયુએ ફરીને ગર્ભ સુકાઇ જાય અને પેટ મેટું ન થાય તથા ખાલી પડે તે તે સ્ત્રી જીવનીયગણનો આધાતા કલ્ક કરી. તેથી પકાવેલું દુધ પાવું. અને Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૮) અમૃતસાગર, (તરંગ માંસને રસ પા. તથા પુષ્ટિ ક ષડો ખવરાવવાં જેથી છોડ ફરી પાંગરે છે, પણ કેવળ સુકા લાકડા જેવો ગર્ભ થઈ ગયું હોય તે ડાંગર ખંડાવવા વગેરેનાં કામે સ્ત્રીના હાથે કરાવવાં અથવા અન્ય ઉપાય કરવા જેથી શલ્ય નીકળી જાય છે. પ્રસવના મહીનાઓને નિયમ તથા તે નિયમ વિત્યા પછીના ઉપાય. ગર્ભવંતી સ્ત્રી ઘણું કરીને નવમે કે દશમે માસે બાળક પ્રસરે છે અને વખતે અગીયારમે કે બારમે પણ જાણે છે પરંતુ તે ઉપરાંત જો ગર્ભને પ્રસવ ન થાય તે વિકાર ગ્રસ્ત ગર્ભ જાણી વિષમાસન, વિષમ વાહન અને ખાંડવા વગેરેનું કામ કરાવવું જેથી ખુલાશો થાય છે. માત્ર તરૂણી ગુલ્મ જે ગેળાને એક ભેદ છે તે હોય તો તે માટે ગર્ભપાતના કે ગળાના નાશના ઉપાયો ઉપયોગમાં લેવા. પ્રસવ કાળમાં સ્ત્રી કષ્ટાતી હોય તેના ઉપાય. જણવાની વખતે છાતી હોય તે કેનિની ચારે બાજુએ સાપની કાંચળીની તથા મીંઢળની ધૂણી દેવી. અથવા વઢવાડીયાના મૂળને, દેરાવતે સ્ત્રીના હાથમાં તથા પગમાં બાધવું. અથવા હાડીઆકરસણનું મૂળતથા પાડળનું મૂળ હાથે પગે બાંધે તો સ્ત્રીને સુખે સમાધે તુત પ્રસવ થાય છે. અથવા પિઇનાં મૂળીયાને કલ્ક કરી તેમાં તલનું તેલ નાખી તેને મેનિની અંદર ચોપડે તે તુરત પ્રસવ થાય છે. અથવા પીપર અને વજ એઓને પાણી સાથે વાટી એરંડીયા તેલમાં કાલવી ટી ઉપર લેપ કરે તે સુખે પ્રસવ થાય છે. અથવા બીજેરાનું મૂળ અને જેઠીમધ એઓને વાટી ઘી સાથે પીએ તે સુખે પ્રસવ થાય છે. અને થવા શેલડીનું ઉત્તર દિશા તરફનું મૂળીયું લઈ ગર્ભવતીના શરીર બબર લાંબા દેરાથી કેડમાં બાંધે તે તુરત પ્રસવ થાય છે. ભાવપ્રકાશ, અથવા સુપરવિપાર્થે સૂર્ય સમય મુ સર્વ મા દે માર માર ! ! આ મંત્ર વડે અબોટ પાણીને 9 વાર મંત્રને પાવાથી તાત્કાળ પ્રસવ થાય છે. અથવા ચવર્ણન યંત્રના દેખાડવાથી અથવા ચક્રવ્યુહની રચના દેખાડવાથી તુરત પ્રસવ થાય છે. ચકુદત્ત, અથવા કાંસાની થાળીમાં પાણી ભરી તેમાં કમળના સુકા ફુલને "| | ૧૦ | ૧૪ | | | | | મુકી તે હામે કક્ષાની સ્ત્રી જી. વે તે તુરત પ્રસવ થાય છે; પણ કમળ ફુલ ખીલ્યું અને પ્ર સવ થયો કે તુરત પાણીમાંથી આ ચક્રવર્તન યંત્ર અષ્ટગંધ- આ યંત્ર પણ એજ છે) ઉપાડી લેવું. નહીં તે લેવાનું દેવું ધી કાંસાની ચખી થાળીમાં (ભાણે લખીને બતાવ ( થાય છે-લાભને બદલે હાનિ થાય લખી કષ્ટાતી સ્ત્રીને દેખાડો ( જેથી તુરત પ્રસવ થા- ( ૨૪ કોઠાન યંત્ર ચોખી છે. અથજેથી તુરત પ્રસવ થાય છે. જે ય છે. વિઘરહસ્ય, ) વા કાંસાની થાળીમાં કેસર વડે આલેખી તેમાં “ ભૈ” એ અક્ષર લખી કછાતી સ્ત્રીને બતાવી પાણીમાં ઘોળી તે યંત્ર પા જેથી તુરત પ્રસવ થાય છે. રહસ્યસમુચ્ચય.' ૧ કછાતીના પ્રસવનું ધ્યાન ધરી ભમરડા દુધેલીના વેલાને ઉઠાવી લઈ તેની ઉઢાણીની પેઠે ઘુંચ ા કરી પાણીમાં ભીંજવી કષ્ટાતી સ્ત્રીની ડુંટી ઉપર મૂકે તે તુરત પ્રસવ થાય છે. પ્રસવ થાય કે તુરત તેને ઉપાડી અલગ મુકી દેવી. ભા, કd, For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશમો ) રોગ પ્રકરણ. ( ૩૪૯ ) મૂઢગર્ભની ઉત્પત્તિ તથા લક્ષણ. પિતાના નિદાનથી દુર થએલે વાયુ સ્તબ્ધ ગતિવાળા થઈ ગર્ભની ગતિને અટકાવે છે. અને નિ તથા પેટમાં શળ ચલાવી તથા મૂત્રને રોકી ગર્ભને વાંક-આડે કરી નાખે છે. તે ગર્ભ ૪ પ્રકારે થાય છે એટલે કીલક, પ્રતિર, બીજક, અને પરિઘ એમ જ ભેદ છે. કેટલાક આચાર્યો આઠ ભેદ કહે છે તેમાં ૪ ભેદ ઉપર કહ્યા છે અને ઉર્ધ્વબાહુ, ચરણક, શિર અને પાર્શ્વક એ જ મળી ૮ ભેદ કહેલા છે. જેના હાથ પગ તથા માથું નિમાં ખીલાની પેઠે અટકી રહેલ હોય તેને કલક ભૂગર્ભ કહે છે. જેના બન્ને હાથ પગ બહાર નીકળ્યા હોય અને બાકીને ભાગ નિમાં અટકી રહે હોય તેને પ્રતિષ્ફર મૂઢગર્ભ કહે છે. જેનું ભાથું બે હાથની વચમાં હોય અને બાકીનું શરીર યોનિમાં અટકી રહ્યું હોય તેને બીજક મૂઢગર્ભ કહે છે જે ગર્ભ ભગળની પેઠે નિમાં આડે પડેલે હેય તેને પરિધ મૂદ ગર્ભ કહે છે. કોઈ મૂગર્ભ માથાથી પેનિના દ્વારને રોકી દે છે. કોઈ પિટથી મેનિન કારને રોકી છે. કોઇ બેવડી વળેલી પીડથી નિના કારને રોકી દે છે. કે એક હાથ બહાર કહાડી બાકીના ભાગથી અટકી રહે છે. કે બન્ને હાથને બહાર કાહાડી બાકીના ભાગથી અને ટકી રહે છે. કોઈ ડોક ભાગી જવાથી નીચા થઈ ગએલા મહેડાથી અટકે છે. કોઈ આડે થઈ જવાથી અને કઈ પિતાનું પડખું ફરી જવાથી ગતિ રોકાઈ જતાં અટકી રહે છે. (સુકૃતમાં બીજી રીતે મૂઢગર્ભના આઠ પ્રકાર કહેલા છે તે જાણવા તે ગ્રંથનું અવલોકન કરે.) મૂઢગર્ભવાળી સ્ત્રીનાં અસાધ્ય ચિન્હ કેવાં હોય? જે સ્ત્રી પોતાની ડેક નાખી દેતી હેય, સર્વ અંગે ટાઢાં થઈ ગયાં હેય, લાજ વગરની થઈ ગઈ હોય અને જેના પેટ ઉપર નીલ રંગની નસ ઉપડી આવી હોય તે ગર્ભને મારી નાખે છે અથવા તે મુલે ગર્ભ તેને મારી નાખે છે. ગર્ભમાં બાળક મરી ગયે હોય તેનાં ચિન્હ. ગર્ભમાં જ બાળક મરી ગએલ હોય તે તે સ્ત્રીના પેટમાં ગર્ભનું હાલવું ચાલવું બંધ પડે છે, વીણે આવતી નથી, મૂત્ર અને કફ વગેરેનું પડવું થતું નથી-જણવાનાં લક્ષણે બધા પડી જાય છે. શરીર કાળાશયુક્ત પાંડુવર્ણવાળું થાય છે, શ્વાસ ગંધાય છે અને મરે બાળક સુજી જવાથી ગર્ભવાળીને નીકળે છે. ગર્ભનું તથા ગર્ભવતીનું મૃત્યુ થવાનું કારણ - ગર્ભવતીને પુર મહીના જતા હોય છતાં કોઈ પ્રહાર વાગે હેય એવા આગંતુક ઉત્પાતથી અથવા બવાલા મનુષ્ય (ભાઈ વગેરે) ના મરણથી કે ધનને નાશ થવા વગેરેથી થએલા મનના ઉત્પાતથી અથવા રોગની પીડાથી પેટમાં જ ગર્ભ મરણ પામે છે. વળી નિસંવરણ નામને રેગ કે જે ગર્ભવતી વાયુ કરનારાં અોનું, પાનું, મિથુનનું અને ઉજાગરાનું અતિ સેવન કરે, તેથી તેને વાયુ કુપિત થએલે યોનિના માર્ગમાં રહેલો ઉચે ચાલનાર હેવાથી નિદ્વારને બંધ કરી નાખે છે અને પછી અંદર રહેલે વાયુ ગર્ભે માં રહેલા બાળકને પડી ગર્ભાશયના કારને રોકી દે છે, જેથી ગર્ભને શ્વાસ રોકાતાં ગુગ For Private And Personal Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૫૦ ) વર્ગ લાઈને મરીય છે અને હૃદયના ઉંચા ભાગથી ચાલતા શ્વાસ ગર્ભવતીને મારી નાખે છે. તે યોનિસંવરણ રાગ, તથા ગર્ભનું ચલિતપણું નથતાં કૂખમાંજ લાગી રહેલાપણું, કૃખમાં લોહી અને વાયુથી થએલું એક જાતનું શૂળ, ગર્ભનું મૂઢપણું અને આક્ષેપાદિ ઉધરસ શ્વાસ વગેરે ઉપદ્રવાના કારણુથી ગર્ભવતીનું મરણ થાય છે. અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂઢગર્ભના ઉપાય. જેણે સરંકટના સમયમાં પણ ધણી સ્ત્રીઓને પ્રસવ કરાવ્યો હોય અને તે કામમાં સારી પેઠે યશ સ ંપાદન કરેલા હોય એવી દયાણીને મેલાવી તે માટે ઉપાય લેવરાવવા. જો ગર્ભ જીવતા હાય તેા, ચતુર ઇયાણીએ પોતાના હાથે ધી ચેપડીને હાથને ચેાનિમાં પહેરાવી યુક્તિથી જીવતા ગર્ભને બાહાર ખેંચી કાઢાડવા અને જો મરી ગયા હાય તે શસ્ત્રક્રિચામાં કુશળતા ધરાવનાર ઇયાણીએ ગર્ભવતીની યોનિમાં શસ્ત્ર સહિત હાથ ધાલી ચેતનતા વાળા જરા પણ ગર્ભ જણાય તે તેને શસ્ત્રથી ન છેદતાં બાહાર કાઢવા. જે ચેતનતાવાળા ગર્ભને ભૂલથી કાપી નાખવામાં આવે તે તેની માતાનું મ્હાંત થાય છે, પણ ગર્ભ ભરી ગએલાજ જણાય તે નિઃશંકપણેથી શસ્ત્રથી કાપી બાહાર કાઢાડી નાખવા. જો મરી ગએલા ગર્ભ જરા વાર પેટમાં રહે તે ગર્ભવતીના તુરત પ્રાણુ લે છે માટે કાપી કાઢાડવું. અથવા જે અંગ અટકી રહ્યું હાય તે અગતે કાપી કાહાડી લેવા અને સ્ત્રીનું સંરક્ષણ કરવું. ગર્ભ કાઢાડી લીધા પછી સ્ત્રીના શરીર ઉપર ઉના પાણીની ધાર કરવી, તેલનું મર્દન કરવું અને યેાનિમાં ધી નાખવું, જેથી યેાનિ કોમળ થાય છે અને શૂળ મટી જાય છે. પ્રસવ થયા પછી યાનિમાં ચાંદી કે દુખાવા થએલ હેાય તે માટે ઉપાય. તુંબડીનાં પાંદડાં અને પઠાણી લોદર એને સમાન લઈ ઝીણાં વાટી તેને યોનિ ઉપર લેપ કરવા, જેથી ચાંદી અને દુખાવા તુરત મટી જાય છે. ખાખરાનાં કુળ અને બરાનાં કુળ અને તલના તેલમાં વાટી યેનિમાં લેપ કરવે જેથી યાનિ પેાતાના સ્થાનકે એસી દૃઢ થાય છે. પ્રસૂતાનું પેટ વધેલું હોય તે તેને બેસાડી દેવા માટે ૨૧ દિવસ પછી પ્રભાતમાં પીપરામૂછળના ચૂર્ણને દહીના ધોળવામાં મેળવીને પાવું જેથી હતું તેવું પેળી જેવું પેટ થઇ જાય છે. પ્રસવ થયા છતાં એર પેટમાં રહી હેાય તેને પાડવાના ઉપાય. 刷 આર ન પડી હોય તે! તેથી શૂળ, આકો અને અગ્નિમદતાને પેદા કરે છે માટે સાપની કાંચળી, કડવી તુંબડી, કડવાં તુરીયાં, અને સરસવ એનું ચૂર્ણ કરી સરસીયા તેલમાં ભીંજવી યોનિની ચારે બાજુએ તેની વાડી દેવી જેથી એર બાહાર પડે છે. અથવા વઢવાડીયાના મૂળના કલ્કને પ્રસૂતાના હાથ પગનાં તળીયાં ઉપર લેપ કરવા જેથી ઓર બાહાર પડે છે. ઓર પડયા પછી જાતે ઉના પાણીથી ઝારી તેલ ચોળી અંદર ધી ચેપડવું. મક્કલ રોગનું નિદાન તથા સપ્રાપ્તિપૂર્વક લક્ષણ. સુવાવડી સ્ત્રીને લુખારાથી વધેલા વાયુ તીણું તથા ઉષ્ણે સુકવેલા લોહીને રાકીને હૂંટીની નીચે, પડખામાં, મૂત્રાશયમાં તથા પેઢુમાં ગાંઠને પેદા કરી ડૂંટીમાં, મૂત્રાશયમાં, તથા પેટમાં મૂળ ચલાવે છે. પકવાશય (હાજરી) ફુલી જાય છે અને પૈસાબરાકાય છે. તેને જૂગ કહે છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પીરામા ) ગભરાગ પ્રકરણ, મલ રોગના ઉપાય. જવખારનું ઝીણું ચૂર્ણ કરી હેવાય તેવા ઉના પાણી સાથે વા, ધીની સાથે તે ચૂર્ણ પાવું. અથવા પીપર, પીપરીમૂળ, મરી, ગજપીપર, સુંઠ, ચિત્રા, ચવક, મેદીનાં બીજ ( કે નગોડનાં ખીજ ? ) એળચી, અજમાદ, સર્ખવ, હીંગ, ભારંગી, કાળીપાડ, ઇંદ્રજવ, જીરૂં, અકાયન, ન્હાના પીલુડી, અતિવિશ્વ, કડુ અને વાવડીંગ આ પીપ્પલાદિ ગણુના કવાય કરી તેમાં સિંધાલૂણ નાખીને પાવા, જેથી ગોળા, થળ, તાવ, મકક્ષ અને મક્કલનું શૂળ તથા કફ વાયુના સારી પેઠે નાશ કરી આભને પકાવી અગ્નિને પ્રદિપ્ત કરે છે. આ પિપ્પલાદિ ગણ કવાથ કહેવાય છે. અથવા ત્રિકટુ, ચાતુર્જત અને ધાણા એનું ચૂર્ણ જીના ગેાળમાં મેળવી નિત્યુ ખાય તે મક્કા શંગ નાશ પામે છે. સુવાવડીને શુ શુ સેવવા યોગ્ય છે. સુવાવડીએ યોગ્ય આહાર વિહાર કરવા, તથા પરિશ્રમ-થાક લાગે તેવી મહેનત, મૈથુન, ક્રોધ, અને ઠંડા પદાર્થોના ત્યાગ કરવા. પથ્યમાં રહેવું. અજીર્ણ થાય તેમ જમવું નહીં, અજીર્ણ છતાં જમવું નહીં નહીંતો સુવારેગ થાય છે; અથાત્ ધણા પવનવાળી જગ્યામાં રહેવાથી કે બેસવાથી ખાટાપારા બેજતેનું ભાન ન રાખવાથી, દાષાકાપે તેવાં આચરણા આદરવાથી, વિષમ ભેજનથી, અજીર્ણથી અને અયેગ્ય ક્રિયાઓથી સુવારઞ થાય છે. તે રાગ મહા મુશ્કેલીથી મટે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૧ ) સુવારાગનું લક્ષણ. અંગાનું ભાળવું, તાવ, ઉધરસ, તરશ, ગાત્રોમાં ભારેપણું, સોજો, મૂળ અને ઝાડા થવા વગેરેના રાગને સુવારેગમાં સમાવેશ થાય છે એટલે ધણું કરીને સુવાવડીનેજ આ રાગે! થાય છે તેથી તેને સૂતિષ-સુવારાગ કહે છે. અથવા તાવ, ઝાડા, સોજો, શૂળ, આફ્રા, નિર્બળતા, ક્રેન, અરૂચિ, અને મેળ એએ ગે સુવાવડીને માંસના તથા બળના ક્ષયથી થાય છે, તેને પણ સૂતિકારેણ કહે છે. સૂતિકા રાગાના ઉપાય. For Private And Personal Use Only વાયુને હરનારી ઔષધી સેવવાથી સૂતિકારેગ મટે છે. અથવા મૂળના કવાથ કરી તે જરા જણ ઉના ડ્રાય ત્યારે તેમાં ધી નાખી પીવાથી સુવાવડીના રોગો મટી જાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, કયિાતું, કાયક્રળ, કડુ, ધાણા, હરડે, ગજ પીપર, બાંરીંગણી, ગાખરૂ, ધમાસા, મેાટી રીંગણી, અતવસ, ગળા, કાકડાશીંગ, અને કાળીજીરી એને સમાન ભાગે લઇ તેને વાથ કરી આઠમા ભાગનું પાણી બાકી રહે તે વખતે તેમાં સિંધાલૂણુ તથા હિંગ નાખી સુવાડીને પાવે જેથી શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, મૂર્ચ્છા, ધ્રુજારા, માથાની પીડા, ખકવા, તરસ, બળતરા, ઘેન, અતિસાર અને ઉલટી એએ સહિત વાયુ તથા કથી, ઉત્પન્ન થનારા સુવારોગ મટી જાય છે. આ ક્રાર્યાદિ કવાથ સુવારોગ માટે ઉત્તમ ઔષધ છે. અથવા જીરૂં, લાંજીરૂં, સવા, વરીયાલી, અજમે. ખેાડીઅજમા, ધાણા, મેથી, સુંઠ, પીપર, પીપરામૂળ, ચિત્રક, છીણીનાં મૂળ, ખેરની મીંજો, ઉપલેટ અને કપીલે એ સઘળા પદાથાને ચાર ચાર તેાલાભાર લઇ તેઓના ૧૨૮ તાલાભાર દુધ, ૧૬ તેાલા શ્રી અને ૪૦૦ તાલા ગોળ સાથે પાકના નિયમ પ્રમાણે પાક તૈયાર કરવા. આ પ`ચજીક પાક સુવાવડના રાગે, યાનિના રાગે, તાવ, ક્ષય, ઉધરસ, શ્વાસ, પાંડુ, Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઉપર) અમૃતસાગર, (તરંગ કૃશતા અને વાયુ સંબંધી રોગો ઉપર ઘણો જ ફાયદાકારક છે. અથવા બત્રીશ તોલા સુંઠનું ચૂર્ણ ધમાં કરવી ૧૨૮ તલા ભાર ગાયના દૂધમાં નાખી તેને માવો કરે અને તેમાં ૮ તલા બાર ગાયનું ઘી નાખી રે પાડી પછી બસે તેલા ખાંડની ચાસણી કરી તેમાં તે કીટી નાખી પછી તેમાં ૧૨ તોલા ધાણા, ૨૦ તેલા વરીયાળી, તથા વાવડીંગ, જીરું, સુંઠ, મરી, પીપર, મેથ, તમાલપત્ર, નાગકેસર, તજ અને હાની એળચી એટલા પદાર્થો ચાર ચાર તેલા ભાર લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ચાસણીમાં નાખી એકજીવે કરી લાડુ કે ચોરસ ખડ પાડી સુંદર પાત્રમાં ભરી લેવું. આ સૈભાગ્ય સુંઠપાકના સેવનથી સુવાવડના રોગ, તરસ, ઉલટી, તાવ, બળતરા, શેષ, શ્વાસ, ઉધરસ, બરલ અને કરમીઆ રોગ એ સર્વનો નાશ થાય છે તથા અગ્નિને પ્રદિપ્ત કરે છે. સુવાવડીનાં પથ્યાપથ્ય. જેનું સઘળું લેહી ખાલી થઈ ગયું હોય તેવી સુવાવડીએ એક મહીના સુધી રિનધ. પથ્થ તથા ડું ભજન કરવું. દરરોજ જરૂર શેક કરવો અને તેલ પણ ચોળાવવું ( કીરી પાળવી છે. દેઢ મહીનો થઈ ગયા પછી અથવા ફરી અભડાય ત્યાં સુધી સુવાવડી કહેવાય છે માટે ચાર માસ થઈ જાય અને કશા ઉપદ્રવ જણાય નહીં તે કીરી પાળવી બંધ કરવી નહી તે સુખના સાંસા થઈ પડે છે. સ્તનરેગેની સંપ્રાપ્તિ તથા લક્ષણ. દોષ, દુધવાળા અથવા દુધ વગરના સ્ત્રીના સ્તનને પ્રાપ્ત થઈ લેહને તથા માંસને દેલવંત કરી ગાંઠ પાક વગેરે રોગોને ઉત્પન્ન કરે છે તેને સ્તનરોગ કહે છે. આ રોગ કુમારિકા-કન્યાને થતું નથી. પ્રસૂતા તથા ગર્ભવંતી સ્ત્રીઓને જ આ રોગ સ્તની ધમની નાડીઓ ખુલ્લી થએલી હોવાને લીધે જ થાય છે. તે સ્તનગ વાયુ, પિત્ત, કફ, ત્રિદોષ અને આગતુજ એમ પાંચ પ્રકારથી થાય છે. રૂધિરના કોપને સ્તનરોગ થતો જ નથી. સ્તન રોગોના ઉપાય. સ્ત્રીના સ્તનમાં જે જોવામાં આવે તે વિધિના અધિકારમાં કહેલા ઉપાયો કરવા. સ્તને ઉપર શેક કરજ નહીં. સ્તન રોગ માટે પિત્તને નાશ કરનાર એડ કરવાં. અથવા જળો મુકી દુષ્ટ લેહી કહાડી નાખવું. અથવા ઈંદ્રવરણાનું મૂળીયું ઘસી લેપ કરે જેથી સ્તનરોગ મટી જાય છે. અથવા હળદર અને ધતુરાનાં પાન એઓને ઘુંટી લેપ કરે તે સ્તનરોગ મટે છે. અથવા તપાવેલા લેખંડને પાણીમાં હારી તે પાણી સ્ત્રી પીએ તો સ્તનરેગ મટે છે. અથવા વાંઝ કે કોડીના મૂળીયાને ઘસી લેપ કરે તે સ્તનની પીડા મટે છે. ભાવપ્રકાશ. સ્ત્રી રોગને આધકાર સંપૂર્ણ ઈતિ શ્રી મમહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર ગ્રંથ વિષે સ્ત્રીઓના પ્રદરાદિ સર્વ રોગનાં નિદાન, લક્ષણ અને યત્ન નિરૂપણ નામને વશમો તરંગ સંપૂર્ણ ૧ આ ગ્રંથમાં ગ્રંથ કત્તાએ રાંડેલી, વેશ્યા, અને પતિ વિરક્ત સ્ત્રીઓ વગેરેના ગર્ભપાત માટેના ઉપાએ ગ્રંથની પૂર્ણતાના હેતુથી એકત્ર કરી લખેલા હતા, પરંતુ તે ઉપાયથી પાતકી લોકોને ઘાતથી For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ) બાળરોગ પ્રકરણ. (૩૫૩) તરંગ એકવીશમો. બાળકના રોગે બધા, પ્રાચીન ગ્રંથ પ્રમાણ; આ તરંગમાં વર્ણવ્યા, સુખકર સંધિ મુજાણ. –(૦) ––– બાળકના રોગને અધિકાર સમજુ મા બાપે બાળગ્રહોથી બાળકનું રક્ષણ કરવું. જેઓનાં બાળકે ગંદાં-અપવિત્ર હોય તથા જેની માતા ફુવડ હોય તેના બાળકને બાળગ્રહ પડે છે. તે બાળગ્રહ, પ્રખ્યાત નવગ્રહથી જુદા જ પ્રકારના ગ્રહો છે, તેમ તેઓ ની સંખ્યા પણ નવનીજ છે. એટલે સ્કંદ ૧, સ્કંદપસ્માર ૨, શકુની ૩, રેવતી ૪ પૂતના ૫ અંધકૃતના ૬, શતપૂતના ૭, મુખમડકા ૮, અને નીમેષ ૮ એ નવ બાળગ્રહ કહેવાય છે. બાળગ્રહની ઉત્પત્તિ. સ્કંદ વગેરે નવ ગ્રહે કાર્તિકેયસ્વામીના સંરક્ષણાર્થે શ્રી સદાશિવજીએ તથા કૃત્તિકાએ, પાર્વતિએ અને અગ્નિએ ઉપન્ન કરેલા છે. એટલે સ્કંદગ્રહને શ્રી સદાશિવજીએ પ્રકટ કર્યો છે, તેનું બીજું નામ કુમાર છે. સ્કંદા પસ્માર ગ્રહને અગ્નિએ ઉપન્ન કર્યો છે તે અગ્નિ જેવી કાંતિવાળો છે અને સ્કંદસખ તથા વિશાખ એ નામથી પણ ઓળખાય છે. શકુનીધી માંડીને મુખમંડિકા સુધિના છ ગ્રહે સ્ત્રી રૂપે છે, અનેક રૂપવાળા છે અને ગંગા પાવંતિ તથા કૃત્તિકાઓ એઓના રજોગુણી તથા તમોગુણી ભાગ રૂપ છે. નૈમેષ નામના બાળગ્રહને પાર્વતીજીએ ઉપન્ન કર્યો છે, તેનું ઘેટા જેવું મહે છે અને સ્વામી કાર્તિકેયને પ્રાણ સમાન પ્યારો છે. એ નવે બાળગ્રહ સંપત્તિ તથા દિવ્ય શરીરવાળા છે. તેઓ જે સમય શ્રી સદાશિવજીએ કાર્તિકેય સ્વામીને દેવતાઓના સેનાપતિ કર્યા તે વેળાએ આ સઘળા ગ્રહો દેદિપ્યમાન સાંગને ધારણ કરનારા કાર્તિકેય સ્વામી આગળ આવીને ઉભા અને હાથ જોડી કહેવા લાગ્યા કે “હે સ્વામી! અમોને આજીવિકા આપો.” આ પ્રાર્થનાનાલીધે કાર્તિકેય સ્વામીએ શ્રી શંકર પિતાને તેઓના માટે વિનવ્યું તેથી આશુતોષ ભગવાને તે બાળગ્રહને કહ્યું કે- આ જગત વિષે પશુ પક્ષી મનુષ્ય અને દેવ એ ત્રણ જાતી છે. તે ત્રણે જાતિઓ એક એકના પરસ્પર કરેલા ઉપકારોથી વર્તે છે અને તે ઉપકારથીજ ટકી રહેલ છે દેવતાઓ. તે તે યોગ્ય સમયમાં ગરમી, વર્ષ, શરદી અને પવનને ઉન્ન કરી મનુષ્ય તથા પશુ કમ માટે સહાયતા મળતી જોઇ તે ઉપાયોને અત્રે ત્યાગ કર્યો છે; જે કે છિદ્રગણી દુષ્ટાત્માઓને તથા વ્યભિચાર વલ્લભ જનોને પિતાને સ્વાર્થ સાધવાની અગવડતા પડવાથી આ પૂર્ણ ગ્રંથ છતાં પણ અપૂર્ણ લાગશે, પણ તેવા કુત્સિત કર્મચારીના કથને ઉપર કેવળ લક્ષ ન આપતાં સદાચાર અને સતપંથમાં રહી પોતાનું કાર્ય પાર પાડયું છે માટે સુજ્ઞ સદાચારી સુજને મારા હેતુને લક્ષમાં લઈ નહીં જેવા વિષયની ન્યૂનતા માટે રહેલી અપૂર્ણતાના દોષ માટે દરગુજર કરશે. ભલે કુર્મિજ કુકર્મ કરવા અન્ય સ્થળથી પોતાની દુષ્ટ વાસના પાર પાડે, પણ આ ગ્રંયથી તે હેતુ પાર ન પડે તેમ થવું દુરસ્ત ધારી મેં તેને ત્યાગ કર્યો છે, ભા, કે, For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૪) અમૃતસાગર. (તરંગ પક્ષીઓને તૃપ્ત કરે છે. મનુષ્યો યજન, હાથજોડ, નમસ્કાર, જપ તથા હોમાદિક ક્રિયાઓ ઉત્તમ પ્રકારે કરી દેવતાઓને તૃપ્ત કરે છે. પશુ પક્ષીઓ પોતાનાં દુધ વગેરેથી તથા માંસા દિથી મનુષ્યો અને દેવતાઓને તૃપ્ત કરે છે, તથા મનુ પાલન-આદિથી પશુ-પક્ષીને તૃપ્ત કરે છે. આ પ્રમાણે હોવાથી સઘળું તે તે ભાગમાં વહેંચાઈ ગયું છે અને તેને લીધે કાંઈ બાકાત રહ્યું નથી માટે તમારી સારી રીતે આજીવિકા તે ફક્ત બાળકે ઉપર જ આધાર રાખે છે, જેથી જે મનુષ્ય દેવતાઓ, પૂર્વજે, બ્રાહ્મણ, સાધુઓ, ગુઓ અને અતિથી જનોનું પૂજન ન કરતા હોય, તથા જે કુળ અપવિત્રતા અને અનાચારથી સહિત હોય, કુસિત વૃત્તિવાળાં, કોઈને ભિક્ષા કે બલિદાન ન આપતાં હોય તથા ફુટેલા કાંસાના વાસણમાં જમતાં હોય તેઓના કુળમાં જે બાળકે ઉન્ન થયાં હોય તે બાળકને તમો બેધડકપણાથી વળગજે, જેથી તમારી ભલી રીતે આજીવિકા ચાલશે અને પૂજા પણ થશે.” આ પ્રકારે બાળહે ઉન્ન થયા છે અને એ કારણથી બાળકને પીડે છે. આમ હોવાથી જેઓને બાળગ્રહ વળગ્યા હોય તેઓ બાળકોના ઉપાયો કરવા બહુ મુશ્કેલ થઈ પડે છે. જેઓ બાળકોને બાળગ્રહ વળગ્યા હોય તેનાં સામાન્ય લક્ષણે. ઘડીકમાં બાળક ઉદ્વેગ પામે, ઘડીકમાં રોવા લાગે, નથી તથા દાંતથી પિતાને અને માને ફાડી નાખે છે, ઉંચું જોયા કરે, દાંત કચડ્યા કરે, ચણ ચણે, બગાસાં ખાય, ભમરના ચાળા કરે, હઠ કરડે, વારંવાર ફીણવાળી ઉલટી કરે, દુબળું થઈ જાય, રાતે જા ગ્યા કરે, શરીરમાં સોજો આવે, અતીસાર થાય, ઘાટો ખરાબ થઈ જાય, માછલાના તથા લેહીના જેવા ગંધવાળો થાય, ઓછું ખાય, મેલા અંગવાળું થઈ જાય અને ભાન વગરનું થાય. આ સઘળાં બાળગ્રહાના વળગાડ થવાના સામાન્ય લક્ષણો છે. પણ એ નવા બાળગ્રહો પૈકી ક્યા ગ્રહને વળગાડ છે તે પારખી કહાડવાનાં કારણે નીચે પ્રમાણે જીંદગ્રહને વળગાડ હેય તે, બાળકની આંખે સુજેલી જણાય, લોહીના જેવા - ધવાળા, સ્તનપાન માટે અરૂચિ, વાંકા મહેવાળે, આંખ ખબ ને ફરતી એક પાંપણવાળી થાય છે એવો ઉદ્વેગ પામેલો પાણીથી ભરેલી આંખેવાળે, થોડું રેના, કઠણ મુઠીઓ વાળનાર અને કઠણ વિકાવાળે થાય છે. અંદાપસ્માર બાળગ્રહનો વળગાડ હોય તે, બાળક સંજ્ઞા રહિત, વારંવાર વાળોને ચુંટ, નીચી ડોક રાખનારો) અક્કડ થઈ જતે, હાથ પગથી જાણે નાચતા હોય તેમ ચાળા કરતો, મળ-મૂત્રના વેગવાળો, ઘણીવારે બગાસું ખાનારો, અને હે ફીયુક્ત (આકાશ સ્વામું જોતા, માતાના સ્તન તથા પિતાના હૈઠને કરડત, સરંભજવર, ઉંઘને નાશ, પાચ અને લેહીના સમાન ગંધવાળા) બાળક થાય છે. શકુની બાળગ્રહને વળગાડ હોય તે, બાળક શિથિલ અંગવાળે, ભયથી ચમકતા, પક્ષી જેવા ગંધવાળા, ચારે કેર સ્ત્રાવવાળા ગડગુબડથી પીડાતો, બળતરાવાળા પાકેલા ફેલાઓથી વ્યાપ્ત અને (અતીસાર, જીભ, તાળું ગળામાં ક્ષતયુક્ત, સાંધાઓમાં બળતરા, શળ, મુખ તથા ગુદામાં પાક અને તાવયુકત બાળક થાય છે. રેવતી બાળગ્રહને વળગાડ હોય તે, બાળક નેતા અહેવાળે, હરિત રંગની વિકા વાળે, ધણેજ પાંડુરંગવાળે, વા કાળાશયુક્ત, તાવ, મુખપાક અને શરીરમાં વ્યથાનાલીધે નાક તથા કાનને મસળ અને મસળ, ખાંસી, વાંકા મુખવાળા અને બકરાને સમા For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ.) બાળરોગ પ્રકરણ (૩૫) -- - - - - -- - - - - - ન ગધવાળો, પાતળી વિષ્ટાવાળા) થાય છે. પૂતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળકનાં અંગે શિથિલ, રાત દિવસ અજપાવાળ, પાતળા ઝાડે, કાગડા જેવા ગંધવાળો, ઉલટીથી પીડાતે, વાણાં ઉભાં થઈ જાય એવો અને વારંવાર તરસ યુકત (ઘેન, કંપાર, હેડકી, આફરે મૂત્રના રેકાણયુક્ત હેય) છે. અધપતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળક ધાવવા માટે કંટાળતો, તાવ, અતીસાર, ઉધરસ, હેડકી, ઉલટીથી પીડાતે, ખરાબ વર્ણવાળે, હમેશાં ઉધેજ સુનાર, અને લોહીના જેવા ગંધવાળા (મંદાગ્નિ, દુર્ગધતા, અંગશોષ, દૃષ્ટિમંદ, વલુર પિથકીની જન્ય શૂન્યતા, અત્યંત શળ, સ્વરની તીણતા, ધ્રુજારે અને માછલાં કે ખટાસયુક્ત ગધવાળ) થાય છે. શીતપૂતના બાળગ્રહને વળગાડ હોય તે, બાળક ચીસે પાડ્યા કરે છે, બીહી બીહીને ઝબકે-ધ્રુજે, તણાઈ જાય, પેટમાં અવાજ થાય, અંગોમાં દુર્ગધ અને ઝાડે બહુજ પાતળો (રવું, વાંકી દૃષ્ટિથી જેવું, તરસ, એક પાંસળી ટાઢી તે એક ઉની હોય છે. તથા કાચી માંસ પસી જેવા ગધવાળો) હોય છે. મુખમુંડિકા બાળગ્રહને વળગાડ હેય તો, અંગે ગ્લાનિ પામી ગએલાં, હાથ પગ તથા મહોંમાંથી લોહીનું નીકળવું, ઉદ્વેગ, બહુ ખાવું, પેટ મેલી નસોથી વ્યાપ્તઅને શરીરમાંથી ગોમૂત્ર જેવા ગંધનું નીકળવું (તાવ, અરૂચિ હેય) એટલાં ચિન્હો થાય છે. અને નિગમેષ બાળગ્રહને વળગાડ હેય તે બાળક ફીણવાળું કે, મધ્ય ભાગમાં નમી જાય, ઉગ પામે, ઉચું જોઈ જોઈ હસ્યા કરે, બહુજ ચણચર્યા કરે, શરીરમાં થી ચરબી કે લેહી જેવો ગંધ આવે અને બેભાન થઇ જાય છે. સામાન્ય બાળગ્રહને વળગાડનો ઉપાય. જંગલી અડદ, બોરીકલ્હાર અને વાળ એઓના કવાથથી બાળકને નવરાવે. અને સપ્તપર્ણ, ઉપલેટ, હળદર તથા સુખડ એઓનું વિલેપન કરવું, જેથી બાળગ્રહોને વળગાડ મટી જાય છે. અથવા સાપની કાંચળી, લસણ, પીલુડી, ધી, લીંબડાનાં પાન, બિલાડિતની વિકા, બકરીના વાળ, ઘેટાનું શીંગડું (કે મરડાશિંગ ?), વજ અને મધ એએનો ધુમાડે દેવાથી સઘળા બાળગ્રહના વળગાડની પીડા નાશ પામે છે. બાળગ્રહોના નિવારણ માટે બાળશાંતિઓ તથા પૂજનાદિ કરાવવાં. ન બાળગ્રહોના વળગાડની પૃથક પૃથક ચિકિત્સા કંદ બાળગ્રહના નિવારણ માટે એરંડાના પાનડાના કવાથથી બાળકને નવરાવે. વા, ઝારે. અથવા સરસવ, સાપની કાંચળી, વજ, ધોળી ચણોઠી, ઘી, ઉંટના, બકરાના, તથા ઘેટાના મોવાળા (વાળ) એઓની ધુવાડી દેવી, જેથી સ્કંદ બાળગ્રહને વળગાડ નાશ પામે છે. સ્કદાપસ્માર બાળગ્રહને વળગાડ મટાડવા બીલી, કાળ સરસ, પેળી છે અને સુરસાદિગણ (કાળી તુલસી, કાળીપાડ, ભારંગી, મરા, કહાર, રોહીશ, રાઈ, બાવચી, કેયફળ, કાસંદર, વાવડીંગ, નગેડ, કણેર, ઊંબરે, કાંસકી, સતી અંઘાડી, શાક અને બકાન લીંબડા) ને કવાથ કરી બાળકના શરીરને ઝરવું. અથવા મૂત્ર, બકરીનું મૂત્ર, ઘેટીનું, પાડાનું, ઘેટાનું, ગધેડાનું, ઉંટનું અને હાથીનું મૂત્ર—આ આઠ મૂત્રો લઈ તેમાં તેલ નાખી પકાવી તે તેલને બાળકના શરીરે માલેશ કરે. આ મંત્રાષ્ટક તૈિલ કહેવાય છે. અથવા For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩પ૬). અમૃતસાગર (તરંગ ગીધની વિકા, ઘુડની વિષા, વાળ, હાથીને નખ, ઘી અને બળદના વાળ એઓની ધુવાડી દેવી. અથવા જવાસે, શિમળા, કડવી ટીંડેરી, અને કરંજ-કરકચ એઓને ધારણ કરવાં. અથવા તે બાળકને ચાર રસ્તાઓની વચ્ચે નવરાવી-રામર સંશોર & થત રણ વિરાટ શિર શિવાયરિંતુ શુમાનના આ મંત્ર બોલવો. શકુનિ બાળગ્રહના નિવારણ માટે નેતર, આંબો અને કઠ એનો કવાથ કરી બાળકને નવરાવે અને વાળ, જેઠીમધ, કાળા વાળ, ઉપલસરી, કમળ, પદ્મકાષ્ટ, લોદર, ઘઉંલા, મજીઠ અને સોનાગેરૂ એઓને લેપ કરે. અથવા કંદા પસ્મારના નિવારણ માટે જે ધૂપ અને ઉપાયો કહ્યા છે તે પણ કરવા. અથવા શતાવરી, ઇંદ્રવરણું, નાગદમણી, ભરીગણી, ઘોળી રીંગણી, કાંસકી અને ઉભી રીંગણ એનાં મૂળ ધારણ કરવો. અથવા તલ, ચેખા, ફુલ, હરતાલ અને મણશીલ એઓનું કરકરાના ઝાડ નીચે બલિદાન મૂકવું અને બલિદાનના પાસે બાળકને વિધિયુક્ત નવરાવવો, જેથી શકુની બાળગ્રહનો વળગાડ મટે છે. રેવતી બાળગ્રહને વળગાડ મટાડવા-આસગંધ, મરડોશીંગ, ઉપલસરી, સાટોડી, ગુલાબ, અને ભોંયકોળુ એઓનો કવાથ કરી બાળકને નવરાવ. અથવા ઉપલેટ, રાળ, ગુગળ, પીળે વાળે, અને હળદરેકદ'બ એના કચ્છથી પકાવેલા તૈલને માલેશ કરે. અથવા ગાના વાડામાં સુગંધી ધોળાકુલ, ચેખાની ધાણી, દુધ, રાતા ચોખાનો ભાત અને દહી એઓનું બલિદાન દેવું. જેથી રેવતી ગ્રહ દૂર થાય. પૂતના બાળગ્રહની પીડાથી બાળકને મુક્ત કરવા-બ્રાહ્મી, અરલૂ, વર, લીંબડ અને ગરણ એને કવાથ કરી બાળકના શરીરને ધેવું. અથવા તાજુ કેળું, ધોળી ધો, હરતાલ, મણશીલ, ઉપલેટ અને રાળ એઓના કલ્કથી પકાવેલું તેલ શરીરે ચળવું. અંધપતના બાળગ્રહનો વળગાડ મટાવા-લીંબડે, કડવાં પરવળ, રીંગણી, ગળો અને અરડૂ એ પચતિકત ગણના કવાથથી તે બાળકને નવરાવવો. અથવા પીપર, પીપરીમૂળ, ભેરીંગણી, ઉભી રીંગણી, ચિત્રો જેઠીમધ અને સમે એઓના કલ્કથી તૈલ પકાવી બાળકને પાવું અને ચંદન, કેસર, અગર, કપૂર અને કરતૂરી એઓનું શરીર લેપન કરવું તથા આંખે ઉપર ચંદન અને કપૂરનું લેપન કરવું. અથવા કુકડાની હાર, વાળ, સાપની કાંચળી અને જુનું લુઘડું એઓની વારંવાર ધુવાડી દેવી, જેથી અંધપૂતના બાળગ્રહને વળગાડ મટે છે. શીતપૂતના બાળગ્રહને વળગાડ મટાડવા-ગાયનું, તથા ઘેટાનું મૂત્ર, મોથ, દેવદાર, ઉપલેટ, કેસર, અગર, કસ્તૂરી, કપૂર અને ચંદન એઓથી પકાવેલા તૈલનું બાળકના શરીરે મર્દન કરવું. અથવા કડુ, લીંબડે, ખેર, ખાખરા અને કડાછાલ એએનો કવાથ કરી તેમાં દુધ મેળવી તેથી ધી પકાવી તે ધી બાળકને પાવું. અથવા ગીધની ઘાર, ઘુવડની હાર, તલવણી, સાપની કાંચળી, અને લીંબડાનાં પાંદડાં એઓની ઘણું દેવી. અથવા ચણોઠી, કાંસકી અને ધળી ચણોઠી એઓની માળા ધારણ કરવી. અથવા નદીના કિનારા ઉપર ભગ ભાત શીતપૂતના ને સમર્પણ કરવા. જેથી શતપૂતનાને દોષ મટી જાય છે. મુખમુંડીકા બાળગ્રહને વળગાડ મટાડવા-કોઠ, બીલી, અરણી, અરડૂસે, ધોળો એરડે અને કાકી એઓને કવાથ કરી બાળકને નવરાવે. અથવા જળભાંગરાના સ્વર સમાં આસદના કકથી તેલને ચરબીની સાથે પકાવી તેના બાળકના શરીરે ભાવેશ કરે. For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ,) બાળરેમ પ્રકરણ, (૩પ૭ ) અથવા વજ, રાળ, ઉપલેટ અને ઘી એઓની ધુવાડી દેવી. અથવા ગુલાલ, હીંગળેક, ફુલ, મેંપ, પારે અને મણશીલ એઓ ગાયના વાડામાં–ગશાળામાં મુખ્યમંડિકાને અર્પણ કરી દુધ તથા પુરોડાસનું બલિદાન દેવું અને માતા પામવતી ગુમ માપ મધ્યાત્રિયા થાતુ તુત્વાં મુવમવિ. આ મંત્રવડે પાણી મંત્રી બાળકને તેજ ઠેકાણે નવરાવો. નિગમેષના વળગાડને મટાડવા-બીલી, અરણી અને પ્રતિકરજ એઓના કવાથથી બાળકનું શરીર ઝારવું. અથવા કાંગ, સલ દેવદાર, ઉપલસરી, સવા, ભંય આંબળીની છાલ અથવા અરલૂ, દહીને મંડ, ખાટી ભાજી અને મૂત્ર એઓથી તૈલ પકાવી તે તેલ બાળકના શરીરે ચોળવું. અને પીપરના થડમાં તલ,ચોખા, ફુલ અને વિવિધ પ્રકારનાં ભક્ષ્ય -લાડુ વગેરે મીઠાઈનું બલિદાન બાળક ઉપર ૭ વાર ઉતારીને આપવું. ક્ષીરવાળા ઝાડ નીચે નવરાવી अजाननश्च लाक्षिनः कामरूपी महायशाः बालंपालायता देवो नैगमेयोऽभिरक्षतु આ મંત્રને પાઠ કરવો, જેથી નૈમેષ ગ્રહને દેવ મટે છે. ભાવપ્રકાશ બાળકોને ડાકણી વગેરેની થતી પીડાની ઉત્પતિ લક્ષણ અને ઉપાય સહ વ્યાખ્યા. લંકાપતિ રાક્ષસ ભૂપ રાવણની બાર બહેનો છે તે બાળકોને પીડા કરે છે. એટલે બાળકના જન્મથી પહેલે દિવસે, પહેલે મહીને અને પહેલે વર્ષે નંદા નામની માતૃકા બાળકને પીડા કરે છે એટલે પહેલાં તાવ આવે, રૂવે અને ઉંકારા કરે તથા ધાવે નહીં તે તે નંદા માતૃકાનો દેષ સમજવો. તેના નિવારણ માટે નદીના બન્ને કાંઠાની માટી લઈ પુતળું બનાવી ચોખા, ઘેળાં ફુલ, ૭ ધોળી ધજા, ૭ દીવડાં, ૭ વડાં, સાત પૂરીઓ, ૭ મુઠીઓ, ૭ સાથીયા, ૩ જાંબુ ચંદન, ફુલ, નાગરવેલનાં પાન, માછલીનું માંસ, ધૂપ, દારૂ, અને ઉત્તમ ચોખા, એઓ બાળકના ઉપરથી ઉતારી ચાર રસ્તા વચમાં ઉગમણા ઉભારહી બપોરે ઉતાર મુકવો. પછી પીપળાનાં પાન કળશામાં નાખી તેમાં પાણી ભરી તે પાણીથી બાળકને નવરાવે અને લસણ, સરસવ, બકરાનું શીંગડું તથા લીંબડાનાં પાન અને શિવનિર્માલ્યની ધૂણી દેવી. તે ઉતારે ઉતારતી વખતે જે મંત્ર બેલ તે નીચે પ્રમાણે— ॐ नमो नारायणाय अमुकस्य व्याधि हन, हन, मुंच मुंच की फट् स्वाहा - આ મંત્રવડે ઉતાર ઉતારી ઉપર કહેલ વિધિ ત્રણ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું, જેથી નંદા માતૃકાને દેવ મટે છે. બાળકના જન્મથી બીજે દિવસે, બીજે મહીને કે બીજે વર્ષો સુનંદા માતા બાળકને પીડા કરે છે, તેથી તાવ આવે, આંખેં ફાટી જ રહે, ધૂક્યા કરે, ઉંઘ આવે નહીં, જોયા કરે, ઉંકારા કર્યા કરે અને ધાવે નહીં એટલા ઉપદ્રવ થાય છે. તેને મટાડવા એક પસલીપ્રસ્ત ચોખા, દહી, ગોળ તથા ધી એઓને એકઠાં કરી એક રામપાત્રમાં ભરી તેમાં ગંધ, પાનબીડાં, પીળાં ફુલ, પીળી ધજા ૭, ૭ દીવડાં, ૧૦ સાથીયા, માછલાનું માંસ, દારૂ અને તલનું ચૂર્ણ એટલી વસ્તુઓ બાળકના ઉપરથી ઉતારી આથમણિ દિશાએ સંધ્યા વખતે ચાર રસ્તા વચ્ચે તે બલિદાન દેવું અને પછી શાંતિ જળથી બાળકને સ્નાન કરાવી શિવ નિર્માલ્ય, સરસવ, બિલાડાના વાળ, વાળ, સુગંધીવાળો તથા ધી એનો તે બાળકને ધૂપ દેવો એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રાહ્મણોને જમાડવા, જેથી સુનંદા માતૃકાને દોષ For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) અમૃતસાગર, (તરંગ દૂર થાય છે. ઉપર કહેલે ઉતારો ઉતારવાને મંત્ર औं नमो नारायणाय अमुकस्य व्याधि हन हन मुंच मुंच हीफट स्वाहा." બાળકના જન્મથી ત્રીજે દિવસે, ત્રીજે મહીને કે ત્રીજે વર્ષે રાવણની બેહેન પૂતના માતૃકા બાળકને પીડા કરે છે, તેથી પ્રથમ તાવ, કંપાર, ધાવવા ઉપર અરૂચિ, હાથની મું ઓ વાળી રાખે, ચીસે પાડે અને ઉચું જોયા કરે છે, તેની શાંતિના માટે ઉતાર એ છે કે-નદીના બન્ને કીનારની માટી લઈ પુતળુ બનાવી સુખડ, ફુલ, નાગરવેલનાં પાન, રતાંજલિ, છ રાતાં ફુલ, છ રાતી ધજ, ૭ દિવડાં, ૭ સાથીઓ, પક્ષીઓનું માંસ, દારૂ અને ભાત એઓને દક્ષિણ દિશાએ ત્રીજા પિહેરે ચાર રસ્તા વચમાં બાળકને માથેથી ઉતારી ઉતાર મુકે. શિવનિર્મલ્ય, ગુગળ, સરસવ, લીંબડાનાં પાદડાં અને બકરાનું શીંગડું એઓને ધૂપ દેવો. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું. ___ "औं नमो नारायणाय बालस्य व्याधि हन हन मुंच मुंच हासय स्वाहा" આ મંત્ર વડે ઉતાર ઉતારી ચોપટે મુક, જેવી પૂતના માતૃકાની પીડા મટે છે. બાળકના જન્મથી ચોથે દિવસે, ચોથે મહીને કે ચોથે વર્ષે રાવણની બેહેન મુખમડિકા માતૃકા પીડા કરે છે, તેથી તાવ, ડેકનું નમી જવું, આંખે ફાટી રહેવી, ધાવવા ઉપર કંટાળે, પશે પડે રેયા કરે અને મુંઠી વાળી રાખે છે. તેની શાંતિના માટે ઉતાર– નદીના બન્ને કાંઠાની માટી લઈ પુતળું બનાવી ધળ કમળનાં ફુલ, સુખડ, નાગરવેલનાં પાન, ૧૦ ધજા, ૪ દિવડાં, ૧૩ સાથીયા, માછલાનું માસ, દારૂ અને ભાત એઓને ઉત્તર દિશામાં ત્રીજે પહેરે ચવાટમાં પહેલા મહીનાના પાઠમાં જે ધા કહ્યું છે તે ધૂપ દઈ “ના ના થાય મુંa મુંજ સ્વદિ આ મંત્રથી બાળકના માથા ઉપરથી ઉતારી ચોટામાં મુકવો. એમ ૩ દિવસે કરી ચોથે દિવસે બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કરવા, જેથી મુખમડિકાને દોષ મટે છે. બાળકના જન્મથી પાંચમે દિવસે, પાંચમે મહીને કે પાંચમે વર્ષે કટપૂતના રાવની બેહેન બાળકોને પીડા આપે છે, તેથી તાવ, ધ્રુજારે, ધાવવા ઉપર અપ્રીતિ અને મુંઠીઓનું વાળી રાખવું વગેરે ઉપદ્રવ થાય છે તેની શાંતિના માટે કુંભારને ચાકડાની માટીનું પુતળું બનાવી સુખડ, પાન, ઉજળા ચોખા, ધોળાં ફુલ, પ ધજા, ૫ દિવડાં, ૫ વડાં લઈ ઇશાન કૂણે બલિ આપવું. શાંતિ જળથી બાળકને નવરાવી શિવનિર્માલ્ય, સાપની કાંચળી, ગુગળ, લીંબડાનાં પાન, અને ધી એએની બાળકને ધૂણી દેવી. નાના સમશરુ થાય ઘૂર વૃજ ન ન સ્વઆ ઉતારાના મંત્રથી ઉતાર ઉતારવા એમ ૩ દિવસ કરી ચાળે દહાડે બ્રહ્મ ભોજન કરાવવું તે શાંતિ થાય. બાળકના જન્મથી છ દિવસે, છટ્રે મહીને કે છ વર્ષ શકુનિકા મતકા બાળપીડા આપે છે, તેથી પ્રથમ તાવ, ધ્રુજારો, શરીર વિદર્ણ થાય, દિનરાત અજંપે અને ઉંચું જોયા કરે તે તેની શાંતી માટે ઘણુંના લોટનું પુતળું બનાવી ધોળાં લાલ તથા પીળાં ફુલ, મદિર, ૧૦ દિવડાં, ૨૦ ધજા, ૧૦ સાથીઆ, ૧૦ મુઠીયાં, ૧૦ વડાં, દુધ, જાંબુ, અને માંછલાનું માંસ એટલા પદાર્થોનો ઉતારો અગ્નિકૂણામાં બપોરે નીચે લખેલા મંત્રથી ઉતારો ઉતારી ઠંડા પાણીથી બાળકને નવરાવી પછી શિવનિમલ્ય, લસણ, ગુગળ, સાપની કાંચળી અને લીબડાનાં પાન એએને ધ૫ દે. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું “3 રને For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ ) બાળરોગ પ્રકરણ ( ૩૫૯ ) नारायणाय चूर्णय चूर्णय हन हन स्वाहा." બાળકના જન્મથી સાતમે દહાડે, સાતમે મહીને કે સાતમે વર્ષે શુષ્ક રેવતી માતા બાળકને પીડે છે, તેથી પ્રથમ તાવ, ધ્રુજારી, રેવું, મૂઠીઓ વાળી રાખવી વગેરે ઉપદ્રવ થાય છે. તેથી શાંતિના માટે ઉતાર એ છે કે લાલકુલ, ધોળાંફુલ, ચંદન, નાગરવેલનાં પાન, રાતા ચેખા, કંસાર અને ખીચડી તથા તેર સાથીયા, બપોર પછી ઝાડને નીચે ઉતારાના મંત્રથી ઉતારો બાળક ઉપરથી ઉતારીને મુકવો. શાંતિ જળથી સ્નાન કરાવી, ગુગળ, ધેટાનું શીંગ, (વા મરડાશીંગ), સરસવ, વાળો, સુગંધી વાળો, અને ધી એએને ધૂપ દે. “ૐ નમો નાના રણ તેરે ઘન ઇન મુંજ સ્વાદ.” આ ઉતાર ઉતારવાને મંત્ર છે. આ પ્રકારે ૩ દિવસ વિધિ કરે અને એ દિવસે બ્રહ્મભોજન કરાવવું, જેથી શાંતિ થાય છે. બાળકના જન્મથી આઠમે દિવસે, આઠમા મહીને કે આઠમા વર્ષે આર્યકા મતકા બાળકને સંતાપે છે, તેથી તાવ, ભજનમાં અરૂચિ, શરીરને ગંધ ગીધ-ગરધેલ જે દુગંધિ યુક્ત થાય છે અને અંગે પૂજ્યા કરે છે. તેની શાંતિ માટે લાલ અને પીળી ધજાઓ, સુખડ, ફુલ, પૂરી, ગળપાપડી, માંછલાંનું માંસ, મદિર, અને જાંબુડા એટલાંવાનાં લઈ પ્રભાત વેળાએ "ॐ नमो नारायणाय चतुर्दिश मोक्षणाय व्याधि हन हन मुंच मुंच दह दह ॐ ही ૮ દા. આ મંત્રવડે બાળકના માથા ઉપરથી ઉતાર ઉતારી બહાર મુકી દેવો. એમ ત્રણ દિવસ કરી ચોથે દાહાડે બ્રાહ્મણોને જમાડવા, જેથી દોષની શાંતિ થઈ બાળક સુખી થાય છે. બાળકના જન્મથી નવમે દિવસે નવમે મહીને કે નવમે વર્ષે ભૂસૂતિકા માતૃકા બાળકને નડે છે, તેથી તાવ આવે શરીરમાં પીડા થાય હમેશાં ઉલટી થાય, અને મુઠીઓ વાળી રાખે તેની સુખ શાંતિ માટે નદીના બન્ને કીનારાઓની માટી લઈ તેનું પુતળું બનાવી ધોળાપુલ, સુખડ, નાગરવેલનાં પાન, ૧૩ ધોળી ધજાઓ, ૧૩ દિવડાં, તેર સાથી, તેર પુતળી, માછી લીની ૧૩ પુતળી, માછલાનું માંસ, અને દારૂ એટલી વસ્તુઓ લઈ ગામથી ઉત્તરાદા જઈ ૐ નો ના થાય ચતુર્મુલાય ન ન મુંજ મું . આ મંત્રથી બાળકના ઉપર ઉપર કહેલી વસ્તુઓને ઉતાર ઉતારી બલિદાન આપવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી ગુગળ, લીંબડાનાં પાન, ગાયનું શીંગડું, ધોળા સરસવું અને ઘી એઓની ધૂણી દેવી. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રાહ્મણ જમાડવા જેથી સુખ મળે છે. બાળકના જન્મથી દશમે દિવસે, દશમે મહીને કે દશમે વર્ષે મિત્રતા માતૃકા બાળકેને વળગે છે, તેથી તાવ, ગાત્રમાં ઉદ્વેગ, ઉકારા કરે, રૂવે અને મળ તથા મૂત્ર કર્યા જ કરે છે. તેની શાંતિના માટે દરીયાવની માટી લઈ તેનું પુતળું બનાવી ચંદન, પાન, લાલફુલ, રતાંજલિ, પાંચવર્ણી ધજાઓ ૫, ૫ દિવડાં, ૫ સાથીઓ, ૫ પુતળી, માછલ્લાનું માંસ અને દારૂ એટલાં વાનાં લઈ વાવ્યકૃણમાં ૩ નમો નારાયપાચ ચૂત સુતાય કુંવર , આ મંત્રવડે બાળક ઉપરથી ઉતારે ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી, કાગડાની હાર, ગાયનું માંસ, ગાયનું શીંગડું, લસણ, બિલાડીના વાળ, લીંબડનાં પાનડાં, અને ધી એઓની ધૂણી દેવી. એમ ૩ દિવસ કર્યા બાદ બ્રાહ્મણને ભોજનથી તૃપ્ત કરવા તે, શાંતિ થાય છે. - બાળકના જન્મથી અગીયારમે દિવસે, અગીયારમે મહીને કે અગીયારમે વર્ષે પિલિ. પિચ્છિકા માતૃકા બાળકને પીડે છે, તેથી પ્રથમ તાવ, ભેજમાં અરૂચિ, ઉંચુ જોયા For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૦) અમૃતસાગર (તરંગ કરે અને અંગ ભાગ્યા કરે છે. તેની શાંતિના માટે ઘહુના લોટનું પુતળું બનાવી રતાંજલીથી પુતળાનું દહીં લાલકરી મહેમાં દુધની ધાર દઈ પીળાંકુલ, સુખડ, પાન, પીળી ધજાઓ ૭, છ દિવડાં, ૮ પૂરી, ૮ વડાં, ૭ કચોરી, માછલાનું માંસ, તથા દારૂ એટલી વસ્તુઓને પૂર્વ દિશાએ બાળકના માથા ઉપરથી ૩ નો નાથ ય ર મુંગ વા€T. આ મંત્ર વડે ઉતાર ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી, શિવનિર્માલ્ય, ગુગળ, ગાયનું શીગડું, સાપની કાંચળી અને ઘી એઓને ધુપ દે. એમ ૩ દિવસ ક્યા પછી જ થે દિવસે બ્રાહ્મણોને જમાડવા તે, શાંતિ થાય છે. બાળકના જન્મથી બારમે દિવસે, બારમે મહીને કે બારમે વર્ષે કામુકા માતૃકા બાળને વળગે છે, તેથી પહેલાં તાવ, હશે, બકે-લવારે કરે, હાથને તોડી નાખે, વાળ પકડે, ચીસે પાયા કરે, વારંવાર ઝબકે અને ભોજનમાં અભાવ હોય છે. તેની શાંતિના માટે દુધના ભાવાનું પુતળું કરી અથવા દુધથી ઘહુને લોટ બાંધી તેનું પુતળું બનાવી ચંદન, પાન, ધોળાકુલ, ધોળી ધજાઓ ૭, ૭ દિવડા, ૭ માલપુવા દહી ભાત વગેરે હાથમાં લઈ ઉ” નો નારાયપાય હું મુંગ ફુન રહ્ય”. આ મંત્ર ભણી બાળકના માથા ઉપરથી ઉતારો ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરવી, શિવનિર્માલ્ય, ગુગળ સરસવ અને ધી એઓની ધણી દેવી. એમ ૩ દિવસ કર્યા પછી એથે દિવસે બ્રહ્મભોજન કરાવે તે, સર્વ દોષ શાંત થાય છે. એમ રાવણકૃત કુમારતંત્ર ગ્રંથમાં કહેલું છે. બાળકના રોગોની ઉત્પત્તિ નિદાન તથા લક્ષણો. બાળકની માતા ભારે, વિષમ તથા દેને વધારનારાં ભજન કરે, તેથી તેના (માના) શરીરમાં દોષે કોપી જાય છે, અને ધાવણ બગડે છે. વિપરીત આહાર તથા વિહારથી ધાવણ દૂષિત થાય છે અને તે ધાવણ ધાવવાથી બાળકના શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે. જો ધાવણ વાયુથી દુષ્ટ થયું હોય અને તે ધાવણ બાળક ધાવે તે તેથી વાયુ સંબંધી રોગોથી આતુર થાય છે, નબળા ઘાંટાન, પાતળા અંગવાળો થાય છે અને મળ-મૂત્ર તથા પવનને અટકાવ થાય છે. પિત્તથી ધાવણ દુષ્ટ થયું હોય તે, પિત્ત સંબંધી દરવાળે, તરશે અને સઘળાં અગમાં ગરમીવાળા થાય છે. કફથી ધાવણ બગડ્યું હોય તે, કફ સંબંધી દવાળ, નિદ્રાથી પીડાતા, જડ, સેજાવાળા, વાંકી આંખેવાળો હોય અને ઉલટી કર્યા કરે છે. તાવ વગેરે જે જે રેગે મોટાઓને થાય છે તે તે રેગે બાળકોને પણ થાય છે, પણ જે તેઓનાથી જુદા પ્રકારના ખાસ બાળકોને જ થનારા રોગે છે તેનું વિવેચન નીચે પ્રમાણે— તાળવાના માંસમાં કફ કે પાયમાન થઈ તાલકંઠ નામનો રોગ ઉત્પન્ન કરે છે, એથી બાળકનું તાળવું બેસી જાય છે-જેને ગળું પડયું કહે છે. તે રોગથી ધાવવા ઉપર કંટાળે, ઝાડે પાતળો થાય, તરશલાગે, આંખ્યામાં ગળામાં તથા મહેલમાં પીડા થાય, ડોક ધારણે રાખી શકે નહીં અને ક્યા કરે છે. બાળકને માથામાં તથા મૂત્રાશયમાં ત્રણે દોષોના કોપથી પ્રાણનો નાશ કરે એવા રાતા વર્ણવાળા વિસર્ષ થાય છેતેને મહાપદ્ય રોગ કહે છે. માથામાં થએલો વિસર્પ લમણાઓમાં થઈ હૃદયમાં જાય છે અને હૃદયમાંથી ગુદામાં જાય છે. તેમજ મૂત્રાશયમાં થએલે વિસર્ષ ગુદામાં જાય છે અને ગુદામાંથી હદયમાં જાય અને હૃદયમાંથી માથામાં જાય છે. આ રોગને ૨તવા કહે છે. For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશમે.) બાળરોગ પ્રકરણ, (૩૬). બાળકની ઘૂંટી વાયુએ કરીને ફુલી જાય છે તેથી પીડાયુક્ત થાય છે તેને તુંડીપાક કહે છે. પિત્તના લીધે બાળકની ગુદા–બેસણું પાકે છે તેને ગુદપાક કહે છે. બાળકની ગુદા મળ મૂવથી ખરડાએલીધેયા વગર વધારે વખત રહે તેથી અથવા બાળકને પરસેવે વળ્યા છતાં ન નવરાવે તેથી લેહીને તથા કફને કોપ થાય છે અને ત્યાં વલુરને ઉત્પન્ન કરી ફેલ્લા ઉઠાવી પરૂ કરાવવા માંડે છે. આમ થવાથી ભયંકરચાંદી-ગુબડાં થાય છે તેને અહિપતના રોગ કહે છે. બાળકના શરીરમાં દોષની અછતને લીધે પાંપણોમાં એક કુકૂણક નામનો રોગ થાય છે, તેથી આંખ્યામાં પીડા, ચળ તથા પાણી ઝર્યા કરે છે. તે કારણથી બાળક પિતાના હાથથી લલાટ, નાક તથા આંખેને ઘસ્યા-ચોળ્યા કરે છે. સૂર્યનું તેજ જોઈ શકે નહીં અને આંખે પણ ઉઘાડી શકે નહીં. બાળકના શરીરમાં નિધ–ચીકણી, શરીર સમાન રંગવાળી, ગુથાયેલી, પીડા વગરની, ઝીણી મગના જેવા આકારની કફ વાયુના કોપથી જે ફેલીઓ થાય છે તેને અજગલિકા રોગ કહે છે. બાળક ગર્ભવતી સ્ત્રીનું ધાવણ ધાવે તે વા, ન ધાવે તે પણ તેને ઉધરસ, અગ્નિની મંદતા, ઉલટી, ઘેન, કૃશતા, રૂચિનાશ, ભ્રમ અને કઠાની વૃદ્ધિ થાય છે તેને પારિગલિંક રેગ કહે છે. અગ્નિને પ્રદિપ્ત કરનાર ઉપાયોથી આ રોગ મટી જાય છે. બાળકને જે દાંત-રાક્ષસી આવવા લાગે તો તે સમય સઘળા રેગેના કારણે રૂપ કહેવાય છે. પણ ઘણું કરીને તાવ, પાતળો ઝાડે, ઉધરસ, ઉલટી, માથામાં પીડા, ભરાઈ આવે, પથકી નામને પાંપણનો રંગ અને વિસર્ષ એએના કારણ રૂપ થાય છે તેને દતદેડક રોગ કહે છે. બાળકના રેગેના ઉપાયો. મોટા મનુષ્યોના માટે જે તાવ વગેરે રોગોમાં ઉપયો કહી ગયા છીએ તેજ રે બાળકને થયા હોય તો તેજ ઉપાય કરવા; પરંતુ ડાંભ, ક્ષારની ક્રિયા, ઉલટી, રેચ કે ફસ ખોલાવવા વગેરે ઉપાયો બાળકને કરવા નહીં. “મરણ કષ્ટમાં આવી પડેલા બાળકને ઉલટી, રેચ તથા બસ્તિ-પિચકારીની દવાઓ આપવી–” એમ સુકૃતની આશા છે. બાળકને જમ્યા પછી એક મહીના સુધી એક વાવડીંગ જેટલી અને પછી મહીને મહીને એક એક વાવડીંગ વધારતાં દવા આપવી, પણ દવા ચૂર્ણ કે કલ્પરૂપે વા ચાટણ રૂપે કરીને આપવી. કેટલાક આચાર્યોને એવો મત છે કે પહેલે મહીને એક રતીભાર - વધ મધ, ધાવણ, સાકર તથા ઘી એઓમાં કાલવીને ચટાવું, પછી દર મહીને એક એક રતી વધારતા જવું, તે છેક એક વર્ષનો બાળક થાય ત્યાં સુધી. અને પછીથી સેળ વર્ષને થાય ત્યાં લગી વર્ષે વર્ષે પાંચ પાંચ રતી વધારતાં ઔષધ આપવું, તે છેક સિત્તેરમા વર્ષ સુધી અને પછી ફરી બાળકની પિઠે એછા માપે દવા આપવી. કવાથ હોય તે ઉપર કહેલા માપથી ચાર ગણે પાવો. જે બાળક ધાવણ ધાવીને જ રહે તેને દુધની કે ઘીની સાથે ઐષધ આપવું. જે બાળકની માતાને ઔષધ આપવું હોય તે દુધ ઘીની સાથે જ આપવું. બાળક ધાવતું હોય અને અન્ન પણ ખાતો હોય તો તેને દુધ તથા ધીની સાથે એડ આપવું અણસમજુ બાળક ધાવણ ઉપરજ રહેતો હોય તે રતન ઉપર દવા ચેપડીને For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬ર) અમૃતસાગર, (તરંગ ધવરાવે, જેથી બાળકના પેટમાં દવા જાય છે અને રોગ મટે છે. બાળકને તાવ આવતો હોય તે, સઘળા પદાર્થો બંધ કર્વા, પણ ધાવણ બંધ કરવું નહીં. બાળકને લંઘન કરાવવું હોય તે તેની માને હલકું ભોજન કરાવવું એજ બાળકને લંધન છે. અથવા ભદ્રમોથ, હરડે, લીંબડ, કવાં પરવળ અને જેઠીમધ એઓને કવાથ કરી જરા ઉને હોય તે વખતે પાએ તે સઘળી જાતના તાવ મટે છે. આ ભદ્રમુસ્તાદિ કવાથ કહેવાય છે. - તાવની સાથે ઝાડો હોય તે, મોથ, પીપર, અતિવિષ અને કાકડાશીંગ એઓનું ચૂર્ણ કરી મધમાં કાલવી ચટાડવું, જેથી ઉધરસ, શ્વાસ-હાંફવું, ઉલટી અને નવરાતિસાર મટી જાય છે. આ ચતુર્ભદ્રાદિકા કહેવાય છે. બાળકને ઝાડો થયો હોય તે બીલું, ધાવડીનાં ફુલ, વાળો, લોદર અને ગજપીપર, એએને કવાથ કરી ઠંડો થયા પછી મધ મેળવી પાએ તથા એઓના ચૂર્ણને મધમાં કાલવી ચટાડે તો અતીસાર મટે છે. આ બિવાદિઅવલેહ કહેવાય છે. બાળકને ભુંગળીવાટે ઝાડો થતું હોય તેરીસામણીનાં મૂળ (કે મજીઠ), લેદર, ધાવડીનાં દવ અને ઉપલસરી એઓને કવાથ કરી ઠડ થયા પછી તેમાં મધ નાખીને પાએ તે, ભયંકર અતીસાર પણ મટે છે. આ સમંગાદિક વાથે કહેવાય છે. બાળકોને અતીસાર થયે હોય તો–વાવડીંગ, બોડીઅજમે, અને પીપરના દાણ એનું ચૂર્ણ કરી નવશેકા પાણી સાથે અડવાળીને પાઈ દેવું, જેથી જળસ પડતું છેય તે મટી જાય છે. આ વિડંગાદિ ચૂર્ણ કહેવાય છે. - બાળકને રક્તાતીસાર-લેહીખંડવાડો થયો હોય તે--મોચરસ, રીસાગણીનાં મૂળ અને કમળના કેસરા એઓ સર્વ સેવા તે લાભાર તથા ચોખાની કણકી સવાલાભાર લઈ તેમાં અગીઆર તેલા પાણી નાખી તેની યવાગૂ બનાવી બાળકને પાવી જેથી ઝાડામાં લેહી પડતું હોય તે મટી જાય છે. સુંઠ, અતિવિષ, મોથ, વાળો અને ઇંદ્રજવ એઓને કવાથ કરી પ્રભાતે પીવા આપે તો બાળકોના સર્વ પ્રકારના અતિસાર મટી જાય છે. બાળકને મરડો થયો હોય તે, ચોખાની ધાણી, જેઠીમધ, સાકર અને મધ એએને ચોખાના ધાવણ સાથે પાએ તો મરડો મટી જાય છે. આ લાદી ચુર્ણ છે. બાળકેને સંગ્રહણી થઈ હોય તે– હળદર, દારુહળદર, દેવદાર, દબી રીંગણી ગજપીપર, ગધીમેરો અને સવા એઓનું ચૂર્ણ મધ તથા ધીમાં કાલવી ચટાડે તો, બાળકની સંગ્રહણી, વાયુની પીડા, કમળે, તાવ, અતીસાર તથા પાંડુરંગ વગેરે સર્વ મટી જાય છે. અને જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે. આ રજન્યાદિ ચણે છે. બાળકને ઉધરસ થઈ હોય તો–મેથે, અતિવિષ, અર, પીપર અને કાકડાશીંગ, એઓને સ્વસ કરી તેમાં મધ નાખીને ચટાડે તે સર્વ પ્રકારની ઉધરસ મટે છે. આ મુસ્તાદિ સ્વરસ કહેવાય છે. અથવા રીગણીના ફુલોના કેસાઓને વાટી મધમાં કાલવીને ચટાડે તે બાળકની લાંબા વખતની ઉધરસ પ મટી જાય છે. બાળકને ઉધરસ તથા શ્વાસ હોય તે—ધાણા અને સાકરને ચોખાના ધાવણ સાથે પાવા. અથવા કાળીદ્રાખ, અર, હરડે અને પીપર એનું ચૂર્ણ મધમાં કાલવી For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ.) બાળરોગ પ્રકરણ (૩૬૩) ચટાડે તે ઉધરસ તથા તમકશ્વાસ પણ તુરત મટી જાય છે. આ દ્રાક્ષાદિચ કહેવાય છે. બાળકને હેડકી તથા ઉલટી થઈ હોય તે—કહુનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડે તો હેડકી તથા લાંબા વખતથી થયેલી ઉધરસને પણ મટાડે છે. આ કુકી અવલેહ છે. બાળક દુધ કી કહાડ હોય –ઉભી ભરીંગણીના ફુલોનો રસ, ભૈરીગણીના કુલને રસ, પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક અને સુંઠ એઓને એકઠાં મેળવી ચટાડે તે દુધ ઓકત બંધ પડે છે. બાળકને આફરે ચઢયે હોય તે, સિંધાલૂણ, સુંઠ, એળચી, હીંગ અને ભારંગી એઓનું ચૂર્ણ કરી છે અથવા પાણીની સાથે મેળવી ચટાડે તે આશરો અને વાયુ સંબંધી શા મટી જાય છે. આ સિંધ્યાદિઅવલેહ છે. બાળકનું મત્ર રોકાયું હોય તે–પીપર, મરી, (ડ) સાકર, મધ, હાની એળચી અને સિંધાલૂણ એઓનું ચાટણું ચટાડે તે, પિસાબ છુટે છે. આ સિતાદિ અવલેહ છે. બાળકને લાળ બહુ ગરતી હોય તો—ઊપલસરી, તલ, દર અને જેઠીમધ એએના કવાથથી રોજ ને સાફ કરે તે લાળ ગરતી બંધ પડે છે. બાળકના હાંમાં ચાંદી પડી હોય તો–પીપરની છાલ અને પીપરનાં પાન્ડાં લઈ એએને વાટી મધમાં કાલવી માં પડે છે, મોં આવ્યું હોય તે મટી જાય છે. બાળકની ટીએ સોજો આવ્યા હોય તે--માટીના ગોળાને અગ્નિમાં તપાવી તેના ઉપર દુધ રેડી ટી શકે તે સોજો મટી જાય છે. બાળકની ટી પાકી હોય તે, હળદર, દર, ઘઉંલા અને જેઠીમધ એના ક૭થી પકાવેલું તેલ ડુંટીએ ચોપડે તો પાક મટે છે. અથવા બકરીની લીંડીઓને બાળી તેની રાખ ચાળીને ભભરાવે તે પણ પાક મરી જાય છે. - બાળકની બેસણ પાકી હેય તે-રસવતી પાવી અને રસવંતીને લેપ કરે. અથવા શખ, રસવંતી અને જેઠીમધ એનું ચૂર્ણ ચોપડે તેપણુ ગુદાનો પાક મટે છે. બાળકના દાંત ફરતી વેળાએ થતાં દરદ માટે ધાવડીનાં ફુલ અને પીપર એના. ચૂર્ણને મધમાં કાલવીને તેંચી અથવા મધની સાથે આંબળાના રસથી દાંતનાં પેઢાં ઘસે તે દાંત સુખપૂર્વક આવે છે. બાળક ખાતાં છતાં તથા જઠરાગ્નિ પ્રદિપ્ત છતાં દુબળે રહે તે, ભેંયકે છું, ઘઉં, અને જો એઓનું ચૂર્ણ ઘીમાં કાલવી ચટાડવું અને તે ઉપર મધ તથા સાકર સહિત કહેલું દુધ પાવું, જેથી શરીર પુષ્ટ થાય છે. બાળકને ચાંદી, રતવા, વિસ્ફોટક તથા તાવ માટે ત્રિફળા, લીંબડે અને હળદર એઓને કવાથ પીવો. બાળક રોયા કરે તે--ત્રિફળાં અને પીપર એએનું ચૂર્ણ મધ ઘીમાં કાલવી ચટાડવું તે રેત બંધ થાય છે. ગળું પડયું હોય તે, હરડે, વજ અને ઉપલેટ એઓના કલકને મધમાં કાલ ની ધાવણની સાથે પાવું. કણક રોગ હોય તે ત્રિફળા, દર, સાટોડી, સુંઠ, રીંગણી અને ઉભી બોર ણી એઓને પાણીમાં વાટી જરા ઉનાં કરી તેને લેપ કરવો. For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૪) અમૃતસાગર, તરંગ અહીપૂતના રોગ હોય તે, શંખ, ઘણે સર અને જેઠીમધ એનો લેપ કરવો. પારીગલિંક-પારૂલા રોગ હોય તે, જઠરાગ્નિને પ્રદિપ્ત કરવાની દવા આપવી. બાળકનું શરીર પુષ્ટ કરવા-શક્તિ વધારવા મારેલું સોનું, ઉપલેટ, મધ, ઘી, અને વજનું ચૂર્ણ એક વર્ષ લગી ચટાડવું જેથી બળ, બુદ્ધિ, સામર્થ્ય અને પુષ્ટિ પ્રાપ્ત થાય છે. બાળકને વારેઘડીએ તરસ લાગતી હોય તે વાળે અને સાકર એઓનું ચૂર્ણ મધમાં કાલવીને ચટાડવું. બાળકને લાક્ષાદિ તૈલ ઉત્તમ ફાયદો આપે છે અને સઘળા રોગો મટાડે છે માટે તેને ઉપયોગમાં લેવું. બાળકને મહેમાં થુલીઓ આવે છે તે એળચીને બાળી તેની રાખ મધમાં • કાલવીને જીભ ઉપર ચોપડવી. આંચકી આવતી હોય તે, પૂલાવેલ કંકણ વાલ ૧ મધમાં ચટાડે. વરાધ થઈ હોય તે-બબના રસમાં ગોળ નાખી પા. બાળકોના રોગોને અધિકાર સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજે શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગરનામા ગ્રંથ વિષે બાળકના સમસ્ત રેની ઉત્પત્તિ, લક્ષણ અને યત્ન નિરૂપણ નામને એકવીશ તરંગ સંપૂર્ણ તરંગ બાવીશમો. પંઢ ભેદ લક્ષણ અને, યોગ્ય યત્ર સુખકાર; આ તરંગમાં વિગતેથી, વર્ણવ્યા છે નિરધાર. પંઢરેગ થવાનાં કારણે. કડવી વસ્તુઓના અતિવેગથી, ખટાશ, ઉષ્ણ, મીઠા વગેરેના બહુ સેવવાથી વીર્યને નાશ થાય છે, અથવા ભયથી, શેકથી, કોધથી અને પુત્ર સ્ત્રી ધનને એકાએક નાશ થવાથી કે રતિક્રીડાસમય ઓચિંતું કોઈ આવી ચઢવાથી તથા રંગેના આવી લાગવાથી અને અતિ ૧ અબોલા બાળકને રેગ પારખવાની એ રીતિ છે કે, જ્યાં વેદના થતી હોય ત્યાં હાથ અડાડતાં શરીર ચરે છે, રૂવે છે અથવા બાળક તે જગ્યાએ વારંવાર હાથ અડાડ્યા કરે છે. માથામાં પીડા હોય તે, આંખે વસી રાખે છે અને માથું ઢાળીદે છે. મૂત્રાશયમાં વ્યાધિ હોય તો, મૂવ રેકાય છે તથા ભૂખ તરસ જતી રહે છે. જે ઝાડા કે મૂત્રનું રેકાણ, વિહલપણું, ઉલટી, પેટ ચઢયું હોય અને આ તરડાં બોલે તે કોઠામાં રેગ છે એમ સમજવું. રેયા કરતા હોય તો આખા શરરીમાં પીડા થાય છે એમ જાણવું. જીભ હોઠ કરડતો હોય,શ્વાસ હોય અને મુઠી વાળી રાખે તો જાણવું કે છાતીમાં પીડા છે. અને ગુદા વલૂર્યા કરે તથા મુંઝાઈને રોયા કરે તો કરમની પીડા છે એમ જાણવું. વધારે ઓછું દરદ તેના રેવા ઉપરથી જાણી લેવું. ભા, કર્ણ, For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાવીશ ) પંઢરેમ પ્રકરણ. (૩૬૫) મૈિથુન કરવાથી પુરૂષ નામર્દનjષક થઇ જાય છે માટે “અતિવેત્રવત” સર્વ બાબતે હદથી વધારે કરવી એ સદા નુકશાનકારક છે. વળી ઇદ્રિ ઉપર કોઈ પ્રકારે માર વાગવાથી, અતિ બ્રહ્મચર્ય પાળવાથી અને ગુદ મિ. યુન તથા મુષ્ટિજાપાદિથી પણ નપુંશક થાય છે. મહાત્મા સુશ્રુતજીના મતથી સાત પ્રકારના નjષકનાં લક્ષણો. પિતાના ઘોડા વીર્ય (માતાના વિશેષ રજ) થી જે સંતાન થાય છે તે આસેક્ય નક કહેવાય છે. આ નપુષક, બીજાના વીર્યને પોતે મુખમાં ધારણ કરી ગળી જાય છે ત્યારે કામોત્પત્તિની ચેષ્ટા કરે છે ત્યારેજ ઈદ્રિ ચૈતન્ય થાય છે.) તેનું બીજું નામ મુ. ખનિ છે. જે સ્ત્રીની દધિત નિ છે તેનાથી ઉત્પન્ન થએલ સંતાનને સૈગંધિક નjષક કહે છે. આ નપુંશક, સ્ત્રીની નિ તથા પુરૂષનું લિંગ સુંઘે છે ત્યારે મિથુનૈચ્છમાં પ્રવૃત્ત થાય છે તેનું બીજું નામ નાશાનિ છે. જે પુરૂષ અત્યંત બ્રહ્મચર્ય ધારણ કરવાથી શિથિલ થઈ ગયા હોય તે પહેલાં પિતાની ગુદાભંજન કરાવે ત્યાર પછી સ્ત્રી સાથે રતિક્રિયા કરી શકે તેને કુભિક નjષક કહે છે. આનું બીજું ગુદાનિ છે. અથવા માતાની વિપરીત રીતિથી અને પિતાના દુર્બળ વીર્યથી પણ કુંભીક નપુંશક થાય છે. અથવા ઋતુકાળમાં રહીને સ્ત્રીની સાથે કયુક્ત વીWવાળે પુરૂષ ગમન કરે અને તે સ્ત્રી તેથી વૃદ્ધિ પામે નહીં તેથી અન્ય પુરૂષને ઈચ્છે તેને કુંભિક નપુંશક ઉત્પન્ન થાય છે. જે પુરૂષને અન્યનું મિથુન જોઈ પિત મૈથુન કરવાનું સામર્થ્યવાન થાય તેનેઈર્બક વા, દનિ નjપક કહે છે. ઋતુકાળમાં જે પુરૂષ વિપરીતાસન વડે મોહવશથી રતિ રમે (પતે નીચે અને સ્ત્રી ઉપર રહી રતિ રમે) તેથી જે સંતાન થાય તે બાયલો થાય છે તેને પંઢ નપુર્વક કહે છે. આ નપુંષકને દાઢી મુછ હોતાં નથી. સ્ત્રી સમાન ચાળા અને અન્ય પાસે ગુદમૈથુન કરાવવા આતુર હોય છે, પણ પોતે રતિસંગ કરી શક્તો નથી; કેમકે તેના અંગમાં વીર્યનો લેશ હેતે જ નથી, જે ઋતુકાળમાં સ્ત્રી, ઉપર કહ્યા પ્રમાણે વિપરીત ચેષ્ટા કરે અને તેથી કન્યા ઉત્પન્ન થાય તે તે કન્યા પુરૂષ સમાન વ્યાપાર કરનારી થાય છે. અર્થાત પુરૂષના પેઠે બેલે, ચાલ અને અન્ય સ્ત્રી સાથે નિથી નિ ઘર્ષણ કરે છે ત્યારે તૃપ્તિ થાય છે તેને પં% સ્ત્રી કહે છે, નjષકપણું મટવાના ઉપાય. જે સહજ-જન્મથી જ નપુષક હોય તેઓના ઉપાય તે છેજ નહીં, પણ જે ક્ષીણ ૧ ભાવમિથે વાતાદિ દોષને અનુસરી ૭ નપુંશક માનેલ છે એટલે માનસિક, પિત્તજ, વિચક્ષચ જન્ય, રેગજન્ય, શિરચ્છેદ જન્ય, શુકતંભ જન્ય અને સહજ આ સાત ભેદ છે. માહાત્મા ચરકે ૪ ભેદ માનેલ છે એટલે બીજો પઘાત, વજભંગ, જરાસંભવ અને ક્ષયજ એ ચાર ગણેલ છે. તેને વિગતવાર ખુલાશે મેળવવા તે મહર્ષિઓના ગ્રંથો અથવા અમારા તરફથી પ્રકટ થએલ નjષકાનંદમંદારને પ્રથમ ભાગ જીવે, For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬૬) અમૃતસાગર, (તરંગ પણાને લીધે, રોગનેલીધે, ભય શોક ક્રોધ કે ગ્લાનિને લીધે જેઓ નjષક થયા હોય તે તેઓએ વાજીકરણ પ્રયોગ કરવા. જો કે જે પુરૂષ દેખાવમાં પુછ હોય, પરંતુ સ્ત્રી સભગમાં જરા પણ કામને નહોય તેને પણ નપું પકજ માનેલ છે. તેવાઓને પણ વાજીકરણ પ્રયોગ કરવા જરૂરના છે. વાજીકરણ એટલે અવાજ ( ) વાનિને (શુ. તિ) જિરે ન તિ વાવિવારપામ્-વીર્ય વગરના પુરૂષને વીર્ય યુક્ત જે ઉપાય વડે કરી શકાય તે ઉપાયને વાજીકરણ કહે છે. અથવા જે પદાર્થ પુરૂષને મિથુનમાં ઘેડાના જે સમર્થ કરે તે પદાર્થ ને વાજીકરણ કહે છે, માટે વૃદ્ધાવસ્થા થયા છતાં સ્ત્રી રમણની ઈચ્છા કરનારને, સ્ત્રીઓને પ્યારે સંપાદન કરનારને, અતિ સ્ત્રી સંગથી ક્ષીણ થએલાને, નપુંપકને, થોડા વીર્યવાળાને, ભાગની ઈછાવાળાને, ધનવાન રૂપવાન તથા યવન વાનને અને જેને વધારે સ્ત્રીઓ હેય તેને વાજીકરણ હિતકારી છે, જેથી વાજીકરણ કરવા આલસ્ય રહિત રહેવું. પુષ્ટ શરીર વાળાએ પણ દેશ કાળને અનુસરી વાજીકરણનું સેવન કરવું. વાજીકરણ કરનારા પદાર્થો. અનેક પ્રકારનાં ઉત્તમ ભોજન, અનેક પ્રકારના ઉત્તમ પીવાના યોગ (દુધ વગેરે ) પદાર્થો, કાનને મધુર લાગે તેવા ગીત-વચન-વાજી, ચામડીને સુખ આપે એવા કોમળ ગાદી-તકીયા, પુષ્પ, નવીન સ્ત્રીને સ્પર્શ, અજવાળી રાત, સુંદર સોળ શૃંગાર સજેલી હાવ ભાવ હાસ્ય કટાક્ષ કુતૂહલ અને લલિત લાવણ્યવતી ખીલતી યુવાનીવાળી ચપળા સ્ત્રી, મનહર વાર્તા વિનોદ, સંગીતધ્વની, ઉત્તમ આનંદ આપનાર પાનબીડાં, માદક ( દારૂ ભાંગ વગેરે ) પદાર્થો, સુંદર સુગંધદાર માળા, મનને હરી લે તેવાં સ્વરૂપ, ખીલેલા વન ઉપવન બગીચાઓ અને મન વાંછિત પદાર્થોની પ્રાપ્તિ એટલા વાનાં વાજીકરણ કરનાર છે અર્થત કામદેવને જાગ્રત કરનાર છે ! તેમજ મહેલની ઉંચી અટારીઓ (ઝખાઓ), નીલ કમળનાં પાદડાં, તથા નજીકમાં સુગંધદાર મંદિરના પાલાઓ પડ્યા હોય, મદિરા પીને મસ્ત બનેલી મદવતી માનુની મદનને જગાવનારી, વિણા નાદ, શંગારીક વાર્તાઓ અને એકાંત સ્થાન એ પણ કામદેવને સહાયતા આપનાર છે; અર્થાત ધ્યાની જ્ઞાનીઓનાં ભાન ભુલાવી માન મુકાવી વિલાસવતિ વનિતાના વિષયમાં લુબ્ધ કરનાર છે. રતિવર્ધન ચોગ. માળવી ગેખર, એખરે, જેઠીમધ, ગંગેટી, આસગંધ, શતાવરી, મુશળી અને ચાં એએ સર્વનું ચૂર્ણ કરી ચૂર્ણના જેટલા જ ઘીમાં ચૂર્ણને શેકી તેથી આઠ ગણા દુધમાં તેને ઓને માવો બનાવી સર્વથી બમણી સાકર નાખી તેના લાડુ બનાવી પથ્થમાં હી ખાય તો અતિ ઉત્તમ વાજીકરણ કરે છે. અને નપુષપણું ટાળે છે. આ ગેસુરાદિ ચૂર્ણ કહેવાય છે. અથવા દક્ષણી ચીકણી સોપારી ૪૦ તોલાભાર લઈ તેને ઝીણે ભૂકો કરી પાણીમાં બાફી કુણે થયે ખાંડી ચૂર્ણ કરી સુકવી વસ્ત્રગાળ કરી તેને આશ્રણ ગાયના દુધમાં, ધીથી ક. ૧ શુક બહોતરી, શૃંગાર સતક. ચોર પંચાશિકા, પ્રવીણસાગર, મધુ માલતી, શૃંગાર તિલક, રસિક પ્રિયા, સુંદર ફાર, જગતવિનોદ, અલંકારિક વાર્તાઓ, રસિક નાટકે, રમુજી રમ્મત ગમ્મતની કહાણીઓ અને અમારા તરફથી પ્રકટ થએલ અકબર અને બીરબલની વાર્તાઓ મનનો ઉ સાહ વધારવા અવશ્ય વાંચો. For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાવીશમે.) પંઢરગ પ્રકરણ (૩૬૭) - - -- - ------ રમવી સોપારીનું ચૂર્ણ નાખી મા કરે, પછી તેમાં ઘી તોલા , નાખી રે પડવો બાદ સાકર તેલા ૨૦૦ની ચાસણું કરી તેમાં તે ર નાખી એકજવ કરી તેમાં એલચી, ગંગેટી, કાંસકી, પીપર, જાયફળ, જાવંત્રી. તમાલપત્ર, તાલીસપત્ર, તજ, સુંઠ, વાળ, કાળેવાળ, મથ, ત્રિફળા, વચન, શતાવરી, ચાં, ખ, એખરો, ગોખરૂ, ખજૂર, તવીર, ધાણા, કસેલાં, જેઠીમધ, શીંગડાં, જીરું, કલજી, અજમો, કમળકાકડીને મગજ, જટામાંસી, વરીઆળી, મેથી, ભોંયકોળું, કાળી મુસળી, આસગંધ, કચશે, નાગકેસર, મરી, નવી ચારોળી, શીમળાનાં બીજ, ગજપીપર, કમળકાકડીને કંદ, સુખડ, રતાંજલિ, અને લવીગ એ દરેક પદાર્થો ચાર ચાર લાભાર લઈ ચૂર્ણ કરી તે ચાસણી માં મેળવવું. તથા શુદ્ધપારાની ભસ્મ, શુદ્ધ બંગ ભસ્મ, શુદ્ધ નાગેશ્વર, શુદ્ધ ગજવેલ, અને શુદ્ધ અભ્રક ભસ્મ એઓ પણ ઈચછા પ્રમાણે તેમાં નાખી મિશ્ર કરી કસ્તૂરી તથા બરસનું ચૂર્ણ વજને નાખી ચાર ચાર તોલાભારના લાડુ વાળી લેવા. પછી જરાગ્નિના બળ પ્રમાણે આથી તેલાડુ પ્રભાતે ખા. જ્યારે તે પચી જાય ત્યારે જમવું. ખટાશ ખાવી નહીં. આ તિવલ્લભ પૂગી પાક નું નિત્ય સેવન કરે તે વીર્યની વૃદ્ધિ થતાં કામદેવની વૃદ્ધિ થાય છે, મૈથુનમાં વાજી સમાન પરાક્રમ આવે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, બળ વધે છે, શરીર ઉપર ચામડીની પડેલી કરચોળીઓ મટે છે, હૃષ્ટ પુષ્ટ થાય છે, અને વૃદ્ધ છતાં આ પાકના સેવનથી યુવાન બને છે અર્થાત જુવાન સમાન કામી, સુંદર સ્વરૂપ અને રૂચિ આપનાર થાય છે. અથવા પાકેલી રસદાર સુગંધદાર ઉત્તમ કેરીઓનો રસ એક હજાર ચોવીસ તેલા ભાર લઈ તેમાં ૨૫૬ લાભાર સાકર, ૬૪ તલા ગાયનું ઘી, ૩ર તેલા સુંઠ, ૧૬ તલા મરી, ૪ તેલા પીપર, અને ર૫૬ તેલા પાણી નાખી સર્વને એકઠાં કરી તેને માટી વાસણમાં અગ્નિદ્વારા પાક કરવો અને પાક કરતાં જ્યારે લાકડાની કડછી (ચાટવા) થી હલાવતાં ઘાટ થાય ત્યારે નીચે ઉતારી તેમાં ધાણા, જીરું, હરડે, ચિત્રક, મેથ, તજ, કજીરું, પીપરીમૂળ, નાગકેસર, એળગી, લવીંગ અને જાયફળ, એ પ્રત્યેક પદાર્થોનું ચાર ચાર - લા ચૂર્ણ નાખવું. ઠંડો થયા પછી ૩ર તોલા મધ મેળવી ઉત્તમ બરણીમાં ભરી લે. આ આસ-કેરી પાક ભેજન કર્યા પહેલા પુરૂષે ૧ લાભાર જઠરાગ્નિના બળને અનસરી પથ્થમાં રહી ખાંય તે, રતિ રાંગમાં વાજી સમાન કવિતવાન થાય છે, સમર્થ, બળવાન પુણ અને સદા રોગ રહિત થાય છે. તથા સંગ્રહણી, ક્ષય, શ્વાસ, અરૂચિ, અમ્લપિત્ત, મહા શ્વાસ, રક્તપિત્ત, અને પાંડુ એટલા રોગોને નાશ કરે છે. અથવા સુખડ, રતાંજલિ, પતંગ, દારૂળદર, અગર, કાળુંઅગર, દેવદાર, સરલ નામને દેવદાર, કમળ, પારસ પીપળાનાં પાંગેઅંગ, કપૂર, કસ્તૂરી, બેદ, મુક, શિલારસ, નવીન કેસર, જાયફળ, લવીંગ, મેટી એળચી, હાની એળચી, જાવંત્રી, કઠોળ, કપુરીમધુરી, તમાલપત્ર, નાગકેસર, કાળોવાળે, સુગધીવાળો, જટામાસી, તજ, વંશલોચન, છડીલે, ભદ્રમોથ, સુગંધી મેદીનાં બીજ, ઘઉલા, લોબાન, ગુગળ, લાખ, નખલે, મજીઠ, તગર, મીણ, રાળ, ધાવડીનાં ફુલ, અને તગરનાગડા એ પ્રત્યેક પદાર્થો ૨૪-૨૪ રતીભાર લઈ કટક કરી તે કલ્કથી તેલને ધીમા અગ્નિથી પકાવવું. પછી તે તેલને શરીરે ચળે તે ૮૦ વર્ષને બુઢો પુરૂષ પણ યુવાન, વીર્યવાળો અને સ્ત્રી વલ્લભ થાય છે. સોપારીનું ચૂર્ણ દુધમાં નાખી ધી મેળવી મા થયે તેમાં સાકર મેળવે પછી બીજી ઔષધીઓ મેળવવી એ પણ પાઠ છે માટે જેમાં ગ્ય લાગે તેમ કરવું, ભા, કર્તા, For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮) અમૃતસાગર (તરંગ આ તલના ભાવેશથી વાંઝણી પુત્રવંતી થાય અને અપુત્રને પુત્ર થાય છે તથા સો વર્ષનું આ યુષ્ય થાય છે, આ ચંદનાદિ તૈલ તાવ, બળતરા, પરસેવે રકતપિત્ત, ક્ષય, દુર્ગધ, કોઢ અને વલુરને નાશ કરે છે. અથવા કૌચાં તોલા ૨૬ લઇ ૬૪ તલા ગાયના દૂધમાં નાખી ધીમાં તાપથી પકાવવાં. પછી તેને છેતરાં વગરનાં કરી ઝીણું વાટી તે મેદા જેવી લુગ દીની ન્હાની ન્હાની રેવડીઓ બનાવી ગાયના ઘીમાં તળી સાકરની બમણું ચાસણીમાં ગલેફવી. પછી તે રેવડીઓ ડુબી જાય તેટલા મધમાં નાંખી નોખી નોખી રાખી મુકવી. આમાંથી પાંચ ટાંક જેટલી સાંજે તથા પ્રભાતે સેવન કરે છે જેનું વીર્ય તુરતીલત થઈ જતું હોથ તથા જેની ઈદ્રી નમી જતી હોય તે પુરૂષ પણ રતિ સંગમમાં વાજીના સમાન સામર્થ પ્રાપ્ત કરે છે. આ વાનરિ ગુટિકા કહેવાય છે. અથવા અકલકરો, સુંડ, લવીંગ, કેસર, પીપર, જાયફળ, જાવંત્રી અને સુખડ, એ પ્રત્યેક પદાર્થોને એક એક લાભાર લઈ તેઓનું ચૂર્ણ કરીને તેમાં ચાર લાભાર ચોખું અફીણ મેળવી પછી તેની પાંચ પાંચ રતી ભારની ગેલીઓ વાળી નિરંતર એક એક ગોળી રાતે મધની સાથે ખાય તે પુરૂષનું વીર્ય તંભન થાય છે, રતિ ક્રિયામાં અતિ આનંદ થાય છે. અને સ્ત્રી વલ્લભ થાય છે. આ અકરભાદિ ગુટિકા કહેવાય છે. આ ગોળી ઉપર કહેલું દુધ પીએ તો વિશેષ ફાયદો થાય છે. અથવા યકેળાના ચૂર્ણને ભેય કોળાના રસની ૨૧ ભાવના આપી પછી મધ તથા ધીમાં મેળવી ચાટે તે દશ સ્ત્રી સાથે રમણ કરવા જેટલું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. અથવા આંબળાના ચૂર્ણને આંબળાના રસના ૨૧ પુટ દઈ તેને સાકર મધ અને ઘી સંગાથે મેળવી ચાટે તે ૮૦ વર્ષને વૃદ્ધ પણ યુવાન સમાન રતિક્રીડા રમે છે. સુશ્રુત સંહિતા. અથવા અભ્રકની શુદ્ધ ભસ્મ ૪ ભાગ, બંગની શુદ્ધ ભસ્મ ૨ ભાગ, પારાની શુદ્ધ ભસ્મ ૧ ભાગ, અને એ સઘળાના બરાબર ભાગે શતાવરી લઇ તથા ચાતુર્જત (તજ, તમાલપત્ર, નાગકેસર, એલચી), જાયફળ, ત્રિકટુ, લવીંગ અને જાવંત્રી એ બબે ભાગ લઈ સર્વનું ચૂર્ણ કરી તેનાથી ચૂર્ણથી) બમણું સાકર મેળવી ઘી અને મધના સાથે ગોળીઓ વાળી અગ્નિના બળના પ્રમાણમાં માત્ર ઉગમાં લેવાથી તુરત નવીન આનંદને વધારે છે, ઘણી મદવતી સ્ત્રીઓ સાથે રમણ કરી તેઓનું માન મર્ડન અને સર્વે રેગ (વીર્ય–નબળાઈના સર્વ રગે)નો નાશ કરે છે--આ મદનમંજરી ગુટિકા કહેવાય છે. ગ તરંગીણી “અથવા શુદ્ધ અફીણ અને શુદ્ધ પારે સમાન લઈ તેઓને ધતુરાના બીજના તેલમાં ૩ દિવસ સારી પેઠે ધુંટી તેમાં સાકર અને ભાંગ બરાબર મેળવી ૧ રતીભાર તેમાંથી ખાઈને ઉપર દુધ (કહેલું) પીએ તે વીર્ય સ્તંભન થાય છે. અને નપુષપણું મટે છે. સાર સંગ્રહ” અથવા જાયફળ, અકલકરો, લવીંગ, સુંઠ, કેસર, પીપર, કસ્તુરી, બરાસ, અને અશ્વિની શુદ્ધ ભસ્મ એ સર્વ સમાન લઈ તેઓ સર્વની બબર શુદ્ધ અફીણ લઈ સર્વને ઝીણું વાટી મગ જેવડી ગોળીઓ વાળી તેમાંથી એક ગોળી વા ૨ ગળી ખાય તે વીર્ય સ્તંભન થાય છે. આ નાગાર્જુની ગુટિકા કહેવાય છે. અથવા આરતીને કપૂર, ફુલાવેલ ટંકણ અને પાર એ સમાન લઈ અગથી આના રસમાં અને મધમાં ૧ દિવસ ઘુટી સોપારી છોડી ઇદ્રી ઉપર લેપ કરી ૧ પહોદ્ધાર રાખી પછી ધોઈ નાખી સ્ત્રી સંગ કરે તે વીર્ય સ્તંભન થાય છે. અથવા પેળી કણેરના જડની છાલ, અકલકર, અજમેદ, કાળાધતુરાનાં બીજ, અને જાયફળ એ સઘળાંને પાણી સાથે વાટી મરી પ્રમાણે ગોળી બાંધી ૧ ગોળી મનુષ્ય ના મૂત્રમાં મણિ છત્ર છોડી દી ઉપર લેપ કરે તે નપું પકપણું મટે છે. અને વીય સ્તંભન For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવીશ.). ધાતુ શોધન-મારણ પ્રકરણ ( ૩૬૮) થાય છે. અથવા સૂઅરની ચરબી મધ સાથે ઘુંટી દ્વી ઉપર ૧ મહીના સુધી લેપ કરે તો વજભંગ-ઈદ્રીની શિથિલતા મટે છે. અથવા ધોળીકણેરના મૂળીયાની છાલને દુધમાં જમાવી તેનું ઘી કહાડી તેમાં વછનાગ, જાયફળ, અફીણ, શુદ્ધ નેપાળા અનુમાન માફક મેળવી છે દિવસ સુધી ઇદ્રો ઉપર લેપ કરી નાગરવેલનું પાન લપેટી રાખે અને બ્રહ્મચર્યમાં રહે તે પુલપણું મટે છે. ” અથવા કૌચાંના ચૂર્ણને દુધ સાથે પીએ. અથવા કૌચાં અડદની દાળમાં મેળવી પીએ. ભોંયકોળાના મૂળને ઘસી ૧ તે લાભાર ઘી વા દુધ સાથે પીએ. અથવા ઘહુનું શસ્ત્ર અને કચાનું ચૂર્ણ દુધમાં પકાવી ઠંડુ થયે તેમાં ઘી નાખી ખાય. અથવા શતાવરી અને કોચની જડ વાટીને પીએ તે વીર્ય અને બળની વૃદ્ધિ થામ છે. સુશ્રુત સંહિતા. અથવા અડધે શેર ગાયનું દુધ, ૧ તોલે સાકર અને ના તોલો ગાયનું ધી ઉકાળીને પીવું, જેથી ઉત્તમ રસાયનના ગુણ પ્રાપ્ત થાય છે. વૈદજીવન, નપુંધક અધિકાર અને પ્રયોગ સંપૂર્ણ ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે નપુંશક ભેદ લક્ષણ અને વાજીકરણ નિરૂપણ નામને તરંગ બાવીશમે સંપૂર્ણ તરંગ તેવીશમો. સપ્તધાતુ ઉપધાતુની, શોધન ભારણ રીત, સેવન વિધિ ગુણ સહ સહી, વર્ણન વારે ખચિત. સપ્ત ધાત-એટલે એનું, રૂપું, ત્રાંબુ, જસદ, સીસું, કલઈ અને હું એને સાત ધાતુ કહે છે, અને સેવનમાખી, રૂપમાખી, મેરથુથું, કાંસું, પીતળ, સિંદૂર તથા શિલાછત આ સાત ઉપધાતુ કહેવાય છે. રસ એટલે પાર અને ઉપરસ એટલે હિંગળાક, હરતાલ, મણશીલ, અભ્રક, સુર, ગંધક, ખડીઓખાર, ખડી, ચાક, રમચી, ફટકડી, શંખ, કેડી, ગેરૂ, હિરાસી, ખાપરી, બદારશંગ અને ચમકપાષાણ વગેરેને કહે છે. સાતે ધાતુઓનાં શેધન. સેના, રૂપા, ત્રાંબા અને લોખંડનાં બારીક પતરાં કરાવી અગ્નિમાં તપાવી તપાવી તેલ, છાશ, કાંજી, ગોમૂત્ર અને કળથીના કવાથમાં-એ દરેકમાં એક પછી એકમાં ત્રણ ત્રણ વેળા ઠારે , એ ધાતુઓ શુદ્ધ થાય છે અને ત્યારપછી ભસ્મ કરવાના કામમાં લેવા યોગ્ય થાય છે. ( કલઈ સીસું અને જસદ એ ત્રણને ગાળી ગાળીને ઉપર પ્રમાણે છમકાવવાં.) મૃગાંક (સુવર્ણ ભસ્મ) બનાવવાની રીત. સેનાના વરખ અથવા શુદ્ધ કરેલ સેનાનાં કંટક વેધ પતરાં લઈ તેથી બમણે શુદ્ધ પર લઈ એ બન્નેને લીબુના રસમાં ઘુરી ખીણ થયે ગાળો કરી, પછી તે ગોળાના બરોબર શુદ્ધ ગધક ભૂકે લેવા અને બે માટીનાં સરખાં ઘસી કાડેલાં ચપણમાં અમે For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭) અમૃતસાગર, (તરંગ ગધકને ભૂકો પાથરી ગળો મુકી પાછો અધે ગંધકનો ભૂકો ઉપર રાખી તેને સંપુટ કરી કપડા માટીથી તેને મજબુત કરી ૩૦ અડાયા છાણનો અગ્નિ આપો. એમ ૧૪ વખત કરે તે, સેનાની નિરૂથ (મધ ઘી અને ખડીઓખાર નાખીને આંચ દેવાથી પણ સજીવન થાય નહીં તેવી) ભસ્મ થાય છે. પણ દરેક વખતે સંપુટમાં ગંધક ઉપર કહ્યા પ્રમાણેજ પાથરવો. અથવા સેનાનાં શુદ્ધ કરેલાં પતરાંથી સળમાં ભાગે સીસું નાખી ખહાસમાં એ બન્નેને ખરલ કરી ગળા બનાવી ગોળા જેટલો શુદ્ધ ગંધકને ભૂકો લઈ સંપુટમાં ગેળો મુકી ઉપર નીચે ગંધકનો ભૂકો પાથરી સંપુટ કરી તે ઉપર કપડા ભાટી દઈ , મજબૂત બનાવી ૩૦ અડાયા છાણાને અગ્નિ આપો. એમ છ વખત કરવાથી સેનાની નિરૂથ ભસ્મ થાય છે. શાવર સંહિતા, અથવા કંચનાર વૃક્ષના રસમાં શુદ્ધ પારો અને શુદ્ધ સેનાના જપત્ર સમાન પત્રોને ઘુંટી પછી આગીયાના રસમાં તથા વઢવાડીના રસમાં ઘુંટી, પછી સેનાના ચોથા ભાગે ટંકણખાર નાખી વાટી તેનાથી બમણું સાચા મોતીનું ચૂર્ણ અને તે સર્વના સમાન શુદ્ધ ગંધક નાખી એકત્ર કરી સારી પેઠે ઘુંટી તેનો ગેળો બનાવી કપડાથી મજબૂત વીટી પછી માટી લપેટી સુકવી સાવ સંપુટમાં મુકી તે ઉપર કપડા માટીથી મુદ્રા દઈ તેને એક મીઠાથી ભરેલા માટલાના વચેવચ મુકી માટલાને મેહડે મુદ્રા દઈ સુકવી ગજપુટ અગ્નિ આપવો. એની મેળેજ ઠંડો થઈ જાય ત્યારે સંપુટને ઉઘાડી ભસ્મને કહાડી લઈ શુદ્ધ ગંધક-પારો મેળવી ખરલ કરી એકવ થયે ફરી સંપુટમાં બંધ કરી મુદ્રા દઈ ગજપુટ અગ્નિ આપ અને પિતાની મેળે જ ઠંડો થાય ત્યારે ભસ્મને ગ્રહણ કરવી. તે બે રતી ભાર ભસ્મને ૮ મરી, ૭ પીપર સાથે વાટી બે અથવા રતી પ્રમાણ મધ અને ઘી વિષમ ભાગે લઈ તે સાથે પી ભોજન સહિત નિરંતર સેવન કરે તે દુર્બળતા, નિર્બળતા, કફ, વાયુ, સંગ્રહણી, ઉધરસ, શ્વાસ, ક્ષય અને અરૂચિને નાશ કરે છે તથા જઠરાગ્નિને પ્રદિપ્ત કરે છે. આ મૃગાંકરસ કહેવાય છે. ચિંતામણિ, રૂપરસને વિધિ. શુદ્ધ હરતાલને લીંબુના રસમાં ૧ પહેર સુધી ઘુંટી પછી હરતાલથી ત્રણ ગણું શુદ્ધ ચાંદીનાં કંટક વેધ પડ્યાં લઈ તે ઉપર તે હરતાલનો લેપ કરે અને તેઓને સરાવ - પુટમાં મુકી કપડા માટી દઈ સુકવી ૩૦ અડાયા છાણાને અગ્નિ આપો. એમ ૧૪ વાર કરવાથી ચાંદીની ઉત્તમ ભસ્મ થાય છે. આ રૂપરસને રતી ભાર યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે ઘણા ગુણ કરે છે. ભાવપ્રકાશ. અથવા “ચાંદીનાં શુદ્ધ કંટક વેધ પત્રના ઉપર નીચે રૂપમાખીને ભૂકો ચાંદીના પત્ર સમાન સરવ સંપુટમાં મુકી સંપુટને કપડા માટીથી દઢ કરી સુકવી ગજપુટ અગ્નિ આપો જેથી શુદ્ધ રૂપ થાય છે.” ત્રાંબાની ભસ્મ કરવાને વિધિ. શુદ્ધ કરેલાં ત્રાંબાનાં પડ્યાં કરી તે ઉપર રૂપમાખીને લેપ કરી વા, સાવલામાં ઉપર નીચે તેને ભૂલે મૂકી તેમાં સંપુટકરી કપટા માટીથી મજબૂત કરી ગજટ અમિ આપ, જેથી તમેશ્વર શુદ્ધ તૈયાર થાય છે. આ તાંબાની ભસ્મ ૧ રતીભાર 1 મહિના સુધી કેવય અનુપાન સહ સેવન કરે તે પાસ, ઉધર્સ વગેરે રોગોને નાશ કરે છે. ” For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવીશમે.) ધાતુ ધન-મારણ પ્રકરણ (૩૭૧ ) * ++ + + ગ - - - - - - સીસાની ભસ્મ કરવાનો વિધિ. શુદ્ધ કરેલા સીસાને માટીની તાવડી કે ડીબમાં ગાળી તેમાં સીસાના ચોથે ભાગે પીપળાની તથા આંબલીના છેડીની ભૂકી થોડેડે નાખી લોઢાની કડછી વતે હલાવતા જવું. એમ ન પહોર સુધી કરવાથી સીસાની શુદ્ધ ભસ્મ થાય છે. તે ભસ્મને સરખે ભાગે શુદ્ધ મણશીલ, સાથે કચ્છમાં વાટી કોડીઆના સંપુટમાં મુકી કપડા માટી કરી ગજપુટ અગ્નિ આવે. જ્યારે તે અગ્નિ પોતાની મેળેજ શીતળ થઈ જાય ત્યારે તે ભસ્મને ફરી મણશીલ અને કાજી સાથે ઇંટી પુન ગજપુટ અગ્નિ આપો. આ પ્રમાણે ૬૦ પુટથી સીસાની શુદ્ધ ભસ્મ થાય છે તેને નાગેશ્વર કહે છે. આ નાગેશ્વર ભસ્મ સ્તી ૧ વા, ૧ રતી યોગ્ય અનુપાન સાથે સેવન કરે તે અધિક ગુણે આપે છે અને સર્વ રોગને દૂર કરે છે. ભાવપ્રકાશ, અથવા સીસાને શુદ્ધ કરી કઢાઈમાં ઓગાળી પછી તેને કેવડાના જાડા મૂળીયાથી હલાવ્યા કરવું, જેથી દિવસમાં તેની રાતી ભસ્મ તૈયાર થાય છે. તેને ૨૧ દિવસ રતીભાર સેવન કરે તે ઘણા ગુણ કરે છે.” બંગ-કલની ભસ્મ કરવાનો વિધિ. માટીના વાસણની અંદર શુદ્ધ કરેલી કલઈને નાખી ઓગળ્યા પછી કલાઈથી ચોથા ભાગે પીપર અને આંબલીના છોડયાનું ચૂર્ણ લઈ થોડું થોડું ચૂર્ણ તેમાં નાખતા જવું અને લેવાની કડછીથી હલાવતે જવી. જેથી બે પહોરની અંદર કાઈની ઉત્તમ ભસ્મ થાય છે. તે ભસ્મના વજન જેટલી શુદ્ધ હરતાલ લઈ તે બનેને ખાટા રસથી ખરલ કરી, સરાવ સંપુટમાં મૂકી ગજપુટ અગ્નિમાં પકાવી દશમા ભાગે હરતાલ નાખી ખાટા રસથી ૧ પિહોર સુધી ઘુંટી ગજપુટ અગ્નિ આપ, એમ ૧૦ વાર કરવાથી શુદ્ધ કલઈ–બંગની ભસ્મ થાય છે તેને અંગેશ્વર કહે છે. માત્રા રતી ૧ ની છે. ભાવપ્રકાશ, અથવા શુદ્ધ કરેલી કલઈના બબર શુદ્ધ પારો લઈ તે બન્નેનેની ગાંઠ પાડી પત્રા કરી તેના ઝીણા ટુકડા કરી પછી ગાયના છાણનું કાણું પાકા પાંચશેર તેલ લઈ તે ઉપર કરેલાનું ચૂર્ણ શેર ૧ પાથરી તે ઉપર કલઈના કકડા પાથરી ફરી તે ઉપર કસેલાનું ચૂર્ણ બીછાવી તે ઉપર તે ટલાજ વજનનું બીજુ છાણું ઢાંકી આસ પાસ બીજ છાણ ગોઠવી પવન ન આવે તેવી જગ્યાએ મુકી અગ્નિ પ્રકટ. તે અગ્નિ શાંત થયા પછી કલઈના મમરા પાકીને તૈયાર થશે તેને વાટી ચાળી યોગ્ય માત્રાએ ઉપગમાં લેતે સારો ફાયદો આપે છે.” જેવી રીતે કલકની ભસ્મનો વિધિ છે તેવી જ રીતે જસદ ભસ્મન પણ વિધિ છે. લેહ ભસ્મને વિધિ. “શુદ્ધ કરેલ ગજવેલનો ભૂકો કરાવી તેને છોશમાં, ગોમૂત્રમાં, તથા કાંજીમાં ૭-૭ વાર (તપાવી તપાવીને ) બુઝાવી પછી આકડાના દુધના ૭ પુટ, ઘરના દુધના ૭ પુટ, ત્રિફળાના રસના ( રસ નમળે તે તેના કવાથના) ૭ પુટ દેવા અને દાડિમના પાનના રસના ૭ પુટ દઈ અર્થાત પુટ દેતા જવું અને ગજપુટ અગ્નિ આપતા જવું. જ્યાં સુધી તે ગજલની ભસ્મ પાણી ઉપર તરે નહીં ત્યાં સુધી પુટ અને ગજપુટ અગ્નિ આપો. આ પ્રમાણે બનેલી લેહ ભસ્મ સેવવાથી ઉત્તમ ગુણ આપે છે. અથવા ગજવેલના બુરાદા For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭૨ ) ( તર્ગ ભૂકાને લીંબુના રસની અને નવસાદરની ૨૧ ભાવનાઓ આપી પછી સરાવ સાંપુટ કરી ગજપુટ અગ્નિ આપવા; એટલે દરેક પુટ વખતે ગજપુટ અગ્નિ આપતે જાય તે શુદ્ધ લાહુ ભસ્મ થાય છે તેના સેવનથી ઘણા ગુણ થાય છે. ”૧ અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir સાત ઉપધાતુઓના સાધન-મારણની રીત. સાવનમાખી, રૂપમાખી, અભ્રક, મહુશીલ, હરતાલ, પા, એ સાત ઉપધાતુઓ કહેવાય છે. ૨ સેાવનમાખીનું શેાધન--બીજોરાના રસમાં કે જંખીરાના રસમાં સેવનમાખીને નાખી લેાઢાની કઢાઇમાં અગ્નિ ઉપર પકાવવી. જ્યારે રસ બળી કઢાઇ અંગારા જેવી લાલ થઇ જાય ત્યારે નીચે ઉતારી ઠંડી થયા પછી સોવનમાખીને પ્રત્યે કામમાં લેવી. (અથવા ૩ ભાગ સાવન માખી અને ૧ ભાગ સિંધાલૂણ લઇ ઉપર પ્રમાણે શેાધન કરવું.) સેાવનમાખીની ભસ્મના વિધિ--શુદ્ધ સાવનમાખીને કળથીના ક્વાથમાં અથવા તેલમાં, છાશમાં કે, બકરીના મૂત્રમાં સારી પેઠે ઘુંટી સરાવ સંપુટ કરી ગજપુર અગ્નિ આપવા જેથી સેવનમાખી મરી જાય છે. રૂપમાખીનું શાધન--વાંઢક કોડી, ભરશિંગ અને લીંબુના રસમાં વાટી આકરા તડકામાં સુકવીને સર્વ કાર્યમાં લેવી. ખાપરીયે અને સુરમા રૂપમાખીનું માણસેવન માખીના મારણુ પ્રમાણેજ સમજવું. અભ્રક શેાધન—કાળા અભ્રકને કાલસામાં ધમી ગાયના દુધમાં તારી પુરી તાંળજાના રસમાં,ચાખાના ધાવણુમાં કે આંબલીની–લીંબુની ખટાસમાં ૮ પાહાર સુધી ભીંજવી રાખવે। જેથી જુદાં જુદાં પત્રાં થાય છે, અને શુદ્ધ પણ થાય છે. ધાન્યાભ્રકના વિધિ—અભ્રકના વજનથી ચોથા ભાગે ચેખા લઇ તેઓની કાંબળામાં પોટલી અભ્રક સહિત ખાંધી રાંત સુધી પાણીમાં ડુઆવી રાખવી, પછી તેને હાથથી ચેાળી ચાળી કાંબળામાંથી પાણીમાં ભૂકા રૂપે અભ્રક નીકળે તેમ કરવું એટલે ઝીણા અભ્રકના ભૂકા પાણીમાં નીકળી આવશે, તેને પાણીમાંથી યુક્તિ પૂર્વક કાવાડી લઇ કામમાં લેવા. અભ્રક મારણ વિધિ-ધાન્યાભ્રકને આકડાના દુધમાં છુટી ગોળ ટીકડીએ કરી આકડાના પાદડાંથી વીંટીને સારી રીતે અગ્નિને ગજપુટ દેવા. કરી તેજ પ્રમાણે આકડાના દુધમાં ઘુંટી ગજપુટ અગ્નિ આપવા. એમ ૭ વાર કર્યા બાદ વડની વડવાઇનાં ૩ પુટે। આપી ખલ કરી અગ્નિના ૩ ગજપુટ દેવા, જેથી શુદ્ધ અભ્રક ભસ્મ થાય છે. પછી લોઢાના વાસણમાં અભ્રકભસ્મ અને તેટલુજ ધી નાખી અગ્નિારા પકાવવી. કાચના સઘળુ For Private And Personal Use Only ૧ લેાહભસ્મ એછામાં ઓછી વીરાતેાલા અને વધારેમાં વધારે બાવન તેાલા કરવી પણ તેથી ઓછી કે વધારે કરવી નહીં. આયુર્વેદસુધાકર ૨ આ સાત ઉપધાતુ ગ્રંથકારે ગણાવી છે, પણ કોઇ ગ્રંથમાં તેનું પ્રમાણુ જણાતું નથી. રૂપધાતુ, રસ અને ઉપરસના પદાર્થે એકઠા કરી સાત ઉપધાતુએ ગણી કાહડેલી જણાય છે ભા. કા ૩ થારના દુધના ૭ પુટ, કુંવાર પાઠાના ૭ પુટ, તથા તાંદળાના રસના, મેાથના, કાંછના, ચિત્રકના, જ’ખીરી રસના, ત્રિફળાના ક્વાથના, ચિત્રકના, મૂત્રના ૭-૭ પુટ દેવા બાદ વડવાઇના કાઠાની, મજાના કાડાની ૭૭ ભાવનાઓને દેવી જેથી અત્યંત શુદ્ધ અભ્રકભસ્મ થાયછે.આ ભસ્મ ૧ રતી ભાર ૨ મહિના સુધી રોવે તે પ્રમેહાર્દિ રાગે ય,નપુણતા ટળે અને પુષ્ટિ આપેછે ગ્રંથકી. Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેવી શમો ) ઉપધાતુ ધન-માર પ્રકરણ. ધી પચી જાય ત્યારે તેને સર્વ કામમાં લેવી. અથવા ધળા અબકને શુદ્ધ કરી તેને બરબર ગોળ લઈ તેમાં પાણી નાખી જાડો રગડા કરી તેને અભ્રકનાં પત્રાં ઉપર પડી દેવો અને તે ઉપર સુરોખારનો ભૂકો ભભરાવો. અભ્રકથી અરધ ભાગે સુરોખાર લે. પછી તેને અડાયા છાણાના અગ્નિને તાપ દેવો જેથી ચમક વગર અધ્યક બને છે. હરતાલ શેધન વિધિ–હરતાલને ભૂકો કરી તેને ૧ પિલેર સુધી ફેલા યંત્રથી કાંજીમાં બાફો. પછી તે જ પ્રમાણે કેળાના રસમાં ૧ પહેર બાફે, તથા તલના તેલમાં અને ત્રિફળાના પાણીમાં પણ ૧-૧ પર બા. આ પ્રમાણે કપિર પકવવાથી હરતાલ શુદ્ધ થાય છે. હરતાલને મારવાનો પ્રકાર–“શુદ્ધ કરેલી પત્રાવાળી હરતાલને એક દિવસ સુધી દૂધિના રસમાં ઘુંટી પછી બળબીજ કે કાંસકીના રસમાં ૨ દિવસ ઘુંટી ગોળા કરી છાંયડામાં સુથ્વી પછી ખાખરાની રાખ એક હાંલ્લામાં ભરી તેના વચમાં તે ગળે મૂકી ઉપર નીચે બરોબર રાખ રાખી સારી પેઠે દબાવી ચૂલે ચઢાવી ક્રમવર્ધિતમંદ મધ્યમ અને તીક્ષણ અગ્નિ ૩ દિવસ સુધિ આપો. ધુવાડે નીકળવા દે નહીં અને ધુવાડો નીકળવા માંડે ત્યાં ખાખરાની રાખ દબાવી દેવી. ૩ દિવસ પછી હાંલ્લી એની મેળે જ ઠંડી થાય ત્યારકે યુક્તિથી હરતાલને કહાડી લેવી તે પેળી ભસ્મ થાય છે. માત્રા ૧ રતીની છે, સેવન કરવાથી સર્વ રેગ જાય છે. અથવા શુદ્ધ કરેલી હરતાલને કુવારપાઠાના ગર્ભમાં ૩ દિવસ ઘુંટી હાની હાની ટીકડીઓ કરી સુકવી અને ખાખરાની રાખથા હાંલ્લી અરધી ભી દબાવી ટીકડીઓ પાથરી પછી ફરી ખાખરાની રાખ દબાવીને ભરી દેવી. પછી ચૂહે ચઢાવી ૪પહેરેનો તીવ્ર અગ્નિ આપે, પિતાની મેળે જ ઠંડે થાય ત્યાર પછી આસ્તેથી હરતાલને કાહાડી લઈ પાનમાં ૧ રતી ભાર ખાવી, જેથી કોટને નાશ કરે છે. તે ઉપર મઠ ચણાની રોટલી મીઠા વગરની ખાવી. આ હરતાલ તોલમાં ઉતરે છે, નિર્ધન થાય છે અને સારે ફાયદો આપે છે.” ચદ્રોદય રસની ક્રિયા. સોનાના વરખ ૪ તલા, પારો ૩૨ તોલા, અને શુદ્ધ ગંધક ૬૪ તેલા ભાર લઈ હિરવણ-કપાસના પુના રસમાં તથા કુવારપાઠાના રસમાં ૮ પિહિર ખરલ કરી તેને અગ્નિ સહનક-આતસ રીસીમાં ભરી કપડા માટી કરી સુકવી વાળુકા યંત્રમાં વિધિ પૂર્વક સ્થાપન કરી ૨૪ પર અગ્નિ આપ; અથત ક્રમવર્ધિત અગ્નિ આપવો. જ્યારે સિદ્ધ (લાલરંગ) થઈ જાય ત્યારે યંત્રને ઉતારી લઈ સીસીને ફેડી તે રસને કાહાડી લે. પછી જાયફળ, બરાસ, લવીંગ, અને સમુદ્ર શોપ એ પ્રત્યેક પદાર્થ ચાર ચાર તેલા ભાર લઈ તે રસ સાથે ઘુંટી તેમાં કસ્તૂરી માસા ચાર મેળવી પછી આ રસ પાનમાં ૩ રતી ભાર એગ્ય અનુપાન સહ સેવન કરી નિયમમાં રહે તે મહા કામી થાય છે અને મદવતી સ્ત્રીઓના મદન મને મર્દી નાખે છે તથા મહા બલિષ્ટ બને છે. આ ચંદ્રોદય રસ કહેવાય છે. વિદ્યરહસ્ય. ૧ ચંદ્રોદય રસ સેવન કરી તે ઉપર તુરતનું દેહેલું (ધારેષ્ણુ) દુધ પીવું, કુણું માંસ ખાવું, મેદાને પદાર્થો, તેતર, રોટલી, તથા ગરિષ્ટ ભજનાદિ મનને આનંદકારી ભોજનો કરવાં, જેથી ઘ૪પણ મટે છે, દેહે પુષ્ટ થાય છે, વીર્યને સ્તંભન કરે છે અને સમસ્ત રેગોને નાશ થાય છે, જે સ્ત્રી વલભ થવું હોય તો આ રસનું અવશ્ય સેવન કરે ગચિંતામણિ. For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૪) અમૃતસાગર (તરંગ *-- — - - --- - --- * - - - - - હરગીરી રસ વા, રસસિંદૂરને વિધિ. “પ્રથમ પારાને ખરલમાં નાખી હળદર, ઇટાડીને ભૂકે તથા ઘરમાં ઘૂસ અને લીંબુનો રસ નાખી ૩ દિવસ સુધી ખરલ કરી પછી ત્રિફળા, કાંજી, ચિત્રક, કુંવારપાઠું, અને ત્રિકટુ એએની સાથે ૩ દિવસ લગી ઘુંટી લસણના રસમાં ૩ દિવસ ઘુટવે. તેજ પ્રમાણે જંબીરીને રસમાં પણ ૩ દિવસ ઘુંટી માટીની બે સરખા માં જોડાઈ શકે તેવી પથ્થર ઉપર ઘસીને સાફ કરેલી હાંલ્લીઓ લઈ એક હાંલ્લીમાં તે પારાને રાખી પછી બીજી હાંલ્લીનું બીજી હાંલ્લી સાથે હે જેડી મુખે મુદ્રા દઈ ચૂહે ચઢાવી નીચે અગ્નિ આપો, પણ ઉપરની હાંકલીને પદે ભીનું કપડું રાખીજ મૂકવું. જ્યારે નીચેની હાંલ્લીમાં પારો ઉડીને ઉપરની હાંલ્લીમાં વળગી જાય ત્યારે તે ડમરૂં યંત્રને ઉખેડી યુક્તિથી પારાને કહાડી લે. અથવા હીંગળક માંથી ઉડાવેલે પાર લેવો. પછી તેને વાંઝક કડીના રસમાં ધું. ત્યાર પછી તે હાંલ્લીમાં વાંઝકડીને રસ ભરી તેમાં સરપક્ષીની જડ તથા સરણને રસ, ભાંગને રસ, જળભાંગ, મીઠું, સિંધાલૂણ, અને કાં એ સઘળાં સમાન લઈને નાખવાં અને તે પારાની કપડામાં પિટલી બાંધી તેને લાયંત્ર દ્વારા ૪ હિરને અગ્નિ આવે, જેથી પારો શુદ્ધ થાય છે. ” અથવા એક હજાર લીંબુના રસમાં ત્રિકટુ, રાઇ, સિંધાલૂણ, ચિત્રામૂળ, અને હિંગ એઓ સાથે ૨૦ દિવસ લગી પારાને ખરલ કરે, તો પારો દોષ રહિત શુદ્ધ થાય છે. રસચિંતામણિ, આ શુદ્ધ કરેલા પારાને ૨૦ લાભાર લઈ તેના બરાબર શુદ્ધ ગંધક લે,નવસાર ટાંક ૨,તથા ફટકડી તેલ ૧ તેમાં નાખી ખરલ કરવાં. પછી આતસ સીસીમાં ભરી મુખ બીડી કપડા માટી કરી વાળુકા યંત્રથી ૩ દિવસ અગ્નિ દ્વારા પકાવી જ્યારે લાલ રંગને બને-જણાય ત્યારે સીસી નીચે ઉતારી ઠંડી થયા પછી સીસી કેડીને રસ કહાડી લે, તે રસસિંદૂર અથવા હ રીરસ કહેવાય છે. આ રસ ૧ રતીભાર પાનમાં મૂકી સેવન કરે અને પથ્યમાં રહે તે સમસ્ત રોગનો નાશ કરે છે. શરીરને પુષ્ટિ-બળ-પરાક્રમ આપે છે, આયુ તથા કંદની વૃદ્ધિ કરનાર છે, પુત્ર દાતા છે, જઠરાગ્નિ, તેજ, રૂચિ, આનંદ અને ઉત્સાહને વધારનાર છે. આ રસ પીપર અને મધ સાથે સેવે તે વાયુ, ત્રિકટુ તથા ચિત્રાના ચૂર્ણથી સેવે તે કરેગ, એળચી, સાકર, સુંઠ, આદુ, મહેટી રીંગણી, ગળે કે પાણી સાથે સેવે તે પિત્તરોગ અને ધી, હળદર, ત્રિફળા તથા શીમળાના ફળ સાથે સેવે તો નિર્બળતાને નાશ કરે છે અથત પછી-કૌવત આપે છે. વસંતરાજ. અથવા–“હિં. ગળામાંથી કાહાડેલે પાર કે પૂર્વે કહેલા વિધિ પ્રમાણે પેલે પારો અને શોધે ગંધક સમાન ભાગે લઈ વડવાઈના રસમાં ૧ દિવસ ખરલ કરી આતસી સીસીમાં ભરી મુખ બંધ કરી કપડામાટી દઈ વાળુયંત્રથી મંદ મધ્યમ અને તીક્ષ્ણ એમ ક્રમવાર ૨૦ પહેરને અગ્નિ આપ. પછી એની મેળે જ સીસી ઠંડી થાય ત્યારે અંદરથી રસ કહાડી લઈ ૧ રતીભાર પાન સાથે પથ્યમાં રહી સેવન કરે તો ઘણું ગુણ બક્ષે છે. આ રસ હિંગ ગક સમાન રંગનો બને છે. ” પારાની ભસ્મ કરવાને વિધિ. કાળા ઊંબરાના દુધમાં શુદ્ધ પારાને કેટલીક વખત ઘુંટી જ્યારે તેની ગોળી વળે તે ૧ એકતા પહેલા વાળી પખતી કાળી હાલમાં ઔષધ ભરેલી આતસ સી સી મૂવી-ગોઠવીએ સીસીની આસપાસ ગળા સુધી નદીની રેતી ભરી દેવી અને પાઠમાં લખ્યા પ્રમાણે અગ્નિ આપવો. તેને વાળુકાયંત્ર કહે છે. For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાવીશમે.) મિશ્ર પ્રકરણ ( ૩૭૫ ) થાય ત્યારે કાળા ઊંબરાના દુધમાં ચેખી હિંગ વાટી અને એની બે મૂસો (ધાતુ-સનું ગાળવાની કુલડીઓ) બનાવી તેના સંપુટમાં તે પારાની ગળીને મૂકી સાંધા બંધ કરી તે સંપુટને મુલતાની માટી-મેટની બે મોટી મૂસો બનાવી તે મૂસમાં મૂમ ગોઠવી સંપુટ કરી કપડા માટીથી દઢ કરી સુકવી ગજપુટ અગ્નિ આવે, જેથી પારાની ભરમ થાય છે. અને થવા અંધાડાનાં બીજ વાટી તેની બે મૂસો બનાવી તેઓના સંપુટમાં કાળા ઊંબરાના દુધમાં પારો મિશ્રિત કરી વા, ખરલ કરી મૂકે. પછી કુબાનાં ફુલ, વાવડીંગ અને ખેર એઓનું ચૂર્ણ તે પારાની ઉપર નીચે ભરી ભભરાવી સંપુટના સાંધા જોડી દઈ પછી તે સંપુટને માટીની કુલડીએ-મૂસોમાં ગઠવી તેને કપડા માટીથી મજબૂત કરી ગજપુટ અગ્નિ આપો, જે થી એકજ પુટમાં પારાની ભસ્મ થઈ જશે. આ ભસ્મને ચોગ્ય વખતે, એગ્ય માત્રાએ રોગ્ય અનુપાન સાથે ઉપયોગ કરો. ભાવપ્રકાશ, હિંગળકની ભસ્મનો પ્રકાર. ગાંગડાવાળો ચણે શુદ્ધ કરેલું હિંગળોક તેલા ૮ ભાર લઈ તેને કડછીમાં મૂકી અગ્નિ ઉપર રાખી લીંબુનો રસ શેર શેષાવો અર્થાત ટીપે ટીપે તેને રસ પાવે. પછી ડુંગળીને રસ શેર ૩ પાવો. ત્યાર બાદ ૧ શેર ડુંગળીની લુગડી કરી તેના વચમાં તે હિં ગળકનો ગાંગડ મૂકી પકાવી પછી ૧ શેર ઝેરચલાં, ૧ શેર રાઈ, ૧ શેર માલકાંકણી, ૧ શેર ડુંગળી, ૧ શેર ધી અને ૧ શેર મધ એ સઘળાંને એકત્ર કરી તેઓની લુગદી બનાવી કઢાઈમાં મૂકી, લુગદીના વચમાં તે ગાંગડાને ગોઠવી, ઢાંકી તેના નીચે ૮ પહેરને અગ્નિ આપો, જેથી હિંગળકની ઉત્તમ ભસ્મ થાય છે, તેલ ઉતરે છે અને લાલરંગ કાયમ રહે છે. તેની માત્રા બે રતી વા ૧ રતી પાનમાં ખાય અને કીરી પાળે તે સમસ્ત રોગને દૂર કરે છે અને ભૂખ લગાડે છે, તથા નપુષકપણું દૂર કરે છે.” ધાતુ ઉપધાતુ શેધન મારણ વિધિ સંપર્ણ. ઈતિ શ્રી મન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈ પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રંથ વિષે ધાતુ ઉપધાતુ રસ ઉપર શેાધન મારણ નિરૂપણ નામને વેવીશ તરંગ સંપૂર્ણ તરંગ ચોવિશમો. આસવ પાક શિલાબૃત શોધન ક્ષાર નિકાસનની કૃતિ સારી, નેહન સ્વેદન વાંતિ વિરેચન શ્રેયસિ સેવન છે હિતકારી; બસ્તિ પ્રકાર સુધુમ્રનું પાન ને રક્તવિમોચન દૂષણ હારી, વિશમાજ તરંગ વિષે લખી આટલી બાબત ભાત સુધારી. દશમૂળાસવને વિધિ. સાયપરટી, પીલવણી, બેયરીંગણી, મહેટી રીંગણી, ગોખરૂ, બીલી, અરણ, શિવણુ, 1 સાંધા બંધ કરવા માટે પણ કાળા ઊંબરાના દુધમાં ઘસેલી હિંગજ ઉપગમાં લેવી. છે અને ગુજરાતમાં સબડો મા જોવાને કહે છે. તે મુલતાની માટી કહેવાય છે. For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) અમૃતસાગર તરગ પાડળ અને અરલૂ એ દશ ઝાડનાં મૂળાને (દશમૂળ કહે છે તે) ૨૦-૨૦ તેાલાબાર લેવાં, તથા ચિત્રામૂળ ૧૦૦ તેાલા, પુષ્કરમૂળ ૧૦૦ તેાલા, લેાદર ૮૦ તેાલા, ગળા ૮૦ તેાલા, આમળાં ૬૪ તેાલા, ધમાસા ૪૮ તાલા, ખેરસાર,બીબલ, હરડે એ ૩૨–૩૨ તેાલા, ઉપલેટ, મછા, દેવદાર, વાવડીંગ, જેડીમધ, ભારગી, કાઠ, ખેડેડાં, સાટાડી, ચવક, જટામાંસી, ઘઉંલા (ઢાંગ), ઉપલસરી, શાહજીરૂં, નસોતર, નગોડનાં બીજ, રાસ્ના, પીપર, સેાપારી, ચૂરા, હળદર, વરીઆળી, પદ્મક, નાગકેસર, મેાથ, ઇંદ્રજવ, સુંઠ, અને અટકવર્ગ૧ એ પ્રત્યેક પદાથૅક આ આ તે લાભાર લઇ સર્વને ખાંડી અધકચરાં કરી તેને આઠગણા પાણીમાં નાખી અગ્નિદ્વારા ઉકાળવાં, જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી માટીના વાસણમાં ગ!ની લેવું. કાળીદ્રાખ ૨૪૦ તાલા લઇ ચાર ગણા પાણીમાં ઉકાળી ત્રીન્ન ભાગનું પાણી બાકી રહે તે વેળાએ ગાળી કાઢાડી પ્રથમના કવાથમાં મેળવી ઠંડા થયા પછી તેમાં મધ તાલા ૧૨૮ નાખવું તથા ગેાળ તેાલા ૧૬૦૦, ધાવડીનાં કુલ ૮૦ તાલા, કંકાળ, વાળે, સુખડ, જાયફળ, લવીંગ, એળચી, તમાલપત્ર, નાગકેસર અને પીપર એએનું આઠ આઠ તેાલાભારનું ચૂણું કરી તેમાં નાખવું. તથા કસ્તૂરી ટાંક ૧ નાખી સર્વને એકત્ર કરી એક માટીના રીંઢા' માટલામાં ભરી ઢાંકણું ઢાંકી કપડેથી મ્હાં બાંધી કપડછાણુની મુદ્રા દઇ દોઢ મહિના સુધી ભોંયમાં (ઉકરડામાં) દાટી રાખવું. ત્યાર પછી તેને રસરૂપ આસવ થયો જાણી ખાદાર કાહાડી ઉપયેગમાં લેવા. ( અથવા ૨૧ દિવસ ખાતરના ઢગલામાં દાટી રાખી પછી બાવાર કાવાડી દારૂ ખીંચવાની ભઠ્ઠીવડે તે રસ ખીજા માટલામાં ભરી વાળાથી તે પીપર સુધીની આપધી જે ઉપર બતાવી ગયા છીએ તેએની પાટલી કરી ભઠ્ઠીને માઢાડે સુગંધ ભત્યુ દેવા તે પોટલી બાંધી રાખવી અને આસવ ખીંચી લેવરાવવા, તથા તે બ્રુત થયા પછી કામમાં લેવા. )એટલે નિર્મળીના બીજનું ચૂર્ણ નાખી નિર્મળ કરી ૧૫ દિવસ પછી તેની ચાર તે લા ભારની માત્રા સેવન કરે તે ક્ષય, ઉલટી, પાંડુ, ભગંદર, સંગ્રહણી, અરૂચિ, શૂળ, ઉધરસ, શ્વાસ, વાયુના રોગે, કમળે, કોઢ, ગુદાના મસા, પ્રમેહ, મંદાગ્નિ, પેટના વ્યાધિ, સર્કરા-૫થરી, મૂત્રકૃચ્છ ધાતુક્ષય, અને કૃશતા એ સર્વને નાશ કરે છે, શરીરને પુષ્ટ કરે છે, વધ્યાને ગર્ભવતી કરે છે અને બળ તેજ વીર્યને પુષ્કળ વધારે છે. આ દશમૂળાસવ વા દશમૂળારિષ્ટ કહેવાય છે. શાધર સહિતા જે જે વસ્તુને આસવ કે અરિષ્ટ અનાવવા ઇચ્છા હૈાય તે તે વસ્તુના ઉપરના વિધિ પ્રમાણે આસવ કે અરિષ્ટ બનાવી ઉપયેગમાં લેવા. ૧ અષ્ટકવર્ગની આષધીએ મળવી મુશ્કેલ છે માટે જીવક ઋષભકને બદલે ભેાંયકેળ, મેદા મહામેદાના ખલે જેડીમધ, કાકાલી ક્ષીરકાકાળીને બદલે આસગધ અને ઋદ્ધિ વૃદ્ધિને ખલે હૈંકર કંદ એમ પ્રતિનિધિ ઔષધી બમણી લેવા માટે પર’પરા છે. ર કાચા પાણીમાં જે ઔષધો નાખી મધ બનાવ્યું હોય તે આસવ અને આષો નાખી ઉકાળી જે મધુ કરવામાં આવ્યું હેાય તે અરિષ્ટ કહેવાયછે. માટે આસવ કરવા હોય તે ઉકાળ્યા વિના માટીના માટલામાં પાણી યુક્ત એષડા ભરીને મ્હોં બંધ કરી તેના ઉપર કપડું વીંટી કપડા છાણને પર દઇ મહિના કે તેથી એછા વખત લગી છાપરા ઉપર સૂર્યના તાપમાં રાખી મૂકવું જેથી તે સુંદર આસથ થાય છે અને જો પાણીમાં એષડે, નાખી ક્વાથ ફરી માટલામાં ભરી દૃઢ કરી છાપરુંરાખે તે અરિષ્ટ થાય છે. ગુણ અને માત્રા બન્નેની સરખી છે. ભા, કા For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાવીશમા ) મિશ્ર પ્રકરણ. મુસળીપાકના વિધિ. ધેાળી મુસળી તાલા ૧૬ ભાર, કાચાં, ભોંયકોળુ, ગેખરૂ, શતાવરી, કાંસકીનાં ખીજ, ગંગેટીની છાલ, તજ અને સું, એનું ચૂર્ણ કરી સમાન ધીમાં કરમેાવી દુધ પ્રસ્થ ૧૦ માં નાખી તેને માવા બનાવવેા. ધી નાખી રવે પાડી નીચે ઉતારી ઠારી દેવા. પછી ખાંડ પ્રસ્થ ૭ ની ચાસણી કરી તેમાં તે રવા નાખી હલાવી એક્ટવ કરી પછી તેમાં લિકટુ, ચાતુજંત, લવીંગ, જાયફળ, જાવત્રી, વંશલોચન અને કસ્તૂરી વગેરે ઔષધીઓનું અનુમાનસર ચૂર્ણ નાખી, અભ્રક, લેહ, તથા સાનાની ભસ્મા કે હરગીરીરસ વગેરે પણ તેમાં યોગ્ય માત્રાએ નાખી, ચારોળી, પિસ્તા, બદામ વગેરે મેવા નાખી હલાવી લાડુ વા ચારસ ખંડ પાડી ૪ તેાલાભાર અથવા ખાનારના અગ્નિબળના પ્રમાણમાં બે ટાંક માત્રાનું સેવન કરે તે શરીરને પુષ્ટ બનાવે છે અને પ્રમેહાર્દિ સર્વ રોગોનો નાશ કરે છે. આ સુસળીપાક કહેવાય છે. આ પ્રમાણે જે જે પદાર્થેાના પાક કરવા હોય તે તે કરી ઉપયેગમાં લેવા. શિલાજીતની ઉત્પત્તિ તથા શેાધવાના વિધિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૭૭ ) ગ્રીષ્મ ઋતુમાં અત્યંત તાપના પડવાથી પર્વત તપી જાય છે ત્યારે તેમાંથી રસ નીકળે છે તેને શિલાત કહે છે. વિધ્યાચળ-પર્વતમાં લેખડ વધારે હોવાથી ત્યાં શિલાજીત વિશેષ પેદા થાય છે. તે શિલાજીતને ( લેઢાના વાસણમાં નાખી ) ગાયના દુધમાં, લિફ્ળાના વાથમાં અને જળભાંગરાના રસમાં—એક પછી એકનાં એક અથવા એ દિવસ પલાળી રાખી સુકવી ઉપયોગમાં લેવે. અથવા શિલાજીતના કાંકરાઓને ઉના પાણીમાં ૧ પાહાર સુધી ભીંજવી પછી તે પાણીને ડાહાળી, મસળી વસ્ત્રથી ગાળી લેવું અને માટીના વાસણમાં ભરી તડકે મૂકવું. પછી કરી મસળવું અર્થાત્ પીણુ ચઢે તેમ તેને હલાવવું, મથવું અને તે ઉપર જે ફીણુ આવે તે યુક્તિથી ઉતારી ખીજા વાસણુમાં લેવું. એમ નિરંતર બે મહિના સુધી જે પણ આવે તે ઉતાર્યા કરે, તડકે મૂક્યા કરે અને પાણી નીતારી કાંકરી નીકળે તેને કાહાડી નાખ્યા કરે તેા શુદ્ધ શિલાજીત થાય છે. એ શિલાજીતને અગ્નિ ઉપર નાખતાં જો લિગાકારે બને તથા ધુમાડા રહિત જણાય તો શુદ્ધ જાણવા. તે શુદ્ધ શિલાજીતને એળચી અને પીપરની સાથે સેવન કરે તે ૧ મહિનામાં મૂત્રકૃચ્છ, મૂત્રરાધ, પ્રમેહ તથા ક્ષયના નાશ કરે છે. માત્ર તી ૮ ની ઉપયોગમાં લેવી. યાગચિ'તામણિ, વિશેષ માહેતી માટે ભાવપ્રકાશ પ્રથમ ખંડના ખીજો ભાગ જુએ. ખાર કાહાડવાના વિધિ. For Private And Personal Use Only જે જે વસ્તુઓના ખાર કાહાડવા હોય તે તે વસ્તુઓને બાળી રાખ કરી તેને પાહાળા વાસણમાં નાખી હાળું પાણી રેડી ૨ દિવસ સુધી ભીંજવી રાખી અડવાળી સારીપેઠે હુલાવી કપડાથી ગાળી કાહાડવું. જ્યાંસુધી તેમાંથી ખારૂ પાણી નીકળે ત્યાં સુધી પાણી રેડી ગાળી લેખંડની કઢાઇમાં નાખી અમિ ઉપર ચઢાવી તે પાણીને ખાળી નાખવું–શાષવવું જેથી તે પદાર્થમાંના ખાર નીચે જામશે. તે ખાર લઇ જે પ્રયાગમાં વાપરવા ઘટે તેમાં વાપરવા. અર્થાત્ જવખાર, તલસરાના ખાર, એરડાનો, ખાપણને, કે કોઇપણુ ઝાડનો ખાર કાવાડવા હોય તો આ પ્રમાણે કાહાડી લેવા, પણ ચણાને ખાર બનાવવા હોય તે માહ મહિનામાં ચણાના ખેતરમાં પાછલી ૩--૪ ઘડી રાત હોય તે વખતે જઇ ઝીણું લુધડુ ૨૮ Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૭૮) અમૃતસાગર, (તરંગ - - - - .. ... - ચણના છોડવા ઉપર ફેરવવું. એમ ૧૫ દિવસ સુધી કરે છે તે લુગડું ટાટના જેવું થઈ જાય છે પછી તે કપડાને લેઢાની કઢાઈમાં પાણીની અંદર ભીંજવી છે તે પાણીને ગાળી નીતારી કાચના વાસણમાં ભરી લેવું તેને ચણાને ખાર કહે છે. અથવા ઉપર પ્રમાણે ચણાના ખેતરમાં જઈ પાછલી રાતે પડેલા ચણાના છોડ ઉપરના ઝાકળને ઝીણા કપડા તે ચુસાવી નીચોવી લે તો પણ તે જ પ્રમાણે ચણાને ખાર બને છે. તે ખાર અજીર્ણ, પેટના દરદે, અને મંદાગ્નિ માટે ઉપયોગી છે. માત્રા રોગ અને રોગીના અગ્નિ બળ પ્રમાણે સ્નેહવિધિ. સ્નેહના ચાર પ્રકાર છે એટલે ઘી, તેલ, ચરબી અને હાડમાંની મીંજી એમ ચાર સ્નેહના ભેદ છે. રને પાન પીનારના કોમળ કે કઠોર કોઠા ઉપર ધ્યાન રાખી યોગ્ય માત્રા તથા કયા રહનું પાન યોગ્ય છે? તેને વિચાર કરી દેશ કાળ વય અગ્નિબળ અને રોગનું બળાબળ તપાસી ઉપયોગ કરો. સ્નેહની ઉત્તમ માત્રા ૪ તલા, મધ્યમ ૩ તલા અને હલકી બે તોલાની માત્રા આપવી. પૂર્વ પર વિચાર કર્યા વિના ઓછી કે વધારે માત્રા આપે તે રોગને મટાવાના બદલામાં રોગને જન્મ મળે છે માટે જે રેગ ઉપર જે નેહ જેટલી માત્રાએ આપ યોગ્ય લાગે તે પ્રમાણે, આપે. વિશેષ માહિતી મેળવવા ભાવપ્રકાશ, ચક્રદત્ત અને ચરક સુકૃતાદિમાં તેઓના અધિકાર જુ. સ્વેદવિધિ. વેદના ૪ ભેદ છે, તાપ, ઉષ્ણ, ઉપનાહ અને દ્રવ એમ ૪ પ્રકાર છે તે વાયુ રોગની પીડાને નાશ કરનાર છે. તાપ અને ઉમ્મદ કફનો નાશ કરે છે. વેળુ-રે. તીની પોટલી બાંધી અંગારા ઉપર ઉની કરી કે હાંલ્લીમાં અંગારા ભરી અથવા મીઠું, પાણી, લુઘડું કે, હાથ વગેરે કોઈ પણ પદાર્થનો શેક કરે તે તાપદ કહેવાય છે. લોઢાને ગળો, પથરે, કે ઈંટને ખૂબ તપાવી છાશ છાંટી પડામાં કે કાંબળામાં લપેટી શેક કરે તે ઉષ્ણ કે ઉમ્મદ કહેવાય છે. તાપ અને ઉષ્મ બેના મેળાપથી ઉપનાહ સ્વેદ કહેવાય છે અને શરીરને લુધડાંથી ઢાંકી શરીર ઉપર ખાટા રસયુક્ત ગરમ પાણી સિંચે વા, વાયુનાશક ઓષડાથી ઉનું પાણી કરી તેથી શરીરને ઝારે અને પરસે લાવે તેને દ્રવદ કહે છે. સ્વેદ આપવાનું મુખ્ય કારણ તે એજ છે કે, પરસેવો લાવવાથી જે રગે શાંત પડે તે ઉપર વેદ-શેક કરી પરસેવે લાવ. જ્યાં વા આવ્યો હોય ત્યાં કળથી, અડદ, ઘઉં, અને લસી, તેલ, સરસવ, વરીઆળી–સવા, દેવદાર, નગેડ, જીરું, એરંડીના ગોળી, એરંડાની જડ, રાસ્ના અને સરગવાની જડ એ સઘળાને મીઠા સહિત કચ્છથી કે કોઈપણ ખાટા રસથી બારીક વાટી તેને ગરમ કરી દરદના ઠેકાણે તેથી શેક કરે, જેથી વાયુના રોગો મટે છે. આને મહાસાલવણર્વેદ કહે છે. વાળદ, ઘટીદ, ફળદ, જળદ વગેરે વેદના ઘણા ભેદ છે. તેને વિશેષ ખુલાશ મેળવવા શાકેધર, આયુર્વેદ સુધાકર અને વૃદ્ધત્રથી વાંચે. કેટલાક રોગોમાં પ્રથમ વેદ અને કેટલાક રોગોમાં પછી સ્વેદ આપવાનો વિધિ છે. બળવાન મનુષ્યને બળવાન વેદ અને મધ્યમને મધ્યમ વેદ આપ. જ્યાં પવન ન આવતો હોય તે જગ્યાએજ સ્વેદ આપવા બેસાડો. સ્વેદવિધિ કર્યા પછી તુરત પવન સેવે નહીં. વમનવિધેિ. શરઋતુમાં, વસંતઋતુમાં અને વર્ષાઋતુમાં અવશ્ય ઉલટી મીટ અને જુલાબની For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીશ મિશ્ર પ્રકરણ (૩૭૯ ) દવાઓ સેવવી. જે મનુષ્ય બળવાન હોય, કફરોગી હોય, ઉબકાના દરથી પીડાતા હોય, ધીર રિવાળો હોય, જેને ઉલટી ફાયદાકારક હય, વિષદોષયુક્ત હોય, મંદાગ્નિ, સ્લીપદ-રા, કોઢ, વિસર્ષ-રતવા, પ્રમેહ, અજીર્ણ, ભ્રમ, શ્વાસ, ઉધરસ, મૃગી, ઉન્માદ, રક્તાતીસાર, નાક, હેઠ, તાળુ તથા કાનને પાક, મેદવૃદ્ધિ, અતીસાર, કફ, પિત્ત, પડખાનો દુખાવે, છાતીના વ્યાધિ, કંઠમાળ, ભરનીગળ, રસોળી, શળીખમ, વધરાવળ, તાવ, જીભ ઉપર પડ ચડેલું હોય અને અરૂચિ એટલા રોગવાળા રોગીને અવશ્ય ઉલટી કરાવવી, પણ અતિ ઘરે, ગર્ભવતી, દુર્બળ, જાડા શરીરવાળે, ક્ષતથી આતુર, મદથી પીડાતે, બાળક, રૂક્ષ, ભૂખ્યા, જેને કાન, આંખ તથા મોમાંથી લોહી વહેતું-નીકળતું હોય, જેને પિચકારી મારી હોય, ઉદાવ રોગી, લૂખા અને કઠણ પદાર્થો ખાધા હોય, કેવળ વાયુવાળો, પાંડુરોગી, તિમિર, ગેટ, પેટના રોગવાળે, કમિયાના રોગવાળા અને ભણવાથી જેનો ઘાંટે બેસી ગયો હોય એઓને ઉલટી કરાવવી નહીં, પરંતુ એઓ જે અજીર્ણ કે વિષથી પીડાતા હોય તો તેને ઉલટી આપવી. પાતળી રાબડી કરી તેમાં દુધ, છાશ, દહી નાખી ગાળા સુધી પાવી. પછી સિંધાલૂણ, મધ, અને વજ ખવરાવી, ઉનું પાણી પાઈ, ગળામાં આંગળી કે એરંડાનું નાળ નાખવું જેથી ઉલટી થાય છે. કડવી, તીખી અથવા સૂગ ચઢે તેવી વસ્તુઓથી ઉલટી કરાવવી. મીંઢળનું ચૂર્ણ ઉના પાણી સાથે પાવું. ફટકડી, તમામુ ઉના પાણી સાથે પીવાં. લીંબડા વગેરે કડવા પદાર્થો પાઈ ઉલટી કરાવવી, જેથી ઉપર કહેલા સર્વ રેગે નાશ થાય છે. ઉલટી બરાબર રીતે થવી જોઈએ નહીં તે, હદથી વિશેષ કે ઓછી રીતે ઉલટી થવાથી બગાડ થાય છે માટે યોગ્ય રીતે ઉલટી કરાવવી, ઉલટી કરાવ્યા બાદ જીભ ઉપર જીરાનું ચૂર્ણ ચેપડવું. મતલબમાં જીભને સ્વાદિષ્ટ વસ્તુઓ લગાડી સુગ અને વિરસતા મટે તેમ કરવું. બીજોરું, નારંગી વગેરે રૂચિકારક ફળો ખાવાં. સુગંધિ અત્તર પુષ્પ વગેરે સુંઘાડવા અને સુંદર રૂચિકારક ભોજન જમાડવાં. વિશેષ માહેતી માટે ભાવપ્રકાશ પૂર્વખંડને બીજો ભાગ વાંચે. ( વિરેચન-રેચને વિધિ. પ્રથમ માણસને સ્નેહપાન કરાવી બાફ દઈને પછી ઉલટી કરાવવી. ત્યાર પછી યેગ્યરીતે જુલાબ આવે. ઉલટી કરાવ્યા વિના રેચ આપવાથી કફ નીચા ભાગમાં પડીને ગ્રહણી નામના શરીરની અંદરના સ્થાનકને ઢાંકી દે છે, કે જેથી અગ્નિમંદ થઈ જાય છે, શરીર ભારે રહે છે અને મરડો થાય છે. ઉલટી કરાવ્યા વિના રે આયો હોય તે કાચા કફને ઉપાયોથી પકવો જોઈએ. શરદ્દ અને વસંતઋતુમાં દેહનું શોધન કરવા જરૂર રેચ લે, પણ બીજી ઋતુઓમાં રેચ લે નહીં. રેચમાં રૂચિકારક ઔષધીઓ આપવી. જેને અજીર્ણ,પિત્ત, આમજન્યરોગ, પેટના રોગ, આરે, બંધકોષ, પાંડુ, મસા, ઉપદંશ, પ્રમેહ, વ્રણ, બરલ, વિસ્ફોટક, આંતરવિધિ, ગટે, શળ,વિશચિકા, નેત્રરોગ, યોનિરોગ, શૂળ, કૃમિ, ઝેરદેશ, ઉલટી, વાતરક્ત, ભગંદર, કોઢ, કાન, નાક, મુખ, માથાના રેગ, સેજાના રોગ, મૂત્રનું રોકાણ, અરૂચિ, ગરમી અને છાતીના રોગ થએલ હોય તેને અવશ્ય રેચ લેવો યોગ્ય છે; પરંતુ વૃદ્ધ, બાળક, ગર્ભિણી, ન તાવ ચઢેલું હોય તેને તુરત બાળક પ્રસવ્યું હોય તેને સ્થૂળ શરીરવાળા, તરો, ક્ષીણ, બીહીકણ કે બીહીનેલો, મંદાગ્નિવાળો, મેદરોગી, ભૂષા શરીરવાળે અને ખેદ, ઘા તથા ચીકણા શરીરવાળા હોય તેને રેચ આપવો નહીં. પિત્તપ્રકૃતિવાળાને કોમળ, કફ પ્રકૃતિવાળાને સાધારણ અને વાયુપ્રકૃતિવાળાને આકરે જુલાબ આપ. કુણુ કોઠાવાળાને For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૦) અમૃતસાગર, (તરંગ કાળીદ્રાખ, દુધ અને એરંડીયા તેલનો રેચ આપો. મધ્યમ કેઠાવાળાને નસોતર, ગરમાળો અને કડુ વગેરેને રેચ આપવો. અને કઠણ કોઠાવાળાને થેનું દુધ, દારૂડીનું મૂળ, નેપાળાનું મૂળ અને શુદ્ધ નેપાળી તથા અભયાદિ મોદક વગેરેને રેચ આપવો. “પ્રથમ પાંચ દિવસ લગી મીંઢી આવળ, જીરું, વરીયાળી, કાળીધાખ, ગુલાબનાં ફુલ એઓ સમાન ભાગે લઈ તેમાં - ગણું ખાંડ તોલા ૪૦ મેળવી ૪૮ તેલા પાણીમાં ઉકાળી ૨૦ લાભાર પાણી રહે ત્યારે ગાળી લઈ ૪ દિવસ પીએ તે પેટને મળ પાચન થાય છે. અને પાંચમે દિવસે મીંઢી આવળ, નસેતર, ગુલાબકંદ, જીરૂ, વરીયાળી અને ખાંડ એઓને ઉકાળી એક બે દિવસ પીએ અને ઘી સહિત ચોખાની ખીચડી ખાય તથા ખાટું ખારું ખાય નહીં તે રેચ લાગે છે અને તમામ દરદી મટે છે. વસંતઋતુમાં મીંઢી આવળ, નસોતર, ગુલાબના ફુલ, વરીયાળી, જીરું અને ચીણી ખાંડને રેચ આપો. ગ્રીષ્મઋતુમાં નસેતર અને સાકર-ખાંડને રેચ આપ. વર્ષાઋતુમાં નસેતર, પીપર, ધાખ, સુંઠ અને મધ એઓનો રેચ આપો. શરદઋતુમાં નસોતર, ધમાસે, મેથ, ધાખ, સુગધીવાળા, જેઠીમધ, સુખડ, મીંઢી આવળ અને સાકર એઓનો રેચ આપવો. હેમંતઋતુમાં નસેતર, ચિત્રક, કાળીપાડ, દારૂડીનાં મૂળ, મીંઢી આવળ, અને વજ એઓને રેચ આપો. અને શિશિરઋતુમાં નસેતર, પીપર, સુંઠ, સિંધાલૂણ, મધ અને મીંઢી આવળ એઓને જુલાબ આપ. અથવા હરડે, મરી, સુંઠ, વાવડીંગ, આંબળા, પીપર, પીપરામૂળ, તજ, તમાલપત્ર અને માથે એઓ સરખા ભાગે લઈ તેઓમાં ત્રણગણો શુદ્ધ નેપાળ, આઠ ગણું નસોતર, અને છગણી સાકર નાખી સર્વનું ચૂર્ણ કરી મધ સાથે એક એક તેલા ભારની લાડુડીઓ વાળી પ્રાત:કાળે એક એક લાડુડી ખાવી અને તેના ઉપર ટાઢું પાણી પીવું. જ્યાં સુધી ઉનું પાણી અને ઉનું અન્ન સેવવામાં ન આવે ત્યાં સુધી રેચ લાગ્યા કરે છે. આ પ્રયોગ ઉપર પરેજની જરૂર નથી. આ અભયાદિદકથી વિષમજવર, અગ્નિમંદતા, પાંડુરોગ, ઉધરસ, ભગંદર, પડખાંઓની પીડા, પીઠનાં દરદે, સાથળનું દરદ, પનું દરદ, પિંડીનું દરદ અને પેટનું દરદ મટે છે. માત્ર આ પ્રયોગ ઉપર તેલ મન અને ક્રોધ કરે નહીં. આ મોદક ધોળા વાળ થઈ ગયા હોય તેને કાળા બનાવી રસાયણના ગુણ આપે છે. જુલાબનું ષડ ખાધા પછી આંખે ઉપર ટાનું પાણી છાંટવું, અત્તર વગેરે સુગંધિ પદાર્થો સુંઘવા અને નાગરવેલનાં પાન ખાવાં. પવન વિનાની જગ્યાએ બેસવું, ટાઢા પાહુથી હાથ, પગ ધેવા નહીં. તેમ ટાઢા પાણીને અડવું પણ નહીં. ઝાડાના વેગને રોકવો નહીં. સુઈ રહેવું નહીં અને વારંવાર હેજ ઉનું પાણી પીધા કરવું. કદાચિત આ વિધિમાં ભૂલ કરે તે બરોબર રેચ લાગતું નથી અને તેથી ડુંટીમાં દુખાવો, કૂખમાં શૂળ, ઝાડા બંધ, પવનનું શેકાવું, ચળ, પ્રામઠાનું ઉપડવું, શરીરમાં ભારેપણું, બળતરા, અરૂચિ, આફરો, ભ્રમ અને ઉલટી એટલા ઉપદ્રવ થાય છે. રેચ સારી પેઠે ન લાગે તે પાચન પદાર્થો વડે આમને પકાવી પછી સ્નેહપાન કરાવી સ્નિગ્ધ કરી ફરી રેચ આપ. રેચ બહુ લાગે તે મૂછો આવે છે. આમળ બહાર નિકળે છે, શળે ફુટે છે, અને અતિસાર વગેરે ઉપદ્રવ થાય છે. તેને ટાઢા પાણીથી નવરાવવા કે શરીર ઉપર ટાઢું પાણી છાંટવું અને ચોખાના ટાઢા ધાવણમાં મધ મેળવી પાઈને થોડુંક વમન કરાવવું. આંબાની છાલના કટકને દહીંમાં વાટી ઘૂંટી ઉપર ચોપડે. અને તે ઉપર સાડીચોખાની સાથે કે મસુરની સાથે બકરીનું દુધ આપવું For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચોવીશ. ) મિશ્ર પ્રકરણ (૩૮૧) - - - - - - - - સારી પેઠે રેચ લાગ્યો હોય તે શરીર હલકું, મનને પ્રસન્નતા અને વાયુ પિત પિતાના સ્થાનમાં પ્રાપ્ત થાય છે; તથા ઇદ્રિ બળવાન તથા બુદ્ધિ નિર્મળ થાય અને ભૂખ સારી લાગે છે. રેચની દવા સેવન કર્યા પછી ઝા વાયરે, ટાઢું પાણી, અજીર્ણ થાય તેવાં અન્ન, કસરત, મૈથુન, તેલમર્દન અને મહેનત કરવી નહીં. હલકાં ભોજન કરવાં. વિશેષ માહેતી માટે વૃદ્ધત્રયી (ચરક, સુશ્રત અને વામ્ભટ.) વાંચો. છએ ઋતુઓમાં હરડે ખાવાને વિધિ. ગ્રીષ્મઋતુમાં સમાન ગોળ સાથે હરડેનું ચૂર્ણ ખાવું, વર્ષાઋતુમાં સિંધાલુણ સાથે બે હરડેનું ચૂર્ણ ખાવું, શરઋતુમાં સાકર સાથે ૩ હરડેનું ચૂર્ણ ખાવું, હેમંતઋતુમાં સુંઠની સાથે ૪ હરડેનું ચૂર્ણ ખાવું, શિશિરબતુમાં પીપરની સાથે ૫ હરડેનું ચૂર્ણ ખાવું અને વસંતઋતુમાં મધ સાથે ૬ હરડેનું ચૂર્ણ ખાવું. જે આ પ્રમાણે એ ઋતુઓમાં હરડેનું સેવન કરે તે મનુષ્ય સદા નિરોગી રહે છે. બસ્તિ-પિચકારીને વિધિ. જે રોગીનાં મળ-મૂત્ર રોકાઈ ગયાં હોય તેઓને ઔષધની પિચકારીઓ ગુદા તથા ઇતિમાં દેવી. તેને બસ્તિકર્મ કહે છે. તે પિચકારી જસદની નળીવાળી બકરાના અંડકોષની અથવા સેના વગેરે ધાતુઓની નળીવાળી ગાયના પુછડાના આકારે બને છે તેમાં એવધીઓનું પાણી કે તેલ વગેરે ભરી યુક્તિથી પિચકારી આપવી, જેથી વાયુના સર્વ રોગ મટે છે. તે બસ્તિના બે ભેદ છે–એટલે અનુવાસનબસ્તિ અને નિરૂહબસ્તિ, જેમાં ધી તેલ વગેરે ભરી પિચકારી આપવી તેને અનુવાસન બસ્તિ કહે છે અને કવાથ, દુધ તથા તેલને ભેગાં કરી તેથી જે પિચકારી આપવી તેને નિરૂહબસ્તિ કહે છે. અનુવાસનબસ્તિનો ભેદ માત્રાબસ્તિ છે અને નિરૂહબસ્તિને ભેદ ઉત્તરબસ્તિ છે. એ બે પ્રકારમાં અહીં પ્રથમ અનુવાસનબસ્તિની રીતિ કહીએ છીએ. અનુવાસન અને માત્રા બસ્તિમાં ધી-આદિની માત્રા આઠ તે લાભારની કે ચાર લાભારની લેવી. લૂખા શરીરવાળાને, તીણ અગ્નિવાળાને, કેવળ વાયુવાળાને, અનુવાસનબસ્તિ આપવી, પણ કાઢીને, પ્રમેહરોગીને, જાડા શરીરવાળાને અને પેટના રોગીને અનુવાસનબસ્તિ આપવી નહીં. અજીર્ણવાળાને, ઉન્માદ રોગીને, તરશથી પીએલને, સોજો, મૂચ્છ, અરૂચિ, બીહીનેલા, દમ, ખાંસી અને ક્ષયવાળાને નિરૂહબસ્તિ દેવી નહીં તથા અનુવાસનબસ્તિ પણ દેવી નહીં. એક વર્ષથી તે છ વર્ષ સુધીના બાળકને છ આંગળીની નળીને, છ વર્ષથી તે બાર વર્ષ લગી આઠ આંગળીની નળીને અને બાર વર્ષથી ઉપરનાં માણસને બાર આગળની નળીને ઉપયોગ કરો. છ આંગળની નળીમાં મગ જેવડું, આઠ આંગળની નળીમાં વટાણા જેવડું અને બાર આંગળની નળીમાં બોરના ઠળીયા જેવડું છિદ્ર રાખવું. પિચકારીને ઘી ચોપડી પોતાની બુદ્ધિવડે વખત રોગ વિચારી પિચકારી મારવી. બસ્તિનું સારી રીતે સેવન કરવામાં આવે તે શરીર પુષ્ટ થાય છે, વર્ણ સારે ગાય છે, બળ વધે છે, આરોગ્ય રહે છે, અને આયુષ્ય વધે છે. શીતકાળમાં અને વસંતઋતુમાં સ્નેહની બસ્તિ દિવસે આપવી અને ગ્રીષ્મ, વર્ષો તથા શરદઋતુમાં સ્નેહની બસ્તિ રાત્રે આપવી. અતિ સ્નિગ્ધ ભજન ન કરાવતાં હલકું ભોજન કરાવવું. સ્નેહમાં સવા અને સંધવનું ચૂર્ણ નાખી યોગ્ય માત્રાએ રેચ લીધા પછી છ રાત બ્રહ્મા પછી જેના શરીરમાં For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨ ) ખળ આવ્યું હોય તે રાગીને તેલનું મર્દન કરી, ધીમે ધીમે ઉના પાણીથી નવરાવી, ભાજન કરાવી, શાસ્ત્રની માદા પ્રમાણે પગથી ચારેકોર ચલાવી, મળ-મૂત્રને ત્યાગ કરાવી, પવન છેડાવી અનુવાસનાસ્તિ આપવી. રાગીને ડાબા પડખા ભર મુવાડી ડાખે। સાથળ ઉંચાકરી જમણા સાથળના સકેચ કરાવી ગુદાને ચીકણી કરી પછી તેમાં નળી નાખી ધીરબુદ્ધિવાળા વેદ્ય દેરાથી બાંધેલા પિચકારીના માહાડાને ડાબા હાથથી દાખ દેવેન્દ્ર પિચકારી દેવાના વખતે રાગીએ બગાસું, ઉધરસ કે છીંક ખાવી નહીં. આંખ વીંચીને ઉઘાડવામાં આવે તથા ૧ ગુરૂ અક્ષર ખેલવામાં આવે તેટલા વખતને એક માત્રા કહે છે તેવી ૩૦ માત્રા જેટલો વખત પિચકારી દેવી. શરીરમાં સ્નેહ સારીરીતે પેઠા પછી ૧૦૦ માત્રા સુધી સબળાં ગાત્રા લાંબાં કરીને ચત્તુ સુવું કે જેથી સર્વ શરીરમાં સ્નેહ પ્રસરી જાય. પછી ધીરેધીરે રાગીના પગના બન્ને તળામાં વૈધે ત્રણ ત્રણ વાર પોતાના હાથનાં તળાં કવાં. એજ પ્રમાણે બન્ને કીંચ-પીંડી ઉપર તથા બન્ને કુલાઉપર પણ હાથનાં તળાં ઢાકવાં. પછી તેની પથારીતે ઉચકાવી વળી પ્રથમની પેઠે હાથનાં તળાં પૂર્વનાં સ્થાનકોએ ઢાકવાં. પછી રાગીએ સુખેથી નિદ્રા કરવી. જે રોગીને ઉપદ્રવ રહિત, પવન સહિત અને મળ સહિત, સ્નેહ ગુદામાંથી તુરત પાછુ નીકળે તેને સારી રીતે અનુવાસન બસ્તિ થઇ સત્રજવી. પછી સ્નેહના વિકારના નાશ કરવા ઉનું પાણી પાવું અથવા ધાણા અને સુંઠને કવાથ પાવા. આ પ્રમાણે ૭-૮ કે ૯ વખત અનુવાસન બસ્તિ આપવામાં આવે અને સર્વ અસ્તિ એના અંતે નિહ બસ્તિ દેવામાં આવે તે સર્વે વાયુના રોગ મટી જાય છે, પણ જો બરાબર શુદ્ધિ ન થઇ હોય અને મળ યુક્ત સ્નેહ પાછા ન નીકળે તેા અંગ શિથિલ થઇ જાય છે, પેટ ચઢે છે, શૂળ, શ્વાસ થાય છે અને હોજરીમાં ભારેપણું લાગે છે. જો આમ થયુ હાય તે। તીક્ષ્ણ ઔષધાવાળી નિહ અસ્તિ આપવી અથવા ઔષધ સહિત લુડાની દીવટ કરી ગુદામાં ખેાસવી, જેથી વાયુ અનુલાભ થાય છે. અને મળ સહિત સ્નેહ બાહાર નીકળે છે. એવા માણસને રેચ દેવા. તીક્ષ્ણ નાસ આપવો. અનુવાસન તેલ-એટલે ગળા, એરડી, કરજ, ભારગી, અરડૂસે, રાહિસ, શતાવરી, કાંટાશળાયે। અને ચાકી એટલાં ઔષધાને ચારચાર તેાલા ભાર લઇ અને જવ, અડદ, અળસી, ખેરની મીંજો તથા કળથી એટલાં ઔષધો આઠે આઠ તેઙલા ભાર લઇ સધળાંને ચાર દ્રાણુ તાલના પાણીમાં પકાવી એક દ્રાણુ (૧૦૨૪ તાલા રહે ત્યારે તેમાં ચારચાર તેલા ભાર સઘળાં જીવનીય ગણુનાં એષધા નાખી એક આદ્યક ( ૨૫૬ તાલા ) તેલ પકાવવું. એ તેલ અનુવાસન - સ્તિના ઉપયાગ લે તે વાયુ સંબધી સર્વ વિકાર મટીજાય છે. ખસ્તિની ક્રિયામાં કાંઇક વિપરીતપણું થઇ જાય તે ૭૬ રાગને જન્મ મળે છે. તેના ખુલાશા મેળવવા સુશ્રુત જીવે. (તરગ For Private And Personal Use Only નિરૂહબસ્તિના વિધિ. તેાખા તેખા આધાની મેળવણી ઉપરથી નિહ ખતિના ઘણા ભેદો થાય છે. નિહ અસ્તિનું ખીજું નામ આસ્થાપન બસ્તિ છે. નિરૂત્તુ અસ્તિની સવા પ્રસ્થની માત્ર ઉત્તમ, પ્રસ્થની મધ્યમ અને ત્રણ કુડવની કનિષ્ક માત્રા જાણવી. જે અતિચીકણા શરીરવાળુ હાય, દેખેને પકવી ખશેડવા હેાય, છાતીની ચાંદીથી પીડાતા હાય, દુબળા હોય, આકરા હાય, ઉલટીથી પીડાતા હોય, હેડકી, ઉધરસ, દમ, ગુદાની પીડા, સાજો, અતીસાર, કૉલેરા, કાઢ, Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાવીશ) મિશ્ર પ્રકરણ (૩૮૩) મધુપ્રમેહ અને જળોદરથી પીડાતે હેય તથા ગર્ભવંતી હેય એટલાં મનુષ્યને નિરૂહ બસ્તિ દેવી નહિ, પણ વાયુ સંબંધી વ્યાધિ, ઉદાવ, વાતરક્ત, વિષમજ્વર, મૂચ્છો, તરશ, આફરે, મૂત્રકૃચ્છ, પથરી, પેટનારોગ, વધરાવળ, પ્રદર, મંદાગ્નિ, પ્રમેહ, શળ, અમ્લપિત્ત અને છાતીના રોગ, એટલા રેગવાળાને વિધિપૂર્વક નિરૂહ બસ્તિ દેવી. અધેવાયુ, મળ-મૂત્રની હાજત પૂરી પાડ્યા પછી, ભુખ્યાને ઉનાપાણીથી નવરાવી તૈલ મર્દન કરાવી બપોરે આગળ કહેલી સ્નેહ બંક્તિની રીતિ પ્રમાણે ઘરની અંદર યોગ્ય વિધિએ નિરૂહ બસ્તિ દેવી. નિરૂહ. બસ્તિ દેવાયા પછી પિચકારીને ગુદામાંથી બહાર કાહાડવા બેઘડી ઉભડક બેસારી રાખ. યોગ્ય લાગે તે એ બસ્તિ બીજી ત્રીજી અને ચોથીવાર પણ દેવી. વાયુરોગ હોય તે નેહવાળી એક નિરૂહ બસ્તિદેવી. પિત્તને રોગ હોય તે દુધવાળી બે નિરૂહ બસ્તિ દેવી અને કફને રોગ હોય તે તૂરા, તીખા, અને મૂત્ર આદિ પદાર્થોને ઉના કરી તેની ત્રણ નિરૂહબસ્તિઓ દેવી. સુકુમાર શરીરવાળાને, વૃદ્ધને અને બાળકને કોમળ બરિત હિતકારી છે. પ્રથમ ઉકેલદન બસ્તિદેવી–એટલે એરંડી, મહુડાની છાલ, પીપર, સેંધવ, વજ અને છીણીનાં ફળનો કુલ્ક એઓની બસ્તિદેવી, પછી દોષહર બસ્તિ દેવી-એટલે શતાવરી (કે વરીયાળી ?), જેઠીમધ, બીલી અને ઇંદ્રજવ એને કાંજીમાં કે, ગોમૂત્રમાં વાટી તેથી બસ્તિ દેવી. પછી સંશયમનીય બસ્તિ દેવી-એટલે કાંગ, જેઠીમધ, મોથ અને રસવંતી એઓને દુધમાં વાટી તેથી બસ્તિદેવી. ધનબસ્તિ એટલે હરડે તથા ગરમાળાના આદિ લઈ તેઓને જુલાબ લાગે તેવી પિચકારી મારવી. લેખનબસ્તિ એટલે ત્રિફળાને કવાથ ગોમૂત્ર, મધ, અને જવખાર એઓથી બસ્તિ દેવી. વૃંહણબસ્તિ એટલે મળને ઉખેડવા ધાતુઓને વધારનારા પદાર્થને કવાથ કે મધુર પદાર્થોના કક, ઘી અને માંસના રસાથી બસ્તિદેવી. પિછલ બસ્તિ એટલે બોર, નારંગી, ગંદા, શીમળાના ફળના અંકુરો એઓને દુધમાં પકાવી મધ નાખીને બકરાના, ઘેટાના તથા કાળા હરણના લેહ સહિત બસ્તિ દેવી. - નિરૂહ બસ્તિના તેલનું પ્રમાણ એ છે કે પહેલાં થોડું સિંધાલૂણ નાખી તેમાં સોળ તેલા મધ નાખી ખૂબ વાટી પછી તેમાં ૨૪ તેલા સ્નેહ નાખી શુંટીને એકજીવ કરી તેમાં ૮ તલા કક નાખો, તેને પણ ઘુંટી એકછવ કરી તેમાં ૩૨ તેલા કવાથ અને છેલીવારે ૧૬ તલા યોગ્ય ચૂર્ણ નાખી સઘળાને સારી પેઠે ઘુંટી તેથી નિરૂહ બસ્તિદેવી એટલે બાર પ્રકૃતિની માત્રાએ દેવી. વાયુનું દરદ હોય તે ૧૬ તલા મધ, અને ૨૪ તેલા સ્નેહ નાખવો. પિત્તનું દરદ હેય તે ૧૬ તલા મધ અને ૧ર તેલા સ્નેહ અને કફનું દરદ હેય તે ૨૪ તેલ મધ અને ૧૬ તેલા સ્નેહ નાખો. મધતિલક બસ્તિ-એટલે ૩૨ તલા એરડાના મૂળને કવાથ કરી અરધ ભાગે મધ તથા અરધ ભાગે તેલ અને સેળમે હિસ્સે સવા તથા સિંધાલૂણ નાખી વઈયાથી વલોવી પિચકારી મારવી. જેથી બળ વધે, વણ સારો થાય, મૈથુન શક્તિ વધે, અગ્નિ પ્રદીપ્ત થાય, ધાતુની પુષ્ટિ થાય અને મેદ, ગાંઠ, કૃમિ, બરલ, મળ તથા ઉદાવત એને નાશ કરે છે. યાપન બસ્તિ–એટલે મધ, ઘી, દુધ, તેલ એઓને આઠ આઠ તોલા લઈ તેમાં એક તે છીણીનાં મૂળ-અને-એક તેલો સિંધાલૂણ નાખી શુંટીને પિરાકારી આપવી, એથી પાચન થાય છે અને ઝાડે ઉતરે છે. For Private And Personal Use Only Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪) અમૃતસાગર, (તરંગ યુતરય બસ્તિ—એટલે એરંડાના મૂળને વાળ કરી તેમાં મધ, તેલ, સિંધાલૂણ, વજ અને પીપર નાખી પિચકારી દેવી. સિદ્ધબતિ એટલે–પંચમૂળના કવાથમાં તેલ, પીપરસિંધવ તથા જેઠીમધ નાખી પિચકારી દેવી. ફળવાર્ત-એટલે દસ્ત થવાના માટે ગુદામાં ઘી ચોપડી અંગૂઠા જેવી જાડી બાર - ગળ લાંબી અને ચીકણી પડની દીવટ બનાવી અરધી ખેસવી. આ સિવાય ઉત્તરબતિ પણ છે, તે લિંગ અને એનિમાં આપવાથી પુરૂષના વીર્યના દે અને સ્ત્રીના રજના નો નાશ થાય છે. આ સઘળી બસ્તિઓ માટે ખુલાશે મેળવવા વૃદ્ધત્રયી તથા લઘુત્રયી (ભાવપ્રકાશ, શાપર અને માધવનિદાન.) વાંચી વાકેફ થાઓ. બસ્તિ કર્મ કરાવનારાએ ઉના પાણીથી ન્હાવું, દિવસે સુવું અને અજીર્ણ થાય તેમ કરવું નહીં.' ધૂમ્રપાનનો વિધિ. . ધૂમ્રપાનના છ ભેદ છે એટલે શમન, વૃંહણ, રેચન, કાન, વાની અને ત્રણપન એવા છ પ્રકાર છે. મધ્ય તથા પ્રાયોગિક એ બે શમનના પર્યાય શબ્દો છે. સ્નેહ અને મૃદુ એ બે બૃહણના પર્યાય શબ્દો છે અને ધન તથા તીક્ષ્ણ એ બે રેચનના ૫ ય શબ્દો છે. થાકેલા, બીહીનેલા, દુખિયારા, પિચકારી દીધેલ હોય તેવા, જુલાબ લીધેલ હોય તેવાને, ઉજાગરાવાળાને, તરસ્યાને, બળતરાથી પીડાયેલાને, તાવવાળાને, શોધવાળાને, પેટના રોગીને, માથાના અભિતાપવાળાને, તિમિરવાળાને, ઉલટી, આફરો, છાતીના દરદ, પ્રમેહ, પાં, ગર્ભવતીને, લૂખા શરીરવાળાને અને ક્ષીણ થએલા મનુષ્યોને તથા જેણે દુધ, મધ ધી કે આસવનો ઉપયોગ કરેલ હોય તેવાને, અન્ન દહી કે માછલાં ખાધાં હેય તેને, બાળક, વૃદ્ધ અને દુબળા શરીર વાળાને ધૂમ્રપાન કરાવે નહીં. તેમજ બા રમું વર્ષ બેઠાં પહેલાં અને એશીમું વર્ષ ઉતર્યા પછી ધુંવાડાનું ગ્રહણ કરવું નહીં. હદથી વધારે કે ઓછો ધુંવાડે ગ્રહણ કરવા નહીં નહીં તે, ઉલટા નવા ઉપદ્રવ ઉત્પન્ન થાય છે. જે ગ્ય રીતે વિધિ સહિત ધુવાડે ઉપયોગમાં લે તે ઉધરસ, કફ, શળીખમ, શ્વાસ, ડોકની પીડા, દાઢી, તથા માથાની પીડા, અને વાયુના વિકારે મટી જાય છે. દ્રિો, વાણી અને મન સ્વચ્છ થાય છે. વાળ, દાંત અને દાઢી મૂંછ મજબૂત થાય છે તથા હે સુગંધિત થાય છે. શમન ધુંવાડામાં એળચી આદિને, બંહણ ધુંવાડામાં ઘીવાળે રાળ, રેચન ધુંવાડામાં રાઇ આદિ તીખા પદાર્થોને, કાસળ ધુંવાડામાં ભેરીંગણું તથા મરીને, વાનન - વાડામાં નસો તથા ચામડાને અને ત્રણને ધુવાડી દેવામાં લીંબડાનો તથા વજ વગેરેને કક ઉપયોગમાં લે. અથવા રેગીની શાંતિ માટે ઘરમાં અપરાજીત ધૂપ અને પ્રહ દેષ, બાળગ્રહદોષ, ભૂત-પ્રેત, ડાકણી, આદિને નાશ કરવા માહેશ્વર ધૂપ કરવો. (જુવો ૫૪ ૧૨૪મામાં.) ૧ બસ્તિ કર્મમાં પ્રસ્થનો તલ ૨૮ તોલા ભારને ગણવે. ૨ કપેલા દોષને શાંત કરનાર, ૩ ધાતુઓને પુષ્ટ કરનાર, ૪ શરીરમાંથી ને ખાલી કરનાર ૫ ઉધરસ મટાડનાર, ૬ ઉલટી કરાવનાર ૭ અને ચાંદી બડાં વગેરેને ધૂણી દેવામાં ઉપયોગી. For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ચાવીશમા. મિશ્ર પ્રકરણ, ધૂમ્રપાન કરનારાએ મનમાં સતાપ કરવા નહીં. ધૂળથી વેગળા રવા નહીં. ધુમાડા પીવાની નળી કયા પ્રકારના ધુમાડામાં કેટલી લાંખી લેવી ? તેના ખુલાશા માટે ભાવપ્રકાશાદિ ગ્રન્થે જુઓ. શરીરમાંથી લાહી કઢાવવાને વિધિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૩૮૫ ) રહેવુ અને ક્રોધ કર અને ત્યાની નળી પ્રાણીના રોગો ઉપર ધ્યાન આપી અર્થાત્ લેાહો વિકારાદિ રાગે થયા જાણી સ ખેલાવી ૬૪-૩૨ કે ૧૬ તાલા લોહી કઢાવવું. સ્વાભાવિક રીતે શરદ્ ઋતુમાં લોહી કઢાવવું. લોહીથી પેદા થતા ચામડીના રોગા, ગાંઠ અને સેજો વગેરે દરદેશ લેહી કઢાવવાથી મટી જાય છે. જે વેળાએ વાદળાં ન હોય તથા વીજળીનું ચમકતુ ન હોય ત્યારે ગ્રીષ્મ ઋતુમાં, શરદ્દ ઋતુમાં બપોરે અને શીતકાળમાં રાગ ઉપર ધ્યાન આપીને લેહી કઢાવવું, લેાહી મધુર, રાતું, શીત તથા ઉષ્ણુપાથી રહિત, ભારે અને ચીકાશવાળુ હોય તે શુદ્ધ જાણવું. બગડેલુ લાહી હાય તા તેથી સાજો, રાતાં બ્રાંમડાં, પીડા, બળતરા, પાક, ચળ અને ફેલીએ થાય છે. શરીરમાં લોહી વધી ગયું. હેય તે અંગે તથા નેત્રે રાતાં થાય છે, નસા ઝુલે છે, ગાત્રમાં ભારેપણું થાય છે, ઉધ બહુ આવે છે, ધેન થાય છે અને બળતરા થાય છે. જો શરીરમાંથી લોહી એછું થઇ ગયું હોય તે મૂ, ચામડીમાં લુખાશ અને શરીરની નસે લોહીની ક્ષીતાનેલીધે ઉત્પન્ન થયેલા વાયુથી શિથિલ થઇ જાય છે. તથા અયોગ્ય ક્રમે ચાલવા લાગે છે. જો વાયુથી લોહી બગડયું હોય તેા, રાતું, ફીણવાળુ, લૂખું, કણ, પાતળું, છૂટું નહી પડનાર અને સાયની પેઠે વેદના કરનારૂ થાય છે. પિત્તથી લોહી બગડયું હોય તા, મધુરપણા વગરનું, ગરમ, માખીઓ તથા કીડીઓને ન ગમે તેવું, પીળું, હા રંગનુંલીલું,કાળું અને કાચા પદાર્થના જેવા ગંધવાળુ` હોયછે. જો કફથી લોહી બગડયું હોય તે,ટાઢું, ઝાઝું, ચીકણું, ગેરૂના પાણી જેવુ, માંસની પેસી જેવું, છૂટું પડી જાય તેવુ અને મદગતિવાળુ હોય છે. જો એ દોષથી લાદી બગડયું હોય તે,ખે દોષનાં લક્ષણા અને ત્રણે દોષથી બગડયું હોય તે ત્રણે દોષના ચિન્હો જોવામાં આવે છે, તથા દુર્ગંધવાળુ, કાંજી જેવુ હોય છે. જે ઝેરથી લોહી બગડયુ હાય તે કાળુ થાય છે, નાકમાંથી વેઙેવા માંડે છે, કાચા પદાર્થના જેવા ગતવાળુ, કાંજી જેવુ અને સર્વ પ્રકારના કાઢત ઉત્પન્ન કરનાર હોય છે. જો શુદ્ધ લોહી હોય તે, પાતળુ, ભમેલા જેવું રાતુ હોય છે. વાતરક્ત, સેાા, દાહ, અંગનું પાકવું, શરીરનું લાલ રંગે થવું, નાક વગેરેમાંથી લોહીનું નીકળવું, કોઢ, અનિવાર્ય વાયુરોગ, પાંડુ, નાક વગેરે ઉપર કાંણા વાળી ગાંડ, લોહીનું ઝેરથી દૂષિત થવુ, ગાંઠ, રસાળી, અપચી, ક્ષુદ્રરોગ, અગ્નિમથ નામનું આંખનું દરદ, વિદારી રોગ, સ્તનના રોગો, ગાત્રોનું પીડાવું, ગાત્રોમાં ભારે પણ, રક્તાભિષ્યદ નામના આંખના દુખવાના રોગ, ઘેન, નાક કે મ્ડામાંથી દુર્ગંધનું આવવું, ખળતરા, જમણા પડખાની ગાંઠની પીડા, ખરલ, રતવા, અંદરનું શુખડું, ફેાડકીનું ઉપડવુ કાનનું, હઠવું, નાકનું કે મ્હાંનું પાકવુ', માથાની પીડા, ચાંદી અને રક્તપિત્ત એટલા રાગામાં અવશ્ય લોહી કઢાવવું. એ દરદોમાં શીંગડી, જળા કે તુંબડી-રૂમડી વા, સ ખોલીને લોહી કઢાવવુ. દુબળુ, અતિ મૈથુન કરનાર, નપુ ંષક, ઢીકણુ, ગર્ભવતી, સુવાવડી, પાંડુરોગી, ઉલટી આદિ પાંચ કમાથી શુદ્ધ થએલે, સ્નેહપાન કરેલા, અશે રેગવાળા, સર્વ અંગમાં સેળવાળો, ઉદરરોગ,દમ, ઉધરસ, ઉલટી, અતીસારવાળા, કોઢ રાગવાળા,જેને અત્યંત સ્વેદક્રિયા કરી હોય તેને, ૧૬ વર્ષથી ઓછી તથા 90 વર્ષથી વધારે ઉમરને અને જેનું પિત્તાદિથી લેાહી નીકળી ગયું re Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) અમૃતસાગર, (તરંગ હેય એટલાએની નસ ખેલાવવી નહીં, જેવિશેષ જરૂર હોય તે જળ મૂકી હી કઢાવવું, પણ જે તેવા દરદીઓને ઝેર ચઢયું હોય તે ફસ ખેલી લેહી કઢાવવામાં હરકત નથી. વાયુથી, પિનથી કે કફથી લેહી બગડેલું હોય તે ગાયના શીંગડાથી, જળોથી કે તુંબડીથી લોહી કાફાડવું, પણ બે દેષથી કે ત્રણ થી લોહી બગડ્યું હોય તે, યુક્તિથી નસ ખેલીને, અસ્તર મારીને લેહી કઢાવવું. શીંગડું આસપાસથી દશ આંગળ સુધીનું, જળો એક હાથ સુધીનું, તુંબડી બાર આંગળ સુધનું, અસ્તરાના ચીરા બે આંગળ સુધીનું અને નસ ખોલવાથી સઘળા - રીરનું લેહી ખીંચીને સાફ કરે છે. ટાઢમા વખતે લેહી કઢાવવું નહીં. તેમજ ભૂખ્યાનું, મૂછિત દરદીનું, નિંદ્રાથી ઘેરાયલાનું, બીહીનેલાનું, દિવાળાનું, થાકેલાનું અને મળ-મૂત્રના રેકાણવાળાનું લેહી કહાડવું નહીં. લોહી કહાડવાની ક્રિયા કરતાં લોહી બહાર ન આવે તે, ઉપલેટ, સુંઠ, મરી, પીપર અને સૈધવથી છેદના ને ચળવું એટલે તેથી લેહી નીકળશે. જ્યારે બહુ તાપ, બહુ ટાડ ન હોય અને વેદપરસેવાની ક્રિયા ન કરી હોય તથા શરીર બહુ - ગરમ કરવામાં ન આવ્યું હોય તે તે સમય રોગીને રાબ પીવરાવી તપ કરી પછી લેહી કાહાડવું. બહુજ પરસેવો આવ્યો હોય, ઉષ્ણકાળ હોય, અથવા શસ્ત્ર બહુ ઉંડુ નસમાં ઉ તરી ગયું હોય તે લેહી બહુ નીકળે છે. જે લેહી બહુ નીકળવા લાગે તે દર, રાળ, રસવંતી, જવનો લોટ કે (ઘઉંને લેટ) ધાવડીનું ચૂર્ણ, ધતુરાનું ચૂર્ણ, ગેરૂ, સાપની કાંચળ, અને રેશમી કે સાદા લુઘડાની રાખના ચૂર્ણથી એટલે એમાંથી ગમેતેના ચૂર્ણથી છેદને રેકી દેવો જેથી લોહી નીકળતું બંધ પડે છે. શીતોપચાર કરવાથી પણ લેહી વહેતું બંધ પડે છે. ખાર મૂક્વાથી વ્રણનું મોં જોડાઈ જાય છે અને ડાભથી નસેને સંકેચ થાય છે. • બગડેલું લોહી શરીરમાં જરા બાકી રહી જાય તેની હરકત નહીં, પણ લેહી બહું નિકળે છે તેથી અન્ય નવા ઉપદ્રવ થાય છે–એટલે અંધાપ, આક્ષેપ વાયુ-તાણ, તરસ, આંખને તિમિર રેગ, માથાનાં દરદ, પક્ષઘાત, શ્વાસ, ઉધરસ, હેડકી, બળતરા તથા પાંડુરોગ એએની ઉત્પત્તિ થાય છે. અને સમય ઉપર મૃત્યુ પણ થાય છે. દેહની ઉત્પત્તિ લોહીથી જ છે. લેહીજ દેહને ધારણ કરે છે અને લેહી એજ જીવનના આધારભૂત છે માટે લોહીનું અવશ્ય રક્ષણ કરવું. લોહી કહાડયા પછી ટાઢા ઉપાય કરવાથી પવનનો કોપ થાય તે વ્યથાવાળા સેજા ઉપર જરા ઉનાશવાળું ધી રેડવું. લોહી નીકળવાથી નબળાઈ વધી પડે તે, હરણ, સસલા, ઘેટા, કાળીઆર અને બકરાના માંસના રસે પાવા, તથા દુધની સાથે સાઠાચોખા ખવરાવવા. લેહી બરાબર નીકળ્યું હોય તે પીડાની શાંતિ, શરીરમાં હલકાપણું, વ્યાધિ તથા ઉપદ્રનો નાશ અને મનનું સ્વસ્થપણું થાય છે. લેહી કઢાવ્યા પછી જ્યાં સુધી બળ ન આવે ત્યાં સુધી અત્યંત મહેનત, મિથુન, કેવ, ટાઢા પાણીથી સ્નાન, ઘણા પવનમાં રહેવું, એકટાણુ જમવું, દિવસે સુવું, ખાટું-ખારું કે તીખું ભજન, શોક, વાદ અને અજીર્ણ થવાયોગ્ય ભજન વગેરે કરવાં નહીં. ભાવપ્રકાશ. લેહી કઢાવવાને વિધિ સંપૂર્ણ ઇતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેદ્ર શ્રી સવાઈ પ્રતાપસિંહજી વિર ચિત અમૃતસાગરનામા ગ્રંથ વિષે આસવ-અરિષ્ટવિધિ, પાકવિધિ, શિલાછત શેધન, ખાર કહાડવાને વિધિ, ચણખારનો પ્રકાર, સ્નેહન, સ્વેદન, વમન, વિરેચન, હરીતકીગ, બસ્તિકર્મ, ધૂમ્રપાન અને લોહી કહાડવાને વિધિ નિરૂપણ નામને ચાવીશ તરંગ સંપૂર્ણ For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશ.) ઋતુ-દિન-રાત્રિચર્યા પ્રકરણ, (૩૮૭) - , તરંગ પચીશમો. પઋતુ અનિશ કૃત્ય વળી, શારીરિકનું શાન; આ છેલાજ તરંગમાં, કથ્થાં સુખદ વ્યાખ્યાન. છ ઋતુઓના આહાર વિહારને અધિકાર હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષ અને શરદ એ છ ઋતુઓ છે. તે છ ઋતુઓનું એક વ કહેવાય છે. બબે મહિનાની એક ઋતુ હેય છે એટલે મૃગશિર તથા પિષમહિનાને હેમંત ઋતુ, મહા ફાગણને શિશિરઋતુ, ચેત્ર વૈશાખને વસંતઋતુ, જેઠ આધાડને ગ્રીષ્મઋતુ, શ્રાવણ ભાદવાને વર્ષાઋતુ અને આ કાર્તિકને શરઋતુ કહે છે. કેટલાકના મત પ્રમાણે ધ અને મકરસંક્રાંતિને હેમંત, કુંભ અને મીનસંક્રાતિને વસંત, મેષ અને મકરસંક્રાંતિને ગ્રીષ્મ, મિથુન અને કર્ક સંક્રાંતિને શિશિર, સિંહ અને કન્યાસંક્રાંતિને વર્ષ અને તુલા તથા વૃશ્રિક ક્રાંતિને શરઋતુ માને છે. કઈ કઈ ઋતુમાં ક્યા ક્યા દેશનો સંચય, કોપ તથા શાંતિ થાય છે ? ગ્રીષ્મઋતુમાં વાયુને સંચય, વર્ષાઋતુમાં વાયુને કોપ અને શરઋતુમાં વાયુની શાંતિ થાય છે. વર્ષાઋતુમાં પિત્તને સંચય, શરઋતુમાં પિત્તને કેપ અને હેમંતઋતુમાં પિત્તની શાંતિ થાય છે. શિશિરઋતુમાં કફને સંચય, વસંતઋતુમાં કફને કેપ અને ગ્રીષ્મઋતુમાં કફની શાંતિ થાય છે. આ દોષનો, સંચય પ્રકોપ અને શાંતિ આહાર વિહારના કારણોથી જ થાય છે અને વગર સમયે શાંતિ પણ પોતાની મેળે જ થાય છે. વાયુકેપના આહાર-વિહાર-હલકી, લૂખી, ડી, ઘણી ટાઢી વરતુઓના સેવનથી, ઘણાખેદથી, સંધ્યા સમય મૈથુન કરવાથી, શચથી, ભયથી, ચિંતાથી, ઉજાગરાથી, પ્રહાર લાગવાથી, પાણીમાં તરવાથી, અનના અજીર્ણથી અને ધાતુઓને ક્ષીણપણથી તથા બીજ પણ કારણથી વાયુકોપે છે. પિત્તકપના આહાર-વિહાર-કાવી, ખાટી, ખારી, ગરમ, તીખી વરતુઓને વિશેષ સેવનથી, ક્રોધથી, તડકાના સેવનથી–બરે તાપમાં ફરવાથી, ભૂખ-તરશના વેગે રેકવાથી, અન્નના અજીર્ણથી અને બીજા પણ કારણોથી અરધી રાતના વખતે પિત્ત કરે છે. કફપના આહાર-વિહાર-મીઠ, ચીકણા, ટાઢા, ભારે પદાર્થોના ખાવાથી, દહાડે સુવાથી, જઠરાગ્નિના મંદપણાથી, પ્રભાતે ભેજનકરી પછી ખેદ વગેરેના કરવાથી અને બીજ પણ કારણોથી કઇ કપ પામે છે. આ ત્રણે દે તેઓને દૂર કરવાના ઉપાયે કરવાથી શાંત થાય છે. હેમંતઋતુના આહાર-વિહાર-ભેંશનું કે ગાયનું તાજું ઘી, મીઠા ખાટા, કે ખાસ રસ મીઠું, તેલનું મર્દન, તલ, ઘણું, અડદ, સાકર-આદિ મીઠાવ્ય, સુંઠ સાથે હરડેનું સેવન, રૂનાં તળાઈ-રજાઈ ઓઢવાં પાથરવા, પવન રહિત સ્થાન અને નવીન વસ્ત્ર વગેરે સુંદર સુખકારી પણિક પદાસહ આહાર વિહાર કરે. શિશિર વાતુના આહાર-વિહાર-પીપર સંયુક્ત હરડે ખાવી, મરી, આદુ For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮૮) અમૃતસાગર (તરંગ - તાજું ઘી, સિંધાલૂણ, વડ, ગોળ, દહીં અને હિંમત ઋતુમાં જે કહ્યા તે આહાર વિહાર ઉપયોગમાં લેવા. વસંત ઋતુના આહાર-વિહાર-આ ઋતુમાં કફપની શાંતિ માટે મધ સાથે હરડે ખાવી જેથી બળ વધે છે, વસંતમાં વન ઉપવનમાં એગ્ય વખતે ફરવું હિતકારી છે, ચિત્રા મૂળનું ગ્ય અનુપાન સહ સેવન કરવું. અને કફનો નાશ કરનારા આહાર વિહાર કરિવાજ સુખદ છે. ગ્રીષ્મઋતુના આહાર-વિહાર-ગહન વૃક્ષોની ઘટામાં હરવું-ફરવું, બેસવું, ગોળસાથે હરડે ખાવી, ટાઢું પાણી પીવું, શીખરણી-શીખંડ, સરબત, સાથવા, ધાખ, મીઠાં બેજન, ચીકણુ દ્રવ્ય, સાકર, ટાઢા પાણીમાં તરવું, ખસની ટઓ અને ફુવારાનું સેવન, કપૂર ચંદનનાં વિલેપન, દિવસે સુવું અને સુંદર ખસના પંખાને પવન તથા મનગમતા વિનોદ ઉ. પગમાં લેવા, પણ કડવી, તીખી, ખારી, ખાટી, દાહ કરનાર વસ્તુઓ, ખેદ, દારૂ અને તડકામાં બેસવું, ફરવું બિલકુલ ઉપયોગમાં લેવા યોગ્ય નથી. વર્ષતુના આહાર-વિહાર-સિંધાલુણ સાથે હરડેનું સેવન, ચીકણા દ્રવ્ય, ખારા, ખાટા પદાર્થો, ડાંગર, જવ, સુંઠ, મરી, પીપર, પીપરામૂળ, ચિત્રક તથા સિંધાલુણ સહિત દહીનું ઘોળવું, ઉનું પાણી, કુવાનું પાણી, ઘેળાં વસ્ત્ર, કરવું, હલકા ભજન અને જુલાબ, એટલાં પથ્ય છે. તથા દિવસે સુવું, ખેદ, તડકે, તળાવનું પાણી પીવું, દહી, વનનું ધાન્ય, અને મૈથુન એટલાં કુપથ્ય છે. શરઋતુના આહાર-વિહાર-વર્ષાઋતુમાં સંચય થએલ પિત્ત શરતુમાં કેપ પામે છે માટે સાકર, સાથે હરડે સેવન કરવી, તથા સાકર વગેરે મીઠા પદાર્થો, સાડીઓખા, મગ, તળાવનું પાણી, ઉકાળેલું–કહેલું દુધ, અને ધાતુ, વીર્ય, પરાક્રમને વધારનાર વસ્તુઓનું સેવન સદા હિતકારી છે. તથા તીખા, ખાર, ખાટા પદાર્થો, આસવ, તો, દિવસે સુવું, ૫વદિશાને પવન એટલાં સદા અહિતકારી છે. વિશેષ માહિતી માટે કેશવકલ્યાણ અને વૃદ્ધત્રયી વાંચો. દિનચર્યા. (પઢીએ ઉડી સાંજરે સુવા સુધીમાં મનુષ્ય શું શું કરવું? નિરોગી મનુષ્ય પોતાના આયુના રક્ષણાર્થે પાછલી ચાર ઘડી રાત રહે ત્યારે જાગવું ? અને દુઃખ-કષ્ટની શાંતિ નિમિત્તે શ્રી જગતનિયંતા પરબ્રહ્મ પરમાત્માનું વા, પિત પિતાના ઇષ્ટદેવનું સ્મરણ કરવું. પછી માંગલિક વસ્તુઓને સ્પર્શ તથા તેવી વસ્તુઓનું દર્શન કરી, આજે અમુક કામ કરવું અને અમુક કામ ન કરવું તેનો નિશ્ચય કરી પથારીમાંથી ઉઠી ઉભા થઈ મળ-મૂત્રને ત્યાગ કરી એટલે મળમૂત્રનો વેગ ન રેકતાં તથા પણે હાજત ન લાવતાં મળમૂત્રના દિવસે ઉત્તર દિશા તરફ અને રાતે દક્ષિણ દિશા ભણી મેં રાખી ત્યાગ કરે. પછી સીધા ઝાડનું એટલે બેલસીરી, બાવળ આદિ ઝાડનું પિતાના હાથની છેલી આંગળી ૧ સુશ્રત કહે છે કે દિવસના પ્રથમ ભાગમાં વસંત, બપોરે ગ્રીખ, ત્રિીજા પહોરે શિશિર, સંધ્યાએં વર્ષ,અરધી રાતે શરદુ અને પરેઢીએ હેમંતઋતુનાંચિન્હ જણાય છે અર્થાત એક અહેરાત્રી માં પણ છ ઋતુઓના સ્વભાવ દેખાય છે. For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે.) દિનચર્ય પ્રકરણ, ( ૩૮૯) જેવું જાડું-પાતળું ૧૨ આંગળ લાંબુ, ગાંઠા વગરનું છિદ્ધવિનાનું ઉત્તમ દાતણ સ્વસ્થ ચિત્તે આસ્તેથી પેઢાને ઘસી ઉલ ઉતારી દાતણ કરવું. ટાઢા પાણીના ૧૨ કોગળા કરી ટાઢા પાણીથી હે ધોઈ નાખવું. દાંતે ઘસવા માટે સિંધવ સાથે હેજ શેકેલું જીરું અને જરા સુંઠ મેળવી તેનું ચૂર્ણ દાતણના કુણા કુચાથી ઘસવું જેથી દાંતના રોગ મટે છે. ત્યાર પછી શરીરે નારાયણ તેલ વગેરે તેલનું મર્દન કરી ચણાના લેટની કે કંકોડી વગેરેની પીઠી ચોળી શરીરના બળ પ્રમાણે કુસ્તિ-કસરત કરી, થાક દૂર થવા સુંદર જળથી સ્નાન કરવું એટલે કે થી હેડલ ઉના પાણીથી અને કેડથી ઉપર ટાટા કે નવાયા પાણીથી ન્હાવું જેથી કેટલાક રોગે મટે છે, અર્થાત હાવાથી શોચ મટે છે, શરીરના મેલ જાય છે, શક્તિ વધે છે, ગરમીના રોગ મટે છે, હીયાને તાપ, લેહીને કપ, શરીરની દુર્ગધ થાક, પરસેવો, આલસ્ય, ચળ, તરા, બળતરા, તાપ-પાપ મટે છે અને ઉત્સાહ, બળ, આયુષ્ય, તેજ, કાંતિ, સુકુમાળતા, રૂચિ, ભૂખ, બુદ્ધિ, સુખ અને દ્રવ્યાદિ વધે છે. વીર્યને વધારે છે, આનંદ આપે છે, શરીરના કમિ, અને માર્ગના ખેદને દૂર કરે છે. ઉંઘમાંથી ઉઠીને, ભોજન કરીને, ઉઘનાં ઝોકાં આવતાં હોય ત્યારે તથા તાવ, અતીસાર, આંખ કે કાનના દરદવાળા, શીખમ, તથા આફરો થયે હેય તેવા, પવનરોગીએ અને અજીર્ણવાળાએ હાવું નહીં. નાહ્યા પછી લેવાથી શરીરને સારી પેઠે લુછી ઋતુને અનુસરતાં પવિત્ર વસ્ત્ર પહેરી સંધ્યાવંદન દેવપૂજાન ગાય બ્રાહ્મણ આચાર્ય ગુરૂ વૃદ્ધ અને અતિથિ વગેરેનું પૂજન સન્માન કરી શક્તિ પ્રમાણે દાન દઈ મધ્યાન્હ સમય બલિ વૈશ્વદેવાદિક કરી નોકર-ચાકર પશુ-પક્ષિય અને કુટુંબી જનોની સંભાળ લેવી; અથવા કુટુંબીઓ સાથે બેસી ભજન કરવું. તેમાં પ્રથમ મધુર, સ્નિગ્ધ, પછી તીખા અને ખારા પદાર્થો જમી અથવા પોતાની પ્રકૃતીને માફક આવે તેવા હિતકારી પદાર્થો ચોખા, ઘઉં, મગ, ઘી અને ઉત્તમ પ્રકારનાં શાક ભાજી વગેરેથી યુક્ત ભોજન ધીમે ધીમે જમી પછી સાકર સહિત કઢેલું દુધ પીવું, પણ ભજનના અંતે દહીં ખાવું નહીં, બેજન હદથી વધારે કે નિયમથી ઓછું કરવું નહીં; પરંતુ રૂચિ પ્રમાણે ભોજન કરવું અને ભજન કરવા સમય ભોજન ઉપર માતા, પિતા મિત્ર, વૈધ, રસોઈ કરનાર, મોર, ચકોર, કુકડે, કુતરો અને વાંદર એઓની દૃષ્ટિ પાડવી અર્થત એની રૂબરૂ જમવું અને જમી ઉઠ્યા પછી અગત્સ્ય, કુંભકર્ણ, શનૈશ્વર, વડવાનળ તથા ભીમસેન એ પાંચ પ્રબળ અગ્નિવાળાઓનું સ્મરણ કરી પેટ ઉપર હાથ ફેરવે જેથી ૧. વૈદ્યરાજ હરિશ્ચંદ્ર કહે છે કે-ઉના પાણીથી નહાવું, દુધ પીવું, યુવાન સ્ત્રીઓનો સમાગમ કરવો અને ધી સહિત અલ્પજન કરવું એટલાં વાનાં મનુષ્ય લોકોને સદા હિતકારી છે. ટાઢા પાણીથી કે ઉના પાણીથી ન્હાવું એ પોત પોતાની પ્રકૃતિને અનુસાર ઉપયોગમાં લેવું. २ मख्खीचख्खी गोरख रख्खी चेतमच्छंदर आकल वाकुल करे तो गुरू દિનાથ ચાણ-જમતાં પહેલાં આ મંત્ર બોલી જમવું, જેથી માખી ભેજનમાં આવતી નથી એમ હું મારા અનુભવથી કહું છું. ૩ મેર, કુ, કુતરૂં અને ચકોર ઝેરનું પારખું કરે છે માટે તેઓને ભોજનના પદાર્થ નાખી પછી જમવું. જે ઝેરથી મળેલા પદાર્થ હોય છે તો તેઓ સુંધી દૂર ખસે છે માટે જમતી વખતે તેઓને અવશ્ય પાસે રાખવાં ભા, કર્તા, For Private And Personal Use Only Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) અમૃતસાગર (તરંગ ભજન સારી પેઠે પચી જાય છે. તદઅંતર સુગંધિત પુષ્પમાળ, અત્તર, સુકમાળ વસ્ત્ર એઓને ધારણ કરવાં, ખસના પંખાથી પવન લે, શીતળ છાયામાં રહેવું. ભોજન કર્યા પછી બે ઘડી થાય એટલે ટાઢું અને મીઠું પાણી આતે આતે પીવું, પણ ઉતાવળથી કે ઘણું પાણી પીવું નહીં જમ્યા પહેલાં પાણી પીએ તો અગ્નિ મંદ થાય છે અને જમ્યાના અંતમાં પાણી પીએ તે વિષ સમાન ગુણઆપે છે માટે ભજનના વચમાં પાણી પીવું. અજીર્ણમાં પાણી પીવાથી અજીર્ણ મટે છે. અન્ન પચ્યા પછી પાણી પીએ તે બળ વધે છે. ભેજન કરી બેસી રહેવાથી આલસ્ય વધે છે, શરીર ભારે થાય છે. માટે મુંજા રા પર્વ છે-જમીને ૧૦૦ ડગલાં જેટલું કરવું. જેને સુવાની ટેવ હોય તેણે જરા સુઈ જવું, સીધા સુવાથી બળ વધે છે, ડાબા પડખે સુવાથી આયુ તથા બળ વધે છે, ભોજન પચી જાય છે. અને ભોજન કરી પંથ કરે કે દડે તે તેની પાછળ મૃત્યુ દોડે છે. અર્થાત મહારોગને શરણ થઈ મરણ પામે છે. સુવું કહ્યું છે, પણ ઊંઘ લેવી કહી છે એમ સમજવું નહીં માત્ર ડાબે પડખે બે ઘડી આળોટી આરામ લે. ભજનના અંતમાં સુંદર નવેવન મરવંતી માનુનીના હાથની મળેલી ગાયની સુંદર છાશ રૂચિ પ્રમાણે તુને અનુસરી પીવી તથા શીખરણી-શીખંડ, દહીનું ઘોળવું વગેરે સેવન કરવાં-એટલે દુધને ઉકાળી રાતે જમાવેલું ભેંશ કે ગાયનું દહી લઈ ઉત્તમ વસ્ત્રથી સાકર કે બૂરા સાથે મથી-છણ નાખી તથા તેમાં મરી, એળચી, બરાસ વગેરે અંદાજેસર નાખી તૈયાર કરેલું શીખંડ સેવન કરવાથી વીર્ય, બળ તથા રૂચિ વધે છે અને પિત્ત-વાયુ વગેરેને નાશ થાય છે. અથવા બેંશને દહીને છણી તેમાં સુંઠ, મરી, પીપર, રાઈ, સિંધાલુણ વગેરે નાખો તે દહીનું ઘોળવું સેવન કરે તે કફ તથા વાયુનો નાશ કરે છે. શીતકાળમાં દહીં ખાવું, પણ કફપ્રકોપ સમયમાં ખાવું નહીં. જમ્યા પછી સુંદર સુગંધિત મુખવાસ-એળચી, સોપારી, બરાસ વગેરે સહિત ઉત્તમ કાથા, ચૂનાયુક્ત પાનબીડાં ખાવાં. પછી વ્યાપારાદિ કાર્યોમાં દઢ ઉત્સાહ સાથે પ્રવવું. સમજુ મનુગે સંધ્યાકાળે આહાર, મિથુન, નિદ્રા, શાસ્ત્રાદિકનું અધ્યયન અને પંથ એ પાંચ કર્મ કરવાં નહીં, કેમકે જમવાથી રોગ, મથુનથી ભયંકર સંતાન, નિદ્રાથી નિધન નતા, ભણવા-વાંચવાથી આયુષ્યની હાનિ અને પંથથી ભય ઉત્પન્ન થાય છે. રાત્રિચર્યા. ચાંદની રાત હોય તે ચાંદનીમાં ફરવું, કેમકે ચાંદની ટાઢી છે, કામદેવ સંબંધી આ નંદનદાતા છે, અને તરશ, પિત્ત તથા બળતરાને નાશ કરનાર છે. અંધારી રાત ભય,મેહ, ભ્રાંતિને ઉત્પન્ન કરનાર તથા પિત્ત કફને હરનાર છે અને કામદેવને વધારી ગ્લાનિ આપનાર છે. રાતે પહેલે પિહોરે કાંઈક ભૂખ રહે એવી રીતે જમવું અને ભારે પદાર્થો ખાવા નહીં. પછી નિયમસર સુંદર સુકમાળ પથારી ઉપર સુંદર સ્થાનમાં શયન કરવું અને મિથુનની ઇચ્છા થાય તે સુંદર છેલડી કામવતી કામિનીથીશક્તિ પ્રમાણે કામક્રીડા કરવી. સંગના આદિ તથા અંતમાં ભેંશનું અથવા ગાયનું સાકર સહિત કેટલું દુધ પીવું. સંભોગ કરીને નહાવું. વૃદ્ધા એટલે પિતાથી મોટી ઉમ્મરવાળી સ્ત્રી સાથે સંભોગ કરવો નહીં; કેમકે સુ કે ખરાબ માંસ, શ્રદ્ધા સ્ત્રો, ઉગતા સૂર્યને કે કન્યા સંક્રાંતિનો તડકો, બરોબર નહીં જામેલું દહી, પરોઢીયે મૈથુન કરવું અને પરોઢીયે ઉંઘવું એ છ વાનાં તુરત પ્રાણને નાશ કરનારા છે. પણ જે તાજું માંસ, નવું અન્ન, બાળા સ્ત્રી, દુધનું જમણ, તાજું ઘી અને ઉના પ For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે. શારીરિક અને ઈદ્રિયવિજ્ઞાન પ્રકરણ. ( ૩ ) ણીથી ન્હાવું એ છ વાનાં તુરત પ્રાણને બળ આપનારાં છે. હેમંતઋતુમાં વાજીકરણના પડે ખાઈ બળ મેળવી પોતાની ઈચછા પ્રમાણે મૈથુન કરવું, શિશિરઋતુમાં મરજી પ્રમાણે, વસંતઋતુ તથા સરદઋતુમાં ત્રીજે દિવસે, વર્ષાઋતુમાં અને ગ્રીષ્મઋતુમાં પંદર પંદર દિવસે મૈથુન કરવું. શીતકાળમાં રાતે, ગ્રીષ્મમાં દિવસે, વસંતમાં દિવસે અને રાતિ, વર્ષમાં મેઘ ગર્જના વખતે અને શરઋતુમાં મરજી પડે ત્યારે મૈિથુન કરવું. પણ, પ્રભાતે, સંધ્યા, મધરાતેં, ગાય છુટે તે વખતે અને બપોરે મૈથુન કરવું નહીં. ગુપ્ત, રમણિક હવા, શોભાયુક્ત મકાનમાં હાસ્ય વિનેદ ગાયન વાજીંત્રાદિના. વિલાસ સાથે વિલાસવતી વનિતા સહ વિલાસ કરે. પુરૂએ રજસ્વળા, રોગી, મેટી ઉમરવાળી, કામદેવના વેગ વિનાની, મલીન કે મલીન વસ્ત્ર-અંગવાળી, દેષિલી, દુબળી, વાંઝણી,–ગરમી આદિ નિના રિગવાળી, અને કડવા બોલી તથા ગર્ભવતી સ્ત્રી સાથે રતિ-ગમન કરવું નહીં. તેમ બહુ જમેલા, ધીરજ વગરના, ભૂખ્યા, દુખતા અંગવાળાએ, રોગી, બાળકે, વૃદ્ધ, મળમૂત્રના વેગવાળા અને મૈથુન કરવાથી જે રોગ વધે તેવા રેગવાળા મૈથુન કરવું નહીં. મંથન કરી નહાઈને સાકર સહિત કહેલું દુધ કે માંસરસ અથવા આસવ પી, ખસના પંખાનો પવન લે, ગળના પદાર્થો ખાવા અને નિદ્રા કરવી એ સદા હિતકારી છે. અતિમૈથુન કરવાથી શળ, ઉધરસ, વિષમજ્વર, ક્ષીણતા, ક્ષય અને આક્ષેપકાદિ વાયુના રોગો થાય છે, માટે હદમાં રહી પ્રત્યેક કાર્ય કરવાં; કેમકે “તિસર રીત” પાછલી પાંચ ઘડી રાત રહે ત્યારે ઉઠી મુખઈ આઠ અંજી પ્રમાણે ટાટું અને મીઠું વાસી પાણી માટીના વાસણમાં ભરેલું હોય તે પીએ તે વાયુ, પિત્ત અને કફને છતી ૧૦૦ વર્ષ સુખે જીવન ભોગવે છે. તથા ગુદાના મસા, જરા, કઢ, મેદવિકાર, ઝાડાનું દરદ, તાવ, પેટના રોગ, હીબગાડ, પિત્તના બગાડ, માથાના, ગળાના, ઠાઠાના, પીઠના, તથા આંખના રેગે, મૂત્રવાની અડચણ, અને વાત, પિત્ત, ક્ષત, કફાદિ રોગને નાશ કરે છે. • ઈતિ ઋતુચર્યા, દિનચર્યા તથા રાત્રિચર્યા સમાપ્ત. શારીરિક અને ઇંદ્રિયવિજ્ઞાન. દેહધારી મનુષ્યના શરીરમાં વાયુ, પિત્ત, કફ એ ત્રણે દેવ, સાત ધાતુઓ, તથા શરીરનું ઉપજવું, મરવું વગેરે જે જે શરીરના ધર્મ છે તેઓનું યથાર્થ સ્વરૂપ સંક્ષેપથી કહીએ છીએમનુષ્યના દેહમાં ૭ કળા, ૭ આશય, ૭ ધાતુઓ, ૭ ઉપધાતુઓ, ૭ ધાતુઓના 9 સઋતજી કહે છે કે-સમજુ પુરૂષે છએ ઋતુઓમાં ત્રણ ત્રણ દિવસે સ્ત્રીને સંગ કરે. પણ ગ્રીષ્મઋતુમાં પંદર પંદર દિવસે સ્ત્રી સંભોગ કરવો. - ૨ કેટલાક ગ્રંથકારે કહે છે કે, સૂર્ય ઉગવાને જરાવાર હોય તે વેળાએ પાણી પીવું, પણ ભેજ કહે છે કે રાતના ચોથા પોહોરમાં રાતે રાખી મુકેલું-વાસી પાણી જ પીવું.” આ વાસી પાણી પીવાને પ્રવેગ મેં પૂર્ણપણે ખાતરીથી અજમાવી જે છે, અને તેથી દસ્ત સાફ ઉતરે છે, પીંડીઓનું કળતર અને માથાની પીડા મટે છે, તથા નેત્રનું તેજ વધે છે, ભૂખ સારી પેઠે લાગે છે, અને ગ્લાનિ મટે છે; પરંતુ નિરંતર નિયમ સહિત પીએ તેજ ફાયદે થાય છે. તે ૩ દિનચર્યા તથા રાત્રિચર્યા અને ઋતુચર્યાને વિશેષ ખુલાશો મેળવવા ચરક, સુશ્રત, વાક્ષટ તથા ભાવપ્રકાશાદિ ગ્રંશનું અલકન કરે, ભા.ક. For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) અમૃતસાગર, તરંગ મળો, ૭ વચા, અને ત્રણ દેવ તથા હાડ, માંસ, મેદને બાંધવાની હાની ન ૮૦૦, જોડના સાંધા ૨૧૦, હાડકાં ૩૦૦, મર્મસ્થાન ૧૦૭, ૭૦૦ નસે, ધમનીનાડીઓ ૨૪, માંસપેસી ૫૦૦, સ્ત્રીઓના શરીરમાં પર અને સર્વવ્યાપિની નાડીઓ ૧૬ છે. પુરૂષના શરીરમાં ૧૦ તથા સ્ત્રીના શરીરમાં ૧૩ છિદ્ર છે. આ સંક્ષેપ માત્રાથી કહેલ છે. હાડ, નસ, માંસપેસી અને મર્મસ્થાને વિષે મહર્ષિઓના ભિન્ન ભિન્ન મત છે માટે તેઓનું નિરાકરણ કરવા વૃદ્ધત્રયી (ચરક, સુશ્રુત, વાલ્મટ) વાંચે. તે સાત કળા પહેલી માંસને ધારણ કરનારી માંસધરા કળા છે, બીજી લોહીને ધારણ કરનારી રાધરા કળા છે, ત્રીજી મેદને ધારણ કરનારી મેદધરા કળા છે, ચોથી કફને ધારણ કરનારી યકૃતપ્લીહા કળા છે, પાંચમી આંતરડાઓને ધારણ કરનારી પુરીષધર કળા છે, છઠ્ઠી અગ્નિને ધારણ કરનારી અમિધરા કળા છે. અને સાતમી શુક્રને ધારણ કરનારી શુક્રધરા કળા છે. સાત આશય-લેહી અને જીવનું સ્થાન રક્તાશય તે છાતીમાં છે. તેને નીચે કાનું સ્થાન, તેનાથી કાંઈક નીચે આમાશય છે, ડુંટીના ઉપર ડાબી બાજુએ અગ્નિનું સ્થાન છે, તે અગ્નિસ્થાનના ઉપર તિલ છે તેને લેમ કહે છે, તે તરશનું સ્થાન છે. અગ્નિના સ્થાનના નિચે પવનનું સ્થાન છે, તેને નીચે ડાબા ભાગમાં મળનું સ્થાન છે તેને હાજરી કહે છે અને તે હોજરી-પકવાશયના નીચે જમણી બાજુએ મૂત્રાશય છે, આ સાત આશયસ્થાન છે. પુરૂષને સાત સ્થાન છે અને સ્ત્રીઓને ૧૦ સ્થાન છે એટલે ગર્ભાશય અને બે સ્તનના બે દુગ્ધાશય એ ત્રણ મળી ૧૦ આશય છે. સાત ધાતુ-રસ, લેહી, માંસ, મેદ, હાડ, પેસી અને વીર્ય એ સાત ધાતુઓ છે. તે પિત્તના તેજથી પાચન થઈ એક એકથી પ્રકટ થાય છે એટલે પ્રત્યેક વસ્તુ ખાધા પછી ચોથે ચેથે દિવસે એક એક ધાતુ પ્રકટ થાય છે. તાત્પર્ય એકે ખાધેલી ચીજમાંથી ચોથે . દિવસે રસ નામને ધાતુ થાય છે, આઠમે દિવસે લેવી, બારમે દિવસે માંસ, સોળમે દિવસે મેદ, વશમે દિવસે હાડ, વીશમે દિવસે પસી અને અરૂાવીશમે દિવસે વીર્ય પેદા થાય છે. સાત ધાતુઓના મળ-જીભ, આંખ અને ગલોફાનું પાણી એના મળ રસધાતુનો મળ છે, રજકપિત્ત લોહી ધાતુને મળ છે, કાનને મળ માંસ ધાતુને મળ છે, જીભ દાંત બગલ અને ઇદ્રિ એના મળ મેદને મેલ છે, નખ, વાળ, અને રૂંવાડી હાડનો મળ છે, આ ખના પીઆ અને મહે ઉપરની ચીકાશ મજ્જાને મળે છે અને હે ઉપરના ખીલ તથા છેલ્લીઓમાંથી નીકળતી કણીયે વીર્યને મળ છે. સાત ઉપધાતુઓ-ચરબી માંસનો ઉપધાતુ છે, પરસેવો મેદ, દાંત હાડને, વાળ મ . જ્જાને, અને એ જ શુકનો ઉપધાતુ છે, તે જ સર્વ શરીરમાં રહે છે ચીકાશ, ટાઢક, સ્થિરતા, ઉજવળ વગેરે ગુણ ધારણ કરનાર છે. તે સોમાત્મક શરીરમાં સ્થિત થઈ બળ તથા પુષ્ટિ પ્રકટ કરે છે. સ્ત્રીઓના શરીરમાં બે ઉપધાતુઓ વિશેષ છે એટલે બે સ્તનમાં દુધ થાય છે તે બે અને રજોદર્શન એ ત્રણ ઉપધાતુઓ સ્ત્રીના અંગમાં હોય છે. સ્તનમાં દુધનું આવવું અને નિમાં લોહીનું આવવું સમય આવ્યે પ્રકટ થાય છે અને સમય વીત્યે બંધ થાય છે. અર્થાત સ્તન્ય રસનો ઉપધાતુ અને આર્તવ લેહીને ઉપધાતુ છે. સાત ત્વચા-ચામડી-પહેલી અવભાસિની ત્વચા છે તે સિમકનું સ્થાન છે એ For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિચીશ ) મિશ્ર પ્રકરણ ( રૂટક) એટલે સિંધ્ધકે પહેલી ત્વચામાં પેદા થાય છે, બીજી લોહીના સ્વચા છે તે કીલકકોઢની જન્મભૂમિ છે. ત્રીજી સ્વતા ત્વચા તે ચર્મદળકેટની જન્મભૂમિ છે, જેથી તામ્રા ત્વચા છે તે ફિયાસકઢની જન્મભૂમિ છે, પાંચમી વેદની વચા છે તે સર્વેકેદની જન્મભૂમિ છે, છઠ્ઠી રોહિણે ત્વચા છે તે ગાંઠ ગડગુમડ કંઠમાળાદિની જન્મભૂમિ છે અને સાતમી સ્થળા ત્વચા વિદ્રધિ-આદિની જન્મભૂમિ છે. એ સાત વચાનું જાડ૫ણ જવ જેટલું છે - ત્રણદોષ-વાયુ, પિત્ત અને કફ એ ૩ દે છેએ ત્રણેના પાંચ પાંચ ભેદ છે, એ પાંચ પાંચ ભેદ સ્થાનમેદના કારણથી માનવામાં આવેલ છે, પિત્ત પાંગ છે, કફ પણ પાંચળે છે, પણ તે બન્નેને વાયુ પિતાની પ્રબળ ગતિવડે આખા શરીરમાં ફેરવી ભિન્ન ભિન્ન રોનાં રૂપે પ્રકટાવે છે. વાયુનું સ્વરૂપ-વાયુ દોષ ધાતુ ભળને એક સ્થાનકેથી બીજે સ્થાનકે લઈ જનાર છે, શીધ્રગતિવાળે છે, ચપળ છે, સૂક્ષ્મ છે, શીતળ છે, સુકો છે, હલકો છે, ખર, ૬, ગવાહી, તેજ્યુક્ત, દાહક, અને રજોગુણમય છે. તે વાયુનાં પાંચ સ્થાન છે, તેથી તેનાં પાંચ સ્વરૂપ છે એટલે હોજરી, કોડો, અગ્નિસ્થાન, છાતી. અને કંઠ એ પાંરા ઠેકાણાં વાયુનાં છે. ગુદામાં રહેલે અપાનવાયુ, નાભિમાં સમાનવાયુ, હૃદયમાં પ્રાણવાયુ, કંઠમાં ઉદા વાયુ અને સર્વ શરીરમાં વ્યાનવાયુ રહે છે તે પિતા પોતાના સ્થાનથી ભ્રષ્ટ થએ અનેક પ્રાણઘાતક રોગોને જન્મ આપે છે. - પિત્તનું સ્વરૂપ-પિત્ત ગરમ છે, પાતળે છે, પીળે છે, સતોગુણમય છે, કહે છે, તી છે, અને દગ્ધ થયે માટે છે. તે પાંચ સ્થાનમાં રહેનાર છે એટલે અગ્નિના આશયમાં તિલકમાણ અગ્નિરૂપ થઈ રહે છે, ત્વચામાં કાંતિ કરનાર, નેત્રમાં રહી દેદિપ્ય દષ્ટિ રાખનાર, પ્રકૃતિમાં રહી પાચનક્રિયા કરનાર અને હૃદયમાં રહી બુદ્ધિ-આદિને પ્રકટ કરનાર છે. તેનાં રંજક, પાચક, ભાજક, આલોચક અને સાધક એવાં પિત્તનાં પાંચ રૂપ છે. કફનાં સ્વરૂપ-સ્થાન–કફ ચીકણો, ભારી, વેત, પિશ્કિલ, શીતળ, તમોગુણમથી તથા મીઠે છે અને દગ્ધ થયે ખારો થાય છે, તે આમાશયમાં, માથામાં, ગળામાં, છાતીમાં અને સાંધાઓમાં પાંચ રૂપથી રહે છે. એટલે કે દેહમાં રહી, દેહની સ્થિરતાને સર્વ અંગેના કોમળપણાને કરે છે, તે કલેદન, સ્નેહન, રસન, અવલંબન અને શ્લેષ્મા એ પાંચ રૂપ છે તે પાંચ સ્થાને જે ઉપર કહ્યાં તેમાં ભિન્ન ભિન્ન રૂપે રહે છે. મનુષ્યના શરીરમાં માંસ હાડ તથા મેકને બાંધવાના માટે સ્નાયુઓ-નસે તથા શરીરના આધારભૂત હાડકાં છે કે જે સદા દેહને ભાર માર સહન કરનાર છે તથા શરીરમાં મર્મથાને છે એટલે જે જીવને ધારણ કરનાર સ્થાન છે તે મર્મસ્થાન કહેવાય છે, તે અને સાધેમાંધાઓને જોડનાર સંધિન પણ ઘણી છે, તે વાયુ પિત્ત કફ તથા સાત ધાતુઓને વહેવાવાળી છે. તે સિવાય ધમની–મુખ્ય નાડી છે તે રસને વહેવાવાળીઓ અને પવનને વહેવાવાળીઓ છે. ૧૬ તે મેટી નસો કે જેને કંડરા કહે છે, તે પણ શરીરમાં વિધમાન છે અને પિતાપિતાને ધર્મ બજાવે છે. અર્થાત શરીરને સંકેચવું કે વિસ્તરવું તે કામને બજાવે છે. સ્નાયુ, હાડકાં, મર્મસ્થાન, જોડન, ધમનીઓ, કડાઓ અને માંસ પેસીઓ એઓની મારી પ્રત્યેક ગ્રંથોની ભિન્ન ભિન્ન રીતિની છે કે વધારે તે કઈ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અમૃતસાગર. (328) (તરંગ ઓછી એમ મતાંતર દર્શાવે છે, તેનું કારણુ તા એજ છે કે કાઇએ કેવળ મોટાઓની ગણના કરી છે અને કોઇએ કેવળ સૂક્ષ્મની ગણના કરી નથી અને કાઇએ સૂક્ષ્મ સહિત માદાઓનું ટોટલ કરી સરવાળા બાંધેલ છે, જેથી મતફેર પડે છે; પરંતુ વાસ્તવિકરીતે સર્વનું કહેશુ મ્રુત્ય છે. આ શંકાઓનું સમાધાન ગૃહમીથી કરી લેવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરમાં દશ દ્રિ-દ્વાર છે એટલે બે નાકનાં, એ આંખનાં, એ કાનનાં, લિંગનું, ગુદાનું, મુખનું અને રંધ્ર એ દશ દ્વાર કહેવાય છે તે પૈકી રત્ર વગર નવ દ્વાર ખુલ્લાં છે. સ્ત્રીયાના શરીરમાં ત્રણ દ્વાર વિશેષ હોય છે એટલે એ સ્તનનાં અને એક ગભાશયનું એ ત્રણ મળી તેર દાર છે; જોકે શરીરમાં સૂક્ષ્મદાર તા રામ રેમેં છે, પણ મુખ્ય દ્વાર ઉપર પ્રમાણેજ છે. ડૂંટીની ાખી બાજુએ હેાજરી અને અરલ છે; તેમજ જમણી બાજુએ યકૃત છે. ઉદાનવાયુના આધાર તે ફેફસાં છે અને લેહીને વહેવાવાળી જે નસે તેનું મૂળ અરલ છે. રંજકનામા પિત્ત તેનું જે સ્થાન તેના વિષે જે રક્તનું સ્થાન છે તેને યકૃત કહે છે. ઘૂંટીના ડાભા ભાગમાં અભ્યાશયના ઉપર જે તિલ છે તે જળને વહેવાવાળી જે નસે છે તેનું મૂળ અને તિલ તે તરશને ઢાંકી દે છે અને કૂખમાં જે એ ગાળા છે તેને વૃક કહે છે તે અન્ને જારને જે ભેદ છે તેને પુષ્ટ કરે છે તથા જે પણ તે વહેવાવાળી નસે તેના આ ધારભૂત છે તેમજ પુરૂષાર્થને વહેવાવાળા છે, લિંગ ગર્ભા છે અને વીર્ય, મૂત્ર એને આ ધાર છે તથા હૈયું મન ચિત્ત બુદ્ધિ અહ ંકાર એનું સ્થાન છે, અને આજનું ઘર છે. નાભિ ધમની શિરાઓને-આદિ લઇ નસાનું સ્થાન છે અને સર્વ ધાતુઓના સંયેાગથી નાભિના જે વાયુ છે તે શરીરને પુષ્ટ કરે છે. નાભિને પવન હૈયાના ક્રમળમાં જાય છે તેને સ્પર્શ કરી ગળાની બાહાર નિકળે છે અર્થાત્ વિષ્ણુપદનું જે અમૃત તેને પીવા નાસિકાઠારા પવનથી આકાશના અમૃતને પીતે કરી મુખ નાસિક્રાારા ગળા વગેરેમાં થઇ પેટમાં પ્રાપ્ત થાય છે અને વેગવડે તે પવન સમસ્ત દેહના અંગેામાં ક્રી અગાને જીવને તથા જારાને પુષ્ટ કરે છે. શરીર તથા હ્રદયના પ્રાણ પવનને જે સયેગ તેને આયુર્બળ કહે છે અને શરીર પ્રાણની જે જુદાઇ થવી તેને મરણ કહે છે. આ પૃથ્વીમાં પ્રાણીમાત્ર મરણને શરણ છે, પણુ કાઇ અસર નથી માટે મરુણ અનિવાર્ય છે, તેથી મૃત્યુને જીતી શકાય તેમ નથી પરંતુ વૈધ રાગાને જીતી શકે છે અર્થાત્ સાધ્ય રોગને મટાડી શકે છે; એ કે સાધ્ય રેગ થયા છતાં ખેદરકારી રાખી ઉપાય (પધ્ય) ન કરવાથી જાપ્ય-કષ્ટસાધ્ય થાય અને કથ્થ કરે તેા કષ્ટસાધ્ય રોગ અસાધ્ય રૂપે થાય છે તથા અસાધ્ય છતાં પણ કુપથ્થ કરે તે નિશ્ર મૃત્યુ પામે છે; કારણ કે રાતો મંત્રિમ માટે મનુષ્ય માત્રને એ અવશ્યનું કાર્ય છે કે, હિતકારી, પ્રકૃતિને પસદ પડે તેવા આહાર-વિહારમાં વિચરી પોતાના શરીરનું સંરક્ષણ કરવું; કેમકે ધર્માર્થ કામ મોક્ષાળાં રાપર સાધન સ્મૃતમ્ શરીરમાં વ્યાધિ થવાથી મનુષ્ય કોઇ કાર્ય કરવામાં સમર્થ થઇ શકતું નથી માટે શરીરને આરેાગ્ય રાખવું એજ પરમ પુરૂષાર્થ છે. લૌકિકમાં પણ પ્રસિદ્ધ કહેવતછે કે એક તનદુરૂસ્તિ હજાર ન્યામતપહેલું સુખ તે જાતે નરા-માર્ટ કર્મવિપાકને જાણનાર મનુષઁ ચાર પુરૂષાર્થ-ધર્મ અર્થ કામ તથા મેક્ષના સાધનરૂપ શરીરને સાચવવું. જે શરીરને સતાપે છે તે વિશ્વ સતાપક -ધાતક છે અને જે શરીરને સતેજે છે–સાચવે છે તે સમસ્ત જગતને સાચવે છે-રક્ષણ કરે છે એમ જાણવુ સાત ધાતુઓના ભળ વાયુ પિત્ત અને ક એ ત્રણે તે પોત પોતાના સ્થા For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે) મિશ્ર પ્રકરણ. ( પ) નમાં સમાન રૂપે રહ્યા હોય તે શરીરને મહાસુખ મળે છે, પણ જો એ ઓછાવત્તા રૂપે થાય છે તે અનેક રોગોને જન્મ આપી શરીરને નાશ કરે છે. આ સંબંધી વિશેષ ખુ લાશે મેળવવા વૃદ્ધત્રયી વાંચે.. શારીરિક ઈહિયવિજ્ઞાન સમાપ્ત સૃષ્ટિ કમ. આ બ્રહ્માંડના કારણે આમાં જે તિરૂપ સત-ચિત-આનંદ રૂપ બ્રહ્મ પરમાભા તે પૃહા રહિત નિર્ગુણ છે, તે પિતાની પ્રકૃતિરૂપ ભાયાથી-માયાના વેગથી, ઈચ્છાદિ યુકત થઈ આ જગતને ઉત્પન્ન કરે છે-એટલે પરબ્રહ્મ પરમાત્માની માયા નિત્ય છે, જેમ સૂ ની પ્રતિઋયા-પ્રકાશ છે તેમ પરમાત્માની પ્રતિઅછાયા માયા છે. તે માયાએ જડ ચેતન્યતાને સંગ કરી આ અનિત્ય-ક્ષણભંગુર અસાર સંસારને ઉત્પન્ન કર્યો, જેમ. નાટકી લે કે બાજીગર લેકે પોતાની માયા ફેલાવી અનેક રૂપને પ્રકાશે છે તેમ તે માયા-પ્રકૃતિ સંસારની માતા તેને પ્રથમ બુદ્ધિને ઉત્પન્ન કરી. તે બુદ્ધિ કેવી છે? કે પછામથી મહતને જેનું સ્વરૂપ છે. તે મહતથી અહંકાર ઉત્પન્ન થે, તેના ત્રણ પ્રકાર છે-રજ, તમ અને સત એ ત્રણ ગુણો છે. રૂપ અહંકારના ભેદ છે. પછી તે સગુણ અને રજોગુણના મેળાપથી દશ ઈદ્રિયો ઉત્પન્ન થઈ તથા અગ્યારમું મન પણ પેદા થયું અર્થત મન, નાક, જીભ, આંખ અને ચામડી એ પાંચ જ્ઞાનેંદ્રિ તથા વાણી, હાથ, પગ, લિંગ અને ગુદા એ પાંચ કર્મેન્દ્રિય મળી દશ ઈદ્ધિ થઈ. તમોગુણ વિશેષ સતે ગુણના મેલાપથી પાંચ તન્માત્રા એટલે શબદ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ એ પાંચ તન્માત્રા છે. તે તન્માત્રાથી પંચ મહાભૂત પેદા થયા; અર્થત શબ્દથી આકાશ, સ્પર્શથી વાયુ, રૂથી અગ્નિ, રસથી જળ અને ગંધથી પૃથ્વી ઉત્પન્ન થયાં. પાંચ જ્ઞાતિના વિષય એટલે કાનને વિષય શબ્દ, ચામડીને સ્પર્શ, નેત્રને રૂપ, જીભને સ્વાદ અને નો સુગંધિ દુર્ગધિ ગ્રહણ કરવાને વિષય છે. કવિના વિષય એટલે વાણી વિષય બોલવું, હાથને ગ્રહણ કરવું, પગે ચાલ, લિંગને મધુન કરવું અને ગુદાને વિષય મળનો સર્વ પ્રકારે ત્યાગ કરવાનું છે. પ્રફ તિને પ્રાધાન, પ્રકૃતિ, શક્તિ, નિયા અને વિકૃતિ એવાં પાંચ નામોથી ઓળખે છે તે શિવથી સંયુકત રહે છે તે પ્રકૃતિના વીશ મહતત્વ છે. એટલે અહંકાર ૧, પાંચમાત્રા ૬, દશ ઈદ્રિયો ૧૭, મન ૧૮ પ્રકૃતિ ૧૦ અને પાંચ મહાભૂત ૨૪ એ ચાવીશ મહતત્વ કહેવાય છે, તે વિકાર છે. એ ૨૪ મહતત્વને રહેવાને શરીર રૂપી ઘર છે. એ ઘરમાં જીવાત્મા શુભ તથા અશુભ કર્મોને આધીન થએલે નિવાસ કરે છે. તે મનરૂપી દૂતને વચ્ચે થ જીવથી સંયુક્ત શરીર બુદ્ધિવાન દેહ કહેવાય છે. તે દેહ પાપ-પુણ, સુખ દુઃખાદિકેએ કરી વ્યાપ્ત છે મનથી પાસમાં બંધાયેલ તથા પિતાના કરેલા કર્મથી બંધાયેલ છે. વાત્મા એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, દશ ઈદ્રિયો અને બુદ્ધિ એ સર્વ અજ્ઞાનથી જીવાત્માના બંધનરૂપ છે. જ્યારે આભાને આત્મજ્ઞાન થાય ત્યારે એ બંધનથી મુંકા થઈ મુક્તિને સંપાદન કરે છે. જેથી દુઃખ ઉપજે તે વ્યાધિ અને જેથી સુખ ઉપજે તે આરેગ્યતા કહેવાય છે. For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૬) અમૃતસાગર (તરંગ આ પ્રમાણે સંક્ષેપથી સૃષ્ટિની ઉત્પત્તિ કદી વિશેષ ખુલાશા માટે વેદ પુરાણ અને ચરક સુશ્રત વાભાદિનું અવલોકન કરો. સૃષ્ટિક્રમ સંપૂર્ણ આહારનું, પરિપાકનું, ગર્ભની ઉત્પત્તિનું તથા બાળક પોષણાદિનું લક્ષણ. પ્રાણીમાત્ર જે ભજન કરે છે તે પ્રથમ પવનની પ્રેરણાએ આમાશયમાં પ્રાપ્ત થઈ પાચક પિત્તના પ્રભાવથી કાંઈક પરિપકવ થઈ અન્સ–ખાટાપણાને પ્રાપ્ત થાય છે. પછી નાભિમાં રહેનારા સમાન વાયુથી છે છઠ્ઠી ગ્રહણ નામની કળામાં પ્રાપ્ત થાય છે, તદનંતર ગ્રહણી કળામાં આહાર પચી કેદની અગ્નિએ કરી કડ થઈ પછી તેજ આહાર કણવા અગ્નિથી સારી રીતે પચવાથી રસરૂપ થાય છે. જો આહાર સારી પેઠે પચે નહીં અને કા રહી જાય તે તે આહારને આમ થઈ જાય છે. જે કોઠની અગ્નિ પ્રબળ હોય તે તે આહારને રસ મધુર થાય છે અને મધુર થઈ ચીકણાપણાને પ્રાપ્ત થાય છે તથા સારી પેઠે પાકી-પચી શરીરની સર્વ ધાતુઓને પુષ્ટ કરે છે–એ રસ અમૃતતુલ્ય થાય છે અને જે આહાર મંદાગ્નિએ કરી દગ્ધ થઈ ગયો હોય તે પેટમાં કડવો ખાટે કે વિષ સ્વભાવને પ્રાપ્ત થાય અથવા એ રસ રેગેના સમૂહને શરીરમાં પ્રાપ્ત કરે છે. આહાર સાર-રસથી જ બળ પ્રાપ્ત થાય છે. જે આહારને રસ સારહીન હોય તે પાતળો મળ થાય છે તે નેટ છે, જે પાણી પીવામાં આવે છે તેને સાર તો નોધારા વાયુ સઘળા અંગમાં ફેલાવી દે છે અને નિઃસારને પેટમાં પ્રાપ્ત કરી મૂત્ર બનાવી લિંગદ્વારા બહાર કાઢે છે તથા આહારનું કીટ જે મળ તે હોજરીમાં રહે છે તેને ગુદાને પવન બળવડે ગુદાદ્વારા બહાર કાહારે છે. આહારનો જે રસ તે નાભિને સમાન વાયુની પ્રેરણાથી મનુષ્યના હૈયામાં જઈ મળે છે અને પિત્તથી પચ્યા પછી લાલ રંગનું લોહી થઈ સર્વ શરીરમાં જીવનના આધાર ભૂત થઈને વહે છે. જમેલા પદાર્થોને ચાર ચાર દિવસે એકે ધાતુ બની અઠ્ઠાવીશ દિવસે વીર્ય થાય છે અને સ્ત્રીને અઠ્ઠાવીશ દિવસે કે મહિને જ થાય છે. સ્ત્રીધર્મ થયા પછી સ્ત્રી પુરૂષના સંયોગથી સ્ત્રીનું શુદ્ધ લોહી અને પુરૂષનું શુદ્ધ વીર્ય મળી ગર્ભસ્થાનમાં ગર્ભને ઉત્પજ કરે છે અને નવ મહીને નિદ્વારા પ્રસવ થઈ બાળક પ્રકટે છે. મૈથુન સમય સ્ત્રીનું સ જ ઓછું અને પુરૂષનું વીર્ય વિશેષ હેય તે પુત્ર, તથા વીર્ય ડું અને રજ વધારે હેય તે પુત્રી અને બન્ને સમાન હોય તે નપુંશક પદા થાય છે. પછી જે હરિની ઈચ્છા હોય છે તે બને છે, પણ ઘણું કરીને ઉપર પ્રમાણે આધાર રખાય છે. બાળકના જન્મ પછી એક મહીનાનો થાય ત્યારે ૧ રતિ ઔષધ આપવું એટલે દુધ, ધાવણ કે સાકર સંગાથે આપવું અને દરમાસે એક એક રતિ માત્રા વધારતા જવી એટલે વર્ષને થાય ત્યાં સુધી. પછી એક માસ ઔષધ આપવું તે સોળ વર્ષ સુધી. ત્યાર પછી માત્રા યોગ્ય પ્રમાણમાં રાખી છેક ૭૦ વર્ષ સુધી કાયમ માત્રા રાખવી અને ૭૦ વર્ષ પછી પાછી બાળકને સમાન માત્રા ઘટાડી દેવી. આ તેલ કચ્છ અને ચુર્ગ માટે કહેવું છે. મણે જે કવાથ હોય તે તે તેલથી ચાર ગણે આપો. For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પચીશમે ) મિશ્ર પ્રકરણ બાળકને હમેશાં મેંજ આંજવી તથા ઉવાણું વા, સ્નાન કરાવવું. દર મહિને ઉલટીની દવા પવી. અને હરડેને ઘસારો નિત્ય પાવે. પાંચમે વર્ષે અન ખવરાવવું, સોળમા વર્ષ પછી જુલાબ આપ, તથા મૈથુન ૨૦ વર્ષ પછી ચિંતવવું. આ પ્રમાણે જે વિધિ સહિત ચાલે તે મનુષ્ય કદિ રોગગ્રસ્ત થતું જ નથી અને ઘરઢપણું પ્રાપ્ત થતું જ નથી. ગર્ભ રહે ત્યારથી જ ઉત્તમ વિધની દેખરેખ હેઠળ રહે તે દેહને રેગ, જરા અને મૃત્યુ નડતાં જ નથી. મનુષ્યના શરીરની ગતિ–૧૦ વર્ષ લગી બાળપણ ૨૦ વર્ષ લગી શરીરનું વધરાપણું, ૩૦ વર્ષ લગી શરીરનું મોટાપણું થાય છે, ૪૦ વર્ષ લગી બુદ્ધિનું આગમન રહે છે, ૫૦ વર્ષ લગી ત્વચાનું ગાઢપણું રહે છે, ૬૦ વર્ષ લગી નેત્રની જ્યોતિ રહે છે, ૭૦ વર્ષ લગી શરીરમાં વીર્ય રહે છે. ૮૦ વર્ષ લગી વીર્યનું ચૂનોધપણું રહે છે. ૪૦ વર્લ્ડ લગી જ્ઞાન-ધારણા રહે છે, ૧૦૦ વર્ષ લગી બોલવું, હાથ પગમાં બળ અને મળ-મૂત્રના ત્યાગનું જ્ઞાન રહે છે, ૧૦૦ વર્ષ લગી સ્મરણશક્તિ રહે છે અને ૧૨૦ વર્ષ લગી પ્રાણ માત્ર રહે છે. જે મનુષ્યનું શરીર નિરોગી રહે તો ઉપર જે લખી ગયા છીએ તે દશ દશ વર્ષ પછી ઘટી જાય છે. મનુષ્યના આયુનું પ્રમાણ ૧૨૦ વર્ષનું ગણાય છે. ધતિ અહારનો, પરિપાકને, ગર્ભપત્તિ અને બાળક પોષણાદિનો આપ કાર સંપૂર્ણ વાતાદિ પ્રકૃતિભેદથી મનુષ્યના મનની પડતી પિછાણ. જે મનુષ્યના વાળ ટુંકાદુર્બળ-કૃશ શરીર, લૂખું શરીર, વાચાળ, ચંચળ મનવાળું હોય અને આકાશમાં રહેવાવાળા પ્રાણી-પદાર્થોનાં સ્વમ આવે તે તેની વાયુ પ્રકૃતિ જાણવી. જેને જવાનીમાં ધોળાવાળ આવી જાય, બુદ્ધિવંત હય, પરસેવો વધારે આવે, ક્રોધ હોય અને સ્વમામાં તેજ દેખાય તો જાણવું કે તેની પિત્તપ્રકૃતિ છે. જેની ગંભિર બુદ્ધિ હેય, ચીકણાવાળ, બળવાન હોય અને પાણીના સ્થાને સ્વમામાં દેખે તે જાણવું કે તેની કફપ્રકૃતિ છે. વિશેષ જ્ઞાન મેળવવા અન્ય પ્રાચીન ગ્રંથોનું અવલોકન કરે. દતિ પ્રકૃતિ વિચાર સંપૂર્ણ ઈતિ શ્રીમન્મહારાજાધિરાજ રાજરાજેશ્રી સવાઈપ્રતાપસિંહજી વિરચિતા અમૃતસાગર નામના ગ્રંથ વિષે ઋતુચ, દિનચર્યા, રાત્રિચર્યા, અને શારી ઇકિયવિજ્ઞાનાદિ નિરૂપણ નામને પચીશ તરંગ સંપૂર્ણ Sિ For Private And Personal Use Only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૮ ) www.kobatirth.org અમૃતસાગર Acharya Shri Kailassagarsuri Gyanmandir લેખકની વિાસ. : કિરીટ દ. તે ભવ રોગ થકી બચવા મન, તે નર નિત્ય ભજો નટનાગર: તે ભ્રમ રાગથી મુક્ત થવા મન, તે ગુરૂ જ્ઞાનિ બન્ને નર નાગર. જો મન રોગથી મુક્ત થવા મન, તે ભજવા રૃપ જો તન રોગથી મુક્ત થવા મન, તો નિરખો નિત અમૃતસાગર, રતનાકર; મત્તગજે છંદ ૨. જેમ કરી દધિમંથન સુંદર, સુંદર માખણ તારવી લ્યે છે; જેમ કી મધમાખી સ્થળે! સ્થળ, ઉત્તમ માક્ષિકને ઉધરે છે. જેમ જšરી જવાહિરમાં થી, પાખિ શુદ્ધ મણિ ગૃહિ કર્યું છે; તેમ સુતત્ત્વ તમામ તાસ રચ્યો, વર ગ્રન્થા પૂર્ણ કહે છે. છે વર ભોજન તે! પણ જો ન જમે, દિ તે હિ ભૂખજ ભાગે; છે પય પાવિને ગંગ તણું, પણ પાન કર્યા વિષ્ણુ પાપ ન ત્યાગે. છે. વર કેંસર રંગ તથાવિન્દ્ર, સ્પર્શ કર્યા વિણ રંગ ન લાગે; કામિત પૂર્ણ પુસ્તક આ પણ, સિદ્ધ કર્યે જયદુંદુભિ વાગે. જે ગુરૂ વાકય પ્રમાણ થકી, કરશેા ભલિભાત વિચાર પ્રયોગો, તે મળશે ધન કિર્તિ સુઆશિષ, પ્રાપ્ત થશે શુભ ચ્છિત ભાંગા, જો કરશો નિજ ડા’હુપણ તે નડશે, નિત વ્યાધિ ઉપાધિ યે; ફેક ફજેત થશે જગમાં વધશે, મનમાં નિત નૂતન રોગે. દેહરા છંદ. માટે સુગુરૂ સમીપથી, ભણી મનન કરી સાર; દેશ કાળ આદિ તા, કરવા પૂર્ણ વિચાર. કાર્ય કરી ક્રમસ સહુ, મઢે રાગ તત્કાળી; સિદ્ધ થાય સહુ કામ વિળ, વ વેગે જયમાળ, ય છે સુજ્ઞ કૃતન મુજાત, વૈશ્ય હરજીવન કરી; સુપુત્ર હરગોવિંદ, દક્ષ ગ્યાતા ... અધિકે; રામચંદ્ર સુનુ શ્રેષ્ટ, શ્રેષ્ટિ મહાદેવ મુભાગી; પ્રેમિ પરીક્ષક નિત્ય, ગુણી વર ગુણાનુરાગી; એ ઉભય તરાએ ગ્રન્થને, પુનરાદાર કરાવો; અસર નામ કરી અવિનમાં,કીર્તિધ્વજ કાવિયે. For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (૩૮) દેહરા છંદ, સંવત્ શિરે શરે ખંડ શશિ, વિજ્યાદશમી વારૂ, કો પ્રકટ છાપી ખરે, ગ્રંથ સુધાનિધિ ચારૂ. રહિને અમદાવાદમાં, વપર હિતાર્થ નિમિત્ત; પૂર્ણચંદ્ર અચલેશ્વરે, લખે લેખ પ્રિય મિત્ત. ઈંદ્રવિજય છંદ. જે સુજન મુજ લેખ વિષે શ્રમ દોષ થકી રહિ ભૂલ કદાપિ, તે કરિ આપ સુદષ્ટિથિ શેધન લેખ વિદૂષિ કરે મન આપી; દેષ વિના જગ એકજ શ્રી હરિ તે વિણ દોષ લ્હા જગ વ્યાપી, એમ વિચારી જ સાર ગ્રહી કરશે મુજ ઉન્નતિ દેષ ઉથાપી. જ્યાં લગિ વ્યોમ વિષે શશિ સૂર્યજ ક્યાં લગિ શેષ ધરા શિર ધારે, જ્યાં લગિ શંભુ શિવાહ શેતિ જ્યાં લગિ ઔષધિ ભાર અઢારે; નધ નગ નિધિ છે સ્થિર જ્યાં લગિ જ્યાં લગિ ભારતિ વાર્થ ઉચાર, લાં લગિ અમૃતસાગર આ રહિ કાયમ સંકટ સર્વ નિવારે. ૧૧ તથાસ્તુ ! For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - છે. અને અમૃતસાગર ગ્રંથ સમાપ્ત - ૧ છે છે) For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only