SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨૫૦ ) www.kobatirth.org અમૃતસાગર. Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢારે પ્રકારના શુકદેાષનાં જુદાં જુદાં લક્ષણા. સર્ષપિકાનું લક્ષણ એછે કે-ઝેરી જીવડાઓના લેપથી કે દુષ્ટ રવાથી ધોળી સરસવ જેવી ફાલ્લીઓ થાય છે અને તેમાં ક તથા રૂપ હોય છે. ( તર્ગન - યોનિમાં મૈથુન - વાયુ મુખ્ય નિદાન અષ્ટીલકાનુ લક્ષણ એછે કે-લાંબા ટુકા તથા વાંકા કાંટાવાળી કહ્યુ ફોલ્લીઓ થાય છે તે અઠ્ઠીલિકા નામના લુહારના ઓજાર જેવી કહેણુ હાય છે તેથી તેને અષ્ટીલિકા કહે છે, તેમાં મુખ્ય કારણરૂપ વાયુ છે. પ્રથિતનું લક્ષણ એછે કે-દ્રિ જવની એલ રહે છે. તેમાં મુખ્ય નિદાનરૂપ કફ છે. કુંભિકાનુ લક્ષણ એછે કે–જાબુના ઠળી મુખ્ય નિદાનરૂપ મેહી તા પિત્ત હાય છે. આ તેને કુંબિકા કહે છે. અણીએ જેવા કાંટાઓથી નિરતર પુરાઇ ગ જેવી ધેાળી ફાલ્લીઓ થાય છે અને ફોલ્લીઓ કુંબિ–કાયફળ જેવી હોવાથી અલજીનું લક્ષણ એછે કે–આ નામની ફાલી પ્રમેહમાં થાય છે તે લાલાશ તથા કાળાશવાળી કિવા અન્ય ફાલીએથી વીંટાયલી હાય છે તેવીજ ફાલી કેંદ્રિ ઉપર થાય તેને પણ અલજી કહે છે. આ ફેાલ્લાનું મુખ્ય નિદાન મહી અને પિત્ત છે. મૃદિતનું લક્ષણ એછે કે-શકદોષ થતાં ઇંદ્રને દબાવવાથી જે સોજો ચઢેલા હોય તે મુદિત કહેવાય છે—આનું મુખ્ય નિદાન વાયુ છે. સમૂડિકાનું લક્ષણ એછે કે-કદોષ થતાં બન્ને હાથવતે ખંદ્રિને બહુજ ચાળી મસળી નાખે તેથી જે ક઼ાલ્લી થાય છે તે સમૂહપડકા કહેવાય છે આમાં પણ મુખ્ય નિદાન વાયુ છે. અવમથનું લક્ષણ એછે કે-ધણી અને લાંબા અંકુરો વાળી ફોલ્લી ઈંદ્રિના વચમાં ક્રાટે છે તથા તેમાં પીડા થાય અને રૂંવાડાં ઉભાં થઈ આવે છે. આમાં લોહી તથા ક કાપેલાં હોય છે. પુષ્કરિકાનું લક્ષણુ એછે કે-આસપાસ ન્હાની અન્ય ફાક્ષીઓથી જે ફાલ્લી વીંટાયલી હોય અને કમળના ડાડાના જેવી હોય છે—આ કેાલી પિત્ત અને લોહીના કેપનિત છે. સ્પર્શહાનિનું લક્ષણ એછે કે-જેને અડતાં સ્પર્શે સહન ન થઇ શકે એવી ફાલી શૂકદોષના લીધે કાપેલા લાહીથી ઉત્પન્ન થાય છે. ઉત્તમાનું લક્ષણ એછે કે-દોષનેલીધે થએલા અપચાથી મગ તથા અડદ જેવી રાતી ફાલી થાય છે અને તેમાં મુખ્ય કારણુ લોહી તથા પિત્ત હોય છે. રાશનનું વધુ એછે કે–દ્રિ ચાળણીનાં કાણા જેવા દિયેલી કારે બાજુએ વીંટાઇ જાય છે અને જેમાં મુખ્ય નિદાનરૂપ વાયુ તથા લેાહી છે. ત્વક્ષાકનું લક્ષણુ એછે કે-જે ખંદ્રિની ચામડીનું પાકવું તાવ તથા બળતરાને પેદા કરનાર છે તે પાક કહેવાય છે અને જેમાં વાયુ તથા લોહીના પ્રકોપ હોય છે. For Private And Personal Use Only શાણિતાભ્રંદનુ લક્ષણ એછે કે કાળા ફાલ્લા તથા રાતી કેાલીથી ઈત્રિ પીડાય અને તેમાં આકરી વેદના થાય છે. માંસાર્બુદનુ લક્ષણ એછે કે-માંસના દુષ્ટપણાનેલીધે ધંત્રિ ઉપર માંસની રસોળીઓ થાય છે તે માંસાબૂદ કહેવાય છે.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy