SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્યું. ) તૃષા પ્રકરણ, ( ૧૦૭ ) નવી તેને પ્રભાતે લસાટી સાકર મેળવી પીએ તે. પિત્તની તૃષા તથા દાહ મટે છે. અથવા દાડમનું સુંદર સમૃત સાકર મેળવી પીએ તે પિત્તની તૃષા મટે. અથવા ઠંડી જગ્યામાં રહેવાથી, જળક્રિડા કરવાથી, ઠંડી વસ્ત્રના પહેરવાથી પિત્તની તરશ તથા ઉમદા મટે છે. અથવા કપૂર, ચંદન, તથા અગરનો લેપ કરવાથી પિત્તની તરશ મટે છે. ફની તૃષા વાળાને તીખી, કડવી તથા ઉષ્ણ વસ્તુના સેવનથી કકની તરશ મટે છે. અથવા લવીંગના કવાથથી કફની તરશ મટે છે. અથવા જીરૂ, સુંઠ, સંચળ, એનું ચૂર્ણ કરી પાણી સંગાથે કાકે તે! કની તરશ મટે છે. અથવા સુંદર મધ-દારૂના પીવાથી કફની તા મટે છે. અથવા વડના અધૂરા–વડવાઇના ગા, જેઠીમધ, ચોખાની ધાણી અને કસળકાકડીના ગાળા એએનું અત્યંત સન ચૂર્ણ કરી કિવા તેની ગોળી વાળી મુખમાં રાખે તે તરશ મટે છે. અથવા ખીજોરાની જડ, કોડને! ગર્ભ, દાડમનું મુળ, ચંદન, લેાદર અને એરડીનાં મૂળ એને પાણી સંગાથે ઝીણાં લસોટી માથા ઉપર લેપ કરે તેા તરશ, દાહ અને શેષ મટે છે. અથવા જીભ, તાળવું, ગળું તથા તરશ લાગવાનું સ્થાન એએ સુકાતાં હોય તે ખીજોરાના કૈસા ધીમાં કે સેવમાં વાટીને તેને માથા ઉપર લેપ કરવા. અથવા આમળાં, કમળ, ઉપલેટ, ડાંગરની ધાણી, અને વડવાઇના ગા એએનું ચૂર્ણ કરી મધ સંગાથે ગાળી કરી માહાડામાં રાખે તે! અતિ ઉગ્ર તરશ અને દારૂણ શાષ નાશ પામે છે. શસ્ત્રના પ્રહાર-જમ્મસ થયાથી તૃષા લાગતી હોય તેા બકરાનું લોહી પીવરાવવું અથવા અકરાના માંસના રસ–સેરવે, મધ યુક્ત કરીને પાવા, અથવા ખીરમાં સાકર મેળવી ખાવી તેા જખમની તૃષા મટે છે. રસ ક્ષયથી તૃષા થઇ હોય તે દુધ સહિત પાણી પાવું તથા માંસનું પાણી કે મધુર પાણી પાવું. આમથી તૃષા ઉત્પન્ન થઈ હોય તો ખીલીને ગર્ભ તથા વજ સહિત દીપન પદાર્થે પાવા. અથવા તે બન્નેના કવાથ કરી પાવે. ભારે પદ્માચાના ખાવાથી તરશ લાગતી હોય તે તેતેનાશ કરનારા પદાર્ચેાથી, ક્ષયથી થએલી તરશ વિના અન્ય સર્વ પ્રકારની તરા મટે છે. સ્નિગ્ધ અન્ન ભાજનથી થએલી તૃષા ગાળના પાણીથી, અતિ દુર્ભેળ થએલાની દુધથી મટાડવી. ( મુા, ઉલટી, તરશ, આશ, મદ્યપાન અને સ્ત્રી પ્રસંગ એટલા કારણેાથી પીડાતા મનુષ્યને ઠંડુ પાણી પાવું.) અને રક્તપિત્ત કે માત્યની તૃષા હિતકારી અન્નપાન વા હિતકારી ઔષધથી મટાડવી; કેમકે તરશ મટયા પછીજ અન્ય વ્યાધિના ઉપાય કરવા ચેાગ્ય છે; કારણ કે તરશથી પીડાતા પાણીને પાણી પીવાનું ન મળે તે તુરત મરણને શરણ થાય છે. તસ્યા માણસને બેભાનપણું થાય છે અને બેભાનપણાથી મ્હાંત નીપજે છે; જો કે અન્ન ખાવા ન મળે તે કેટલાક વખત સુધી મનુષ્ય જીવે છે, પણ પાણી પીવા ન મળે તે પળવારમાં પ્રાણ પરલોક સિધાવે છે. એજ હેતુ માટે કોઈપણ સ્થિતિમાં પાણી પીવાની રાકાણુ કરવી નહીં, પણ થેડુ થેડુ યેાગ્ય પાણી પાવું. ઇતિ તૃષાનાઅધિકાર સમાપ્ત, મૂર્છાનો અધિકાર મૂર્ચ્છાની નિદાન પૂર્વક સંપ્રાપ્તિ તથા સામાન્ય લક્ષણ અને સંખ્યા. ક્ષીણુ મનુષ્યને, અતિ દોષવાળાને, પથ્ય કરનારને, મળ-મૂત્રાદિના વેગ રોકનાર For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy