SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૪ ) મૃતસાગર્ ( તર્ગ નહીં, પથ અને મૈથુન એટલાંવાનાં કરે નહીં તે। મૂળમાંથી ફિરંગ રોગ અવશ્ય જાય છે. આ પ્રમાણે એ દિવસ ગાળી ખાવી પણ કારી બમણી કે ત્રમણી પાળવી યેાગ્ય છે. અથવા મારે ૨૪ રતી, કાથા ર૪ રતી, અકલ કરે ૪૮ કરતી અને મધ ૭ર રતી ભાર લઇ એ સર્વને ખરલમાં નાખી સારી પેઠે ટી તેની સાત ગેળીઓ વાળી પ્રભાતે પાણી સાથે ૭. દિવસ સુધી ૭ ગોળી ખાવી અને પરેહજી પાળવી, જેથી ફિરંગવાયુ મટી જાય છે—આ સપ્તશાળી ગુટી કહેવાય છે. અથવા શુદ્ધપારો ૧ તાલ, સુગંધક ૧ તેલો, અને ચોખા ૧ તેલા લઇ એની કાજળ કરી તેનાં સાત પડીકાં વાળવાં અને તેમાંથી નિત્ય ૧ પડિકામાંની દવા તાજા અંગારા ઉપર નાખી યુક્તિ સાથે ઇંદ્રને ધુણી આપે તે કિંગ રેગ મટેછે. અથવા ૨૪ રતીભાર પાર લઇ તેને પીળા ફૂલવાળી કાંસકીના પાંદડાના રસ સાથે હથેળામાં નાખી જ્યાં સુધી પારા ન દેખાય ત્યાં સુધી બન્ને હથેળી ધસવી. પછી બન્ને હાથોને અમિથી શેકવા. આ પ્રમાણે ૭ દિવસ કરે અને ખારા ખાટા પદાર્થેાનો ત્યાગ કરે તે ફિરગવાયુ મટી જાય છે. અથવા લીંબડાનાં પાંદડાનું ચૂર્ણ કરી તે ચૂર્ણના આઠમા ભાગે હરડેનું તથા તેટલુંજ આમળાંનું ચૂર્ણ અને સાળમા ભાગે હળદરનું ચૂર્ણ નાખી તેમાંથી ૨૪ ચણાઠી ભાર રાજ પાણી સાથે સેવન કરે તે બાહાર તથા અંદરના કિંગ નાશ થાય છે. અથવા ચેપચીનીનું ચૂણું ૨૪ ચણેાડીભાર લઇ મધમાં કાલવીને સેવન કરે અને મીઠુ-લૂ ન ખાય તે રિંગ રોગ મટે છે. અથવા શુદ્ધ પારો તાલે ૧, શુદ્ધ ગંધક તાલે ૧, અને કાથે તાલા ૧ લઇ તેઓની કાજળ કરી પછી હળદર, નાગકેસર, ન્હાની એળચી, મ્હોટી એળચી, જીરૂં, શાહુ જીરૂં, અજમો, સુખ, રતાંળી, પીપર, વંશલોચન, જટામાંસી અને તમાલપત્ર એ સર્વનું ના તેાલાભાર ચૂર્ણ કરી કાજળ ભેગુ વાટી તેને આઠ તેાલાભાર મધમાં ધુટી પછી આઠ તાલાભાર ધીમાં વાટી ઝીણું થએ તેમાંથી ના તેાલાભાર્ સેવન કરું તે, ફિર ગવાયુની ચાંદી અવશ્ય મટે છે. તથા તે વિના બીજા ધણા વખતનાં થએલાં ગડ ગુખડે પણ મટી જાયછે, અને મ્હોં આવતું નથી. આ પ્રમાણે ૨૧ દિવસ કરવું અને ખારા ખાટા તેલ વગેરે સર્વ પ્રકારની કરી પાળવી. ભાવપ્રકાશ અથવા ધૃતપાન, વિરેચન તથા લોહી કઢાવવાથી ફિગ મટે છે. અથવા પારા, હિંગળાક, મારયુથુ, હીરાકસી અને ગંધક આ સર્વ શુદ્ધ કરેલાં સમાન ભાગે લઇ પાણી સાથે ઘુંટી ચાંદી ઉપર ચેપડે અગર એ સર્વનું ઝીણું ચૂર્ણ કરી ચાંદી ઉપર ભભરાવે તે ક્રગના નાશ થાય છે-આ સૂતકાદિ લેપ કહેવાય છે. અથવા ૧૦૧ વાર પાણીથી મયેલું માંખણ લઇ તેમાં મેચુથુ, મીણ, કપિલો, બેરજો, સિદૂ૨, સુરેાખાર અને ખેાદારશીંગ એ પ્રત્યેક પદાર્થ એક એક તાલાભાર લઇ પીતળના વાસણમાં નાખી અગ્નિ ઉપર રાખી પકાવી એવ થએ નીચે ઉતારી હથેળીથી મથી નાખી ધોળા લુગડા ઉપર લગાડી-ચાતી કરી મુકે તે બા, ઉપદંશ, કોષ, ક્િરગદોષ, શસ્ત્રને બા, દાંતને કે નખતા ઘા અને દાઝેલાની ચાંદી એ સઘળા પ્રકારના ત્રણા તુરત નાશ ૧ ધૂણી લેતી વખતે હું લુગડું' એઢી ચારે તરફ ઢાંકી પવન ન આવે તેવી જગ્યાએ બેસી ગળા સુધી લૂગડુ' ઢાંકી મેÌહું ખુલ્લુ' રાખી ધૂણી લેવી. ને મેહે ફેબ્રૂણી લાગે તે મ્હોં આવી જાય છે માટે મેહાઅે ધૂણી ન આવે તેમ ગેાઠવણ રાખી ધૃણી લેવી. ૨ મોઢું' ન ખાવાથી તુરત આરામ થાય છે; કદાચ મીડા વિના અના ઉપર અભાવ થાય તે તેના બદલમાં સિ ધાવણ ખાવું તે હરકત નથી. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy