SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેાળમે ) કાઢ પ્રકરણ તેના મધ્ય ભાગમાં તે ગાળાને ગેાઠવી તે ઉપર રાખ તથા કળીચુનેા તાલા ૧૬ દબાવી મજત રીતે તેનું મ્હોં બંધ કરી જે પ્રકારે તેમાંથી જરાપણ ધુમાડે ન નીકળે તે પ્રકારે મુદ્રા દઇ ચૂહે ચઢાવી ૩૨ પાહાર સુધી અગ્નિ આપવા. એની મેળેજ ઠંડા થાય ત્યારે હાંલ્લીને કાહાડી તેમાંથી ચત્નપૂર્વક હરતાલભસ્મને કાહાડી લઇ ખરલ કરી સુંદર શીશીમાં ભરી લેવી. આ ભસ્મ બરક્ તથા મેોધરાના ફૂલ જેવીધાળી અને અગ્નિ ઉપર નાખવાથી ધુમાડા ન નીકળે તેવી શુદ્ધ થાય છે. તે ૧ રતીભાર જુના ગોળની સંગાથે સેવન કરે અને તે ઉપર ચણાની રોટલી, સાડી ચોખા તથા કોદરા ખાય અર્થાત્ ૨૧ દિવસ આ પ્રમાણે કરે અને મીઠું, ખટાસ તેલ આદિ સ દે તા, અઢાર પ્રકારના કોઢ, વાતરક્ત અને ફ઼િરંગ રાગ ( ઉપદંશના એક ભેદ, ) વગેરેને નાશ કરે છે. અથવા પારો, ગધક, હરતાલ અને મશુશીલ એ સઘળાં શુદ્ધ કરેલ ડ્રાય તે લેવાં. ધરના ધ્સ, સિ ંદૂર અને દારૂહળદર એ સર્વ નવ તાલા અને માવચી ૨ તેોલાભાર લઇ એ સઘળાંને વાટી ગાયના ઘીમાં મેળવી શરીરે ચોપડી તડકામાં ૧ પેહાર અથવા ર્ પાહાર બેસે અને પછી ન્હાઇ નાખે તે તેથી ખરજ, દાદર, શ્રૃમિ અને કોઢ એ સર્વને ૩ દિવસમાંજ નાશ કરે છે. અથવા ખાખરાના મૂળની છાલને સુકવી તેની રાખ કરી ૧૦૦ તેલા ભાર લઇ તેમાં શુદ્ધ કરેલી હરતાલના કકડા રપ માસાના પ્રમાણથી મુકો પુન: ખાખરાના મૂળની છાલની રાખથી હરતાલને ઢાંકી; અર્થાત્ એક નવી હાંલ્લીમાં ઉપર કહેલા તેલ પ્રમાણે રાખ ભરી વચમાં હરતાલના કકડા મુકી તે ઉપર પાછી તેનીજ રાખ ઢાંકી સારી પેઠે ધ્યાવી ઢાંકણી ઢાંકી મુદ્રા ક્યા વિના ૧૦ પાહાર સુધી આકરા અગ્નિ આપવા. જ્યારે પોતાની મેળેજ હાંડલી થડી થાય ત્યારે હરતાલના ચૂર્ણભસ્મને આસ્તેથી યુક્તિ સાથે કહાડી લઇ ખરલ કરી તેને વસ્ત્રગાળ કરી સુંદર શીશીમાં ભરી લેવી. એમાંથી ૨ રતીભાર ભસ્મ વગર શેકેલા જીરાના ૧ માસાભાર ચૂર્ણ સંગાથે પાનમાં મુકી ખાય અને તેના ઉપર ટાઢું પાણી પીએ તથા છીરી પાળે એટલે ચણાની રોટલી, તથા શેકેલા ચણા ખાઈ ૪૯ દિવસ પથ્યમાં રહે અને હદથી વિશેષ પવન, વિશેષ તડકો-તાપ સેવન ન કરે તે અઢાર પ્રકારના કાઢ, સર્વ પ્રકારના વાતરક્ત, વિવિધ પ્રકારનાં ગડગુમડ, ધા, પ્રમેહુ ફેોલ્લીઓ, વા પ્રમેહપિટિકા, આમવાયુ અને વાયુના વ્યાધિ એ સર્વને નાશ કરેછે. વિદ્યાપતિ કહેછે કે મે આ પ્રયાગ સારી પેઠે અનુભવેલા છે. અથવા પુવાડીઆનાં બીજ, ખાવચી, સરસવ, તલ, ઉપલેટ, હળદર, દારૂહળદર અને મેાથ એને છાશમાં વાટી-ત્રુટી લેપ કરે તેા, દાદર, ચળ અને વિચચિંકાના નાશ થાય છે. અથવા માથુથુ તથા ટંકણુ ૧-૧ ભાગ અને આવી ૨ ભાગ લઇ એને જળભાંગરાના રસમાં છ દિવસ ઘુટે ભ, ૭ ભાવનાઓ છે ફ્રુટી ધોળા કાઢ ઉપર ચોપડે તે મટી જાય છે-એ અનુભવ સિદ્ધ છે. વૈઘરહસ્ય. અથવા- પારો, શંખનો ચૂનો, અધાડાને ખાર, તલના ખાર, સાટાડીને ખાર, હરડેને ખાર, અરડૂસાતે ખાર, પરવળા ખાર, એરડાને ખાર, જવખાર, ટંકણખાર, સાજીખાર, નવસાદર, આમલસારા ગધક, પાંચે જાતનાં લૂણ ( સંચળ, સિંધવ, વડાગરૂં, દરીનું મીઠું અને મીઠું), ઉપલેટ, સું, મરી, પીપર, કોકમના ઝાડનાં મૂળ, કરકચના ઝાડનું મૂળ, વઢવાડીઆનું મૂળ, હળદર, ઘણુ, બેરીકલ્હાર, કડાયાનેા ખાર, પીપરના ઝાડના ખાર, રાઇ, સરસવ, સિંદૂર, શિલાજીત, પાપડીએ ખારા, પિલા, લાદર, થેારનાં મૂળઆં, આકડાનાં મૂળાઆં, મેથુથુ, ચિત્રા અને આકડાના પાંચે આંગને ખાર, આ સઘળાં ઔષધ ચાર ચાર તાલા ભાર લ યથાયાગ્યરીતે સર્વને વાટી તાંબાના વાસણમાં ગાયના મૂત્રમાં That For Private And Personal Use Only ( ૨૬૧ )
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy