SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૧૪ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર. ચરકના મતથી કાનના ચાર રાગા. વાયુથી, પિત્તથી, કથી અને ત્રિદોષથી એમ ચાર પ્રકારથી થનારા કાનના રોગે છે એટલે જેમાં કાનમાં અવાજ થાય, બહુ પીડા થાય, સેજે હાય અને પાતળુ પરૂ વહે તથા સંભળાય નહીં તે જાણવું કે વાયુથી થએલા કાનના રોગ છે. રાતાશવાળા સોજો હોય, કાન ફાટયા હાય, બળતરા થતી હોય અને ગધાતુ પીળું પરૂ વેહેતુ હાય તે જાણવું કે પિત્તથી થએલો કાનને રાગ છે. કાંઈનું કાંઇ સંભળાતું હોય, વધુર આવતી હાય, સ્થિર સાન્તે હોય, ધાળુ અને ચીકણું પરૂ વહેતુ હાય તથા પીડા ઓછી હોય તે જાવુ કે કથી થએલો કાનને રેગ છે. અને ઉપર કહેલાં સઘળાં જેમાં ચિહ્ન હાય તથા તેમાં જે દોષ વિશેષ હોય તેના વર્ણવાળું પરૂ વહેતું હાય તા નણવું કે સન્નિપાતથી થએલે કાનને રાગ છે. ( તર્ગ કાનની કીનેરીમાં થતા પાંચ રાગાનું વિવેચન. પરિષાઢ, ઉત્પાત, ઉન્મથક, દુઃખદ્ધુન અને પરલેહી એ નામના પાંચ રેગે કાનની સનેરીમાં થાય છે. તેનાં મૂળ કારણા સહિત લક્ષણો નીચે પ્રમાણે કુણી ચામડી કે કામળ હોવાનેલીધે જો ધણા દિવસ સુધી વીંધેલા કાનને છેાડી દઇ પછી એકદમ તેના છેદેને વધારવા માંડે તેા તેથી કાનની કનેરીમાં વેદનાવાળા ફાટેલા, કાળાશ મિશ્રિત અને સ્તબ્ધ સાજો થાય છે તેને વાતજ પરિપાટ કહે છે. આરગ કાનના સણકાથી, કે ભારે દાગીના કાનમાં પહેરવાથી વા પ્રહાર લાગવાથી કે મસળાવાથી થાય છે. લોહી અથવા લેાહી પિત્તના ભંગડવાથી કાનની ક઼ીનેરીમાં જે સાન્ને કાળા રંગને બળતરા, પાક અને પીડા સહિત હૈાય તેને ઉત્પાત કહે છે. કાનના છેદને પરાણે વધારવાથી કાનની કનેરી કે બુટમાં વાયુના કાપ થઇ કાની સહાયતાથી સ્તબ્ધ, થોડી પીડા અને ચળવાળા સાજાને પ્રકટ કરે છે, તે રાગ વાયુ અને કફના કાપથી થનારા ઉન્મ થક કહેવાય છે. નસ વીધાવાથી કે અયેાગ્ય પ્રકારે વીંધાયલા કાનને વધારવા જતાં ચળ, બળતરા વેદના અને પાકવાળા સાજો થાય છે તેતે દુ:ખવર્ડ્ઝન કહે છે. આ સેન્તે ત્રિષ જન્મ છે. સરસવના જેવી ઝીણી ઝીણી ફોલ્લીઓ વિકાર સહિત કાનની કનેરીમાં થઇ તેમાં થી રસી ઝરે છે તથા ચળ, બળતરા અને વેદના થાય છે. ક અને લેાહીના વિકારથી ૧ખતે જીવાત પણ પડી જાય છે તથા ચારેકાર ફેલાય છે અને ખાદ્યપાળમાં સ્થિત એલ શુષ્કકુળીને પણ લેહિત કરે તેથી તેને રિલેહી કહે છે. કાનના રોગીના ઉપાય, For Private And Personal Use Only સુ, મધ અને સિંધાલૂણુ એએના કલ્કથી તેલ ઉકાળી તે તેલ સ્હેવાય તેવું ઉભું હોય ત્યારે કાનમાં નાખવું, જેથી કહ્યુશળ, કર્ણનાદ, મેહેરા અને વ્રેડ વગેરે કાનના ગો મટી જાય છે. અથવા લસણ, આદુ, સરગવો, વાયવરણા, મૂળા અને કેળ એએને ચેગ્ય રીતે રસ કાહાડી ઉના કરી તેનાં સ્હેવાય તેવાં કાનમાં ટીપાં પાડવાં, જેથી કાનની પીડા મટી જાય છે. અથવા આકડાનાં ફુટતાં પાંદડાંને ખટાશમાં વાટી તેમાં તેલ તથા સિધાલૂણુ નાખી થારનું જાડુ ડેડવુ કરી તેમાં તે ભરી તેના ઉપર કપડા માટી કરી.પુટપા
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy