________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
ભાગે લઈ યથાયોગ્ય રીતે ઘુંટી ના ટાંક ભાર લઈ મધની સાથે કાલવી સેવન કરે તે સમસ્ત પ્રમેહેને નાશ કરે છે. આ પ્રમેહકુઠાર રસ કહેવાય છે અથવા બકાનનાં બીજ ટાંક ૫ ભાર, ચોખાના ધાવણ સાથે ઘુંટી તેમાં ગાયનું ઘી મેળવી નિત્ય સેવન કરે તે લાંબા વખતને પ્રમેહ પણ નાશ થાય છે. સર્વસંગ્રહ આત્રેયજીના મત પ્રમાણે પ્રમેહની પીડિકા-લીઓની
સંપ્રાપ્તિ, લક્ષણ તથા ઉપાય. પિત્તથી થએલી કેલીઓ વાળાને તરસ લાગે, અને તે દાહ તથા તાવ યુક્ત પીળી અથવા લાલ રંગવાળી હોય છે. વાયુથી થએલી ફેલીઓ વાળાને કંપાર-ધજારે થાય છે, મૂત્ર કરતાં શાળ નીકળે તથા રેગી વિકળ થાય અને ફેલ્લીઓ કાળા રંગવાળી હોય છે. કફથી થએલી રેલીઓ વાળાને સેજે. કઠણ ફોલ્લીઓ, ઠંડી, મોડી પાકનાર અને ધોળા રંગની જાડી હોય છે. ત્રિદોષથી થએલી ફોલ્લીઓ વાળાને ઉપર કહેલાં સઘળાં ચિન્હ હોય છે. તેઓને ધવા તથા લેપ કરવાના ઉપાય નીચે પ્રમાણે –
- ધાવડે, સાદડ, કદંબ, બેરડી, ખેર, શીશમ, અને લિંબડે એટલા વૃક્ષની અંતરછાલ લઈ તેને કવાથ કરી તે પાણીથી ઇદિને દેવી અથવા તે પાણીથી ફેલ્લીઓ જે જગ્યાએ થઈ હોય તે જગ્યા ધોઈ સાફ રાખવી, જેથી આરામ થાય છે. અથવા સાદડ, કદંબ અને ને ટીંબરૂ એઓની અંતરછાલ લઈ ઉકાળી તે પાણીથી ઈદ્રિને દેવી, તેથી તેમાંથી પાકે ભાગ હશે તે પરૂ રૂપે નીકળી સાફ થશે. અથવા જળભાંગરાનો રસ, તુલસીપત્ર, વરાણનાં, પાંદડાં, અને પટોળ-કડુવા પરવળનાં પાન એને સાફકરી કાંજી સાથે વાટી વાતજન્ય ફેલીઓ ઉપર લેપ કરવો. અથવા જેઠીમધ, ઉપલેટ, ચંદન, રતાંજળિ, વીરણવાળે, રેહસ, ગે, કમળના દાંડલા, બદામ અને લિંબડાનાં પાનાં તથા જાઈનાં પાન એ સર્વ મળે તે ઠીક નહીં તે જેટલાં મળે તેટલાં લઈ વાટી પિત્ત તથા રક્તથી થએલી ફોલ્લીઓ ઉપર લેપ કરવો તેથી બળતરા મટી જાય છે. અથવા મૂર્વેદિને ઠંડા પાણીથી ધેવી કિંવા રે વાર પાણીથી ધએલું માખણ લઇ તેને લેપ કરે. જે મૂઠિયનું ફુલ પાકયું હોય તે કદંબનાં પાનસાદડનાં પાન, દાડિમનાં પાન, ખેરનાં પાન અને આમલીનાં પાન એ સર્વને ઉના પાણી સાથે વાટી તેને લેપ કરે. અથવા જે પણ સુકાઈ ગયું હોય તે ત્રિફળાનું ચૂર્ણ કપડ છાણ કરીને ત્યાં પડવું, તથા તેને કાંજીવડે કે છાશવડે અથવા ઠંડા પાણી વડે ઠીક કરીને ધવાથી પ્રમેહથી મૂત્રંદ્રિય પાકી હોય તે આરામ થાય છે. :
પ્રમેહ રેગીનાં પથ્યાપથ્ય. રાતા ચેખા, સાકીચોખા, તુવરની દાળ, કળથી, સામે, કોદરા, કોરડ, ઘ, ચણા, જવના લોટના પદાર્થ, અને મઠ એ સર્વ જુના અને કાંઈક મીઠાશવાળા પદાર્થો, એ
૧ રસ રત્નાકર કર્તા કહે છે કે-કપાસીયાની મીંજોને ભેંશની છાશમાં ૭ દિવસ ઘુંટી તેમાંથી બે માસા ભાર સેવન કરે તો પ્રમેહ મટે છે. બહુમૂત્ર આવતું હોય તે, મોરવેલ, પારે, બંગ કે અંગેશ્વર અને અભ્રક ભસ્મ એ સર્વ સમ માત્રાએ લઈ મધમાં ૧ દિવસ ઘુંટી માસા ૧ ભાર મધ સંગાથે સેવન કરવાથી બહુ મૂત્રતા મટે છે. અથવા તાલુકેશ્વર રસ પાકાં ગુલરફળના ચૂર્ણ સાથે સેવન કરવાથી બહ ભત્રતા મટે છે. અથવા પંચવહરસ મસા ૨ ભાર સંતા બત્રા મટે છે.
For Private And Personal Use Only