SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ.) બાળરોગ પ્રકરણ (૩૬૩) ચટાડે તે ઉધરસ તથા તમકશ્વાસ પણ તુરત મટી જાય છે. આ દ્રાક્ષાદિચ કહેવાય છે. બાળકને હેડકી તથા ઉલટી થઈ હોય તે—કહુનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડે તો હેડકી તથા લાંબા વખતથી થયેલી ઉધરસને પણ મટાડે છે. આ કુકી અવલેહ છે. બાળક દુધ કી કહાડ હોય –ઉભી ભરીંગણીના ફુલોનો રસ, ભૈરીગણીના કુલને રસ, પીપર, પીપરીમૂળ, ચવક, ચિત્રક અને સુંઠ એઓને એકઠાં મેળવી ચટાડે તે દુધ ઓકત બંધ પડે છે. બાળકને આફરે ચઢયે હોય તે, સિંધાલૂણ, સુંઠ, એળચી, હીંગ અને ભારંગી એઓનું ચૂર્ણ કરી છે અથવા પાણીની સાથે મેળવી ચટાડે તે આશરો અને વાયુ સંબંધી શા મટી જાય છે. આ સિંધ્યાદિઅવલેહ છે. બાળકનું મત્ર રોકાયું હોય તે–પીપર, મરી, (ડ) સાકર, મધ, હાની એળચી અને સિંધાલૂણ એઓનું ચાટણું ચટાડે તે, પિસાબ છુટે છે. આ સિતાદિ અવલેહ છે. બાળકને લાળ બહુ ગરતી હોય તો—ઊપલસરી, તલ, દર અને જેઠીમધ એએના કવાથથી રોજ ને સાફ કરે તે લાળ ગરતી બંધ પડે છે. બાળકના હાંમાં ચાંદી પડી હોય તો–પીપરની છાલ અને પીપરનાં પાન્ડાં લઈ એએને વાટી મધમાં કાલવી માં પડે છે, મોં આવ્યું હોય તે મટી જાય છે. બાળકની ટીએ સોજો આવ્યા હોય તે--માટીના ગોળાને અગ્નિમાં તપાવી તેના ઉપર દુધ રેડી ટી શકે તે સોજો મટી જાય છે. બાળકની ટી પાકી હોય તે, હળદર, દર, ઘઉંલા અને જેઠીમધ એના ક૭થી પકાવેલું તેલ ડુંટીએ ચોપડે તો પાક મટે છે. અથવા બકરીની લીંડીઓને બાળી તેની રાખ ચાળીને ભભરાવે તે પણ પાક મરી જાય છે. - બાળકની બેસણ પાકી હેય તે-રસવતી પાવી અને રસવંતીને લેપ કરે. અથવા શખ, રસવંતી અને જેઠીમધ એનું ચૂર્ણ ચોપડે તેપણુ ગુદાનો પાક મટે છે. બાળકના દાંત ફરતી વેળાએ થતાં દરદ માટે ધાવડીનાં ફુલ અને પીપર એના. ચૂર્ણને મધમાં કાલવીને તેંચી અથવા મધની સાથે આંબળાના રસથી દાંતનાં પેઢાં ઘસે તે દાંત સુખપૂર્વક આવે છે. બાળક ખાતાં છતાં તથા જઠરાગ્નિ પ્રદિપ્ત છતાં દુબળે રહે તે, ભેંયકે છું, ઘઉં, અને જો એઓનું ચૂર્ણ ઘીમાં કાલવી ચટાડવું અને તે ઉપર મધ તથા સાકર સહિત કહેલું દુધ પાવું, જેથી શરીર પુષ્ટ થાય છે. બાળકને ચાંદી, રતવા, વિસ્ફોટક તથા તાવ માટે ત્રિફળા, લીંબડે અને હળદર એઓને કવાથ પીવો. બાળક રોયા કરે તે--ત્રિફળાં અને પીપર એએનું ચૂર્ણ મધ ઘીમાં કાલવી ચટાડવું તે રેત બંધ થાય છે. ગળું પડયું હોય તે, હરડે, વજ અને ઉપલેટ એઓના કલકને મધમાં કાલ ની ધાવણની સાથે પાવું. કણક રોગ હોય તે ત્રિફળા, દર, સાટોડી, સુંઠ, રીંગણી અને ઉભી બોર ણી એઓને પાણીમાં વાટી જરા ઉનાં કરી તેને લેપ કરવો. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy