SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra તમને શું રોગ થએલ છે? કેટલા દિવસથી માંદગી ભગવા છે ? ૨૩ જે રાગથી. રાગી ઘેરાયેલા હેય તે રેગને લગતાં આ નિચે લખેલા પ્રણે પૈકી ઉચિત પ્રષ્ણા વૈધે પુછીને કયા રગ છે તેની ખાત્રી કરી લેવી. www.kobatirth.org તમને હમેશાં જાજરૂ નિયમસર અને ખુલા શાથી થાય છે કે નહીં ? શું તાવ આવે છે? ટાઢા આવે છે કે ઉત! ? વખતસર આવે છે કે કેમ? શેષ પડે છે? માથુ દુખે છે? ત્રે ઉંધ આવે છે? જીભ બહાર કાઢાડા? પૈસાખ ફરતી વખતે પીડા કેવી થાય છે ? તમને શરીરના કયા ભાગમાં વેદના થાય છે? પેસાએ જતી રસીને કેવા દાવ પડે છે? કેટલા દાવાડાથી ઝાડા થયા કરે છે? ઝાડામાં લેાહી કે પાચ પડે છે? ઝાડા થતી વખતે આંક્ડો કે પેટમાં દુ:ખ થાય છે ? Acharya Shri Kailassagarsuri Gyanmandir આ રંગ હંમેશાં થાય છે કે કોઇ કોઇ વખતે થાય છે? | શું પેઢુમાં પીડા થાય છે ? શું પૈસાબની ખણુસ રાજ રહે છે? ઉધરસ કેટલા વખતથી થએલ છે? છે? કયા હાથ ઉંચા કરતાં છાતીમાં દરદ થાય હાંસડી દુ:ખે છે કે નહીં ? કફ કેવા રંગને અને કઇ વખતે વિશેષ પડેછે? શું ખાધું છે જેથી જીવ ધવાય છે? શું પરસેવા થએલા તે વખતે ટાઢું. પાણીપીધું કે વાયરા સેવન કર્યેા હતેા ? ટીના આસપાસ પીડા છે? શું આ ઠેકાણે દુખાવા ખળતરા કે લપકારા થાય છે ? તમે કર્યો. નિશા કરીછે ? તમે આટલા બધા કેમ ધ્રજોછે ? તમે ઘરમાં પ્રેમ સુઇ જતા નથી ? શું તમને નાનપણમાં વાના રોગ થયાહતા તમારા માતા, પીતા, બહેન, ભાઈ કે માસાળી કયા રાગથી મરણ પામેલાં છે? તમને એશુદ્ધિ થાય છે કે એકલું માથુંજ ધ જ્યા કરે છે? પડ ખાવામાં કાયર-સુગાળવા છે કે નહીં? | શું શેષ બહુજ પડે છે? શ્વાસ કયારે વધારે ચઢે છે ? પહેલાં કોઇ વખતે મૂત્રકૃચ્છ થએલ છે? તમારા ગળામાં દરદ છે કે છાતીમાં ? મૂત્ર કરતાં કોઇ વખત બળતરા થાય છે? તમને શ્વાસ લેતાં કે મુકતાં દુખાવા થાય છે? : સૂત્રમાં કઇ વેળાએ લોહીની અસર જણાયછે? કુકમાં કયારથી લોહી પડે છે? શું તમને નિર્મળતા જણાય છે ? આ સોજા કયારથી આવ્યા છે ? ખાવા-પીવામાં કે કરવા-હવામાં નિયમ વિશે૬ વા છે કે કેમ ? તમારા હૃદયની આસપાસ દુખાવો થાય છે કે નહીં ? ? ઝાડા થતી વખતે આમ બહાર નિકળે છે ? શુ આ દરદ કેડમાં પણ જણાય છે દુખાવવાથી વધારે દુખાવા થાય છે ? દિવસ કરતાં રાતે વધારે દરદ ઉપડે છે કે કેમ ? કુતરૂં ક્યારે આભડયું હતું ? ... એ કુતરૂં હડકાયું હતું એવી તમને ખાત્રી છે, તેમ તે કુતરાને તમારા સિવાય કોઇએ દીઠું હતું ? ફાલ્લાઓ કે ફાલ્લીએ કયારથી થઇ છે તમારા ધરમાં બીજાને પણ આ દરદ છે કે તમારી શી અવસ્થા છે? પરણ્યા છે કે કુવારા ? | કેટલાં બાળકો છે ? For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy