SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ર) અમૃતસાગર (તરંગ બીજેરાનાં મૂળ, જટામાંસી, દેવદાર, સુંઠ, રાસ્ના, અને અરણી એઓને વાટી તેનો લેપ કરે જેથી વાયુ સંબંધી સોજો મટી જાય છે. છે, બરૂનાં મૂળ, પદ્મક, કેસર, વાળ, પીળા વાળ અને કમળ એઓને લેપ કરવાથી પિત્તને સોજો મટી જાય છે. અથવા પાંચ પ્રકારનાં ક્ષીર-દુધ વૃક્ષનાં-વડનું મૂળ, ઉંબરાનું મૂળ, પીપળાનું મૂળ, પીપરનું મૂળ, અને નેતરનું મૂળ અથવા એ પાચેની છાલ લઈ વાટી ઘીમાં મેળવી (ઔષધના દશમા ભાગે ધી લઈ ) લેપ કરે છે, પિત્તને જે મટી જાય છે. મરડોશીંગ, વગડાઉ તુલસી ( આપીબાબચી ), મજીઠ, ચોપડદેવદાર, કાળુ નસોતર, અને આસગંધ એઓને લેપ કફના સોજાને શાંત કરે છે. અથવા પીપર, જુને ખાળ, સરગવાની છાલ, રેતી અને હરડે એને ગાયના મૂત્રમાં વાટી જરા ઉનાંકરી લેપ કરે તે કફનો સેજે શાંત થાય છે. - લેપ કરવાની રીત. લેપ રીતે કરવો નહીં, લેપ કરતાં કે કરેલો લેપ અંગ ઉપરથી ખરી પડે તો તેજ એ ફરી લેપ કરવો નહીં, જે એકવાર લેપ કર્યો હોય તે ઉપર ફરી બીજે લેપ કરે નહીં. લેપ કરવાનાં ઔષધને કઈક રાતવાસી રહ્યા હોય તેને લેપ કરે નહીં અથાત તેયાર કરેલ લેપ રાતવાસી થયા પછી લેપના કામમાં લેવું નહીં; અને લેપ સુકાઈ ગયા પછી ફરીને ઉપર લેપ કરે નહિ તથા સુકાયેલા લેપને ખેરવો પણ નહીં. જે જે ન પાકતો હોય, ગંભીર સેજે હય, તથા લેહી કે પિત્તથી થએલ જે હોય તે. એઓની ઉપર, ચતુર વૈએ રાત્રે લેપ કરવા મના કરેલ છે છતાં પણ લેપ કરે. સજાની ઉપર કવાથ વગેરેનાં સિંચન. વાયુને નાશ કરનારા ઔષધેના કવાથથી, અથવા તેલથી, માંસના રસાથી, ધી અને કાંજીથી અર્થાત એઓને ઉનાં કરી તેથી ત્રણના સોજાને ઝારે તે વાયુ સોજો મટી જાય છે. પિત્તથી, લેહીથી કે ક્ષતથી સાજો થયો હોય છે, તેના ઉપર ઠંડા ઉપચારો ઉપયોગમાં લેવા એટલે ઔષધના રસોથી, દુધથી, ઘીથી, મધથી, ખાંડથી, શેળડીનારથી અને પિત્તને નાશ કરનાર આષધના કવાથી સિંચન કરવું-ઝરવું. કફના સોજામાટે કફનો નાશ કરનારાં ઔષધના કવાથથી, તેલથી, ક્ષારેથી, પાણી અને ગેમૂત્રથી અર્થાત એઓને ઠંડાં રાખી તેના ઉપર ધાર કરવી જેથી કફનો સોજો મટી જાય છે. સેજાને ચોળીને કરમાવી નાખવાનો વિધિ. વણના સોજાને અંગૂઠા વગેરેવડે કરીને મસળીને પરસેવો લાવે. અથવા આઘણો સે કઠણ હોય તો ધીરે ધીરે કરમાવવા માટે સજા ઉપર માલેસ કરી બાફ આપીને આસ્તે આસ્તે વાંસની નળીવતે કે હાથના તળાવતે વા અંગૂઠાથી ધીમે ધીમે ચોળ જેથી પસે આવે છે અને સોજો નરમ પડે છે. સજામાંથી લેહી કહાડવાને હેતુ. વિચિત્ર વર્ણવાળો કે કળો વિશેષ પીડા સહિત જે સોજો હોય અથવા ઝેરી જ ૧ અંધારાથી ઢંકાયેલી ભારે ગરમી જે લેપ કર્યો ન હોય તે રૂંવાડાંના છીદ્રોમાંથી બહાર નીકળે છે અને જે લેપ કરેલ હોય તે તે ગરમી બહાર નીકળી શકતી નથી માટે રાત્રીએ લેપ કરવો નહીં. For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy