________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૪ )
અમૃતસાગર
( તર્ગ
જો વાયુથી થએલા અડદીએ વાયુ હાય તે, દશમૂળના કવાથ પીવા. અથવા બીજોરાના રસ પીવે. અથવા કાંસકીના કવાથથી કે પંચકેલ વા, પંચમૂળના ક્વાથથી પકાવેલું દુધ પીવુ જેથી અડદીઓ વાયુ મટે છે. અથવા હિંગ, લસણ તથા આદા સાથે અડદની વાટી દાળનાં વડાં ખાઇ ઉપર માંસને રસા પીએતે અડદી વા મટે છે.
જો પિત્તથી થએલા અડદીઓ વા હોય તે ઠંડા ઘીના ઉપયોગ કરવા કિવા ધીથી બસ્તિકર્મ કરે અથવા દુધનું સેવન કરે અથવા વાયુ તથા પિત્તને નાશ કરનારી ચિકિસાએ કરે તે પિત્તને અડદીએ! વા મટે છે.
જો કથી થએલા અડદીએ વા હોય તે કહ્ય અને પુષ્ટિકા ઔષધીઓનું સેવન કરવું. જો સાજા સંયુકત અડદીયા વા હોય તે વમન કરાવવું. અથવા તલના તેલમાં લસણને કલ્ક મેળવી ખાય તે! સર્વ પ્રકારના આદી વા મટે છે.
સન્યાસ્તભ વાયુ હેાય તે દશમૂળને કવાથ અથવા પંચમૂળને! કવાથ પીવાથી તથા પરસેવેા લાવવાથી અથવા નાસ લેવાથી અને તેલ કે ધીના ડેક ઉપર અભ્યંગ-મર્દન કરી આકડાનાં કે એરડાનાં પાદડાં ડેક ઉપર વીંટી અહુવાર સુધી શેક કરવાથી અવશ્ય મન્યાસ્તંભ વાયુ જાય છે. અથવા કુકડીના ઇંડાના રસને ઉત કરી તેમાં સિંધાલૂણ અને શ્રી મેળવી ડાક ઉપર મર્દન કરે તે મન્યાસ્તબ મટે છે.
બહુશાષ વાયુ હોય તે જમ્યા પછી મહા કલ્યાણધૃત ( જે ઉન્માદ રાગમાં લખવામાં આવ્યું છે તે) નું સેવન કરવું. અથવા કાંસકીના મૂળને ઉકાળા કરી સિંધાલૂણ નાખી પીવે તેથી બાહુશેષ મટે છે.
પબાહુક વાયુ થયા હોય તે ટાઢાપાણીને નાસ દેવા. અથવા ગુગળ, તથા જિંગિનીના ઉપયોગ કરવા. ( અથવા તેના કવાથ કરીને પીવો. ) તથા કાંસકી અને પારીજાતનાં મૂળ લઇ તેની ચટણી ખનાવી પાણીમાં મેળવી પીએ. અથવા કાચા રસ પીવાથી અને અડદના રસનું નસ્ય-નાસ આપવાથી અપબાહુક મટે છે. અથવા ૬, અલી, જવ, કાંટાક્ષરી, ભાંરીંગણી, ગોખરૂ, અરજીનાંમૂળ, કૈયાં, વાળા, કપાીઆ, શછુનાંખીજ, કલથી અને મરી એના કવાથથી સિદ્ધ કરેલું તેલ અથવા તે બકરાંના માંસના રસથી, સુંઠ, પીપર, સવા, એરડાનાંમૂળ, સાટોડીનાં મૂળ, ખપાટ-કાંસકીનાં મૂળ, રાસ્ના, ગળા અને કડુ એટલા પદાર્થેાના નખાનેાખા કવાથથી પણ પકાવેલું તેલ બાહુએ મર્દન કરવાથી અબાજુક રોગ ાય છે. આ માખતેલ કહેવાય છે.
વિશ્વાચી વાયુ હોય તે દશમૂળ, કાંસકી, તથા અદડ એએને કવાથ કરી તેમાં તેલ મેળવી કિંવા ધી મેળવી સાંજરે જમ્યા પછી પીવા અથવા નાસ લેવા તેથી . વિશ્વાચી મટે છે. અથવા અડદ, સિધાલૂણુ, કાંસકી, રાસ્ના, દશમૂળ, હિંગ, વજ અને બીલીનાં મૂળ એથી સિદ્ધ કરેલું તેલ સુ નાખી પીવામાં આવે તથા તે તેલનું મર્દન કરે તે બળવાત્ વિશ્વાચી મટે છે. અને બાહુશેષ, અપબાક, પક્ષાઘાત તથા અતિવાયુ નાશ પામે છે. આનુંનામ પણ માખ તેલ છે.
ઉર્ધ્વવાત થયા હોય તે સુંઠ ૧૦ ભાગ, વરધારા ૧૦ ભાગ, ( વધારો ન મળે તે
૧ દિવસે સુવાથી, વિપરીત આસનથી અને વિપરીત સ્થિતિમાં ડોકને રાખવાથી કે તેવીજ રીતે સરીરના અવયવ રાખી ઉંચુ' જેવાથી વાયુ કાપ પામી વાયુ કફથી વીંટાઇ ડેકના પાછલ હેલી મન્યા નામની ૧૪ વોને સડ કરી દેછે, તેથી બન્યા સ્ત ંભ કહેવાય છે.
For Private And Personal Use Only