________________
Shri Mahavir Jain Aradhana Kendra
તેરમે )
www.kobatirth.org
મેઢ વૃદ્ધિ પ્રકરણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેન્દ્ર રાખીને હિતકારી છે.
શેલડીને રસ, લોટના ચાલવુ, દોડવું, મૂત્રએકાંતમાં રહેવુ, અ
મદિરા, કાંજી, છાશ, તેલ, દુધ, ધી, ગાળ, ખાટા પદાર્થેા, પદાર્થ, તીખા રસ, દિવસે સુવું, સ્ત્રીનાં દર્શન, મૈથુન, ધણું ખાવું, રોકવુ, કપડાથી પવન લેવા, રાતાં વસ્ત્ર પહેરવાં, સ્ત્રી-બાળકો સાથે લકાર ધારણ કરવા, અને કામેાદીપન વસ્તુ ઉપભોગમાં લેવી તથા જળવાળા પ્રદેશમાંના પ્રાણીઓનાં માંસ ખાવાં એટલાં વાંનાં પ્રમેહરોગીને યજવાં યેાગ્ય છે. પ્રમેહ મટી ગયાનાં ચિન્હ.
( ૧૭ )
જ્યારે મૂત્ર સ્વચ્છ--ડાહેળાએલું કે-ચીકાશ વગરનું, કડવું અને તીખું સૂત્ર ઉતરે ત્યારે જાણવું કે પ્રમેહ મટી ગયેા છે.
પ્રમેહના અધિકાર સપૂર્ણ.
ઇતિ શ્રી મમહારાજાધિરાજ રાજરાજે૬ શ્રી પ્રતાપસિંહજી વિરચિત અમૃતસાગર નામા ગ્રન્થ વિષે મૂત્રકૃચ્છ, મૂત્રઘ્ધાત, પથરી, પ્રમેહુ અને પ્રમેહુ પીડિકાઓનાં નિદાન, ઉત્પતિ, લક્ષણ તથા યત્ન નિરૂપણ નામને મારા તરંગ સંપૂર્ણ,
તરંગ તેરમા.
(૦)*મેદક્ષીણતા ઉદર ગદ, તેના પૂર્ણ વિચાર: તગ યાદશમાં કહ્યા, વિવિધ ગ્રંથ અનુસાર,
મેદરોગની વૃદ્ધિનો અધિકાર. મેદવૃદ્ધિનાં નિદાન તથા સ ંપ્રાપ્તિ.
કસરત-મહેનત-પરિશ્રમ કરવામાં ન આવે તેથી, તથા દિવસે સુવાથી, ક* કરનારા - હારાનું સેવન કરવાથી અને મીઠા રસે! તથા મીઠાં અન્ના કે ધી વગેરે ચીકણી–સ્નિગ્ધ વસ્તુએના ખાવાથી—સારાંશમાં એસઆરામમાં પડયા રહેતાં જરા પણુ શરીરને મહેનત ન આપે તેથી મેદ વધે છે, તે મેનેલીધે નસાનાં છિદ્રો પુરાઇ જવાથી બીજા ધાતુને પોષણ મળતું નથી અને મેદ વધતું જાય છે તેનાલીધે શરીર ફુલી જવાથી તે મનુષ્ય કેવળ શક્તિ રહિત
૧ સ્ત્રીઓને પ્રમેહ થતેા નથી તેનું કારણ એજ કે સ્ત્રીઓને મહીને મહીને રજ-લેાડી વહે છે-અટકાવ આવે છે તેથી શરીરના સઘળા દાષા સા થઇ નય છે. તેથી સ્ત્રીઓને પ્રમેહ થતા નથી.
For Private And Personal Use Only
ભાવપ્રકાશ.
- પ્રમેહ, મૂત્રકૃચ્છ.ચાંદી પથરી, મૂત્રરોધ અને નવા આ છે રોગ મૂત્રે દ્રિયમાં ઉત્પન્ન થનારા છે. હિતાપદેશ.