________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બારમે )
પ્રમેહ પ્રકરણ
( ૧૫ )
-
-
ચંદન, સુંઠ, મરી, પીપર, જાવંત્રી, જાયફળ, લવીંગ, ધાણા, ચારોળી, બોરની મીંજ, બદામ, તજ, તમાલપત્ર, એલચી, જીરૂ, શાહજીરું, સિંધોડા અને વંશલોચન એ સધળાં ૨-૨ તેલા ભાર લઈ ચૂક્ષ્મ ચૂર્ણ કરી ચાળી ઘીમાં કરવી ચાસણી સાથે એકજીવ કરી -૨ તેલા બારના લા બનાવી સુંદર પાત્રમાં ભરી રાખવા. પછી તેમાંથી શુભ દિવસ જોઈયેગ્ય માત્રાએ નિરંતર પ્રભાત અને સંધ્યાકાળે સેવન કરે તે પ્રમેહ, જુને તાવ, અમ્લપિત્ત લેહી વિક! ૨, કાનના રોગ, ગુદાના રોગ, દ્રષ્ટિના રોગ, મુખના રોગ, નાસિકાના રોગ, નેતના રોગ તથા મંદાગ્નિ એઓનો નાશ કરે છે, શરીરને અતિ પુટ કરે છે સ્ત્રીને ગર્ભદાતા છે તથા પુરૂષને વીર્યદાતા છે અને સ્ત્રીઓના રૂધિર વિકારોને દૂર કરનાર છે. આ સોપારી પાક કહેવાય છે. અથવા ગોખરૂ તેલા ૬૪ લઈ ચૂર્ણ કરી ઘીમાં કરવી ગાયનું દુધ તેલા ૨પ૬ લઈ તેમાં કરમાવેલા ચૂ
ને નાખી મંદ ગ્નિ દ્વારા તેને માવો બનાવી પછી જાવંત્રી, લવીંગ, લેહભસ્મ, મરી, જાયફળ, ત્રિફળાં, જાવંત્રી, ભીમસેની કપૂર-બરાસ, શીમળાનાં ફુલ ( અથવા તેના મૂળની છાલ) સમુકશોપ, ધંતુરાનાં બીજ, હળદર, આમળાં, પીપર, તમાલપત્ર, એળચી, નાગકેસર, શુદ્ધ અણી, કાચાં, અને એખરે એટલાં સમાન ( ૧-૧ તોલ) લેવાં તથા આ સર્વની બરાબર સાકર અને સાકરથી અરધી શેકેલી શુદ્ધ ભાંગ લેવી. સાકર વિના સર્વનું છે... વિધિએ ચૂ ર્ણ કરી ઘીથી કરવી કીટમાં મેળવવું અને તેમાં ગાયનું ઘી તેલ ૬૪ નાખવું, તથા તેની કીટી પાડી ધરી સાકરની ચાસણી કરી તેમાં તે કીટી મેળવી લાડુ ગ્ય વજનથી વાળી તેમાંથી નિત્યપ્રતિ યોગ્ય માત્રામાં (એક તેલો) સેવન કરે તો પ્રમેહાદિ અનેક વ્યાધિએને વિશ કરી મહાપુષ્ટિ આપે છે, અર્થાત રગ હતા અને વાજીકરણ કરતા છે. તેથી સ્ત્રીઓને સદા આનંદ દાતા થાય છે–આ ખરૂપાક કહેવાય છે. આ
અથવા શુદ્ધપારો, શુદ્ધગંધક, ચિત્રો, સુંઠ, મરી, પીપર, મોથ, શુદ્ધ વછનાગ અને * ત્રિફળા એ સર્વ સમાન લઈ ચૂર્ણ કરી પાણીમાં ઘુરી ગોળીઓ ચઠી જે ડી વાળી તેમાંથી નિત્ય ગળી 1 સેવન કરે છે, ૧૮ નાના કઢ, વાયુ, છ, ટ, જગ, વાયુ તથા કફના રોગ, પરી, મૂક, ક્ષય, મંદાગ્નિ, અરૂચ. તાવ, બરલ અને મેહ વગેરે રેગાને તુરત નાશ કરી દે છે--આ પંચાનનવટી કહેવાય છે. વિધરહસ્ય. અથવા “ભીમસેની કપૂર મા ૧, કસ્તૂરી માગ ૧, અફીણ માસા ૪ અને જાવંત્રી ભાસા ૪ એ સર્વેને નાગલ છે પાનના રસમાં વાટી ગેળી ને રતિ પ્રમાણે વાળી, તેમાંથી ૧ ગેળી દુધસાકર સાથે સેવન કરે છે, પ્રમેવ માત્ર અવશ્ય નાશ પામે છે અને વીર્યને સ્તંભન કરે છે.” અથવા હળદર અને આમળાં એ બને બરાબર લઈ ટાંક ૫-૫ ભાર નિત્ય રાત્રિએ ભીજાવી પ્રભાત તેજ પાણીમાં લટી ગાળી તેમાં દેશના પ્રમાણમાં મધ નાખી પીવાથી સર્વ પ્રમેહ નાશ પામે છે અથવા શુદ્ધપાર, લોહભસ્મ, શુદ્ધગંધક, શુદ્ધ સેવનમાખી, શુદ્ધ શિલાજીત, ત્રિકટુ, ત્રિ ફળ, બોરની ભીંજ, શુદ્ધ મણશીળ, અને હળદર તથા કઠવડી એ સર્વ બરાબર ભાગે લઈ પારા ગંધકની કાજળ કરી બીન ઓવનું યથાયોગ્ય ચૂર્ણ કરી જળભાંગરાના રસમાં ૨ વાર ઘુંટી તેમાંથી ટાંક ૧ નિત્ય સેવન કરે તો, પ્રમેહ માત્ર મટે છે-આ મેઘનાદ રસ કહેવાય છે.
અથવા શુદ્ધપારો તથા શુદ્ધ અભ્રક ભસ્મ એ બંનેને બરાબર લઈ, આમળાના રસમાં ૭ દિવસ ઘુંટી ૧ રતિ પ્રમાણે સદા સેવન કરે તે પ્રમેહ માત્રને નાશ કરે છે-આ હરિશંકર રસ કહેવાય છે. અથવા નાની એળવી, બરાસ, સાકર, આમળાં, જાયફળ, ગોખરૂ, શીમળાની છાલ, પારાની ભસ્મ, અબ્રિકની ભસ્મ, લેહભસ્મ અને બંગ ભસ્મ એ સઘળાં સમાન
For Private And Personal Use Only