________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમૃતસાગર.
( ૨૨૦ )
( તરંગ
ખુદ વગેરે મટી જાય છે. ( જીત્યાદિષ્કૃત આ પછીના તરંગમાં લખવામાં આવશે. ) જે ગાંઠ આબધાથી મટતી ન હોય તે ઉત્તમ પ્રકારની શસ્ત્રક્રિયા જાણનાર વૈધશાસ્ત્રીના હાથથી શસ્રવતે કપાવી પછી ત્રણમાં ઉપયેગી અર્થાત્ ફઝલાવનાર ઉપાયે ઉપયોગમાં લેવા. માત્ર જે નસે'માં થએલ ગાંઠ હોય તેને શસ્ત્રવતે કપાવી નહીં. અથવા હળદર, પતંગ, લેાદર, ઘરમાના તો ધા અને ખુશીલ એએને ઝીણાં વાટી મધમાં કાલવી તેને લેપ કરવાથી મેમનટી જાય છે. અથવા મૂલાની રાખ, હળદરની રાખ અને શંખનું મુલુંડામાં વાટી તેનો લેપ કરે તે, રસાળી માત્રને મટાડે છે. આ ઉપાયથી ઉત્તમ ઉપાય સેાળી માટે ખીજે નથી અર્થાત્ આ અનુભવ સિધ્ધ ઉપાય છે. અથવા ઉપુટ, ઝાંબરનું મીડું, અને વડનું દુધ એના રસેાળી ઉપર લેપ કરી તેના ઉપર વડનું પાનડુ આંધી રાખવામાં આવે તેા હાડકા ઉપર થએલ મેાટી રસાળી પણ છ દિવસમાં મટી જાય છે. અથવા સરગવાનું મૂળ, મૂળાનાં ખીજ, સરસવ, તુલસી અને ઇંદ્રજવ એને ભેશની છાશમાં વાટી તેને લેપ કરવાથી રસેાળી મટી જાય છે. ભાવપ્રકાશ
કડમાળ, રસાળી, અપચી ઉપર પથ્યાપથ્ય.
હલકાં ભોજન, જુનું થી, મગ, કળથી, તાંદળજાની ભાજી, તુરીયાનું શાક, એકાંતમાં રહેવું અને રેચ એટલાં પથ્ય-હિતકારી છે માટે સેવવાં.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છાશ, દહીં તેલ, હીંગ, ઘૃતાક, ગોળ, મરચાં, શ્રમ કરવા, તડકામાં ફરવું, દિવસે સુવુ અને વિષમ સ્વારીએ કરવી વગેરે વગેરે પદ્મ-અહિતકારી છે માટે સજવાં. ગળગડ, કંઠમાળ-ગડમાળ, ગ્રંથી, અપથી તથા છૂંદના પત્રિકાર સપૂર્ણ,
ઇતિશ્રી સન્મહારા બ્રિગેજ રાજા,શ્રી સવાઇ પ્રતાપ સિંહુજી વિરચિત અમૃતસાગર ગ્રંથ્રુ વિષે સાને, મિત્રવૃદ્ધિ, પ્રમ-ખદ, ગળગઢ, ગંડમાળ અપચી, ગ્રંથી, અર્બુદ, અધ્યછુંદ એ સર્વના ઉત્પત્તિ લક્ષણ યત્ન નિરૂપણ નામના ચક્રમે તંરગ સંપૂર્ણ
તરંગ ચંદરખો.
શ્લીપદ વિદ્રષિ સાથને ત્રણ ભેદને અધિકાર છે, વળિ દગ્ધ ભેદને ત્રણની ગ્રંથિજ ભગ્ન નાડીપ્રકાર છે; ઉત્પત્તિ લક્ષણુ યેગસહ શુભ પૂર્વગ્રંથ પ્રમાણ છે, આ પંચદશમ તરંગમાં ક્રમવાર લેખ સુજાણ છે.
For Private And Personal Use Only