Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 392
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકવીશ ) બાળરોગ પ્રકરણ ( ૩૫૯ ) नारायणाय चूर्णय चूर्णय हन हन स्वाहा." બાળકના જન્મથી સાતમે દહાડે, સાતમે મહીને કે સાતમે વર્ષે શુષ્ક રેવતી માતા બાળકને પીડે છે, તેથી પ્રથમ તાવ, ધ્રુજારી, રેવું, મૂઠીઓ વાળી રાખવી વગેરે ઉપદ્રવ થાય છે. તેથી શાંતિના માટે ઉતાર એ છે કે લાલકુલ, ધોળાંફુલ, ચંદન, નાગરવેલનાં પાન, રાતા ચેખા, કંસાર અને ખીચડી તથા તેર સાથીયા, બપોર પછી ઝાડને નીચે ઉતારાના મંત્રથી ઉતારો બાળક ઉપરથી ઉતારીને મુકવો. શાંતિ જળથી સ્નાન કરાવી, ગુગળ, ધેટાનું શીંગ, (વા મરડાશીંગ), સરસવ, વાળો, સુગંધી વાળો, અને ધી એએને ધૂપ દે. “ૐ નમો નાના રણ તેરે ઘન ઇન મુંજ સ્વાદ.” આ ઉતાર ઉતારવાને મંત્ર છે. આ પ્રકારે ૩ દિવસ વિધિ કરે અને એ દિવસે બ્રહ્મભોજન કરાવવું, જેથી શાંતિ થાય છે. બાળકના જન્મથી આઠમે દિવસે, આઠમા મહીને કે આઠમા વર્ષે આર્યકા મતકા બાળકને સંતાપે છે, તેથી તાવ, ભજનમાં અરૂચિ, શરીરને ગંધ ગીધ-ગરધેલ જે દુગંધિ યુક્ત થાય છે અને અંગે પૂજ્યા કરે છે. તેની શાંતિ માટે લાલ અને પીળી ધજાઓ, સુખડ, ફુલ, પૂરી, ગળપાપડી, માંછલાંનું માંસ, મદિર, અને જાંબુડા એટલાંવાનાં લઈ પ્રભાત વેળાએ "ॐ नमो नारायणाय चतुर्दिश मोक्षणाय व्याधि हन हन मुंच मुंच दह दह ॐ ही ૮ દા. આ મંત્રવડે બાળકના માથા ઉપરથી ઉતાર ઉતારી બહાર મુકી દેવો. એમ ત્રણ દિવસ કરી ચોથે દાહાડે બ્રાહ્મણોને જમાડવા, જેથી દોષની શાંતિ થઈ બાળક સુખી થાય છે. બાળકના જન્મથી નવમે દિવસે નવમે મહીને કે નવમે વર્ષે ભૂસૂતિકા માતૃકા બાળકને નડે છે, તેથી તાવ આવે શરીરમાં પીડા થાય હમેશાં ઉલટી થાય, અને મુઠીઓ વાળી રાખે તેની સુખ શાંતિ માટે નદીના બન્ને કીનારાઓની માટી લઈ તેનું પુતળું બનાવી ધોળાપુલ, સુખડ, નાગરવેલનાં પાન, ૧૩ ધોળી ધજાઓ, ૧૩ દિવડાં, તેર સાથી, તેર પુતળી, માછી લીની ૧૩ પુતળી, માછલાનું માંસ, અને દારૂ એટલી વસ્તુઓ લઈ ગામથી ઉત્તરાદા જઈ ૐ નો ના થાય ચતુર્મુલાય ન ન મુંજ મું . આ મંત્રથી બાળકના ઉપર ઉપર કહેલી વસ્તુઓને ઉતાર ઉતારી બલિદાન આપવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી ગુગળ, લીંબડાનાં પાન, ગાયનું શીંગડું, ધોળા સરસવું અને ઘી એઓની ધૂણી દેવી. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રાહ્મણ જમાડવા જેથી સુખ મળે છે. બાળકના જન્મથી દશમે દિવસે, દશમે મહીને કે દશમે વર્ષે મિત્રતા માતૃકા બાળકેને વળગે છે, તેથી તાવ, ગાત્રમાં ઉદ્વેગ, ઉકારા કરે, રૂવે અને મળ તથા મૂત્ર કર્યા જ કરે છે. તેની શાંતિના માટે દરીયાવની માટી લઈ તેનું પુતળું બનાવી ચંદન, પાન, લાલફુલ, રતાંજલિ, પાંચવર્ણી ધજાઓ ૫, ૫ દિવડાં, ૫ સાથીઓ, ૫ પુતળી, માછલ્લાનું માંસ અને દારૂ એટલાં વાનાં લઈ વાવ્યકૃણમાં ૩ નમો નારાયપાચ ચૂત સુતાય કુંવર , આ મંત્રવડે બાળક ઉપરથી ઉતારે ઉતારી બલિદાન દેવું. પછી શાંતિ જળથી સ્નાન કરાવી, કાગડાની હાર, ગાયનું માંસ, ગાયનું શીંગડું, લસણ, બિલાડીના વાળ, લીંબડનાં પાનડાં, અને ધી એઓની ધૂણી દેવી. એમ ૩ દિવસ કર્યા બાદ બ્રાહ્મણને ભોજનથી તૃપ્ત કરવા તે, શાંતિ થાય છે. - બાળકના જન્મથી અગીયારમે દિવસે, અગીયારમે મહીને કે અગીયારમે વર્ષે પિલિ. પિચ્છિકા માતૃકા બાળકને પીડે છે, તેથી પ્રથમ તાવ, ભેજમાં અરૂચિ, ઉંચુ જોયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434