________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૩૦૬ )
શાંત થયા પહેલાં નેત્રનું તર્પણુ કરવું નહીં. ભાવપ્રકાશ પુટપાકના વિધિ.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
( ૧૨ગ
સ્નેહથી ભરેલું – તેલા ભાર માંસ લઈ તેમાં બીજા ઔષધો જ તેાલા ભાર નાખી અને દ્રવ પદા। ૧૬ તેાલા ભાર નાખી એકઠાં કરી તેને પીંડા કરી તેને પાંદડાંએથી સારી પેઠે વીંટી પુટપાકની (.પૃષ્ઠ આઠમામાં કહેલી ) રીતિ પ્રમાણે અગ્નિમાં પકાવી પછી તેમાંથી રસ નીચેાવી લઇને રસના તર્પની રીતિ પ્રમાણે ઉપયોગ કરવા. તપશુ અને પુટપાકના વિધિ કર્યા પછી રોગીએ તેજદાર વસ્તુએ, પવની અપટ, આકાશ અને સૂર્યના તડકા જોવે નહીં.
અ
આંખ દુખતી હોય તા-હરડેની છાલ, સિંધાલૂણ, સોનાગેરૂ, રસવતી,દાહળદર અને હળદર એતે બુટી લેપ કરે તે આંખ દુખતી મટે છે. વૈઘરહસ્ય. અથવા લેાઢાના વાસજીમાં લીંબુને રસ નાખી એ રસને લોઢાના બત્તાથી ઘુંટી જાડા કરી આંખા ઉપર લેપ કરે તે આંખને દુખાવો મટે છે શાધર, અથવા ી માસા ૧, ફુલાવેલી ફટકડી માસા ૧ અને લેાદર માસે ૧ લઈ લીંબુના રસમાં છુટી લોઢાંની કડછીમાં જરા ઉનાં કરી લેપ કરે તેા તાત્કાળ નેત્રને દુખાવા મટે છે. અથવા પડાણી. લોદર, ફુલાવેલી ટકડી, રસવતી અને જેઠીબધ એએને એક એક મારા ભાર લઇ ઝીણાં વાટી કુવારપાઠાના રસમાં કે પાસના ડાડાના પાણીમાં અથવા પાણી નાં મેળવી ૧ માસાભારની પોટલી કરી વારંવાર આંખ ઉપર દખાવે તે! આંખને દુખાવે મટી જાહે.” આંખમાં રોળાચાલતા હાય તા-પઠાણી લાદરને ધીમાં શેકી, વાટી વજ્રગાળ કરી પાટલી બાંધી ઉના પાંણીમાં ઝમેાળી તેથી આંખે શેક કરે તે ખટકા બંધ પડે છે. વૈઘરહસ્ય. અથવા આંખના દુખાવા ઉપર શેક માટે બકરીના દૂધમાં સિજંલૂગુ નાખી ઉભું કરી તેની હેવાય તેવી આંખ ઉપર ધાર કરે તે! વાયુની આંખ દુખતી હોય તે મટે છે. અથવા હળદર, દારૂહળદર અને સિંધાલૂણ એને બકરીના ૬ધમાં પકાવી એ દુધની આંખ ઉપર સ્હેવાતી ધાર પાડે તે આંખતા દુખાવા મટે છે. અથવા પઠાણી લાદર અને જેઠીમધને ઝીણાં વાટી ધીમાં શેકી બકરીના દૂધમાં પકાવી તે દુધની આંખ ઉપર ધાર કરે તે ગર્મીની આંખ દુખતી હોય તે મટે છે, તથા પિત્ત, રક્ત, લોહીવિકાર અને વાગવાથી થએલા આંખને દુખાવા પણ મટે છે. અથવા ત્રિળાં, લાદર, જેડીમધ, સાકર અને મેાથ એએને ટાઢા પાણીથી ધૂંટી તેની આંખ ઉપર ધાર કરે તે લોહી વિકારથી દુઃખતી આંખો સારી થાય છે. શાધર અથવા લીંબડાનાં પાન વાટી તેને લાદરના છે.ડીઆ ઉપર ચોપડી અગ્નિ ઉપર શેકી પછી વાટી તેમાંના રસ નીચેાવી તેનાં આંખમાં ટીપાં પાડે તેા વાયુ અને લાહિથી દુખવા આવેલી આંખા મટીજાય છે. અથવા બૈરીના ધાવણુનાં ટીપાં ૮ નાખે તે રક્તપિત્ત તથા વાયુના દુખાવાવાળી આંખો સારી થાય છે. અથવા વાયુધી આંખમાં શૂળ ચાલતું હોય અને ઉપાયો કરવા છતાં પણ આરામ ન થતે હોય તે, કપાળની નસેનું કોઇપણ પ્રકારથી લોહી કઢાવવું અથવા ભમરાની નસને ડાંભી દેવી. અથવા સરગવાના પાંદડાંની થેપલીથી કફના દુખાવા અને લીંબડાના પાંદડાંને ઝીણાં વાટીતેની થેપલીથી પિત્ત કરતા દુખાવા મટેછે. અથવા આંબળાને પાણી સાથે ઝીણાં વાટી આંખે થેપલી મુકે અથવા ભૂકાપણુ લીંબડાની લીંખાળીને પાણીથી વાટી ચેપલી મુકે તે
*