________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪૮)
અમૃતસાગર,
(તરંગ
માંસને રસ પા. તથા પુષ્ટિ ક ષડો ખવરાવવાં જેથી છોડ ફરી પાંગરે છે, પણ કેવળ સુકા લાકડા જેવો ગર્ભ થઈ ગયું હોય તે ડાંગર ખંડાવવા વગેરેનાં કામે સ્ત્રીના હાથે કરાવવાં અથવા અન્ય ઉપાય કરવા જેથી શલ્ય નીકળી જાય છે. પ્રસવના મહીનાઓને નિયમ તથા તે નિયમ વિત્યા પછીના ઉપાય.
ગર્ભવંતી સ્ત્રી ઘણું કરીને નવમે કે દશમે માસે બાળક પ્રસરે છે અને વખતે અગીયારમે કે બારમે પણ જાણે છે પરંતુ તે ઉપરાંત જો ગર્ભને પ્રસવ ન થાય તે વિકાર ગ્રસ્ત ગર્ભ જાણી વિષમાસન, વિષમ વાહન અને ખાંડવા વગેરેનું કામ કરાવવું જેથી ખુલાશો થાય છે. માત્ર તરૂણી ગુલ્મ જે ગેળાને એક ભેદ છે તે હોય તો તે માટે ગર્ભપાતના કે ગળાના નાશના ઉપાયો ઉપયોગમાં લેવા.
પ્રસવ કાળમાં સ્ત્રી કષ્ટાતી હોય તેના ઉપાય. જણવાની વખતે છાતી હોય તે કેનિની ચારે બાજુએ સાપની કાંચળીની તથા મીંઢળની ધૂણી દેવી. અથવા વઢવાડીયાના મૂળને, દેરાવતે સ્ત્રીના હાથમાં તથા પગમાં બાધવું. અથવા હાડીઆકરસણનું મૂળતથા પાડળનું મૂળ હાથે પગે બાંધે તો સ્ત્રીને સુખે સમાધે તુત પ્રસવ થાય છે. અથવા પિઇનાં મૂળીયાને કલ્ક કરી તેમાં તલનું તેલ નાખી તેને મેનિની અંદર ચોપડે તે તુરત પ્રસવ થાય છે. અથવા પીપર અને વજ એઓને પાણી સાથે વાટી એરંડીયા તેલમાં કાલવી ટી ઉપર લેપ કરે તે સુખે પ્રસવ થાય છે. અથવા બીજેરાનું મૂળ અને જેઠીમધ એઓને વાટી ઘી સાથે પીએ તે સુખે પ્રસવ થાય છે. અને થવા શેલડીનું ઉત્તર દિશા તરફનું મૂળીયું લઈ ગર્ભવતીના શરીર બબર લાંબા દેરાથી કેડમાં બાંધે તે તુરત પ્રસવ થાય છે. ભાવપ્રકાશ, અથવા સુપરવિપાર્થે
સૂર્ય સમય મુ સર્વ મા દે માર માર ! ! આ મંત્ર વડે અબોટ પાણીને 9 વાર મંત્રને પાવાથી તાત્કાળ પ્રસવ થાય છે. અથવા ચવર્ણન યંત્રના દેખાડવાથી અથવા ચક્રવ્યુહની રચના દેખાડવાથી તુરત પ્રસવ થાય છે. ચકુદત્ત,
અથવા કાંસાની થાળીમાં પાણી
ભરી તેમાં કમળના સુકા ફુલને "| | ૧૦ | ૧૪ | | | | | મુકી તે હામે કક્ષાની સ્ત્રી જી.
વે તે તુરત પ્રસવ થાય છે; પણ કમળ ફુલ ખીલ્યું અને પ્ર
સવ થયો કે તુરત પાણીમાંથી આ ચક્રવર્તન યંત્ર અષ્ટગંધ- આ યંત્ર પણ એજ છે) ઉપાડી લેવું. નહીં તે લેવાનું દેવું ધી કાંસાની ચખી થાળીમાં (ભાણે લખીને બતાવ ( થાય છે-લાભને બદલે હાનિ થાય લખી કષ્ટાતી સ્ત્રીને દેખાડો ( જેથી તુરત પ્રસવ થા- ( ૨૪ કોઠાન યંત્ર ચોખી છે. અથજેથી તુરત પ્રસવ થાય છે. જે ય છે. વિઘરહસ્ય, ) વા કાંસાની થાળીમાં કેસર વડે આલેખી તેમાં “ ભૈ” એ અક્ષર લખી કછાતી સ્ત્રીને બતાવી પાણીમાં ઘોળી તે યંત્ર પા જેથી તુરત પ્રસવ થાય છે. રહસ્યસમુચ્ચય.'
૧ કછાતીના પ્રસવનું ધ્યાન ધરી ભમરડા દુધેલીના વેલાને ઉઠાવી લઈ તેની ઉઢાણીની પેઠે ઘુંચ ા કરી પાણીમાં ભીંજવી કષ્ટાતી સ્ત્રીની ડુંટી ઉપર મૂકે તે તુરત પ્રસવ થાય છે. પ્રસવ થાય કે તુરત તેને ઉપાડી અલગ મુકી દેવી.
ભા, કd,
For Private And Personal Use Only