Book Title: Amrutsagar Pratapsagar
Author(s): Purnachandra Achaleshwar Sharma
Publisher: Hargovinddas Harjivandas Pustakwala

View full book text
Previous | Next

Page 378
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થીશમે ) ગર્ભાગ પ્રકરણ. ( ૩૪૫ ) તાંજલિ એ સઘળાં પડે. એક એક તેાલાભાર લઇ તેઓને લમેટી ચટણી બનાવી ૬૪ તાલાભાર ધીમાં ૧૨૮ તાલાભાર શતાવરીના રસ અને ૧૨૮ તે લાભાર દુધ નાખી ધીમા તાપથી પકાવી સર્વ રસ મળી માત્ર ધી રહે ત્યારે નીચે ઉતારી ગાળી લઇ શીશીમાં ભરી લેવું. આ શ્રીનું પુરૂષ સેવન કરે તો રતિ રમણમાં શક્તિવાન થઇ, વીર, બુદ્ધિશાળી તથા રૂપવંત પુત્રાને ઉત્પન્ન કરેછે. જેના ગર્ભ પડી જતા હોય, જેને મુવેલાં બાળક અવતરતાં હોય તથા ટુંકી આવરદાવાળાં બાળા થતાં હાય અને જેને દીકરીઓજ થતી હોય તેવી સ્ત્રીઓએ અવશ્ય આ ધીનું સેવન કરવું, જેથી એ સઘળી અડચણા મટી જાય છે. ચેનિસ્ત્રાવ, લોહીના દોષ તથા ખીજાપણુ યોનિના રોગા અને ભૂતપ્રેતાદિના વળગાડ દૂર કરનાર આ ફળશ્રૃત અશ્વિનીકુમારોએ કહેલું છે. જેના વાડે જીવતા હાય અને એક વર્ષી ગાય હોય તેનું દુધ લેવું અને અગ્નિ અડાયા છાણાનાજ દેવે એવી પરપરા છે. યેાનિક દ રોગના ઉપાય. સાનાગેરૂ, વાવડીંગ, આંબાની ગેટલી, હળદર, રસાંજન અને કાયફળ એને વાટી ચાળી મધમાં કાલવી તેને યોનિમાં રાખે, તથા ત્રિફળાના વાથમાં મધ નાખી તેથી ચેાનિત સિચન કરે તે, યેાનિકદ મટે છે. ગર્ભવતીના રાગોના ઉપાય. ગર્ભ પ્રચલિત થતા હાય, પ્રદર થયા હોય, કે પેટમાં પીડા થતી હેાય તેા વાળા, અતિવિષ, માથ, મોચરસ અને ઇંદ્રજવ એના કવાથ કરી પાવા. આ હિમેરસિંદે કથાશ કહેવાય છે. અથવા ગર્ભવતીને તાવ આવતા હોય તે, જેઠીમધ, રતાંજી, વાળેા, ઉપ લસરી અને કમળપત્ર એએના કવાથ કરી તેમાં સાકર તથા મધ નાખી પાવા. અવા બકરીના દુધ સાથે સુંઠ પાવી જેથી વિષમજ્વર મટે છે. ગર્ભવતીને સંગ્રહણી થઇ હોય તા, આંબાની તથા જાંબુની છાલને કવાથ કરી તેની સાથે ચેખાની ધાણીને સાથવે ચટાવવામાં આવે તે તુરતજ ગર્ભવતીના ઝાડાનું દર્દ મટે છે. અથવા વાળે, અરલ, રતાંજળિ, કાંસકી, ધાણા, ગા, માથ, કાળાવાળા, જવાસા, ખડસલીયેાપિત્તપાપડે અને અતિવિધ એને કવાથ કરીને પીવાથી ગર્ભવતીને અતિસાર, લોહીવા, ગર્ભનું પડવું--પીડા અને અનેક પ્રકારની વ્યાધિના નાશ થાય છે. ગર્ભસ્રાવ અને ગર્ભપાત થવાનાં મુખ્ય કારણા. ગર્ભવતી છતાં પુરૂષનો સંયોગ કરવાથી, પંથ કરવાથી, ઘેાડા, ઉંટ કે ગાડી ઉપર સ્વારી કરવાથી, પરિશ્રમ કરવાથી, વધારે દાખથી, તાવથી, ઉપવાસથી, ઠંકવાથી, પ્રહાર વાગવાથી, અજીર્ણથી, દોડવાથી, ખાડા ટેકરા તથા પત્થરવાળી જમીનમાં ગાડી-ગાડામાં સ્વારી કરી ઝપટાધ ચલાવવાથી, રેચથી, ઉલટીથી, કલેશથી, ગર્ભને પાડનારા પદાથાને ઉપયોગ કરવાથી, તીક્ષ્ણ, ખારા, ઉના, તીખા, કડવા તથા લુખા પદાથાના સેવનથી, વેગને અભિઘાત કરવાથી, વિષમાસનથી, કઢંગી રીતે સુવાથી અને ભયથી તથા મુવાવડીના ખાળ એક લધવાથી ગર્ભસ્ત્રાવ અને ગર્ભપાત થાય છે. ४८ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434