________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૪ )
અમૃતસાગર
( તરંગ-.
જે મનુષ્યના શરીરમાંના સાતે ધાતુએ સુકાઇ ગયા હોય તેથી કેવળ ઝાંખરા જેવું શરીર લૂખું થઇ ગયું હોય તથા ખેદ કે ચિન્તાથી શરીર કૃશ-દુર્બળ થઇ ગયું હેાય તેવા મનુષ્યના અસ્તિ–પેઢુમાનુ પિત્ત અને મૂત્રાશયમાંને વાયુ મૂત્રને ક્ષય કરે છે, તેથી તણખા ઊઠી બળતરા ઉત્પન્ન થાય છે તેને મૂત્રક્ષય કહે છે.
પેટુના મુખની અંદર ઓચિંતી ગાળ, સ્થિર અને આમળા જેવડી ગાળી-ગાંઠ થાય છે, તથા તેની વેદના પથરીના સમાન હોય અને મૂત્ર ધણા કથી ઉતરે તથા લેાહી યુક્ત ઉતરે તેને સૂત્રગ્રન્થી કહે છે.
જે પુરૂષને મૂત્ર કરવાની હાજત થઇ છે, છતાં સ્ત્રી સંગ કરે તે સ્થાનભ? થએલા વાયુવીનેઅવળેરસ્તે-ઉંચે ચઢાવી મૂતરવાના પેહેલાં કે પછી અડાયા છાણાની રાખ યુક્ત પાણી જેવુ મૂત્ર નીકળે તેને મૃત્રશુક્ર કહે છે.
કસરત કરવાથી, ધણા પંથ કરવાથી, તડકામાં ક્વાથી વિકાર યુક્ત થએલુ પિત્ત પે દુમાં પ્રવેશ કરી વાયુથી વિટા પેટ્ટુ, લિ ંગ, યેનિ અને ગુદામાં બળતરા કરતાં હળદર જે વા રંગવાળુ કે લે!હી સહિત મહા કટ સાથે ઘડીએ ઘડીએ ટીપે ટીપે મૂત્ર ઉતરે તેને ઉષ્ણવાત-ઉનવા કહે છે.
પિત્ત, ક અથવા એ બન્ને વાયુના તેથી પરાણે પીળુ, લાલ, ધોળુ અથવા અથવા એ સઘળા રંગેાથી મિશ્ર જાડુ ં અને મૂત્રસાદ કહે છે.
રૂક્ષપણાના ગુણથી શુષ્ક બનાવી મૃત્રનેત્રટ કરી દે, શંખના ભૂકા જેવું, કે ગોરોચનના ભૂકા જેવું બળતરા સહિત ચેડુ થોડુ મૃત્ર ટપકે છે તેને
શરીરે મુકાયલા તથા દુર્બલ થએલા પુરૂષના મળને વાયુ જ્યારે તેના માર્ગથી બાહાર ખેચી લાવે છે ત્યારે તે મળ, મૂત્રના માર્ગમાં આવે છે. તે વખતે સૂત્ર કરતાં પરાણે મૂત્ર ઉતરે છે અને તે મૂત્રમાં મળ મળેલ હોય છે તથા તે મૂત્રની વાસના મળ જેવી આવે છે તેને વિવિધાત કહે છે.
ઘણું ઉતાવળું ચાલવાથી કે દોડવાથી, ધણા લાંઘણુ-ઉપવાસ કરવાથી, ઘણા ખેદી, ગજા ઉપરાંત પરિશ્રમ કરવાથી, પત્થર વગેરેના શરીર ઉપર માર વાગવાથી, અને ઇંદ્રિ ચાળાવાથી—આવાં કારણેાનેલીધે બસ્તિ-પેઢુમાં ગાળ ગાંઠે પડી ગર્ભની પેઠે કઠણ થઇ જાય છે, તથા ફરકે છે, ત્યાં પીડળ આવે છે, ધ્રુજારી, મળત્રા થાય છે, મૂલ ટીપું ટીપુ ટપકે છે, મૂલની વધારે છુટ કરવાથી કે ઇંદ્રિ દાબવા કે દબાવવાથી મૂત્રની એકદમ ફુવારાની પેઠે ધાર છુટે છે અને થોડીવાર પછી ઇંદ્રિ ઉપર સોજો આવે છે, તથા ફૂંકીના નીચે સાયે ધેાંચાય તેવી પીડા થાય છે, તેને સ્લિકુંડલ કહે છે. આ વ્યાધિ ભય'કર છે તથા તેની શરૂવાતમાં વાયુ પ્રાધાન્ય હોય છે તેથી થોડી બુદ્ધિવાળા, જેવુ તેવું જાણનારા વૈદ્યથી આ રાગ નિવારણ થતા નથી, જેમ શસ્ત્ર પ્રાણને નાશ કરે છે. તેમ આ રાગ તુરત પ્રાણનો નાશ કરે છે અથવા વિષની પેઠે થોડીવાર પછી મરણ નિપજાવે છે.
સૂત્રધાતના ઉપાય.
જો વેદનાએ કરી સહિત મૂલધાત હોય તેા સ્નેહન તથા સ્વેદન કર્યાપછી સ્નેહવાળી વસ્તુ
૧ મૂત્રધાત અને મૂત્રકૃચ્છ્વમાં વિશેષ અંતર નથી. માત્ર એટલેાજ અતર છેકે, મૂત્રકૃચ્છમાં મૂત્ર ડુ` રોકાય અને પીડા ઘણી થાય છે. અને મૂત્રઘાતમાં મૂત્રનુ` રોકાણ વિશેષ થાય પણ પીડા ઓછી હે છે. ભા. કત્તા,
For Private And Personal Use Only