________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમે, )
ઉધરસ પ્રકરણ
(મૂળ, ડાળ, પત્ર, ફુલ અને ફળ) તેલા ૪૦૦ ભાર તથા હરડે લા ૧૦૦ એએને
એક વાસણમાં ૧૨૪ તલા બાર પાણીમાં નાખી ઉકાળવાં, બળતાં બળતાં ચોથા ભાગનું પાણી રહે ત્યારે નીચે ઉતારી વસ્ત્રગાળ કરી હરડેઓમાંહેથી ડીલીઆ કહાડી વાટી ત્રણ વર્ષ જૂનો ગોળ તાલા ૪૦૦ લઇ તે વસ્ત્રગાળ કરેલા કવાથમાંને વાટેલી હરડેનું ક૬ વાખી ચાસણી કરી નીચે ઉતારી પછી સુંઠ, મરી, પીપર, એળચી, તજ, તમાલપત્ર અને નાગકેસર એટલાં ૪-જેતલા લેવાં એઓનું સમ ચૂર્ણ કરી ઉક્ત ચાસણીમાં નાંખી હલાવી એક જીવ થયે તથા પાક ડે થયા પછી ૨૪ તલા મધ નાંખી હલાવી અવલેહન વિધિ પ્રમાણે તૈયાર કરી ખાનાર મનુષ્યના વય, અગ્નિ, બળ, દેશ અને કાળને અનુસરી ગ્ય માત્રાએ (૪ તેલા ભાર) નિરંતર સેવન કરે તે સર્વ પ્રકારની ઉધરસ, શ્વાસ, પીનસ અને અગ્યારરૂપ સહિત ભયંકર રોગ એઓનો નાશ થાય છે. આ ભૂગુહરીતકી કહેવાય છે. અને થવા ભોરીંગણ તેલા ૪૦૦ લઈ તેને ૧૦૨૪ તેલ ભારે પાણીમાં નાખી કવાથ કરતાં ચોથા ભાગનું પાણી બાકી રહે ત્યારે અગ્નિ ઉપરથી નીચે ઉતારી ગાળી લઈ તેમાં ચૂર્ણ રૂપે ગળે, ચવક, ચિત્ર, સુંઠ, મથ, કાકડાશગી, મરી, પીપર, ધમાસે, ભારંગી, રાસ્ના અને કચૂરો એટલાં ૪-૪ તલા ભાર નાંખવા અને સાકર તેલા ૮, ધી તેલા કર તથા તેલ તેલા ૩ર એ સર્વ ઉક્ત કાથમાં નાખી પકાવી શીરાજે ઘટ કરી નીચે ઉતારી લે. ઠંડે થયા પછી તેમાં મધ તેલ ૩૨, વંશલોચન તેલ ૮, અને પીપર તેલા ૧૬ નાખી એકવ કરી પછી, તેને સુંદર ચીકણું ચીનાઈ માટીના વાસણ (બર ) માં ભરી રાખવો. એમાંથી નિરંતર પ્રભાતે ૮ તેલા ભાર પૂર્વાપરનો વિચાર કરી સેવન કરે તે સર્વ પ્રકારની ઉધરસ નાશ પામે છે. તથા હેડકી શ્વાસ વગેરેને પણ સંપૂર્ણ રીતે મટાડે છે. આ કટકાર્યાવલેહ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કહેવું છે. અથવા અરસાના કવાથમાં મધ નાખી પીએ તે ઉધરસ જાય. અથવા આકડાનાં પાંદડાં, મણશીલ, સુંઠ, મરી અને પીપર એ સઘળાં સમાન લઈ તેને ખાંડી ગડાકુ બનાવી હાકામાં મુકી પીવાથી નિછે ઉધરસ જાય છે. અથવા શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, શુદ્ધ હિગળક, શુદ્ધ વછનાગ, સુંઠ, મરી અને પીપર એઓ સમાન લઈ પારા ગંધકની કાજળ કરી વછનાગ, મરી ભેગાં વા ટી અન્ય એવધેનું ચૂર્ણ કરી બીજેરાના રસના પુટ ૩ દઈ ખરલ કરી અરધ રતી પ્રમાણની ગોળીઓ વાળી. યોગ્ય પ્રમાણુથી ગોળી દિવસ ૧૦ સુધી ખાય તે ઉધરસ, ક્ષય, સંગ્રહણી, સંન્નિપાત અને મૃગી એટલા રોગોને નાશ થાય છે. આને આનંદભરવરસ કહે છે.
ઉધરસ રોગીના પથ્યાપથ્ય. સાઠીખા , મગ, અડદ, ઘઉં, કળથ, કાચામળા, બકરીનું દુધ ઘી, કુણાં વૃતાક - સણ, સુંઠ, મરી, પીપર, મધ, આદુ અને ઉનું પાણી તથા આનંદભરવાદિ ર સેવા કરવા પથ્ય છે.
દિવસે સુવું, દુધ, દહિં, છાશ, ઠંડુ પાણી, વાસી ભોજન, દળેલું અન્ન, ખીર, ધમાંડે તડકો, તેલ, ખટાસ, અથાણાં, શ્રમ, યુદ્ધ, ચિંતા, ભારે તથા સુકું અન્ન, અતિ બોલવું , ને મિથ્થા આહાર વિહારાદિ કુમધ્ય છે.
ઉધને અધિકાર સંપૂર્ણ
For Private And Personal Use Only