________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મામૈં. )
કૃન્દ્ર પ્રકરણ,
( ૧૧ )
છે, પણ સુશ્રુતે શર્કરાજ નામનુ મૂત્રકૃચ્છ એક નવમા પ્રકારનુંજ ગણેલુ છે, પણ વાસ્તવિકરીતે જોતાં પથરી અને શર્કરા-કાંકરીમાં નહીં જેવા તફાવત છે, તેમ તેનાં નિદાન અને લક્ષણા પણુ સમાન છે; છતાં પણ કિચિત્ ફેર છે તે એ કે-પિત્ત વડે પાકેલી વાયુએ કરી સુકાઇ ગએલી તથા કના સંયોગથી સહિત પથરી સૂત્ર, વીર્ય અને કના સમુહુરૂપ તે ફના સંયોગથી છૂટી પડી જે કાંકરી-રેતીરૂપે થઇ મુત્રના માર્ગને રોકતી સૂત્ર માર્ગથી પડે છે ત્યારે તે કાંકરી કહેવાય છે.
પથરી તથા કાંકરીના ઉપદ્રવો.
હૃદયમાં પીડા, કપારા, ફળ, પેટમાં અગ્નિની મંદતા, મૃ અને આકરા મૂત્રકૃછુ એટલા પથરી તથા કાંકરીના ઉપદ્રવ થાય તેા, તેનાથી મનુષ્યનું મરણ થાય છે. મૂત્રકૃચ્છના ઉપાય.
વાયુના મંત્ર ક્ચ્છ ઉપર તેલ મર્દન, સ્નેહન, નિરૂહબસ્તિ, તથા ઉત્તર ખરિત અને અગ ઉપર યોગ્ય ઔષધોનાં બંધારણ, તથા ધી અાદિનાં સિ ંચન, અને વાયુને નાશ કરનારી વસ્તુએ ના રસ ઉપયોગમાં લેવા. અથવા માળવી ગોખરૂ, ગરમાળાને ગેાળ, ડાભનાં મૂળી, કાસડાનાં મૂળી, જવાસો, આમળાં, પાષાણભેદ અને હરડેળ એ સઘળાં સમાન લઇ ખાંડી કવાથ કરી ઠંડા થયાપછી મધ મેળવી કેચૂર્ણ કરી મધમાં નિર'તર્ સેવન કરેતે, સૂત્રકૃચ્છ તથા પથરીનો અસાધ્ય રોગ ણુ નાશ થાય છે-આ ગાક્ષુરાદિ કવાથ કહેવાય છે. અથવા નાની એળચી, પીપર, પાષાણભેદ અને શિલાજીત એ ચારે સમાન લઇ ચૂર્ણ કરી ચાખાના ધાવણુ સાથે કે ગોળના પાણીસાથે પીવાથી ભયંકર મૂત્રકૃચ્છ જાય છે. વૈઘરહસ્ય. અથવા ઉપર કહેલા ચુર્ણમાં કાકડીનાં બીજ, સિધાલૂણ અને કેસર એટલાં આબધાનું ચૂર્ણ મેળવી ચાખાના ધાવણ સાથે યોગ્ય માત્રા એ સેવન કરવું. વૈદવેનેાદ. અથવા આમળાનું ગાળ સાથે નિત્ય સેવન કરવાથી મૈથુન શક્તિ વધે છે. અથવા દુધમાં જુનો ગોળ નાખી જરા ઉનું કરી પીવાથી સઘળા મુત્રકૃચ્છુ, કાંકરી અને વાયુ સબંધી રોગો મટે છે. અથવા ગળા, સુંઠ, આમળાં, આસગધ અને ગોખરૂં એનો કવાથ કરી પીવાથી વાયુ સંબંધી રોગ, શૂળ અને સૂત્રકૃચ્છુ નાશ થાય છે. અથવા આમળાના રસમાં શેલડીના રસ તથા મધ નાખી પીવું જેથી પ્રહાર વાગવાથી થએલું મૂત્રકૃચ્છ મટે છે. અથવા ગોખરૂના બીજોના કવાથ કરી તેમાં જવખાર નાખી પીવાથી મળ રોકવાથી થએલું મુત્રકૃચ્છુ મટે છે. અથવા ત્રિમૂળા, મેરની મીજો એ બન્નેને રાત્રીએ પલાળી સવારે તેજ પાણીમાં વાટી તેમાં જરા સિધાલૂણ નાખી પીવાથી મૂત્રકૃચ્છ નય. અથવા જવખાર તથા સાકર વાટી પીવાથી સર્વે પ્રકારનાં સૂત્રકૃચ્છ મટે છે. અથવા કાળધરાખ, અને સાકર એએની ચટણી કરી દહીના ધેાળવા સાથે સેવવાથી મૂત્રકૃચ્છુ મટે છે, અથવા હરડેળ, ગોખરૂ, ગરમાળાને ગર્ભગોળ, પાષાણભેદ, અને ધમાસે એ સઘળાં સમાન લકુટી કવાથ કરી, ઠંડા થયા પછી તેમાં મધ નાખી નિત્ય પીએતે, બળતરા સહિત મૂત્રકૃચ્છુ હોય તે પણ મટે છે અને બુધ કાશને પણ મટાડે છે. આ હૃતિકયાદિ કવાથ કહેવાય છે. એમ ભાવમિશ્રનું કેવું છે, અથવા પાકા લીંબુના રસમાં ગાયના છાણને રસ નાખી મરજીમાં આવે તેટલુ નિરતર પીવુ જેથી, સ્ત્રીની ચેાનિના દોષથી ઉત્પન્ન થએલા રાગ, બળતરા. અને મૂત્રની પીડાને મટાડે છે. અથવા ડાભ, કાર્ડ, પાન બાજરીયું, શેલડી, અને વરી જાતની ડાંગર
For Private And Personal Use Only