________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીજો )
અર્શ પ્રકÁ
( ૩ )
વસ્ત્રથી ગાળી કડાડી પૂરી અગ્નિ ઉપર ચઢાવી ઉકાળતાં જ્યારે નડે રસ થાય ત્યારે તેમાં માથ, મેોચરસ, લેાદર, કાઠને ગર્ભ, ધાવડીનાં ફુલ, ભિલામા, વાવડીંગ, ત્રિકટુ ( સુંઠ, મરી, પીપર ) ત્રિફળાં ( હરડે, ખેહેડાં, આંબળાં), રસવંતી, ચિત્રામૂળ, ઇંદ્રજવ, વજ, અતિવિષ, અને બીલાને, ગર્ભ એ સર્વ પદાર્થેા ચાર ચાર તાલા ભાર લઇ તેનુ ચૂર્યું કરીને નાંખવું. પછી ગેળ ૧૨૦ તેાલા તથા ગાયનું ઘી ૧૬ તેલા તેમાં નાખી એક જીવ કરી અવલેહ થયે નીચે ઉતારી ઠંડા થયે તેમાં મધ ૧૬ તેાલા નાંખવું. પછી સારી પેઠે હલાવી તેનું ચેાગ્ય માત્રાએ સેવન કરે તેા લોહી વહેતા મસા, વાદીમસા, પિત્તના, ના, તથા સન્નિપાતના મસા અને કોઢ ભગદરાદિ રાગે., અમ્લપિત્ત, અતિસાર, પાંડુરોગ, અરૂચિ, સંગ્રહણી, કૃશતા, સોજો, કમળા અને ક્ષીણતા એ સઘળા રોગોને નાશ કરે છે. આના ઉપર ઘી, મધ, હાશ, પાણી કે દુધ જે જે મેગ્ય લાગે તે તે અનુપાતા ચેાજવાં જેથી સમસ્ત રેગા નાશ કરે છે. આ કુટજાવલેહું કહેવાય છે. અથવા-ગળાનું સત્વ, શુદ્ધપારા, તથા શુદ્ધગધક એ સમાન ભાગે લઇ એ સર્વની બરાબર મેળ લેવા અને એ સર્વને ટી; અર્થાત્ પારા ગંધકની કાજળ કરી અન્ય ઔષધ મેળવી શામળાના રસમાં છુટી તૈયાર કરી પછી મધ સાથે ૩ માસા ભાર સેવન કરે તો ખુની મસા, પિત્તના મસા, વિધિ, રકત પ્રમેહ, સ્ત્રીના સામ રાઞ અને ભગદર એ સર્વને નાશ કરે છે-આ મેળઅદ્વસ કહેવાય છે. અથવા ખાપરીયાને માણસના મૂત્રમાં ૨૧ દિવસ પલાળી બુટી, છાલ વગરના કાળાંમરી ખાપરીયાથી અરધ ભાગે નાખી માંખણુ શાથે ઘુંટવાં. પછી લીંબૂના રસની ૧૦૦ વાર ભાવના ઇ ધુંટી, તૈયાર કરવાથી લઘુમાલિની વસત રસ અને છે-તેને મધ પીપર સાથે સેવન કરે અને સાકર સહિત ભોજન કરે તેા ધાતુગત તાવ,પિત્ત, ભ્રમ, પિત્ત તથા લોહીના રોગ, લોહીખંડ વાડા, સંગ્રહણી, અને દુઝતા મસા એને નાશ કરે છે. પણ મીઠું દહી અને દુધનું પથ્ય સેવવુ. અથવા-મસામાં ચળ હોય, ઉંચા થઇ આવ્યા હોય, તથા લોહી વહેતું હાય તેા જળા લગાડવી. ( વાયુ તથા કફના વાદી અને પિત્ત તથા લોહીના મસા ખૂની કંહેવાય છે. ) વૈદ્ય રહસ્ય. મસામાંથી લેાહી વહેતુ હાય તે-મારડીનાં સુકાં પાંદડાં ૬ તાલા અને આંમળાં ૬ તાલા લેવાં. પછી ગાયનુ માંખણ ૨૪ તાલા લઇ લોઢાની કઢાઈમાં ખૂબ તપાવી તેમાં ઉકત વસ્તુઓ નાખી એક જીવ કરી નીચે ઉતારી ઠંડાં થયે ધાતુપાત્રમાં ભરી પછી ખલ કરી ૪ માસા ભાર પ્રભાતે ૨૧ દિન લગી ખાય અને ટાઢા પાણીના કોગળા કરે તથા ગરમ ચીજ, બાજરી, કારેલાં, અથાણુ, વતાક, કેરાં, તથા અડદ વગેરે ન ખાય તે મસામાંથી વહેતું લોહી બંધ થાય છે. અથવા લીંબેધીની મીંજ અને એળી એ બન્ને બરાબર લઇ પાણી સંગાથે ખરલમાં ઝીણાં લસોટી ૧ રતી પ્રમાણે ગોળીઓ વાળી ગોળી ૧ રસવંતીના પાણી સંગાથે પ્રભાત સમય ૨૧ દિવસ સુધી સેવન કરે તે મસામાંથી વેહતું લોહી બંધ થાય છે. અથવા રસવતી, ચીના-આરતી કપૂર અને લીંઓળીની મીંજો એ ત્રણેને પાણી સંગાથે ઝીણાં લસોટી મસા ઉપર લેપ કરવા અને પછી માથુથુ ઘસી લગાડવું જેથી મસા નાશ પામે છે. ઝ
કફના અરશનાં લક્ષણ.
ક વ્યાધિના મસા ઉડામૂળવાળા, જાડા, મંદપીડાવાળા, ધાળા, ઉંચા, ગાળ, ભારે સ્થિરતા ચાળા, પીંછડા વાળા, આળા ચામડાથી વિટાયલા, લીસા, ચળ સહિત, જેને સ્પર્શ
For Private And Personal Use Only