________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતસાગર,
-
- -
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
- - -
-
-
- - -
-
- -
કાળક્વરનાં લક્ષણ જે રેગીને તીવ્રવેગ સહિત તાવ હૈય, ઉર્ધ્વશ્વાસ હય, સરીરની કાન્તિ નાશ પામી જાય, પરસે આવે, શરીર શિથિલ થઈ જાય, નાડી હાથ લાગે નહીં અને શરીરની સર્વ દ્વિઓ પોત પોતાના ધર્મને ત્યજી દે તે જાણવું કે કાળજવર છે.
ઉપાય. ગાય, પૃથ્વી, અન્ન, વસ્ત્ર, ફળ અને સુવણાદિનું શ્રદ્ધા તથા શક્તિ પ્રમાણે દાન દેવું, અને સન્નિપાત ઉપર કહેલા પ્રયોગો ઉપયોગમાં લેવા તથા શ્રી રામનામનું સ્મર્ણ કરાવવું એજ જન્મ જન્માંતરમાં સુખદાતા છે.
વરના દશ ઉપદ્રવ તાવનું બેહોળું કુટુંબ છે એટલે ઉધરસ, શેષ, શ્વાસ, હેડકી, વમન, અતિસાર, અરૂચિ, આફરો, બધાજ અને મૂછ એ દશ ઉપદ્રવ-કિંવા કુટુંબી છે એટલે પ્રથમ જવર છે એ વડિલ પુરૂષ રૂપ છે તેથી પહેલાં પ્રત્યેક મનુષ્યને તાવ આવે અને પછી ઉક્ત કહેલા ૧૦ ઉપદ્રવ પ્રાપ્ત થાય છે. જવરરૂપી વકિલ પુરવની તરશે તે સ્ત્રી છે. શ્વાસ અને ઉધરસ તાવના દીકરા છે, હેક્કી અને ઉલટી તાવની દીકરીઓ છે, અતિસાર તાવને ભાઈ છે, અરૂચિ તાવની બેહેન છે, બંધષ તાવને ભાણેજ છે, આફરો તાવને સસરો છે અને મૂએ તાવની લેડી છે. એમાં તાવ આવ્યા પછી જે વિશેષ બળવાન જણાય તેનું બળ નાજ કરવા યોગ્ય ગુણવાળી ઔષધી આપવી, પણ અન્ય બળવાન ઉપદ્રવ પ્રત્યે તિરસ્કાર બતાવિ એકલા સ્તરના જ ઉપાય કરવા અગ્ય છે, માટે જવરઘ દવા સાથે જે ઉપદ્રવ બળવત્તર જણાતા હેય તેને નાશ કરનારી વધીને મેલાપ કરી ઉપાય જવા.
જવર અને અતિસાર એકઠા હોય તેના ઉપાય. સુંઠ, અતિવિષ, મોથ, કરિયાતું, લિંબડાની ગળો અને કડાછલ એ સર્વ સમાન ભાગે લઈ કચરી કવાથ કરી યોગ્ય માત્રામાં નિરંતર ૭ દિવસ સુધી પીએ તે નર સહિત અને તિસાર નાશ પામે છે. વિદ્યરહસ્ય. અથવા- પિંપરીમૂળ, લીંડીપીપર, ચવ્ય, ચિત્રામૂળ, મું, બીલાનો ગર્ભ, મોથ, કરિયાતું, કડાછાલ અને ઇંદ્રજવ એ સઘળાંને સમાન લઈ ખાંડી કવાથ કરી દિવસ ૭ સુધી સેવન કરે તે વરાતિસાર, હેડકી, મુખશેષ, ઉલટી, શ્વાસ અને ઉધરસ એ સર્વનો નાશ કરે છે.”
જવરના ઉપદ્રના ક્રમવાર ઉપાય. ' “ જવરમાં તૃષા બહુ લાગતી હોય તે ધાણા, મેથ અને પિત્તપાપડો એઓને કચરી કવાથ કરી ૩ દિવસ લગે સેવન કરે તે તૃષા, બળતરા અને અતિસાર એ સર્વ દૂર થાય છે.” અથવા-વડવાઈના અંકરા, ચોખાની ધાણી અને કમળકાકડીને મગજ, એઓને સમાન લઈ ઝીણું ખરલ કરી મધમાં ગોળી વાળી ભોળી ૧ મોઢામાં રાખે તે તૃષા દૂર થાય છે. ઘરહસ્ય,
જે જવરમાં ઉધરસ હોય તે “ લીંડીપીપર, પીપરીમૂળ, સુંઠ, ભારંગી, ખરસાર. બેરિંગણી, અડસી, પાનની જડ અને બહેડાની છાલ એ સઘળાં સમાન લઈ કવાથ
For Private And Personal Use Only