Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० ४ गा० ६ प्रमादवर्जनेऽगडदत्तष्टान्तः ५१
अथागडदत्तकुमारः प्रीत्या तत्र निवसन् प्राक्तनदुश्चेष्टितं विमुच्य कलाभ्यासपरायणः संजातः । स चाल्पकालेनैव विनयामृतेन लोककैरवाणि प्रमोदयन् सकलाः कलाश्चन्द्र इव गृहीतवान् । तस्य कलाचार्यस्य गृहोद्यानगतोऽसौ राजकुमारः कलाभ्यासार्थ परिश्रमं करोति । तस्योद्यानस्य समीपे एकस्य श्रेष्ठिनो महदुत्तुङ्ग गृहमासीत्, तत्र तस्य श्रेष्ठिनः पुत्री नाम्ना मन्दनमञ्जरी रूपलावण्यसंपन्ना गवाक्षे स्थिता तं राजकुमारमगडदत्तं नित्यं विलोकयति, तं प्रति पत्रपुष्पफलादिकं प्रेम्णा प्रक्षिपति । राजकुमारस्तु विद्याग्रहणलोभेन गुरोर्भयाच तां तथा न पश्यति । अपनी ही समझो और आनन्द के साथ अपने ही घर के जैसे ही यहां पर रहो । कलाचार्य के वात्सल्य ने अगडदत्त में बहुत अधिक परिवर्तन कर दिया। उसके जीवन का ढांचा अब बिलकुल ही बदल गया। वहां प्रीति से निवास करते हुए अगडदत्त पूर्व के समस्त दुश्चेष्टितों का परित्याग कर कला के अभ्यास करने में परायण रहने लगा। अल्पकाल में ही उसने विनयरूपी अमृत से लोकरूपी कमलों को मुदित करते हुए सकल कलाओं को चंद्र के समान ग्रहण कर लिया। कलाचार्यका एक गृहोद्यान-घर का बगीचा था। उसमें जाकर यह प्रतिदिन कलाओं का अभ्यास बडे परिश्रम के साथ करता था। उसी बगीचे के पास ही किसी एक सेठ की बडी ऊँची हवेली भी थी। श्रेष्ठी की एक पुत्री थी, जिसका नाम मंदनमंजरी था । यह यथा नाम तथा गुणवाली थी । रूपलावण्य से भरपूर थी। जब अगडदत्त बगीचे में कलाभ्यास करने के निमित्त आया करता था, तब यह खिडकी में बैठ कर इसको देखा પિતાની જ માનજે અને આનંદથી તારા પિતાના ઘરની માફકજ અહીં રહે. કળાચાર્યના વાત્સલ્યભાવે અગડદત્તના માનસમાં ભારે પરિવર્તન કરી દીધું. તેના જીવનને પ્રવાહ બીલકુલ જ બદલાઈ ગયો. અને ત્યાં પ્રેમપૂર્વક રહેતાં અગાઉનાં તેનાં સઘળા દુશ્ચરિત્રને ભૂલી જઈને કળાને અભ્યાસ કરવામાં તે પ્રવૃત્ત રહેવા લાગ્યો. અલ્પકાળમાં જ તેણે વિનયરૂપી અમૃતથી લોકરૂપી કમળને મુદિત કરતાં કરતાં સકળ કળાઓને ચંદ્રની માફક પ્રહણ કરી લીધી. કળાચાર્યને ત્યાં એક બગીચે હતું તેમાં તે દરરોજ ઘણો પરિશ્રમ વેઠી કળાઓનો અભ્યાસ કરતે હતે. તે બગીચાની પાસે નગરના એક મોટા શેઠની મોટી ઉંચી હવેલી હતી. તે શેઠને એક પુત્રી હતી, જેનું નામ મદન મંજરી હતું. તે યથાનામ તથા ગુણવાળી હતી, રૂપલાવણ્યથી ભરપૂર હતી. જ્યારે અગડદત્ત બગીચામાં કળા અભ્યાસ કરવા માટે આવ્યા કરતો હતો
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨