Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०
उत्तराध्ययनसूत्रे भ्यासं कुरु, किंतु स्वया कस्यचित् पुरः स्ववंशाऽऽख्यानं न कार्यम् अत्रत्य भूपस्य तव पित्रा सह परस्परं विरोधोऽस्ति । तद्वचः श्रुत्वाऽगडदत्तस्तथैव कृतवान् । ततः कलाचार्यस्तेन सह स्वगृहमागत्य भार्या पाह-मम भ्रातव्योऽयमायातः, अगडदत्तोऽपि जननीमिव तां भक्त्या वन्दते। सा स्वपुत्रवत्तं भोजयति कलाचार्योऽपि वस्त्राभरणानि तस्मै दत्त्वा पाह-मम गृहं तुरंगमं रथं च सर्वमिमं स्वकीयं मत्वा त्वयाऽत्र स्थातव्यम् । उस के प्रति दया जागृत हो गई, और परोपकार करने में परायण उस कलाचार्य ने उसको आश्वासन एवं धैर्य बन्धाते हुए कहा किवत्स ! तुम घबराओ नहीं, मेरे घर रह कर तुम अच्छी तरह से कलाभ्यास करो, परन्तु इतना ध्यान अवश्य रखना कि किसी को भी अपना वंश का परिचय नहीं देना, क्यों कि यहां के राजा का तुम्हारे पिता के साथ परस्पर विरोध चला आ रहा है । कलाचार्य की शिक्षा सुनकर अगडदत्त ने वैसा ही किया, कलाचार्य पीछे इसे अपने घर पर ले आये अपनी पत्नी से कहने लगे कि देख यह मेरे भाई का लडका है। अपने घर पर आया हुआ है । यह सुनते ही अगडदत्त ने उसको अपनी माता के समान भक्तिभाव से पैर पडा। कलाचार्य की धर्मपत्नीने भी उसे अपने पास रखकर पुत्र के समान भोजन कराने लगी। कलाचार्य ने सब प्रकार से इसकी व्यवस्था कर दी। ओढने पहिरने के लिये कपडे एवं आभरणों को देते हुए उसका संकोच मिटाने के लिये फिर उन्हों ने कहो कि वत्स ! यह मेरा घर, घोडे, रथ आदि समस्त वस्तुएँ अब तुम કંપા જાગી. પરોપકાર કરવામાં પરાયણ એવા એ કળાચાર્યે તેને આશ્વાસન અને ધીરજ આપતાં કહ્યું કે, વત્સ! તું ગભરા નહીં. મારે ઘેર રહીને તું સારી રીતે કળા અભ્યાસ કરી પરંતુ એટલું ધ્યાન અવશ્ય રાખજે કે, કેઈને પણ તારા વંશને પરિ. ચય આપીશ નહીં કેમકે–અહિંના રાજા અને તારા પિતા બનને વચ્ચે વૈરભાવ છે. કળાચાર્યનાં વચન સાંભળીને અગડદત્ત તે પ્રમાણે કર્યું. ત્યારબાદ કળાચાર્ય તેને પિતાના ઘેર લઈ આવ્યા અને પિતાની પત્નીને કહેવા લાગ્યા કે, જે આ મારા ભાઈને પુત્ર છે તે આપણે ઘેર આવ્યો છે. આ સાંભળી અગડદત્તે કલાચાર્યની પત્નીને પોતાની માતા જેવી ગણી ભક્તિભાવે વંદના કરી. કળાચાર્યની પત્ની પણ તેને પિતાની પાસે રાખીને પિતાને જ પુત્ર હોય તેમ ગણી તેને ભોજન કરાવવા લાગી. કળાચાચે સર્વ પ્રકારે તેને માટે વ્યવસ્થા કરી આપી. ઓઢવા, પહેરવા માટે કપડાં અને ઘરેણાં વગેરે આપીને તેને સંકેચ મટાડવા માટે ફરીથી તેને કહ્યું કે, વત્સ! આ મારૂં ઘર, ઘોડા, રથ વિગેરે સમસ્ત વસ્તુઓ તું તારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૨