________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે.
-
-
-
-
- -
એટલેજ પાવો. અથવા સુરત જિલ્લાની છેડે દખ્ખણ ગામમાં આફ્રિકાથી પેદુબજાર નામની લીલા રંગની પથરી આવે છે, જેને સુરતમાં પાઉઝર એ નામથી ઓળખે છે તેને ચોખાના ધોવણમાં ઘસીને પાવાથી પેશાબ છૂટે છે અને મધમાં ઘસીને ચટાડવાથી છાતીએથી પડતું લોહી મટે છે. मूत्रकृच्छ, मूत्रघात अने अश्मरीना केटलाक उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. આમળાં તેલે ૧, લીંબુમાં મારેલાં પરવાળાં તેલે ૧, મેથ તેલ ૧ અને સાકર તોલે ૧, એ સર્વને ઝીણું વાટી ૨ થી ૩ વખત એક વાલની માત્રા દૂધ સાથે આપવાથી મૂત્રકૃચ્છ મટે છે. - ૨. ગોખરુ તોલે ૧, ખાખર (પલાશ)નાં ફૂલ તેલ ૧, ત્રિફળા તેલા ૩, વડની કુમળી મૂળી તેલે ૧, દારૂહળદર તેલ ૧, મથ તેલ ૧ અને સૂંઠ તેલ ૧ એ સર્વને ઉકાળે કરી દિવસમાં બે વાર આપવાથી મૂત્રકૃચ્છ મટે છે.
૩. ધાત્રી ગુટિકા –આમળાં તેલા ૨, એલચી તેલે ૧, જેઠીમધ તેલ ૧ તથા પ્રવાલભસ્મ તેલ ૧ એ ચાર વસ્તુને વસ્ત્રગાળ કરી વરિયાળીને ઉકાળામાં ત્રણ દિવસ ઘૂટ્યા પછી તેની ચણાપૂરની ગેળી વાળવી. પછી દિવસમાં ત્રણ વાર એક અથવા બે ગેળી દૂધ અથવા પાણી સાથે આપવાથી મૂત્રઘાત મટે છે.
ર-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. હીમજીહરડે, ગેખર, ગરમાળાને ગળ, પાષાણભેદ અને જવા એ સર્વે ચાર ચાર તેલા લઈ બશેર પાણીમાં ઉકાળી વા શેર પાણી રહે ત્યારે પીવાથી મૂત્રકૃષ્ણ મટે છે.
૨. ગેખ, જવખાર અને કાથે એ સરખે ભાખે લઈ વાટી
For Private and Personal Use Only