Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
● भाषा" वर्ष 30 भुं, स. १८८७ : ३४५ थी ३४६
र्वेद निबंधमाळा नाग २ जो-(चालु)
Aveda
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- શાહ તિલકચંદ તારાચંદ વૈધ–સુરત
हित्य वर्धक कार्यालय तरफथी क अने प्रकाशकः भिक्षु अखंडानंद અમદાવાદ અને મુબઈ-ર
थी, पृष्ठ ४१६, संवत १८८७, अत ५५०० મૂલ્ય રૂપિયા સવા
For Private and Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
...
www.kobatirth.org
श्री
O
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"विविध श्रथभाषा" वर्ष ३० भुं. स. १८८७ ३४५ थी ३४९
आयुर्वेद निबंधमाळा भाग २ जो- (चालु)
લેખક-સ્ત્ર॰ શાહ તિલકચંદ તારાચંદ વૈધ-સુરત
सस्तु साहित्य वर्धक कार्यालय तरफथी संपादक अने प्रकाशकः भिक्षु अखंडानंद અમદાવાદ અને મુંબઇ ર
આવૃત્ત ચેાથી, પૃષ્ઠ ૪૧૬, સંવત ૧૯૯૬, વ્રત ૫૫૦૦ મૂલ્ય રૂપિયા સવા
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
gyanmandir@kobatirth.org
नो वैद्यो मनुजस्य सौख्यमथवा दुःखं च दातुं क्षमो। जन्तोः कर्मविपाक एव भुवनै सौख्याय दुःखाय च ॥ तस्मान्मानव दुःखकारण रुजां नाशस्य चात्र क्षमो। वैद्यो बुद्धि निदान धाम चतुरोनाम्नैव वैद्योऽपरः॥
અર્થાત્ વૈદ્ય કંઈ માણસને સુખ કે દુઃખ આપી શકતે નથી. એ તે પ્રાણુના કર્મફળ પ્રમાણે જ આ લેકમાં સુખ અને દુઃખ મળે છે. આથી મનુષ્ય જ દુઃખનું કારણ છે અને તે જ રોગને નાશ કરી શકે છે. વેદ્ય, બુદ્ધિ, નિદાન અને ધામ એ ચાર મળીને જ ખરે વૈદ્ય કહેવાય છે.
અગત્યની સૂચના
આ ગ્રંથનાં કુલ પૃષ્ઠ ૧૧૫૨ હાઈ તે એક પુસ્તકરૂપે બાંધવાથી મેટ દળદાર ગ્રંથ થઈ જાય. તેથી શરૂનાં પૃષ્ઠ ૭૦૪ ને “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જે” એ ગ્રંથરૂપે અપાઈ, બાકીનાં પૃષ્ઠ આમાં અપાયાં છે. અને બને ગ્રંથ એકસાથે લેનારને તેના છૂટક મૂલ્ય પ્રમાણે થતા રૂપિયા સાડાત્રણને બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે.
સસ્તુ સાહિત્ય મુદ્રણાલય” રાયખડ–અમદાવાદમાં
ભિક્ષુ અખંડાનંદના પ્રબંધથી મુકિત
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रकाशकनुं निवेदन
વિવિધ ગ્રંથમાળા” સંવત ૧૯૯૭ના ત્રીસમા વર્ષના સળંગ અંક ૩૪૪ થી ૩૪૭ રૂપે આ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જે(ચાલુ) ” પ્રસિદ્ધ થાય છે.
આ ગ્રંથના લેખક સ્વર્ગસ્થ શાહ તિલકચંદ તારાચંદ તરફથી “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ભાગ ૨ જે” બન્ને ભાગો જુદા જુદા પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયેલા. તેમની હયાતી પછી પણ તેની બે આવૃત્તિઓ સુરતમાંથી એ રીતે પ્રસિદ્ધ થયેલી છે.
અત્ર તરફથી તેની આ ચોથી આવૃત્તિ પ્રસિદ્ધ થાય છે. તેના બંને ભાગો એક પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવાના વિચારથી છાપવા શરૂ કરેલા; પરંતુ એથી ગ્રંથનું કદ ઘણું વધી જતું હતું અને બીજી બાજુ ભાગ ૧ લા નું કદ બહુ નાનું થતું હતું, તેથી બીજા ભાગમાંના શરૂના ૧૪ નિબંધો ભાગ ૧લાની સાથે ઉમેરી લેવાયા અને તે ગ્રંથ “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જા” રૂપે પ્રસિદ્ધ થયો છે. તે પછી બીજા ભાગમાંના બાકી રહેલા ૧૬ નિબંધો તથા પરિશિષ્ટ આ ગ્રંથમાં અપાયાં છે. આ બંને ગ્રંથે એક સાથે લેનારને તેના છૂટક મૂલ્ય પ્રમાણે થતા રૂપિયા ૩ ને બદલે માત્ર ૩) માં અપાશે.
આમાં શૂળગ, ગુમરાગને ઉદાવતંગ, મૂત્રકૃચ્છ, મૂત્રધાત, અશમરી, પ્રમેહરોગ, ઉદરરોગ, શોચરોગ, અંડવૃદ્ધિ, ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબ્દ, ભગંદર, શિતપિત્ત, શુક્રદોષ, ઉપદંશ નેત્રરંગ,
For Private and Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, સ્ત્રીરોગે ઇત્યાદિની સમજૂત તથા તેના ઉપાયે અને ધાતુ ઉપધાતુઓનું શોધન ઈત્યાદિ આપ્યું છે. તે સર્વ રોગ ઉપર સ્વર્ગસ્થ લેખકે જાતે અજમાવેલા, અનુભવેલા, આયુર્વેદમાં લખેલા તથા તેમણે નવા શોધેલા અને ગુરુપરંપરાથી મળેલા ઉપાયો પણ આપ્યા છે. એ સિવાય રોગની ચિકિત્સા, દવાઓની બનાવટ ઈત્યાદિ બાબતો પણ બહુ જ સરળ રીતે અપાઈ છે. એટલે આશા છે કે, વાચકબંધુઓને આ ગ્રંથ ઉપગી થઈ પડશે.
ચાલુ વર્ષ માં “વિવિધ ગ્રંથમાળામાં” મનુસ્મૃતિ, આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧લો તથા રજે અને આ આયુર્વેદ નિબંધમાળા ભાગ ૨ જે-(ચાલુ) મળીને કુલ પૃષ્ઠ ૧૭૯૨ અપાયાં છે. એટલે બાકી રહેલાં શુમારે ૩૦૮ પાનનું પુસ્તક હંમેશની જેમ ગ્રાહકોને નવા વરસન લવાજમ માટે વી. પી. થી મોકલી અપાશે. એ વિષેની સૂચના અહીં નીચે “ વિવિધ ગ્રંથમાળાના ગ્રાહકે પ્રત્યે” એ મથાળા નીચે અપાઈ છે, તે તરફ ગ્રાહકબંધુઓનું ધ્યાન દોરવામાં આવે છે.
આ ગ્રંથ લખવાને ઉદ્દેશ તથા બંને ભાગનાં લેખકનાં નિવેદને “આયુર્વેદ નિબંધમાળા ભાગ ૧ લો તથા ૨ જા”માં આપેલાં છે; તે તે વાંચી જવા વાચકબંધુઓને વિનતિ છે.
આ પછીનાં પૃષ્ઠોમાં અનુક્રમણિકા અને તે પછી શુદ્ધિપત્ર પાન ૧૨ ઉપર છપાયું છે, તે તરફ વાક બંધુઓનું ધ્યાન દોરીરઃ સત્રતા સંવત ૧૯૯૭,
–ખરાબ ભિક્ષુ અખંડાનંદ ભાદરવા વદ ૧૪ ઈ
For Private and Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
"विविध ग्रंथमाळा"ना ग्राहको प्रत्ये
હવેનું પુસ્તક વી. પી. થી મોકલાશે. ૧-“વિવિધ ગ્રંથમાળા”નું સંવત ૧૯૯૭ નું છેલ્લું પુસ્તક બેએક માસમાં પ્રકટ થશે; અને તે સંવત ૧૯૯૮ના માગશર માસમાં વી. પી. થી મોકલાઈને તે વર્ષનું મૂલ્ય રૂા. ૫) મંગાવી લેવાશે. એટલે જેમને નીચલામાંનું કે એવું કાંઈ લખવું હોય, તેમને સંવત ૧૯૮ના કારતક સુદિ ૧૫ સુધીમાં લખી મોકલવા વિનતિ છે.
(૪)-જેમને ગ્રાહકમાંથી નીકળી જવું હોય; (a)-જેમને પોતાના સરનામામાં ફેરફાર કરાવવો હોય; (૪)-પુસ્તકો રજિસ્ટરથી મેળવવા માટે વાર્ષિક મૂલ્ય
ના રૂપિયા ૫) ઉપરાંત રૂા. ૯ના વધુ ભરે હોય; ૨-આમ પ્રથમથી સૂચના અપાયા છતાં, એ વિષે જે સવેળા નહિ લખે અને વી. પી. પાછું વાળશે, તે એ છેલ્લા પુસ્તક ઉપરનો હક્ક ગુમાવશે.
૩-જે ગ્રાહકો વાર્ષિકમૂલ્ય સંવત ૧૯૯૭ ના કારતક સુદ ૧૫ સુધીમાં ગ્રાહક નંબર સાથે મનિઑર્ડરથી અથવા બીજી રીતે અમદાવાદ કે મુંબઈના કાર્યાલયમાં ભરીને પાવતી મેળવશે, તેમને એ છેલ્લું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મોકલાશે.
૪-જેમણે નવા વર્ષથી ગ્રાહકમાં રહેવાની સવેળા ના લખી હશે, તેમજ જે લાયબ્રેરીઓ વગેરે વડોદરાના “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ” દ્વારા પૈસા ભરે છે, તેમને તથા હિંદ બહાર જ્યાં જ્યાં વી. પી. જઈ શકતાં નથી, ત્યાં ત્યાં ઉપલું પુસ્તક વી. પી. થી નહિ પણ સાદી રીતે મોકલાશે; તે તે તે સજજનોને નવા વરસનું લવાજમ પુસ્તક મળે કે તરત મોકલી આપવા વિનતિ છે. લવાજમ ભળેથી નવા વર્ષનાં પુસ્તક મોકલવાં જરી થશે. ( ૫-આદિકા તેમજ બીજા પરદેશને ગ્રાહકોને દરેક પુસ્તક, ત્રણ આનાના વધુ ખર્ચે રજિસ્ટર કરાવીને મોકલાતાં હોવાથી તથા ત્યાં માટેનું ટપાલ ખર્ચ પણ વધારે આવતું હોવાથી તે સજજનોએ પાકાં પૂઠાં સાથેના વાર્ષિક રૂા. ૮) અથવા અહીં શિલિંગ દીઠ દશથી સાડા દશ આના મળતા હોવાથી શિલિંગ ૧૨ મેકલવા.
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનુશળ*
૧૭૩૫
૭૦૧૭
७४२
હ૦૮
૭૦૯
७४४
૭૪૪
૭૧૦
૭૧૫
૧૭
૭૧૭
વિષય પૂર્ણાંક વિષય
પૃષાંક ૧૫-ળગ, ગુલ્મરેગ અશ્મરી (પથરી) અને ઉદાવતું રેગ ૭૦૫ પ્રમેહરોગ
૭૩૬ ગંધક વટી
પ્રમેહની ગોળી સમીરગજકેસરી રસ
ચંદ્રપ્રભા ગુટિકા બહત ધ્યાદ રસ
વિલાસિનીવલ્લભ રસ હિંગાષ્ટક ચૂર્ણ
૭૧૦
ગર્ભવિલાસ રસ ગુમરોગ
ઈદ્રિય જુલાબ ખુહીક્ષીર ગુટિકા
મૂત્રકૃચ્છના ઉપાય ૭૪૬ ઝાડવાંની માત્રા
મૂત્રઘાતના ઉપાય "૭૪૭ ઉદાવત રોગ
અશ્મરી (પથરી)ના ઉપાય ઉપર ક્ષારામૃત ચૂર્ણ
૭૨૧ પ્રમેહના ઉપાય ઉપપ સંચળ પાક ગુટિકા ૭૨૨ ૧૮-પ્રમેહપિટિકા ૭૬૫ શંખાદિ વટી ૭૨૨ ૧૯-ઉદરરોગ, શેરિંગ શળગજકેસરી
૭૨૩
અને અંડવૃદ્ધિ ગુલ્મહર ગુટિકા
७२१
શોથરાગ મહાકાલ ચૂર્ણ
અંડવૃદ્ધિ સંપદ્રવની સહેલી કૃતિ
સાદ મલમ ૧૬-હૃદયરોગ
૭૨૯ ઉદરરોગના ઉપાય અજુનાસવ
અમૃત ગુટિકા અર્જુનવૃત
૭૩૨ ભસ્માર્ટ ૧૭-મૂત્ર , મૂત્રધાત ને નારાયણ ચૂર્ણ
અમરી-પ્રમેહગ ૭૩૩ શોથરોગના ઉપાય મૂત્રઘાતગ ૭૩૪ - ભૈરવ ગુટિકા
૭૮૯
999
૭૨૭ ૭૨૮
૭૮ ૦.
૭૮૨
૭૩૧
૭૮૨
૭૮૩
७८४
9૮૭
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
૭૯ર
૮ ૩૭
૮૪૦
૧૭૯૯
વિષય પષક / વિષય
કાક અંડવૃદ્ધિના ઉપાય
કામિની વિદ્રાવણ રસ ૮૩૪ સ્વાંગી ગુટિકા
હેમ રસાયન
૮૫૫ ૨૦-ગલગંડ, ગંડમાળ, શિલાજતુ પ્રાગ
ગ્રંથિ, અબુંદ ને વિલાસિની વલ્લભ રસ ૮૩૫ વિધિ રોગ ૭૯૩ સપ્તામૃત લોહ
૮ ૩૫ ગંડમાળ અપચીરોગ ૭૯૫ વાજીકરણ ગ્રંથિરોગ
૭૯૫ વીર્યસ્થંભન પ્રયોગ અમુંદરાગ
७८९ કામસેવન ગુટિકા ૮ ૩૯ વિદ્રષિરોગ
૭૯૭ કામ સિંદૂર મેરથુથાનો મલમ ૭૯૯
અરુણોદય રસ
૮૪૦ તડકાને મલમ ૭૯૯ અંબર કસ્તુરીની ગોળી ૮૪૨ દરદને ફેડવાને લેપ
૨૩-ઉપદંશ, ફિરંગરેગ કંઠમાળના ઉપાય ८०४ અને તેના ઉપદ્રવો ૮૫૦ ચમત્કારિક મલમ
૮ ૦૪ કાળું પાણી ૨૧-બ્રણ તથા નાડીત્રણ ફિરંગરોગ
૮૫૨ લીમડાનું તેલ
નીલકંઠ રસ લેગની ગાંઠ
(૧૪ ૨૪-કુંગ ગૂમડાને મલમ
૮૧૪ રપ-મુખગ, કર્ણરાગ રૂઝને મલમ
[૮૧૬ નાસાગ, મસ્તકરેગ ધાનો મલમ
[૮૧૮
અને નેત્રરોગ ૮૮૫ ૨૨-ભગંદર, શુકદષ, મુખરોગ શીતપિત્ત, વિસર્ષ
કર્ણરાગ તથા વિફાટક ૮૧૯ નાસારાગ
૮૯૮ શુકરોગના ઉપાય
મસ્તકરણ
૮૯૯ કસ્તુરીવટી
નેત્રરોગ
૯૦૧ કામદેવ રસ
વાસાદિ કવાથી ૯૧૬ ઈશ્વર ચૂર્ણ
પયાદિ કવાથી ૯૧૬ અમૃતાર્ણવ રસ ૮૩૪ - કાળ સુરમો
૮૫૧
૮
૦
૮૦૮
૮૫૭
૮૬૯
૮૩૦
(૩૩
જ
(૩૪
For Private and Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃષ્ટાંક
૯૧૭
૧૦૦૫
૧૦ ૦૫
o
o
૧૦ ૦૭
૧૦ ૦૭
૧૦ ૦૭ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૮ ૧૦૦૯
૧૦૦૯
વિષય
પુષ્ટક વિષય આંખનું કાજળ
સુવર્ણ માક્ષિક ભસ્મ સાદુ કાજળ
૯૧૮ અભ્રકભસ્મ મુખરોગના ઉપાય ૯૧૯ સુવર્ણરસાયન દંતમંજન
૯૨૧ રયરસાયન કાનના રોગના ઉપાય
પિોલાદ નાકના રોગના ઉપાય ૯૩૩ બંગભમ ભાથાને રોગના ઉપાય ૯૩૨ પારદ વિગુણુ ગંધક આંખના રોગના ઉપાય ૯૪૦ જારણ ૨૬-સ્ત્રીરોગના ઉપાય ૯૫૩ રસકપૂર ૨૭-બાળકના રોગોના ઉ. ૯૭૩ હિંગળાક ૨૮-ધાતુ, ઉપધાતુ, શે
સામેલ ન અને માણ ८८४ હરતાલ ચાંદીમારણ
८८४ પ્રવાલભસ્મ સેમલમારણ
સાબરશિંગુ હિંગળક ભારણ ૯૮૫ રકશૂરા ત્રાંબાનો ઢબુ મારણ ૯૮૫ સોમલભસ્મ મોતીભસ્મ
८८ પ્રવાલભસ્મ શંખભમ
૯૮૫) તામ્રભસ્મ કલઈભસ્મ
४८७ પારદભસ્મ સીસું અને જસત મારણ ૯૮૮ સેમલપ્રયોગ પ્રવાલ મારણ
૯૮૮ હિંગલપ્રયોગ સાબરશિંગાની ભસ્મ ૯૮૯ લોહભસ્મ હરતાલ ભસ્મ
૯૮૯ તાપ્રભસ્મ સુવર્ણ ભસ્મ
८८८ હરતાલભસ્મ સુવર્ણશોધન,
અબકભસ્મ રૌભમ
૯૮૯ રયભસ્મ સમલ તેલ ૧૦૦૪ ૨૯-રસવિદ્યા-વિજ્ઞાન સોમલશોધન ૧૦૦૪ રસ, પારદ, રસેન્દ્ર
૯૮૪
૧૦૦૯
૧૦૧૦ ૧૦૧૦
૧૦૧૧
૧૦૧૧ ૧૦૧૧ ૧૦૧૨
૧૦૧૨
૧૦૧૨ ૧૦૧૩ ૧૦૧૩ ૧૦૧૩ ૧૦૧૩
८८८
૧૦૧૪
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨૪
૧ ૦૨૮
૦
૧ ૦ ૩૧
વિષય
પૂર્ણાંક વિષય રસસિંદૂર
૧૦૨૩ દાહરોગના ઉપાય સ્વલ્પચંદ્રોદય ૧૦૨૪ ઉન્માદના ઉપાય અનુભવી સૂચના
પરિશિષ્ટ મલ્લસિંદૂર
૧૨૮ સુવાવડની પડી મલ્લસિંદુર ગુટિકા
ભિલામાની ગોળી તાલસિંદૂર
૧૦ ૩૦ દારૂડી લવિંગાદિ તાલસિંદૂર
અતિવિષની કળી મંછાદિ તાલસિંદૂર
સૌરાષ્ટી શિલાસિંદૂર
૧૦ ૩૩ રચૂરાં સંઘાતસિંદૂર
१०३४ શેરીલોબાન પૂર્ણચંદ્રોદય સિદ્ધ- . મકરધ્વજ
૧૦ ૩૦ મકાઈ ૩૦-પરચૂરણ રેગાના
એળિયે ઉપાયો
૧૦૪૨ સરસિયું તેલ વાળે, નાના ઉપાય ૧૦૪૩ હરડે પાક દાઝવાના ઉપાય ૧૦૪૫ મરીકંથાર ચાટ વાગવાના ઉપાય ૧૦૪૬ કાળિયો સરસ ભિલામાં સ્વરસ ૧૦૪૬ દરદમ કોઢ અને આમવાયુના
વાસાદિ ચૂર્ણ
૧૦૪૭ જાયફળ હરિદ્રાદિ ગુટિકા ૧૦૪૭ લઘુનારાયણ ચૂર્ણ કુકને ઉપાય
૧૦૪૮ ભૂતભૈરવ રસ ગળત કુછ
૧૦૪૮ વારાહી ચૂર્ણ અપસ્માર (ફેફરું-મૃગી)
બાળાગોળી ના ઉપાય
૧૦૪૯ આરસપહાણ અપસ્મારની ગોળી ૧૦૪૯ કાળા સુર ઝેરી જનાવરના ડંખના
મુખનું મંજન ઉપાય
૧૫૦ તાસીર
૧૦૫૩ ૧૦૫૩ ૧૦૫૫ ૧૦૫૬ ૧૦૫૭ ૧૦૫૮ ૧૦૫૯ ૧૦૬૧ ૧૦૬૨ ૧૦૬૪ ૧૦૬૪ ૧૦૬૪ ૧૦૬૪ ૧૦૬૫ ૧૦૬૫ ૧૦૬૫ ૧૦૬૬ ૧૯૬૭ ૧૦ ૬૭ ૧૦૬૮ ૧૦૬૮ ૧૦૬૮ ૧૦૬૮ ૧૦૬૮ ૧૦૬૯ ૧૦૬૯ ૧૦૭૦ ૧૦ ૭૦
ઉપાય
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કરે છે
૧૦૭૧
માટે
વિષય પૃષાંક વિષય
પુષ્યાંક ટાંકીને મલમ ૧૦૭૦ લીલો મલમ
૧૦૮૩ દરાજની ગળી ૧૦૭૧ નશાવલ્લભ ગુટિકા ૧૦૮૩ ભરડાની ગોળી
જુલાબની ગોળી ૧ર૮૩ મેયરીંગણીને અર્ક ૧૦૭૧ હંમેશાં પીવાની ચા ૧૦૮૪ મરદાઈની ગેળી ૧૦૭૧ દેશી પિઈનકિલર ૧૦૮૪ ધાતુપૌષ્ટિક ચૂર્ણ ૧૯૭૨ બંધાણીને અફીણ છેડવા બાળકો માટે સોગઠી ૧૦૭ર
૧૦૮૪ હરસને મલમ ૧૮૭૩ જુલાબની ગોળી ૧૦૮૫ પકચૂરાનો મલમ ૧ ૦ ૭૩
નાગકન્યાદિકશાય ૧૦૮૫ કસિલાદિ ગુટિકા ૧૦૭૪ ઘસવ બનાવવાની કૃતિ ૧૦૮૬ ખરજવાનું એસિડ ૧૦૭૪ જુલાબની ગોળી ૧૦૮૬ લોહી સુધારવાની પડી ૧૦૭૪ નિદ્રાનાશ માટે
૧૦૮૭ ઉપદેશ-વિસ્ફટકને ઉપાય ૧૦૭૫ શંક્તનો પાક
૧૦૮૭ આનંદભેરવ રસ ૧૦૭૬ ચાટણ
૧૦૮૮ શક્તિની ગોળી ૧૦૭૬
બ્રાહ્મીધૃત માણસનાં હાડકાં ૧૦૭૬ પિત્તાંતક
૧૦૮૯ માર્કન્નાદિ ચૂર્ણ ૧૦૭૭ લેપ
૧૦૮૯ કરાદિ ગુટિકા ૧૦૭૭ વહેતું લોહી બંધ થવા માટે ૧૦૮૯ શક્તિને પાક ૧૦૭૮ ટંકણુ ચૂર્ણ
૧૦૮૯ બ્રહદ્દ કરાદિ ગુટિકા ૧૦૭૮ વચાચૂર્ણ લેગને તાવની ગોળી ૧૦૭૯ કડુભજિત ચૂર્ણ ૧૦૮૯ મલસિંદૂર ગુટિકા ૧૦૮૦ મંડૂરભસ્મ
૧૦૯૦ લાઠીચૂર્ણ કસ્તુરી ગુટિકા ૧૦૮૧ નવાયસ ચૂર્ણ ૧૯૦ મેધાવી ગુટિકા
૧૮૧
શંગ્યાદિ ચૂર્ણ ૧૦૯૦ આમલીનો સ્વરસ
૧૦૮૧
નાગરાદિ કવાય ધર્મપત્તન
૧૦૮૨ ગુડુચ્યાદિ કવાથ ૧૦૯૦ નાગરાદિ ગુટિકા ૧૦૮૨ કુટકી ચૂર્ણ
૧૦૯૦ રાતે મલમ ૧૦૮૨ | વિકળાનું ઘી
૧૦૯૦
૧૦૮૮
૧૦૮૯
૧૦૯૦
For Private and Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિષય શિવાક્ષાર પાચન રાજવટી
લાંપડીનાં ખીજ જાયફળનું તેલ પ્રદરારિ ચૂર્ણ
બાળકોને થતી આંચકી
બાળાને યકૃતનું દરદ
કુમળા
કાલેરા
મૂત્રકૃચ્છ
સ્ત્રીઓના રકતપ્રદર ( લેાહીવા ) સૂતિકા રાગ અશ્વાળા સાનામુખીના પ્રયાગા
www.kobatirth.org
૧૧
પૃષ્ટાંક
૧૦૯૧
૧૦૯૧
૧૦૯૧
૧૦૯૨
૧૦૯૨
૧૦૯૨
૧૩૦૯
૧૦૯૩
૧૦૯૪
૧૯૬
૧૦૯૬
૧૦૯૬
૧૦૯૭
૧૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુણાંક
૧૦૯૯
૧૯૯
૧૧૦૦
૧૧૦૧
૧૧૦૧
૧૧૦૧
ભગ દર
૧૧૦૨
ગરમી કાઢવાને જીલાખ ૧૧૦૨ બેશુદ્ધિ માટે
૧૧૦૨
૧૧૨
૧૧૦૨
૧૧૦૩
૧૧૦૩
૧૧૦૪
વિષય
સાસ્યપરિલા
પ્લેગ
ઉપદ’શ-પ્રમેહ
હિક્કા
કાંટાસરિયાનું મૂળ
એકાંતરિયા તાવ
સરળ જુલાબ
ઘી સા
ઝેર
માથાના દુખાવા
બળતરા
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજદિપત્ર
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ ૭૧૬ ૧૩ —હીર ૭૬૮ ૧૯ પ્રભાવિક ૭૭૪ ૧૫ સંલેશણ હ૭૫ ૧૦ મિશ્રત ૭૮૨ ૨ રાગી ૭૯૫ ૨૪ સાધુના ૮૪૦ ૧૫ સિયાય ૮૫૬ ૧૩ ખડાવેલી ૮૬૨ ૪ દિવમાં [૮૬૩ ૧૩ પાળાવળી
૯૮૩ ૨ બંગલમ ૧૦૧૬ ૨૨ અતિયોક્તિ ૧૦ ૩૫ ૨૫ પાદરને ૧૦૫૭ ૧૯ સુવાવડ ૧૦૯૫ ૯ છો ૧૧૦૧ ૯ નિરંગી ૧૧૧૪ ૧૯ ના
શુદ્ધ સ્નેહી પ્રાભાવિક સંલેષણ મિશ્રિત રાખી ધાતુના સિવાય ખવડાવેલી દિવસમાં ૫ળવવી બંગભસ્મા અતિશયોક્તિ પારદને સુવાવડી
નરગી न तु
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वैदक संबंधी अन्य ग्रंथो आर्यभिषक् अथवा हिंदुस्थाननो वैदराज
આવૃત્તિ ૯ મી, કદ ૬૪૧૦, પૃષ્ઠ 2૨૪, મૂલ્ય રૂપિયા ૩)
આ ગ્રંથમાં નાનાં ગામડાઓમાં પણ પિતાની મેળે બની શકે એવા સેંકડે સામાન્ય ઘરગથ્થુ ઉપાયો આપેલા છે. નિત્યના ઉપયોગની તથા બીજી ભળી શુમારે ૬૦૦ વસ્તુઓના ગુણદોષ તથા જુદા જુદા વ્યાધિઓ પર તેને વાપરવાની વિધિઓ આપેલી છે. શુમારે સે ધાતુ–ઉપધાતુઓનું ધન, મારણ, ગુણદોષ તથા તેને જુદાં જુદાં દર્દી પર વાપરવાનાં અનુપાને આપેલાં છે. જુદા જુદા શુમારે ૧૨૫ વ્યાધિઓના પ્રકાર, નિદાન, લક્ષણ, તથા ઉપાયો આપેલા છે. જુદી જુદી જાતને પાક, ચૂર્ણ, ગુટિકા, અવલેહ ઇત્યાદિની સેંકડે બનાવટો ઉપરાંત ગ્રંથકર્તા સ્વર્ગસ્થ શંકર દાજી પદનું ચિત્ર, ટૂંક જીવનચરિત્ર તથા બીજી ઉપયોગી બાબતેનાં નવીન ચાલીસ પૃ8 આમાં વધેલાં છે.
वैदकसंबंधी विचारो अथवा
आर्यभिषक्ना उमेरा
) આવૃત્તિ ૨ જ કદ ૫૪૯નાં પૃષ્ઠ ૬ ૭૨, પાકાં અર્થ ? જા કે પૂઠાં સાથે ૧ રૂપિય. આ પુસ્તક આર્ય ભિષકના ઉમેરારૂપ હોઈ એમાં આરોગ્ય, વૈદક અને આહારવિહાર તથા કુદરતી અને બીજા ઉપચાર સંબંધી ઉત્તમ ૧૬૫ લેખોને સંગ્રહ છે. રોગજ થાય નહિ અને થાય તે તે સહેલાઈથી ટાળી શકાય એવી પુષ્કળ હકીકત છે.
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે એ પ૪૯નાં પૃષ્ઠ ૪૭૨, મૂલ્ય રૂપિયા ના
ઈ આ પુસ્તક આર્યભિષકના ઉમેરાના બીજા ભાગરૂપ હોઈ તેમાં આરોગ્ય, વૈદ્યક અને આહારવિહાર તથા કુદરતી અને બીજા ઉપચાર સંબંધી લેખેને સંગ્રહ છે. - આર્યભિષક તથા આ બંને ઉમેરો એક સાથે ખરીદનારને કુલ થતા રૂપિયા પાક ને બદલે માત્ર કામાં મળશે,
आरोग्य विषे सामान्य ज्ञान લેખક-મહાત્મા ગાંધીજી, આવૃત્તિ ૫ મી, પૃષ્ઠ ૧૪૮, મૂલ્ય ચાર આના
રોગોથી દૂર રહી શકાય તથા થયેલા રોગને સાદા, વગર ખર્ચ ના અને કુદરતી ઉપાયોથી ટાળી શકાય એવી અનેક રીતે આવ્યાં છે.
आयुर्वेद निबंधमाळा
આવૃત્તિ ૪થી, પૃષ્ઠ ૭૩૬, મમ? ત્યાં તથા ૧ગ} કદ પછા, મૂલ્ય .રા
આ ગ્રંથમાં દસ નિબંધે આપવામાં આવ્યા છે. શરૂમાં આયુર્વેદ અને તેની અગત્ય, આયુર્વેદ અને વર્તમાનપથી'એ તથા આયુર્વેદનું વનસ્પતિશાસ્ત્ર આ ત્રણ નિબંધો આપેલા છે. ત્યારપછી પ્રાણીમાત્રની ઉત્પત્તિ અને મનુષ્ય શરીરની રચના, ગર્ભોત્પત્તિ ને શરીરરચનાને કમ, માતાની કુચેષ્ટાથી ગર્ભમાં થતી વિક્રિયા, ઉત્તમ ગુણકર્મવાળી સંતતિના ઉપાયો, ગર્ભિણીને રોગની ચિકિત્સા, પ્રસવ અને પ્રસૂતાની સારવાર, બાળક અને તેના રોગોની ચિકિત્સા તથા સારવાર ઇત્યાદિ ઘણા ઉપયોગી વિષયોની તલસ્પર્શી હાણાવટ કરવામાં આવી છે.
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તે પછી શરૂ થતા ખીજા ભાગમાં પીયૂષપાણિ, ષૠતુદપણુ અને ત્રિદેષસિદ્ધાંત એ નિબા આપેલા છે. ઋતુઓના હીન, મિથ્યા અને અતિયેાગથી શરીરરચનામાં, દેહના વિકાસમાં અને આયુષ્યમાં કઇ રીતે વિકૃતિ પોતાનાં મૂળ ઊંડાં નાખે છે, તે ચરક, સુશ્રુત, આદિ ગ્રંથેાના આધારે સરળ ભાષામાં રજૂ કરાયું છે.
માળ ૨ નો-(ચાલુ)}
તે પછી અતિસાર, સગ્રહણી, અ`ાગ, અજીણુ, કાલેરા, પાંડુરોગ, કમળા, રક્તપિત્ત, ક્ષયરાગ, શ્વાસ, કાસ અને વાયુરાગ એ રોગ ચવાનાં કારણુ તથા તે દૂર કરવાના અનુભૂત ઉપચારા આપેલા છે. આવૃત્તિ ૪ થી, પૃષ્ઠ ૪૧૬, કદ પ×૭ણા, મૂલ્ય રૂપિયા ૧૫ આ ગ્રંથ પે।તે જ, ભાગ ખીજામાંના બાકી રહેલા ૧૬ નિબંધા તથા પરિશિષ્ટ આ ગ્રંથમાં આપવામાં આવ્યાં છે. તેમાં પણ શૂળરોગ, ગુમરાગ, અશ્મરી, પ્રમેહરાગ, ઉદરરાગ, શેાયરાગ, અડવૃદ્ધિ, ભગદર, શુદાય, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક, ઉપદેશ-કિંગ રાગ અને તેના ઉપદ્રવેા, શ્રી રાગના ઉપાય, ધાતુ, ઉપધાતુ, શેાધન ને ભારણુ અને રસવિદ્યા-વિજ્ઞાન-ઇત્યાદિ રોગો તથા તેના ઉપચાર તે તે વિષયના ઊંડાણે પહોંચીને ચર્ચાયાં છે.
ઉપરાંત આ ગ્રંથની એક વિશિષ્ટતા એ છે કે, જુદા જુદા વૈદ્યરાજોના જુદા જુદા રાગે પર અજમાવેલા સફળ પ્રયાગો પણ તે તે રાગોના નિધને અંતે અપાયા છે.
ટૂંકમાં પૂર્વાચાર્યોએ જીવનમાં નિરામય આયુષ્ય ભાગવવાને માટે આયુર્વેદમાં જે સકલના કરી છે, તેને જ આધારભૂત ગણી, લેખકે પોતાના જાતઅનુભવને આધારે આ પુસ્તકમાં ઘણી ઉપયેાગી અને પ્રમાણભૂત સામગ્રી આપી છે.
આયુર્વેદ નિખ ધમાળાના ઉપરના બંને ગ્રંથા એક સાથે • લેનારને કુલ રૂપિયા ા તે બદલે માત્ર રૂપિયા ત્રણમાં મળશે,
For Private and Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
उत्तम वैद्योनी अने स्वदेशनी
औषधिओनी महत्ता स्मृतिमान युक्तिहेतुज्ञो जितात्मा प्रतिपत्तिमान् । भिषगौषधसंयोगैश्चिकित्सां कर्तुमर्हति ॥
અર્થાત્ સ્મરણશક્તિવાળે, યુક્તિ તથા હેતુને જાણનારે, જિતાત્મા અને સારી પરીક્ષા કરી જાણનારે વૈદ્યજ ઔષધ વડે રોગીની ચિકિત્સા કરે.
– શ્રી. ચરકાચાર્ય वरमाशीविषविषं क्वथितं ताम्रमेव वा। पीतमत्यग्नि संतप्ता भक्षिता बाष्पयो गुडाः॥ न तु श्रुतवतां वेशं विभ्रता शरणागतात् ।
गृहीतमनपानं वा वित्तं वा रोगपीडितात् ॥ चरकः। ' અર્થાત્ સપનું ઝેર પીવું, ગરમ કરેલ તાંબાને રસ પીવે, અથવા અગ્નિમાં લાલ કરેલ લેઢાના ગોળાને ગળી જ, એ સારું પરંતુ વિદ્વાન વૈદ્યના વેષવાળા મનુષ્ય શરણે આવેલા રોગપીડિત મનુષ્યનું અન્નપાણી અથવા ધન લેવું એ અતિ ખરાબ છે.
–શ્રી. ચરકાચાર્ય ___ यस्य देशस्य यो जन्तुस्तजन्तस्यौषधं हितम् ।
देशादन्यत्र वसतस्तत्तुल्यं गुणमौषधम् ।।
અર્થાત્ જે દેશમાં જે મનુષ્યને જન્મ થયેલ છે, તેને માટે તેજ દેશની ઔષધિ હિતકારક છે. બહારથી આવેલી ઔષધિ પૂરો લાભ કરતી નથી. વળી દેશથી બહાર રહેલાને પણ તેની જન્મભૂમિની જ ઔષધિ વિશેષ લાભદાયક છે.
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५-शूकरोग, गुल्मरोग ने उदावतरोग
વાયુને ઉત્પન્ન કરનારાં એટલે પિત્તને હીનયોગ કરનારા અને કફને મિથ્યાયોગ કરનારાં ખાનપાન અને વિહારથી તથા પિત્તને અતિગ કરનારાં, વાયુને હીનચોગ કરનારા અને કફનો મિથ્યા
ગ કરનારાં ખાનપાન અને વિહારથી તથા કફને અતિગ કરનારા અને પિત્તને હીનાગ કરનારાં તથા વાયુને મિથ્યાયોગ કરનારાં ખાનપાન અને વિહારથી, વાયુનાં, પિત્તનાં, કફનાં, સન્નિપાતનાં અને આમનાં, બબ્બે દોષ મળીને આઠ પ્રકારનાં શૂળ થાય છે. તેવી રીતે જે શૂળમાં ખોરાક ખાધા પછી તે ખોરાક પચી જાય અને ળને વધારે કરે, તેવી જાતનાં ઉપર લખ્યા પ્રમાણેનાં આઠ જાતનાં બીજાં શૂળો થાય છે, જેને પરિણામશૂળ અથવા પંકિતશૂળ કહે છે. તે ઉપરાંત જે માણસ અત્યંત શેક કરે છે, જેથી યકૃતમાં રહેલે વાયુ યકૃતમાંના પિત્તને સૂકવી જરપિત્ત નામનું શૂળ ઉત્પન્ન કરે છે, જેને અંગ્રેજીમાં “ગોલસ બ્લેડર સ્ટાન’ કહે છે; એ જરપિત્તની જે પથરી બંધાય છે તેના ઉપાય નથી. પરંતુ શસ્ત્રક્રિયાને જાણનારા શસ્ત્રો એ પથરી ચીરીને કાઢી શકે છે. જે એ પથરીમાં વાયુએપિત્તને સૂકવી પથરી બનાવી હોય, તે તે પથરી કેટલેક અંશે કાઢી શકાય છે; પરંતુ વાયુએ લેહીને તથા કફને સૂકવી એટલે રંજકપિત્તને સૂકવી જે શૂળ ઉત્પન્ન કર્યું હોય, તેમાં કાળા રંગને ચીકણો પદાર્થ બને છે, જેની પથરી બંધાતી નથી. જો કે ચિકિત્સક તેને પથરી ધારીને શસ્ત્રક્રિયા કરે છે અને પછીથી આ કાળો પદાર્થ જેવામાં આવે છે, ત્યારે તેને એમ ને એમ રહેવા દઈ, પાછે જખમને તે સીવી લે છે. કહે વાની મતલબ એવી છે કે, જરતપિત્ત થયા પછી જે તે રેગી આ. ૨૩
૭૦પ
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
શોકને તથા મરણના ભયને ત્યાગ કરી આનંદવૃત્તિમાં આવી, પિત્તને પીગળાવનારાં અને કફને શેષન કરનારાં ખાનપાન તથા વિહારનું સેવન કરે, તે તે બેઉ જાતનાં જરપિત્ત મટી જાય છે બાકી એની ચિકિત્સા કરવી એ નિષ્ફળ છે. ઉપર લખેલા આઠ પ્રકારના શૂળરોગ પૈકી જે શૂળ વાયુથી ઉત્પન્ન થયેલું હોય તે બસ્તિમાં થાય છે. પિત્તનું શૂળ નાભિમાં થાય છે. કફનું શૂળ હદય, પાંસળા અને પેઢામાં થાય છે. સન્નિપાતનું શૂળ ઉપર કહેલા ઠેકાણે થાય છે. તે પ્રમાણે તંદ્વજશૂળ બબ્બે ઠેકાણે થાય છે. શળમાં શરીરમાં ખીલા માર્યા જેવી પીડા થાય છે, તરસ લાગે છે, મૂછી આવે છે, ઝાડે, પેશાબ અને અધેવાયુ રોકાય છે, શરીર જડ-ભારે થઈ અન્ન પર અભાવ થાય છે.
સ્વકારણથી કુપિત થયેલો વાયુ, કફ-પિત્તની પાસે જઈ તેને દબાવી પોતે પ્રબળ થાય છે, જેથી અન્ન પચતાં અથવા અન્ન પચ્યા પછી જે શૂળ ઉત્પન્ન થાય છે તેને પરિણામશૂળ કહે છે. એ શૂળ પણ આઠ પ્રકારનું હોય છે અને ઉપર કહેલા શૂળના ઉપદ્રવાળું થાય છે.
જે શૂળને અદ્રવ અથવા જરપિત્ત કહેવામાં આવે છે, તેમાં અન્નનું પાચન થયા પછી કિંવા તે પચતાં અથવા અજીર્ણ થતાં શળ હંમેશાં એક સરખાં રહે છે; તેમજ પથ્થસેવનથી કિંવા જમ્યાથી કે ન જમ્યાથી શમતું નથી. એવાં લક્ષણવાળાં શૂળને જરતપિત્ત કહે છે.
ભલે શૂળ કોઈ પણ જાતનું હોય, પરંતુ જ્યારે રોગીના શરીરનું માંસ સુકાઈ જાય, પવનથી કેઠે પૂરાઈ જાય, પિશાબ બંધ થઈ જાય અને ચામડી ઉપર રાતી ચુંદડી પડી જાય અથવા હાથેપગે સેજા આવી જાય અને આંખે પીળી થઈ જાય, ત્યારે જાણવું કે રેગીનું મરણ પાસે આવે છે.
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુળરોગ, ગુલ્મગ ને ઉદાવગત
ઉપર પ્રમાણે વાયુના, પિત્તના અને કફના હીન, મિથ્યા અને અતિવેગથી તેમાં ખાસ કરીને અપાનવાયુ, સમાનવાયુ અને પાનવાયુના અતિગથી તમામ જાતનાં શૂળ ઉત્પન્ન થાય છે. જે પિત્તને મિથ્યાગ થયે હેાય તે બળતરા વગેરે પીડા થાય છે અને કફને મિથ્યાગ થયો હોય તે આધમાન, અનાહ વગેરે ઉપદ્ર ઉત્પન્ન થાય છે.
શૂળ કે પરિણામશૂળની ચિકિત્સામાં વાયુનું અનુલેપન, કરનારા, પાચકપિત્તને વધારનારા અને કલેદન, અવલંબન અને રસન કફને સુધારનારા ગ્ય ઔષધેપચાર તથા એગ્ય ખાનપાનની ભેજના કરવાની જરૂર છે.
જે પેટમાં બહુ દુખતું હોય, તે સાગના ઝાડનાં નવાં બીજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ઊના પાણી સાથે ફાકે અથવા ગેળમાં, ગોળી કરી આશરે બે આનીભાર ખાય, તે શૂળ તરત નરમ પડી જાય છે. જે પેટમાં દુખવા સાથે છાતીમાં ગભરામણ પણ થતી હેય, ઊબકા આવતા હોય અથવા ઊલટી થતી હોય, તે સાગના ઝાડનું બીજ નગ એક પાણીમાં ઘસી પાઈ દેવાથી તરત શાંતિ થાય છે. જે પેટમાં બહુ દુખતું હોય અને પેઢામાં શૂળ મારતું હોય, તે દારૂડીનાં બીજ બે આનીભાર તથા શ્રીફળક્ષાર એક વાલ સાથે વાટી ઠંડા પાણી સાથે ફાકવાથી ઝાડા સાફ આવી શૂળને બેસાડી દે છે. કાચકાની શેકેલી મીજ, અજમે, સાજીખાર, આંબાહળદર અને શેકેલી હિંગ એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, દિવસમાં ત્રણ વાર વાયુના મૂળમાં ગરમ પાણી સાથે પિત્તનાશૂળમાં છાશની સાથે અને કફના શૂળમાં ગળ ની સાથે આપ્યું હોય, તે શૂળ તથા પરિણામશૂળને મટાડે છે.
ગંધકવટી સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં,
*
*
For Private and Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
de
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
સચળ અને અજમા એ એકેક તાલે તથા ગંધક ચાર તાલા વાટી ચૂર્ણ કરી બબ્બે વાલનાં પડીકાંમાં અર્ધો વાલ શ્રીફળક્ષાર મેળવી દિવસમાં ત્રણ વાર આપવાથી શૂળ મટે છે. અથવા શખાવટીની ગેાળી બબ્બે અથવા ક્ષુધાસાગરસની ગોળી ત્રણ ત્રણ અથવા શીતલ જીરસની ગોળી ખખ્ખુ, દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પેટના દુખાવા મટે છે. અથવા ઉપર લખેલી ગધકવટીના ચૂર્ણને લીંબુના રસના એક પટ આપી તેની વટાણા જેવડી ગોળી બનાવી, એ અથવા ત્રણ ગાળી આપવાથી શૂળ મટે છે. અથવા સમીરગજકેશરી રસ એટલે કાચા ઝેરકચૂરાના ભૂકા, અફીણ અને કાળાં મરી સમભાગે લઈ, પાનના રસમાં ત્રણ દિવસ છૂટી, મગ જેવડી ગાળી વાળવી અને તે ગાળી આડા-ઊલટી સાથે પેટમાં દુ:ખાવા થતા હાય, તે એકેક અથવા અએ આપવાથી દુઃખાવા વગેરે બંધ થાય છે. અથવા વિશાળાક્ષાર તાલેા ૦ા ગરમ પાણી સાથે ફાકવાથી શૂળ મટે છે. અથવા કાળીજીરીના ક્ષાર આપવાથી શૂળ મટે છે. અથવા કુવારપાઠાંને લાવી તેના કટકા કરી એક વાસણને તળિયે છિદ્ર કરી તેમાં ખત્તી ઘાલી, તેમાં કુવારના કટકા ભરી, ઉપરથી માતુ બધ કરી કપડમટ્ટી કરી, જમીનમાં પિત્તળની અથવા કાચની તપેલી મધબેસતી આવે એવડા એક ખાડા ખેાદી, તપેલી ઉપર કુંવાર ભરેલું વાસણ મૂકી, તેના સાંધાએ માટીને લેપ કરી, તે વાસણ ઉપર આસપાસ છાણાં સિ’ચી, અગ્નિ આપવે. એમ બે વાર અગ્નિ આપવાથી વારમાંના રસ રાતા રંગના અક જેવા તપેલીમાં પડશે, તેને શીશીમાં ભરી મૂકવા. જ્યારે કોઇ રાગીના પેટમાં બહુજ શૂળ મારતું હાય, ત્યારે આ અકમાંથી એ તાલાને આશરે પાવાથી તરત દુ:ખાવા અધ થાય છે, આ કમાં ઘેાડા સાજીખાર મેળવી મૂકયા હાય તા વધારે જલદી
For Private and Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂળરોગ, ગુલ્મરોગ ને ઉદાવતા રોગ
૭૦
કામ કરે છે. અથવા ભાંયરી ગણીનું લીલું પંચાંગ લાવી, તેને ખાંડી, છિદ્રવાળા માટલામાં ભરી, કુંવારના અકની પેઠે તેના અક કાઢી શીશીમાં ભરી રાખવા. એ અક અર્ધા અર્ધાં તાલા દિવસમાં ત્રણ વાર આપવાથી પેટનાં અને છાતીનાં શૂળને મટાડે છે. પરંતુ વિશેષ કરીને શરીરના સાંધાઓમાં મારતા શૂળ ઉપર આ ખાસ અકસીર ઈલાજ છે.
બૃહદ્ કૅવ્યાદરસઃ-ગંધક તેાલા આઠ, પારા તાલા ચાર, તાપ્રભસ્મ તાલા ચાર અને લેાહભસ્મ તાલા ચાર લઇ, પ્રથમ પારા, તાંબું અને લેાહ એ ત્રણને ભેગાં વાટી, ગંધકને લેખ’ડના પાત્રમાં પીગળાવી, તેમાં પારે, તામ્ર અને લેાહ નાખી, અગ્નિ ઉપર એકરસ કર્યા પછી, છાણુ ઉપર કેળનું' પાતરું મૂકી તેના ઉપર લાહપાત્રમાંના મસાલા નાખી, ઉપર બીજું પાતરું ઢાંકી તે ઉપર છાણુ ઢાંકી દેવું, એટલે પટી તૈયાર થશે. તે પટીને બારીક વાટી ફ્રીથી લેહપાત્રમાં નાખી, પીગળી જાય એટલે કેળનાં પાતરાંની પેઠે એરડાનાં પાતરાંમાં ઠારી ફરી ચૂણું કરવું. તે પછી તેને લેાહપાત્રમાં નાખી જરા પાણી થાય એટલે તેમાં વીશ તેાલા એરડાનાં પાતરાંના રસ નાખી પકાવવુ'. તે રસ સુકાઇ જાય એટલે ચાર તાલા લીંબુના રસ, ચાર તાલા સૂંઠ, મરી, પીપર, પીપળીમૂળ,ચવકના ઉકાળા અને ચાર તાલા અમ્લવેતના રસ લેવા. અમ્લવેતના રસ જો ન મળે તે ખાટાં લીંબુના રસનાખી,સુકાતાં સુધી અગ્નિ પર રાખી, લેખ'ડના તવેથાથી હલાવતા રહેવુ. જ્યારે એ ત્રણે વસ્તુના રસ સુકાઈ જાય, ત્યારે ફરી એજ વસ્તુના રસ અને એજ ઉકાળા મેળવીને ફરી પચાવવુ'. એવી રીતે લીંબુના રસ, ઉકાળા અને અમ્લ વેતના રસની ઉપર પ્રમાણે પચાશ ભાવના આપવી, ત્યાર પછી ઉપરનાં ઔષધા એટલે પારા, ગધક આદિનું જેટલું વજન હાય તેટલા વજન જેટલું શેકેલા ટંકણખારનું ચૂર્ણ મેળવવુ તે પછી
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ટંકણખારથી અર્ધા વજને સંચળ મેળવ અને સઘળા ચૂર્ણની બરાબર મરીનું ચૂર્ણ મેળવવું. તે પછી ચણાના ક્ષારના પાણીની સાત ભાવના આપવી અને સુકાયા પછી તેની વટાણા જેવડી ગેળીઓ વાળવી. એ ગળી પૈકી એક અથવા બે ગોળી છાશ સાથે આપવાથી કેઈ પણ પ્રકારના પેટમાં મારતા શૂળને અર્ધા કલાકમાં નરમ પાડે છે. આ કવ્યાદરસથી અજીર્ણ, પેટનું ચડવું, મળને અવરોધ અને પેટનો દુખાવે જરૂર મટે છે. જો કે શાસ્ત્રમાં સેંકડે રેગ પર ચાલવાનું લખ્યું છે, પરંતુ અજીર્ણ અને શૂળ ઉપર તે આબાદ કામ કરે છે. '
હિંગાષ્ટકચૂર્ણ -સૂંઠ, મરી, પીપર, અજમે, સિંધવ, સં. ચળ, શાહજીરું અને ફુલાવેલી હિંગ એ આઠ વસ્તુ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, પાણી સાથે ફકાવવાથી અજીર્ણ તથા પેટના દુખાવાને મટાડે છે. એ હિંગાષ્ટક ચૂર્ણને જમતાં પહેલાં એક કેળિયા ભાતમાં બે આનીભાર મેળવી તેમાં બે આનીભાર ઘી નાખી તે ભાત પહેલેથી જ ખાઈ, ઉપરથી બીજો રાક ખાય તે લાંબા દિવસના સેવનથી આઠ પ્રકારના પરિણામશૂળને મટાડે છે. અથવા હિંગાષ્ટક ચૂર્ણ વાલ બે, શંખભસ્મ વાલ એક તથા ઝેરકચૂરાનું શુદ્ધ કરેલું ચૂર્ણ (દિવેલમાં બનાવેલું) વાલ બે મેળવીને ઊને પાણી સાથે આપવાથી વાયુનું અને કફનું શૂળ તરત મટે છે. તથા પિત્તના શૂળમાં છાશ સાથે આપવાથી ફાયદો થાય છે.
ગુલમરેગર–મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી આમાશયમાં રહેલે કલેદન કફ અને અન્યાશયમાં રહેલા પાચક પિત્તને વાયુ પિતાના અતિવેગથી સૂકવીને તેને પેટનાં આંતરડાંમાં ફેરવે છે. આથી ગળાકાર અથવા લંબગોળાકાર જેવી એક અથવા વધારે ગાંઠે પેટમાં ફરતી જણાય છે અને તે સાથે
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂળરોગ, ગુલ્મોગ ને ઉદાવર્તરેગ
૭૧
-
-
-
-
-
-
- - -
-
-
-
-
- -
- -
અત્યંત દુખાવે થાય છે તેને ગુમરોગ કહે છે. જો કે વાતગુમ પિત્તગુલમ, કફગુલ્મ, ત્રિદોષગુલ્મ અને રક્તગુલમ એ રીતે ગુલ્મરોગ પાંચ પ્રકારના નક્કી કરેલા છે તે પ્રમાણે બે બાજુનાં પાંસળા, હૃદય, નાભિ અને બસ્તિ એ પાંચ સ્થાને ગુલમનાં સ્થાન તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. જો કે ગુલમની ગાંઠ ગમે તે દોષથી ઉત્પન્ન થયેલી હોય, તે પણ તેમાં વાયુને અતિગ અને જે દેષનું નામ આપવામાં આવે તેને મિથ્યાગ અને બીજાને હીનયોગ થાય છે. એટલે પિત્તગુલમમાં પિત્તને મિથ્યાગ અને કફગુલ્મમાં કફને મિથ્યાગ થાય છે. તે પ્રમાણે કુખ, નાભિ અને બસ્તિમાં થયેલા ગુલમ ચલ છે અને હૃદયમાં થયેલ ગુલ્મ અચલ છે. એટલે ગુલમને ચલાચલ ભાવ તેને ફરવાના અવકાશ ઉપર રહે છે. પાંચમા પ્રકારને રક્તગુલમ છે, તે સ્ત્રીઓને જ થાય છે. તેનું કારણ એવું છે કે રદર્શનના રુધિરમાં વાયુને અતિગ થવાથી અને પિત્તને હીનાગ તથા કફને મિથ્યા
ગ થવાથી વાયુ તેને સૂકવે છે; તેથી પડવાળે ગોળો (ગાંઠ) ઉત્પન્ન થાય છે અને જેમ જેમ માસ વધતો જાય, તેમ તેમ રજ કફ સાથે મળીને વાયુથી બનેલા પડને ફુલાવતું જાય. એટલે જેમ માસે માસે ગર્ભ વૃદ્ધિ પામતે જાય છે, તેમ માસે માસે આ ગાળે વૃદ્ધિ પામતે જાય છે. આ રક્તગુલમમાં કફને મિથ્યા
ગ થવાથી તે સ્ત્રીનું શરીર, નિતંબ અને સ્તન ભારે થતાં જાય છે અને મુખમાં રસ કફના મિથ્યાગથી અરુચિ, મળ અને ઊબકા શરૂ થાય છે, એટલે સામાન્ય રીતે ગર્ભને લગતાં તમામ લક્ષણે દેખાય છે. એટલા માટે આયુર્વેદાચાર્યોએ રક્તગુલ્મની ચિકિત્સા નવ માસ પૂરા થયા પછી કરવાની આજ્ઞા આપી છે. નિદાનશાસ્ત્ર જોતાં રક્તગુમ છે કે ગર્ભ છે, તે જાણવાનું ચક્કસ ફુટ પ્રમાણુ જણાતું નથી. પરંતુ રક્તગુલ્મ પારખવાની એવી રીત
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
--
-
-
છે કે, જે પાંચ મહિનાને અથવા સાત મહિનાને ગર્ભ હશે, તે તે તે ગભની ગાંઠને ખસેડવા જઈશું તે તે પિતાના સ્થાન પરથી ખસશે નહિ, પરંતુ રક્તગુલમની ગાંઠ હશે તે પેઢા પરથી દાબતાં ડાબા પાંસળામાં અથવા જમણું પાંસળામાં જેમ દબાવીશું તેમ "ચાલી જશે. તે સ્ત્રીને સુવાડીને આપણે તે ગાંઠને દબાવીને ડાબા કિંવા જમણા પડખામાં અથવા પેટમાં લાવીને રોકી શકીશું, પણ તે સ્ત્રી બેઠી થઈ કે પાંસળામાંથી નીકળીને તે ગાંઠ ગર્ભસ્થાનમાં આવીને ગર્ભના જેવી દેખાશે. બીજી પરીક્ષા એવી છે કે, આઠ આઠ આંગળ લાંબા પહેલા સફેદ ધોળા રંગના કપડાના કટકા લઈ, તે બેઉ કટકાને ગેરુના પાણીમાં બોળી, સરખા નિચાવી, એક કટકે પેઢાની ગાંઠ ઉપર અને બીજે પેટ ઉપર મૂકો. જે ગર્ભની ગાંઠ હશે તે બેઉ કટકા એકીવખતે સુકાઈ જશે, પણ રક્તગુલમ હશે તે ગુલમની ગાંઠવાળ કટકો મેડે સુકાશે. એટલે આવી રીતની પરીક્ષા કરવાથી આપણું મનમાંથી શંકા નીકળી જશે. રક્તગુલમની ચિકિત્સા જે નવ મહિના પછી કરવાની કહેલી છે, તેનું એક કારણ એવું પણ છે કે, નવ માસ પછી એ ગાંઠ પરિપક્વપણને પામે છે તેથી જે કોઈ ચિકિત્સકને શસ્ત્રક્રિયા કરવી હોય તે સહેલાઈથી કરી શકાય છે અને ગાંઠ પરિપક્વ ન થઈ હોય છતાં શસ્ત્રક્રિયા કરવામાં આવે છે, તે તે સ્ત્રીના જાનનું જોખમ થવાનો સંભવ છે. સ્ત્રીના પેટમાં ગાંઠ થયા પછી જે તે સ્ત્રી સધવા હોય તે તે ગર્ભના રૂપમાં ગણાયા પછી કઈ જાતને ભય રહેતું નથી. પરંતુ જે તે સ્ત્રી વિધવા હોય તે રક્તગુલમ થયા પછી તે રોગ છે કે ગર્ભ છે એ નિશ્ચય નહિ થવાથી તેની આસપાસનાં કુટુંબીજનમાં ગર્ભની શંકા ઉત્પન્ન થવાથી, તે સ્ત્રી ભારે વિપત્તિમાં આવી પડે છે. એટલા માટે રક્તગુલમની ખાતરી થયા પછી ભલે કઈ ચિકિત્સક મુલતવી રાખે તે અડચણ નથી;
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂળગ, ગુલમરેગ ને ઉદાવતરાગ
પરંતુ ચિકિત્સા કરવાથી રક્તગુલમ સુખસાધ્ય રીતે મટી શકે છે. - ૧, વાતગુમ-જે પદાર્થોથી વાયુનો હીન, મિથ્યા કે અતિચોગ થાય તેવા પદાર્થોનું સેવન કરવાથી અપાનવાયુમાં અતિગ થઈ તે સમાનવાયુમાં મિથ્યાગ કરી પાચકપિત્તને હીનગ કરે છે. આથી વાયુના અતિગને લીધે અન્નને પચાવનારા આંતરડાં સુકાય છે, એટલે ખાધેલું અન્ન તથા વાયુને ફરવાના માર્ગોને સંકેચ થવાથી તેમાં શૂળ ઉત્પન્ન થાય છે અને તે શૂળને ઉત્પન્ન કરતે વાયુ આંતરડામાં ગાંઠનું રૂપ ધારણ કરી ગેળ અથવા લંબગોળ આકારમાં વખતે નાની અને વખતે મેટી ગાંઠના આકારમાં જણાય છે. આમ જે શૂળમાં સો ઘાંચવા જેવી પીડા થાય છે તેને વાતગુલમ કહે છે. વાતગુલ્મમાં અપાનવાયુને અતિયોગ થઈ સમાનવાયુને મિથ્યાગ થવાથી, અધેવાયુ છૂટતું નથી અને સમાનવાયુ પાનવાયુમાં અતિગ કરે જેથી રેગીનું ગળું અને મુખ સુકાય છે. વ્યાનવાયુના અતિગને લીધે જે રસધાતુ સુકાય તે રોગીની ચામડી આસમાની રંગની અને જે રક્તધાતુ સુકાય તે ચામડીને રંગ રતાશ પડતે દેખાય છે. વાયુનાં પાંચે સ્થાનમાં અતિયાગ થવાથી જેમ હવામાં વંટેળિયે થાય છે, તેમ શરીરના દરેક ભાગમાં વાયુ આવર્તન કરે છે, તેથી હૃદય, કૂખ, પાંસળાં ખભા અને આંખો દુખે છે. ખાધેલું અન્ન પાચન થયા પછી ગાંઠ વધારે ઊપસી આવે છે, એટલે વાયુને સંપૂર્ણ ઉપદ્રવ જણાય છે.
૨. પિત્તગુલમઃ-તીખું, ખાટું, તીણ, ઉષ્ણ, બળતરા કરવાવાળું તથા લૂખું અન્ન ખાવાથી, કોધથી, અત્યંત મદિરાપાન કરવાથી, અત્યંત તડકામાં ફરવાથી, અત્યંત અગ્નિ પાસે બેસવાથી અને ખાધેલા અને રસ વિદગ્ધ થવાથી તે રોગીને વિદગ્ધાજીર્ણ થાય છે. એ અજીર્ણથી પિત્ત દગ્ધ થઈ ગુમના રૂપમાં ગોળ બંધાઈ, પાચકપિત્તના તથા રંજકપિત્તના સ્થાનમાં ગાંઠનું રૂપ
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ધારણ કરે છે, જેથી પિત્તનાં પાંચે સ્થાને માં પિત્તને મિથ્યાયોગ થાય છે, એટલે વાયુથી પિત્તના રસને આવત થવું પડે છે. આથી ભ્રાજકપિત્ત તાવ લાવે છે, સાધકપિત્ત તરસ લગાડે છે, આલેચકપિત્ત મુખને રંગ લાલ બનાવે છે અને પાચકપિત્તની સાથે રહેલે વાયુ અને પાચન કરતાં શૂળ ઉત્પન્ન કરે છે. સાધકપિત્ત દગ્ધ થવાથી શરીરની ભીતર બળતરા થાય છે અને પાકેલ ગૂમડાની પેઠે ગુલમની ગાંઠ હાથને સ્પર્શ સહન કરી શકતી નથી. એવાં લક્ષણવાળા ગુલમને પિત્તગુલમ કહે છે.
૩. કફગુમ-ઠંડા, ટાઢા, જડ તથા ચીકણા પદાર્થોનું સેવન કરવાથી, જમ્યા ઉપર જમવાથી કે દિવસે ઊંઘવાથી, કફને અતિ
ગ થઈ વાયુ સાથે આવત થઈ ગાંઠનું રૂપ ધારણ કરી હૃદયમાં, કુખમાં તેમજ બરોળમાં પીડા ઉત્પન્ન કરે છે. અને કફના અતિરોગને લીધે શરીર ભીનું લાગે છે, સુસ્તી આવે છે, ગ્લાનિ થાય છે, ખાંસી તથા શ્વાસ થાય છે, પીડા થોડા થાય છે પણ ગુલમની ગાંઠ ઊપસેલી હોય છે તેને કફગુમ કહે છે.
એવી રીતે એકેક દેષનાં અથવા બબ્બે દેષનાં અને વિદે ષનાં મિશ્ર લક્ષણો અને મિશ્ર ઉપદ્ર જણાય તે તે પ્રમાણે ચિકિત્સકે તેનું નિદાન કરવું.
જે ગુલમમાં કમથી ધીરે ધીરે વૃદ્ધિ પામતી ગુલમની ગાંઠ જ્યારે આખા પેટમાં છવાઈ જાય છે અને જેને લીધે દે ધાતુ એને ઉત્પન્ન કરતા અટકી જાય છે, ત્યારે ગુલમની ઉપર નાડી. ઓનાં જાળાં વીંટાઈ વળે છે અને ગુલ્મની ગાંઠ કાચબાની પીડ માફક ઊપસેલી જણાય છે ત્યારે તેને અસાધ્ય જાણવું. એટલી સ્થિતિએ ગાંઠ આવી એટલે રોગી અશક્ત બને છે, અન્નને અભાવ થાય છે, ગભરાટ અને સંતાપ થાય છે, ઉધરસ અને ઊલટી થાય છે, તાવ, તરસ અને ઊંઘથી આખે દિવસ દૂધ બની રહે છે, તે
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાળરોગ, ગુલ્મરોગ ને ઉઢાવ
રોગ
૭૧૫
રાગીના રોગને અસાધ્ય જાણવા, ઊલટી અને પાતળા દસ્તથી જે ઘણા હેરાન થાય છે, તેવા શુમારેાગીના હાથ, પગ, હૃદય અને નાભિ ઉપર સેજો ચડી આવે છે . અને પછી તરત તેને તાવ અને ક્રમ થઇ આવે છે. આવી સ્થિતિએ પહેાંચતાં રાગી પ્રાણમુક્ત થાય છે. વળી દમ, શૂળ, તરત અન્નદ્વેષ અને ગુલ્મની ગાંઠ એકદમ મટતાં એટલે સમાઇ જતાં રેગી તદ્દન અશક્ત થઈ જાય તા સમજવું કે રાગીનું માત આધુ' નથી.
જો રાગીને રક્તગુમ થયુ હાય અને તેની ગાંઠ પરિપકવ પણાને પામી હાય, એટલે નવ મહિના વીતી ગયા હૈાય તેા તે રાગીને નીચેની દવા આપવી
સ્નેહીક્ષીર ગુટિકાએક શીશીમાં શેકેલી ચણાની દાળ ભરવી. પછી તેમાં કઢાળા (ભૂગળી) થારનુ' દૂધ ભરવું. તેને મૂચ મારી તે શીશીને ચૂલાની અગારમાં દાટવી. જો સગવડ ન હોય તે। શીશી સમાય એવડા ખાડા ખેાદી તે ખાડામાં શીશી મૂકી, ઉપર છ આંગળ મટાડુ' દાખી, દરરેાજ પાંચ દિવસ સુધી પાંચ પાંચ શેર છાણાંના અગ્નિ ખાળવા. પાંચમે દહાડે તે શીશી કાઢી લઇ તેનું પાસુ` બદલી પાછી તે ખાડામાં દાટી, ઉપર પ્રમાણે અગ્નિ આપવા. એવી રીતે દશમે દહાડે તે શીશીને કાઢીશું તેા શીશીના એ કટકા થયેલા નીકળશે; તેથી સભાળીને કાઢી લઇ, તે દૂધવાળી દાળને બારીક વાટી, વટાણા જેવડી ગેાળી વાળી, તડકે સુકાયા પછી ભરી મૂકવી. રક્તગુલ્મના રાગીને દિવસમાં ખચ્ચે ગાળી ત્રણ વખત પાણી સાથે ગળાવી, તે ઉપર આખા દિવસમાં એક પપૈયાનું પાકું ફળ વગરખાફેલ ખવડાવવુ અને તે રાગીને મીઠાશ જરા પણ ખાવા દેવી નહિ. એવી રીતે ચારથી છ મહિના સુધી મીઠાશની પરેજી કરાવી, પપૈયાનાં ફળ ખવડાવી, આ ગેાળીનુ સેવન કરાવવાથી કાઇ પણ જાતની સ્વેદન, છેદન કે ભેદનકિક્રયા
For Private and Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કર્યા સિવાય નિમાર્ગથી લેહી કે પરુ પડવા સિવાય રક્તગુલ્મની ગાંઠ પીગળીને મટી જાય છે અને રોગી તંદુરસ્ત બને છે. રોગીને ઘણે અટકાવ આવતે હેય તે તે નિયમિત થાય છે અને ગુમ ને લીધે બંધ થઈ ગયા હોય તે પાછે શરૂ થાય છે. આ ગેળીથી જુલાબ, ઊલટી, ગભરામણ કે પેટમાં દુખાવો થતો નથી. - જે વાયુનું ગુલ્મ હોય તે દિવેલી ખોળ, સૂકી, હળદર અને મીઠું, ભેગું ખાંડી, થોડું પાણી નાખી ગરમ કરી, પેટ પર તેના પાટા બાંધવા. અથવા કાળા તલ ખાંડી તેમાં કાળી રેતી મેળવી પણીમાં ગરમ કરી તેની પોટલી બાંધી તે વડે શેક કરવાથી ઘણે ફાયદો થાય છે. તે ઉપરાંત બહદુકવ્યાદરસની બમ્બે ગોળી ખાટી છાશ સાથે આપવાથી ગુમને વેરી નાખે છે. અથવા શંખાવટી, ખુહીરક્ષીરગુટિકા કે શીતભંછરસની બમ્બે ગોળી આપવાથી પણ વાતગુલ્મ મટે છે. જે પિત્તગુલમ હેય તે જ્યારે પુષ્કળ શૂળ મારતું હોય ત્યારે તૂટી ઉપર ધાતુનું પાત્ર મૂકી તે પાત્રમાં થડે બરફ (આઈસ) નાખી રહેવા દેવું; એટલે પિત્તનું શૂળ અને પિત્તગુલમને દુખા નરમ પડે છે. પિત્તગુલમમાં પિત્તને શાંત કરે અને વાયુનું અનુલોમન કરે એવા ઉપચારો કરવાથી વિશેષ ફાયદો થાય છે. પરંતુ અમારા વિચાર પ્રમાણે અમૃતહરીતકી પિત્તગુલમને લાંબા દિવસના સેવનથી જરૂર મટાડે છે. જે કફગુમ થયું હોય તે મીઠું અને રેતીમાં તલને ખેળ મેળવી, ખાંડી, થોડું પાણી નાખી, ગરમ કરી તેના પાટા બાંધવા. અથવા મીઠું, હળદર, અજમે, હિંગ અને સુવા સમભાગે મેળવીને ગરમ કરી પિટલી બાંધી તેને શેક કરે; અને કફગુલ્મના રોગીને રસસિંદૂર કે શિલાસિંદૂર આપી, ઉપર નેહપાન કરવાથી ફાયદો થાય છે. અથવા આગળ બતાવેલો કુવારને અક અગર ભોંયરીંગણને એક દિવસમાં ત્રણ વાર બબ્બે
For Private and Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શળગ, ગુલ્મ
ને ઉદાવતરાગ
૭૧૭
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
-
-
-
-
-
--
----
તલા આપવાથી કફગુલમ મટે છે. અથવા સાગનાં બીજની ગોળી આપવાથી વાત-કફ-ગુલ્મમાં વધારે ફાયદો થાય છે.
ઝાડવાંની માત્રાટ-અરણીનાં લાકડાં, મરીકંથારનાં લાકડાં, દિવેલાનાં લાકડાં, તલનાં તલસરા, ખરસાણીની ડીરી, કંટાળાથોરનાં લાકડાં, આકડાનાં લાકડાં, કેળને થશે, તુલસી અને આમલીનાં ફળ ઉપરનાં છોડાં, એ પ્રમાણેના ઝાડનાં લાકડાં એટલે ડાંખળાં, મળે તે ફળ, ફૂલ અને પાતરાં સાથે એકઠાં કરી, સૂકવી એક ખાડે છેદી તે ખાડામાં અર્ધી લાકડાં ભરી બાળી મૂકવાં. તેને પાકે દેવતા થાય એટલે અજ, અજમેદ, સૂંઠ, સૂકી હળદર, આંબાહળદર, સાજીખાર, સંચળ, સિંધવ, બંગડીખાર તથા પાપડિયે ખાર એ બધાં વસાણું એકેક શેર લઈ, ખાંડી પેલા ખાડામાં નાખવાં. પછી બાકીનાં લાકડાં તે ઉપર બાળવાં. બળીને તેની ભસ્મ થઈ જાય તેવી રીતે ઠંડાં પડ્યા પછી તે તમામ ઝાડવાંની રાખેડી અંદર નાખેલા ક્ષાર સાથે કાઢી લઈ, એક મોટા તપેલામાં નાખી, તેમાં રાખેડીના વજન કરતાં ત્રીસગણું પાણી નાખી, રહેવા દેવું. દરરોજ દિવસમાં બેત્રણ વાર લાકડીથી તેને હલાવવું. હાથ ઘાલીને હલાવશે તે વખતે હાથે છાલાં પડશે.ચેથે દિવસે તે પાણી નીતરતું ગાળી લઈ, ચૂલા પર ચડાવી બાળતાં બાળતાં દૂધપાક જે ક્ષારને રગડે થાય ત્યારે ઉતારી લઈ, તે ક્ષારને તડકે સૂકવી, વાટી શીશીમાં ભરી લે. જે હવા લાગશે તે ક્ષારનું પાણી થઈ જશે. એ ક્ષારમાંથી ત્રણે પ્રકારના ગુલમના રોગીને પેટના દુખાવાના રોગીને અથવા બરોળ કે યકૃતમાં સોજો આવ્યા હોય તેવા રોગીને એકેક વાલ, દિવસમાં ત્રણ વાર છાશ સાથે અથવા ગરમ પાણી સાથે આપવાથી ગુલમરોગ સારા થાય છે.
ઉદાવત રોગ:-જે માણસ ભયથી, શેકથી લજજાથી અને આળસથી પોતાના શરીરમાં ઉત્પન્ન થતા તેર પ્રકારના વેગે પૈકી
For Private and Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જે પ્રકારના વેગને રોકે છે, તે પ્રકારના પોતાના સ્થાનથી ચલિત થયેલા દેને તે તે સ્થાનમાં રહેલો અપાનવાયુ બહાર કાઢવા દે નહિ, અથવા તે તે સ્થાનમાં રહેલા પિત્ત તથા કફને જોઈતું પેપણ મળે નહિ, બલકે ઊલટા તેને સૂકવી નાખે. આથી શરીરમાં જે જે સ્થાનના વેગને રોકવામાં આવે, તે તે સ્થાનને દેષમાં હીન, મિથ્યા અને અતિયોગ થવાથી જે પીડા શરીરમાં ઉત્પન્ન થાય તેને ઉદાવત રોગ કહે છે. કેટલાક દેશમાં એ રિવાજ છે કે, સભામાં બેઠેલે અથવા વડીલની પાસે બેઠેલ કોઈ પણ માણસ અધોવાયુને અવાજ સાથે જવા દે, તે તેની આબરૂ જાય. બલકે ભેગજેગે આધેવાયુ છૂટી ગયે તે તે માણસને એટલી બધી શરમ આવે, કે ઘણા દિવસ સુધી કોઈને તે મેં પણ બતાવી શકે નહિ! એવીજ રીતે અધેવાયુના વેગને, વિષ્ટાના વેગને, મૂત્રના વેગને, બગાસાના વેગને આંસુના વેગને છીંકના વેગને, ઓડકારના વેગને, ઊલટી, શુક, ક્ષુધા, તૃષા, શ્વાસ અને નિદ્રાના વેગને રોકવાથી જુદી જુદી જાતના તેર પ્રકારના ઉદાવત રોગ થાય છે. બીજા ગેમાં મિથ્યા આહાર અને વિહાર અથવા કોઈ આગંતુક કારણથી રોગ ઉત્પન્ન થાય છે અથવા માનસિક વિચારથી રોગ ઉત્પન્ન થાય છે, પરંતુ આ ઉદાવતમાં લજજાથી અધેવાયુ, આળસથી મળમૂત્ર, ભયથી બગાસાં, છીંક, ઓડકાર, શુક, સુધા, તૃષા, નિદ્રા અને શેકથી આંસુ, ઊલટી તથા શ્વાસના વેગને રોકવા પડતા હોવાથી કાંઈ આંગતુક કારણ કહે વાચ નહિ. એટલે ઉદાવતમાં જે જે વેગને રોકવાથી જે જે ઉપદ્ર શરીરમાં વ્યાધિરૂપે જણાય છે, તેનું નિદાન કરવામાં ચિકિ
સકે મિથ્યા આહાર અને મિથ્યા વિહારથી ઉત્પન્ન થયેલા ઉપદિ માનીને તેની ચિકિત્સા કરવા જાય તો તેમાં તે નિષ્ફળ નીવડે છે. કારણ કે મિથ્યા આહાર-વિહારથી દેષમાં તેને હીન, મિથ્યા
For Private and Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળરોગ, ગુએરેગ ને ઉદાવતરંગ
હાલ
મળી.
,
અને અતિગ થઈને દેશોના આશયને તથા અગ્નિની કળાને બગાડી ઉપદ્રવરૂપે દેખાય છે. આ ઉદાવતમાં ભયથી, શેકથી અને થવા આળસ કે લજજાથી શરીરના ચાલતા પ્રવાહને ઊલટી દિશામાં વહેવડાવવાથી મળમાં બગાડ થઈ, પછીથી દે, ધાતુઓ, આશય અને કળાઓમાં બગાડ થાય છે. માટે રેગીએ કયા વેગને રોકેલો છે તે શોધી કાઢવામાં ન આવે ત્યાં સુધી તે રોગી ઉપર કોઈ પણ જાતની ચિકિત્સા ફળીભૂત થઈ શકતી નથી.
ઉદાવત રાગમાં મુખ્યત્વે વાયુ પ્રાધાન્ય ભેગવે છે, એટલે અધોવાયુ, મળ અને મૂત્ર રોકવાથી અપાનવાયુને હીન, મિથ્યા કે અતિગ થાય છે. ક્ષુધા કે તૃષા કવાથી સમાનવાયુને, બગાસાં, ઓડકાર, ઊલટી અને શ્વાસ રોકવાથી પાનવાયુને, નિદ્રા, આંસુ અને છીંક રોકવાથી ઉદાનવાયુને તથા શુક એટલે કામના વેગને રેકવાથી પચે વાયુને હીન, મિસ્યા અને અતિયોગ થાય છે.
અધેવાયુ રોકવાથી વાયુ, મળ અને મૂત્રકબજ થાય છે, પેટ ચડે છે, પેટમાં દુઃખા થાય છે અને વખતે રેગી બેહાશ થાય છે. ઝાડે રોકવાથી પેટમાં ગુડગુડ શબ્દ થાય છે, ચૂંક આવે છે, ગુદામાં સોયા ભેંકાય એવી પીડા થાય છે, મળ કઠણ થઈ જાય છે અને વખતે મળની ગંધવાળા ઓડકાર આવે છે. મૂત્રરોકવાથી મૂત્રાશય અને લિંગમાં શૂળ મારે છે, મૂત્રકૃચ્છુ થાય છે, માથામાં શૂળ મારે છે, ગાત્રો શિથિલ થઈ જાય છે, અંડકેશમાં પીડા થાય છે અને વખતે અંડની સંધિ ખેંચાઈ જાય છે. બગાસું રોકવાથી ડેકની નસ અને ગળું તણાય છે, મસ્તકમાં વાયુની પીડા થાય છે અને તેમાંથી આંખના,નાકના, મુખના અને કાનના રોગો લાગુ પડે છે. આંસુ રોકવાથી નેત્રના રોગો અને માથા ઉપર બેજે મૂક હોય એવું થાય છે તથા વખતે પીનસરોગ થઈ જાય છે. છીંક રે કવાથી ડેકી ખેંચાય છે, કપાળ
For Private and Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દુખે છે, અધું મુખ વાંકું થાય છે, આદાશીશી થાય છે અને બધી ઇંદ્રિયે દુર્બળ બને છે. ઓડકાર રોકવાથી કંઠ અને મોટું ભર્યા જેવું લાગે છે અને તેમાં સોયે ભેંકાયા જેવી પીડા થાય છે, તેતડું બોલાય છે; શ્વાસ અને પ્રશ્વાસ લેવાતા અટકી જાય છે અને વખતે હેડકી જેવા વાયુમાંથી ઉત્પન્ન થનારા ભયંકર વિકાર ઉત્પન્ન થાય છે. ઊલટીના વેગને રોકવાથી શરીરે ખૂજલી થાય છે, મોટાં મોટાં ઢીમાં થાય છે, અન્ન પર અભાવે થાય છે, મુખ પર કાળા ડાઘ પડે છે, સેજા અને પાંડુરોગ થાય છે, તાવ આવે છે અને વખતે કેહને અને વિસને ભયંકર વ્યાધિ થાય છે. કામના વેગને તથા શુકના વેગને રોકવાથી મૂત્રાશયમાં સેજે ચડે છે અને તેમાં અસહ્ય, તીવ્ર અને તીક્ષ્ણ વેદના થાય છે; પેશાબ કબજ થાય છે, શુકામરી (પથરી) બંધાય છે, વિર્ય ગળે છે અને વખતે ઇંદ્રિયના સોજાથી મનુષ્યનું મરણ થાય છે. ભૂખના વેગને રોકવાથી આંખે અંધારાં આવે છે, શરીર કળે છે, અરુચિ થાય છે અને આંખમાં ખાડા પડી જાય છે. તરસના વેગને રોકવાથી ગળું તથા મોઢે સુકાય છે, કાન બહેરા થાય છે, હૃદયમાં પીડા થાય છે અને શરીરની રસધાતુ સુકાય છે. શ્વાસશ્વાસના વેગને રોકવાથી હૃદયરોગ, મૂછી અને ગુલમની ગાંઠ થાય છે. નિદ્રાના વેગને રોકવાથી બગાસાં પર બગાસાં આવે છે ને આખું અંગ કળે છે, નેત્ર અને માથું અત્યંત ભારે થઈ જાય છે અને ઝોકાં પર ઝોકાં આવે છે.
ઉપર પ્રમાણેનાં તેર જાતનાં ઉદાવતનાં લક્ષણે ઉપરથી રેગનું સ્વરૂપ સમજાયા પછી જે જે કારણથી રોગ ઉત્પન્ન થયે હોય તે તે કારણેને ત્યાગ કરવાથી અથવા જે જે વેગો કાયલા છે, તે તે વેગની પ્રવૃત્તિ કરાવવાથી, તે તે ઉપદની શાંતિ થાય છે. પરંતુ ઉદાવતમાં ભયંકર રૂપ ધારણ કરનારા અધેવાયું, મળ,
For Private and Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુળ, ગુંભરેગ ને ઉદાવર્ત રેગ G૨૧ મૂત્ર, કામ અને શ્વાસના વેગને રોકવાથી જે રોગ થાય છે, તેની ચિકિત્સા દીપન, પાચન, અનુલેમન, શમન અને ભેદન ઔષધથી કરવી. સામાન્ય રીતે એ ચાર ઉદાવતમાં અમૃતહરીતકી, શ્રુધાસાગરરસ, શ્રીફળક્ષાર, વિશાળાક્ષાર, તુહીક્ષીર ગુટિકા અને હિંગાષ્ટકચૂર્ણ વધારે કામ કરે છે. અથવા કામના વેગને રોક વાથી થતા ઉપદ્રવમાં ચંદ્રપ્રભા ગુટિકા કે જે પ્રમેહના નિબંધમાં લખવામાં આવશે, તેનું સેવન કરવાથી ઘણે ફાયદે થાય છે. તેવી રીતે ભૂખને રોકવાના ઉદાવતમાં તપણકિયા એટલે પેયા, યવાગુ, વિલેપી વગેરે પકવા, દીપનપાચન એટલે હિંગાષ્ટક જેવાં ચૂર્ણો મેળવીને ખાવાથી ઘણે ફાયદો થાય છે. મળને રોકવાથી મળની ગાંઠ બંધાઈ ગઈ હોય તે તેના ગુદાદ્વારમાં નેહબસ્તિ (પિચકારી) ને ઉપગ કરવો. અને તે પછી તેને સારક, અનુલેમન, અથવા ભેદન ઔષધે એટલે હરડે, હિંગ અને કડુ જેવા પદાર્થો જેમાં આવ્યા હોય, એવાં ઔષધની ચેજના કરવી; એટલે ઉદાવતી રેગ મટી જશે. ઉદાવત રેગમાંથી ઘણી વાર અનાહવાયુ જેને અંગ્રેજીમાં “ડિપેસિયા” કહે છે, તે થાય છે. એટલે તે રેગીથી ખવાતું નથી, ખાય તે હજમ થતું નથી અને પેટ ભારેનું ભારે જણાયા કરે છે. આથી દિન પર દિન પેટ વધતું જાય છે અને શક્તિ ઘટતી જાય છે. આવા રેગમાં પચ્યાગૂગળ, અમૃતહરીતકી અને કૃમિશત્રુ તથા શંખાવટીની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર બેત્રણ મહિના લાગેટ આપવાથી અનાહવાયુ મટી જાય છે. शूळ, गुल्म अने उदावर्तरोगना केटलाक उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. સારામૃત ચૂર્ણ-સંચળ તેલ ૧, સિંધવ તેલ ૧, સાજી તેલ ૧, વડાગરું મીઠું તેલે ૧, ટંકણખાર તોલે ૧,
For Private and Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નવસાર તેલે ૧, બંગડીખાર તેલે ૧, ખડિખાર તેલ ૧, જવખાર તેલ ૧, મરી તેલા ૨, હરડે લા ૨, આમળાં તેલા ૨, સુવા તેલા ૨, સૂંઠ તેલા ૨, પીપર તેલા ૨, બહેડાં તેલા ૨, અજમે તેલા ૨ અને લસણની કળી તેલા ૫, લઈ પ્રથમ લસણ સિવાયની બધી વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ કર્યા, પછી લસણને જુદું ઘૂંટી તેમાં ત્રણચાર લીબુને રસ નાખી ઘૂંટતા જવું અને થોડું
ડું પેલું ચૂર્ણ નાખતા જવું. સઘળું ચૂર્ણ તેમાં મળી જાય એટલે તેને છાયામાં સૂકવી બાટલીમાં ભરી રાખવું. આ ચૂર્ણ માંથી બે આનીભાર ફાકી ઉપર આદુ-ફુદીનાને ઉકાળો પીવાથી શુળ મટે છે. આ ચૂર્ણ ગર્ભિણી સ્ત્રી અને નાનાં બાળકોને આપવું નહિ.
૨, સંચળપાક ગુટિકા - સંચળ તલા ૧૫, પીપર તેલા ૬, મરી તેલા ૬, ટંકણખાર તેલા ૩, શાહજીરું તેલા ૨, જીરું તેલા ૨, જવખાર તોલા ૫, ચિત્રો તલા ૨, અક્કલગરો તેલા ૬, સૂંઠ તલા ૫ અને સિંધવ તેલા ૫ એ સર્વને ખાંડી તેમાં લીંબુને રસ શેર રાા નાખી તેને ચૂલે ચઢાવી સારી પેઠે પકાવી પછી ખરલમાં નાખી બે દિવસ ઘૂંટીને વટાણા જેવડી ગોળી કરવી, એ ગળી ૧ થી ૪ સુધી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પરિણામશૂળ, ઉદરરોગ, મંદાગ્નિ અને પેટના વાયુને મટાડે છે.
૩. શંખાદિવટી-શંખભસ્મ તેલા પ, સંચળ તેલા ૫, સિંધવ તેલ ૫, અજમે તોલા ૫, સૂંઠ તેલા ૫, મરી તેલા ૫, શેકેલી હિંગતેલા રા, પીપર તેલા રા, લવિંગ તેલ ૧ અને તજ તેલ ૧ એ સઘળાંને લીંબુના રસમાં ઘંટી ચણા જેવડી ગોળી વાળવી. એકથી બે ગોળી પાણી સાથે દિવસમાં બેથી ત્રણ વખત આપવાથી શૂળ મટે છે.
૪. લેપઃ-ઘોડાવજ, સેકટાનું મૂળ, સાબરશિંગુ, આંબા
For Private and Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને .
મૂળગ, ગુલમરોગ ને ઉદાવત રોગ ૭૨૩ હળદર અને વછનાગ એ સર્વને લીલી હળદરના રસમાં ઘસીને તેમાં જરા ચેષ્મી હિંગ નાખીને ગરમ કરીને ચોપડવાથી વાંસા તથા પાંસળાનું શૂળ મટે છે.
ર-વૈદ્ય સ્વનાથસિંગ ગયાદીન-સુરત શળગજકેશરી -શેકેલા ઝેરકચૂરા તેલા, ૨, શેકેલાં કાચકાં તેલા ૨, હિંગ લે છે, ટંકણ તેલે મા, અજમે તેલે છે, પીપર તોલે , પીપળામૂળ, ચશ્વક, કાળાં મરી, સૂંઠ, હરડે સાજી, સિંધવ, જવખાર, સંચળ, ગંધક અને પારે એ ૧ ૧ તેલ લઈ વાટી લીંબુના રસમાં બે થી ત્રણ વાર એકેકી ગોળી પાણી સાથે આપવાથી શૂળ મટે છે.
૩-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. શૂળ-સૂંઠ, જીરું, વછનાગ, મરી, વજ, હિંગ અને સિંધવ સમભાગે લઈ ગોળમાં ચણા જેવડી ગોળી કરી એકેકી આપવાથી શૂળ મટે છે. - ૨, સાજીખાર, સૂંઠ અને હિંગની ફાકી ગરમ પાણી સાથે આપવાથી શૂળ મટે છે.
૩. ઘેડાની લાદને રસ કાઢી તેમાં હિંગ નાખી પાવાથી શૂળ મટે છે.
ક, કળશીના કાઢામાં હિંગ, સૂંઠ અને સિંધવ નાખી પીવાથી શુળ મટે છે.
૫. બહેડાં, સૂઠ, હિંગ અને હીમજ એકેક ભાગ અને કાચકાના ગોટા ત્રણ ભાગ લઈ એનું ચૂર્ણ કરી એરંડિયા તેલમાં કમાવી આપવાથી શૂળ મટે છે.
૬. ત્રિકટુ, પીપરીમૂળ, વજ, હિંગ, જીરું, શાહજીરું અને વછ
For Private and Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાગ; સમભાગે લઈ લીંબુ તથા આદુના રસમાં ખાલી મારી જેવડી ગળીવાળી,ઊના પાણી સાથે આપવાથી આઠ પ્રકારનાં શૂળ મટે છે.
૭. શેકેલા ઝેરકચૂરા, ગંધક, સૂંઠ, મરી, પીપર, સિંધવ, હરડેદળ અને કુલાવેલી હિંગ; એ બધાંનું ચૂર્ણ કરી વાલ ૧, ઊના પાણી સાથે આપવાથી શૂળ મટીને ભૂખ લાગે છે.
૮. સાબરશિંગાની ભસ્મ લે છે અને હિંગ તેલ વા એ બેને એકત્ર કરી છે તેવા ઘી સાથે ચાટવાથી શુળ મટી જાય છે.
૯. રાજગરીનાં બીજ ૧ વાલને આશરે પાવાથી વાઢ મટી જાય છે.
ક-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સૂંઠ, સાજી અને હિંગ સમભાગે લઈ બારીક ચૂર્ણ કરી ગરમ પાણી સાથે આપવાથી શૂળ મટી જાય છે. ૨, આમળાંનું ચૂર્ણ ઘીસાકરમાં આપવાથી મતકશાળ મટે છે.
પ-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદેદ આસન રૂા. ૨ ભાર. સૂઠ રૂ. ૨ ભાર, હીમજી હરડે રૂા. ૪ ભાર અને સંચળ રૂા. ૪ ભાર લઈ એને વાટી વસ્ત્રગાળ કરી છે રૂપિયા ભાર વજને પાણી સાથે આપવાથી બે વખતમાં ગમે તેવી ચૂંક, હશે તે મટશે.
૬-વૈદ્ય નંદરામ પ્રાગજી વકીલ-નાગેશ્રી ૧. કડુ તેલે ૧, ગરમાળાનો ગોળ તેલે ૧, ઇંદ્રવરણ તોલે ૧, લસણ તોલો , કેરડાનાં કુમળાં ફળ તેલ ૧, કાચકાની મીજ તેલે ૧, રાઈ તેલે છે, પીપર તેલે છે, હિંગ તેલે
અને ગૂગળ તેલ ૧, એ સર્વને વાટી કુંવારના રસમાં ચણીબેર જેવડી ગાળીએ કરવી. પછી કુંવારના રસમાં અગર ગરમ પાણીમાં
For Private and Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શળગ, ગુલમરાગ ઉધત
* ૭૫
અગર ઘેડાની તાજી લાદના રસમાં ગળી ૨ થી ૩ આપવી. એ ગેળી શૂળ, ગુલ્મ, અનાહ, પેિટપીડા અને બંધકેશ માટે ઉત્તમ છે.
૨. ઊંચી હિંગ ૧ ભાગ, તેનાથી ત્રણગણે સિંધવ, તેનાથી ચારગણું એરંડિયું અને તેથી બમણે લસણને રસ મેળવીને અવલેહ બનાવે. એ ચાટવાથી શૂળ, ગુલ્મ, પેટપીડા, અનાહ, ટાઢિયે તાવ, પેટને વાયુ, સંધિવા, ઇત્યાદિ વાયુ તથા શરદીના રોગ ઉપર એક અદ્દભુત ઈલાજ છે. - ૩, સૂંઠ તેલ ૧, બેળ તેલા ૨, કાળા તલ તેલા ૪, લસણ તેલા ૪, હિંગ તેલે બા, ભિલામને મગજ તેલે ૧ લઈ વાટી, ચૂર્ણ કરી રેગીને જે તેલા સુધી આપી ઉપર ગરમ દૂધ પાવાથી હૃદયરોગ, ગુલમ, શૂળ, અનાહ, અશ, નિશૂળ, ઝાડાની કબજિયાત અને વાયુ ટળી જાય છે. એ સિદ્ધોપચાર છે.
૭-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત
૧. લીંબુનો રસ શેર૧, સિંધવ તોલા ૬ અને નવસાર તેલા ૬ લઈ ખાંડી એકઠું કરી જ્યારે ક્ષાર ગળી જાય એટલે ગાળીને શીશીમાં ભરી લેવું. તેમાંથી તેલ ૧ થી બે સુધી કાચની ચલાણી અથવા હાથની હથેલમાં લઈને ચાટી જવાથી પેટને ગમે તે દુખાવો હોય તેને તરત બંધ કરે છે. અજીર્ણ તથા ગુલમ ઉપર પણ વપરાય છે.
૨. નેપાળ તેલે , હીમજ તેલે ૧, નસેતર તેલ ૧, સેનામક તેલ ૧, એળિયે તેલ ૧, સર્વનું ચૂર્ણ બનાવી છે તેલ ગરમ પાણી સાથે સવારસાંજ આપવું. ખોરાકમાં ફક્ત દૂધભાત કે દૂધને રોટલેજ આપ.રાક ઊને ઊને ખા. હાથપગ પણ ગરમ પાણએ દેવા. આ પ્રાગથી કાળા કીચડ જેવા
For Private and Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દસ્ત લાગે છે, પાણી બધું નીકળી જાય છે, પેટ બેસી જાય છે અને સજા ઊતરી જાય છે. જે પરેજી સખત રાખે તે નાળકોટ, ગળ દર, કઠંદર વગેરે રોગો પણ સારા થાય છે.
૮-વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકોટ રાઈ, સરગવે, ગૅળ, મીઠું અને હળદર, એને કુંવારના રસ માં ઘૂંટી તૈયાર રાખવું. (એ દવા બગડતી નથી.) પછી શૂળ નીક. ળતું હોય તથા સાંધાને સેજે, ઉધરસ અને દમમાં છાતી પર, ઊલટીમાં લીવર પર અને બળ પર એનો લેપ મારવાથી ટિન્ચર આયેડિન જેટલું કામ કરે છે.
૯-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર ઘડીનાં લીંડાના રસમાં હિંગ નાખી પાવાથી સખત શૂળ તરત બંધ થાય છે. ૧૦-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. કાચકાનાં બીજ ૩ ભાગ, સંચળ ૧ ભાગ, હરડેદળ ૧ ભાગ, એળિયે ૧ ભાગ, ટંકણ ૧ ભાગ અને દિકામાલી ૧ ભાગ, લઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં વાટી ગરમ કરી પેટે ચોપડવાથી બાળકના પેટમાં રહેલે ભાર, કૃમિ, શૂળ વગેરે પેટના વ્યાધિ મટે છે.
૨. ગળો, સૂંઠ, દેવદાર, ખપાટનાં મૂળ અને એરંડમૂળ, સમભાગે લઈ ઉકાળે કરી ખાવાથી હૃદયશૂળ મટે છે.
૧૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. ગુલ્મહરગુટિકા -મેટી એરંડીને મગજ શેરબા,સંચળ શેર , સિંધવ નવટાંક, સાજીખાર તેલા રા, સૂઠ તેલ ૧, કાળાં મરી તેલે ૧, પીપર તેલ ૧, તજ તેલ ૧, ગૂગળ
For Private and Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાળગ, ગુમગ ને ઉદાવત રાગ
૭ર૭
તેલા ૫, લસણ તેલા ૫, કડુ તેલા ૫, લવિંગ તેલા રા, આકડાનાં ફૂલની કળી તેલા ૫ અને ગોમૂત્ર શેર ૩૦, એ સર્વ વસ્તુ ખાંડી
મૂત્રમાં મેળવી કઢાઈમાં ચૂલે ચડાવવી. નીચે ધીમે તાપ કરે અને ખડપાથી હલાવતા જવું. જ્યારે ગળ જે પાક થાય ત્યારે નીચે ઉતારી ઠંડું પડવા દેવું. પછી તેમાંથી અશ્મિબળ પ્રમાણે વધુ માં વધુ બે તોલા સુધી દિવસમાં બે વાર કુંવારના રસ સાથે આપવું. ખટાશ અને વાયડી ચીજ ખાવા દેવી નહિ. જો આ ઉપાય બરાબર ૨૧ દિવસ કરવામાં આવે, તે જૂનામાં જૂનું ગુલ્મ માટે છે. ૨૧ દિવસથી વધારે ખાવામાં હરકત નથી. - ૨, સાગનાં બીજ તેલા રા, વાંસની ગાંઠ તેલા રા, લવિંગ તેલે છે અને સંચળ તેલ ને લઈ એ સર્વને ખાંડી ઉકાળે કરી દિવસમાં એક વાર પાવાથી ગુમ મટે છે.
૧ર-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત મહાકાલચૂર્ણ -મીઠું, સંચળ અને સિંધવ એ વીશ વીશ તેલા, મરી, સંચર, બંગડીખાર, સમુદ્ર ફીણ, જવખાર, સૂઠ, સૂરોખાર, અજમે અને અકલગરો, એ સર્વ બબ્બે તલા લેવાં; પીપર, હરડેદળ, બહેડાંદળ, આમળાં, લવિંગ, જાયફળ, જાવંત્રી, ચિત્ર, હિંગ, વરિયાળી અને અજમેદ એ સર્વ એક એક તોલે લેવાં; સોનામુખી તેલા ૪, ભિલામાં નંગ ૧૫, આકડાનાં પાકાં પાન નંગ ૨૫ અને ધંતૂરાનાં પાન નંગ ૨૫, એ સર્વને વાટીને એક માટીના વાસણમાં ભરીને મુખે મુદ્રા દઈને ગજપુટ અગ્નિ આપ. સ્વાંગશીતળ થયે તેને વાટીને આદુના રસની તથા લીંબુના રસની એક એક ભાવના આપીને સૂકવીને રાખી મૂકવું. પછી અગ્નિબળ જોઈને આપવાથી યકૃત, પ્લીહા, ગુલમ પેટનું શૂળ, વગેરે રોગોને માડે છે,
For Private and Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૧૩-વૈદ્ય રાધવજી માધવજી–ગોંડલ ૧. ગુલમ માટે -આકડાના દૂધમાં કે રસમાં સાજીખારને ખરલ કરી ગળી વાળી સુકાવી ગજપુટને અગ્નિ આપો જેથી સફેદ ભસ્મ થાય છે. એ ભસ્મને વાવડિંગને અનુપાનમાં આપવાથી ગુમ મટે છે.
૨. ફટકડી, નવસાર, ટંકણખાર અને સૂરોખાર, એ સર્વ સમભાગે લઈ વાટી ગોળ સાથે આપવાથી ગુમ મટે છે.
૧૪-વૈદ્ય લક્ષ્મીશંકર જાદવજી–ધંધુકા ફુલાવેલી ફટકડી, ટંકણખાર, કાચલવણ, એળિયે, હરડેદળ, લીંડીપીપર, આમળાં, અજમેદ, સાજીખાર, રાઈ, કાળીજીરી અને ગોળ, એ સર્વે વાટી વસ્ત્રગાળ કરી અડધા રૂપિયાભારને આશરે ગરમ પાણીમાં આપવાથી ગુમ મટે છે.
૧૫-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત વાયુકફચૂર્ણ -કલમ તેલા ૫, કાળાં મરી તેલા ૫, સૂંઠ તેલા ૫ અને બુંદ શેકેલા તલા રા એ ચારે વસ્તુઓને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બે વાલ ચૂર્ણ અને એક વાલ સિંધવ અથવા સાજીખાર મેળવી આદુના રસ સાથે ખાવાથી શૂળ ને ગુમ મટે છે.
- ૧૬-વિદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી શંખદાવની સહેલી કૃતિ-નવસાર, સૂરોખાર, ફટકડી, અને જવખાર, એ ચારેને સમભાગે લઈ ચૂર્ણ કરી, લીંબુના રસમાં કાલવી પછી રોટલા બે ઘઉંના બનાવી, વચ્ચે ખાડે કરી, તેમાં આ ક્ષાર કાલવેલ નાખી, ઉપર બીજો રોટલે ઢાંકી બને રોટલાને સાંધે બીડી રોટલાને પાણી લગાવી આ લેપ કરી ફાટ પૂરી દઈ
For Private and Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયરોગ
૭૨૯ તે બાટાને બંને બાજુ તવીમાં બદામી રંગને થતાં સુધી પકાવી, કપડેથી ઉઠાવી હલાવી છે. અંદર રસને જમાવ થયે જણાય ત્યારે એક શીશીને અગર પ્યાલાના મુખ પર મૂકી વચ્ચે સલાકાથી કાણું પાડવું, એટલે શંખદ્રાવ તેમાં દ્રવી પડશે. આ ક્ષાર અઢીથી પાંચ તેલા પાણીમાં ૫ થી ૧૦ ટીપાં નાખી પાવાથી ગુલમ, અનાહ, શૂળ, યકૃત, બરોળ, વિધિ અને અશ્મરી એ
ગેને હણવામાં ઘણું જ સારે છે. અશ્મરી (પથરી) ને કેડીની પેઠે ઓગાળી તેડી નાખે છે.
૧૭-વૈદ્ય મણિશંકર જાદવજી જોશી-કાનપુર
ગુલમ માટે -ઘી ગરમ કરી નવટાંકથી શેર સુધી શક્તિ પ્રમાણે પાવાથી ગેળા તુરત બેસી જાય છે.
१६-हृदयरोग
અતિ ઉષ્ણ, અતિ ભારે, અતિ ખાટા, અતિ તૂરા અને અતિ કડવા પદાર્થો ખાવાથી, બહુ થાક લાગવાથી, ટેવ વિના ડુંગર પર કે ઝાડ પર ચડવાથી, જમ્યા પર ફરી જમવાથી અતિ ચિંતાથી કે મળમૂત્રાદિકના વેગને અટકાવવાથી વિકારયુક્ત થયેલા દોષે હુદયમાં રહેલા રસને દુષ્ટ કરી હૃદયમાં ઘણી જાતની પીડા ઉત્પન્ન કરે છે, તેને હદયરોગ કહે છે. તે હૃદયરોગ વાતજ, પિત્તજ કફજ, સન્નિપાતજ અને કૃમિજન્ય એ રીતે પાંચ પ્રકારના છે. આ ઠેકાણે કોઈ શંકા કરે કે, શરીરમાં રસ ઉત્પન્ન થાય છે તે કઢામાં થાય છે અને જ્યારે કેટામાંથી પ્લીહા તથા યકૃતમાં આવીને રંજકપિત્ત સાથે મળે છે, ત્યારે અધિર કહેવાય છે અને તે રુધિર હૃદયમાં જઈ રવચ્છ થઈ શરીરને પિષણ આપવા રક્તવાહિની શિરાઓ
For Private and Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દ્વારા શરીરમાં ફરવા જાય છે, તે પછી હૃદયમાં રહેલા રસને દુષ્ટ કરવાને સંભવ કયાંથી હોય? આના ખુલાસામાં જણાવવાનું કે, રસની ઉપર રંજકપિત્ત રંગ ચડાવ્યા હોય છતાં જ્યાં સુધી રક્ત કવરૂપમાં રહે છે ત્યાં સુધી તે રસ ગણાય છે. બીજી રીતે લઈએ તે આખા શરીરમાં જે જે સ્થળે પસીને થાય ત્યાં ત્યાં રસધાતુ રહેલી છે. એટલા માટે નિદાનશાસ્ત્ર હૃદયમાં રહેલા રસને દુષ્ટ કરવાનું લખેલું છે. વાયુ, પિત્ત, કફ, ત્રિદેષ તથા કૃમિથી ઉત્પન્ન થતા પાંચ પ્રકારના હૃદયરોગનાં વિસ્તારપૂર્વક લક્ષણો જાણવા માટે માધવનિદાન જેવું. પરંતુ ત્રિદેષસિદ્ધાંતના નિયમ પ્રમાણે જ્યારે સમાનવાયુમાં કલેદન કફનો મિથ્યાયેગા થાય છે અને પાચકપિત્તને હીમોગ થાય છે, તેથી હૃદયમાં પાનવાયુને અતિગ અને અવલંબન કફને મિથ્યાગ થઈ સાધકપિત્તને હીનયોગ થાય છે. તેથી જે વાયુને વિકાર વધારે હોય તે હદયમાં સો બેસ્યા જેવી પીડા અને શૂળ થાય છે. જે કફને મિથ્યાયોગ હોય તે ઊબકા, વારંવાર થંકવું વગેરે ઉપદ્રવ થાય છે અને પિત્તને વિકાર હોય તે આંખે અંધારાં આવે છે. પરંતુ ત્રણે દોષને છૂટા ન પડે એવો હીન, મિથ્યા કે અતિગ થયે હોય, તો ઉપર બતાવેલા ત્રણે જાતના ઉપદ્રવ જણાય છે. પરંતુ જ્યારે પાનવાયુને હીનયોગ, સાધકપિત્તને અતિગ અને અવલંબન કફને. મિથ્યાગ કર્યો હોય, તે અવલંબન કફમાં ચાર જાતનાં કૃમિ એટલે જંતુ ઉત્પન્ન થાય છે. આથી હૃદયમાં તીવ્ર પીડા સાથે ટાંકશુઓ બેસ્યા જેવું દુઃખ થાય છે અને તે સાથે ચળ આવે છે. એવી રીતે પાંચ પ્રકારના હદયરોગ પૈકી કોઈ પણ પ્રકારને હૃદયરોગ થયે હોય, છતાં દુષ્ટ અંત:કરણવાળે અને જેની ઇંદ્રિય વશનથી એ પુરુષ, તલ, દૂધ, ગોળ ઈત્યાદિ કફને ઉત્પન્ન કરનારા પદાર્થનું સેવન કરે, તે તે રોગીને હૃદયમાં ગાંઠ ઉત્પન્ન થાય છે અને તે
For Private and Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હૃદયરોગ
૭૩૧
-
e
e
,
'
. .
.
.
.
.
-
-
-
- -
-
ગાંઠને અંતરવિદ્રધિના નામથી ઓળખવી પડે છે; કારણ કે શરી૨માં રહેલાં એકસો ને સાત મર્મસ્થાને પૈકી સાંધાઓમાં અથવા ગળું, ખભા, હૃદય, વાંસ, ડેક, હાથ, ગુદા, હાથપગના સાંધાઓ તથા વૃષણ ઇત્યાદિકમાં તેમાંના એકાદ ભાગમાં કલેદન કફને લીધે શરીરના કોમળ ભાગમાં રસધાતુ મિશ્ર થઈ, વાયુના અતિવેગથી ગાંઠ (વિદ્રધિ) બનાવે છે. આથી શરીરના કોમળ ભાગ એટલે મમસ્થાન ભેદાયાથી તે સ્થાનને આત્મા તે સ્થાનને છોડી દે છે અને ત્યાં જેત ઉત્પન્ન થાય છે એટલે તે રેગી હરતાંફરતાં, ખાતાંપીતાં તુરત મરણ પામે છે. પાંચ પ્રકારના હૃદયરોગ પૈકી કઈ પણ પ્રકારના હૃદયરોગમાં હૃદયમાં જે ગાંઠ બંધાઈ હોય તે તેની ચિકિત્સા કરવી નહિ, પરંતુ હૃદયમાં અસહા શૂળ મારતું હોય તો મૃગશંગ પુટપાક એક વાલ ઘી સાથે ચટાડે તેથી શૂળ તરત બેસી જાય છે. એકંદરે હૃદયરોગ ઉપર અજુનાસાવ ઘણું સરસ કામ કરે છે. એ અનાસવ નીચે પ્રમાણે બનાવ.
અનાસવર-અર્જુનસાદડાની છાલ દશ રતલ, કાળી દ્રાક્ષ પાંચ રતલ અને મહુડાં બે રતલ એ ત્રણેને આઠ મણ પાછું મૂકી ઉકાળવાં. જ્યારે એક મણ પાણી બાકી રહે ત્યારે ધાવડીનાં ફેલ બે રતલ તથા ગેળ દશ રતલ નાખીને મેળવીને વાસણમાં ભરીને એક મહિના સુધી રહેવા દેવું; એટલે અનાસવ અથવા અજુનારિષ્ટ તૈયાર થાય છે. એ આસવ દિવસમાં બે વાર રેગીને અનુકૂળ પડતા ખોરાક ખવડાવ્યા પછી ઓછામાં ઓછા એક તેલે અને વધુમાં વધુ ચાર તોલા સુધી આપવાથી, હૃદયના તમામ રેગ તથા ફેફસાંમાં આવેલા સોજા વગેરેને મટાડે છે. આ આસવ બનાવતાં સાવધાની એટલી રાખવાની છે કે, દર અઠવાડિયે એને તપાસતા રહેવું. એટલે એની અંદરના પદાર્થો જે છારીના રૂપમાં ઉપર આવી થર બંધાયો હોય તે કાઢી નાખો,
For Private and Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
982
શ્રીઆયુર્વેદ નિષધમાળા-ભાગ ૨ જો
એવી રીતે જ્યારે ફૂગ કે થર આવતા બંધ થાય ત્યારે તે ઉપયાગમાં લેવા.
અર્જુનદ્યુતઃ-અર્જુનસાદડાની છાલ શેર પાંચ લઇ તેને ખાંડી પાંચ શેર દૂધમાં ચટણી બનાવી, તેમાં ગાયનું ઘી શેર એક નાખી ઉકાળતાં ઘી માત્ર ખાકી રહે તે ઘી પાવાથી અથવા ખવડાવ વાથી હૃદયરોગના રોગીને ઘણુંા ફાયદા કરે છે. પર’તુ એ જાતનુ' ઘી બનાવતાં પ્રથમ સાદડાની છાલને સેાળગણા પાણીમાં ઉકાળી, ચેાથા ભાગ પાણી રહે ત્યારે તેને ગાળી, તેમાં એક શેર ઘી તથા પાંચ શેર દૂધ નાખી ઉકાળવુ. પછી ઘીનેા મૃદુપાક થાય એટલે ખળતાં દૂધના માવા થઇ ધીમાં પાકી કેામળ દાણા પડે, ત્યારે તેમાં થોડુ પાણી નાખી એ ઊભરા આવવા દઇ, નીચે ઉતારી મૂકી રાખવુ', એટલે ખીજે દિવસે તમામ ઘી ઉપર તરી આવશે અને ઘીના બગાડ થશે નહિ.તે ઘીને કકડાવી પાણીના ભાગ મળી જાય ત્યાર પછી એકથી ચાર તાલા સુધી રોગીને આપવું. અમારા વિચાર પ્રમાણે રેગીને ખાનપાનમાં આ અનવૃત આપવાથી અને ઔષધ તરીકે અનુ નાસવ આપવાથી ઘણા ફાયદા થાય છે એવા ખાસ અનુભવ છે. પણ એટલી વાત યાદ રાખવી કે, રાગીના હૃદય ઉપર ફૂલાલીનનુ` કપડું જરા પણ રહેવા દેવુ નહિ અને જેમ બને તેમ છાતી તદ્દન ખુલ્લી રાખવી.
For Private and Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१७- मूत्रकृच्छ्र, मूत्रघात अने अश्मरी-ममेह रोग
શક્તિ ઉપરાંત કસરત કરવાથી, તીક્ષ્ણ ઔષધ ખાવાથી, લૂખાસૂકા પદાર્થો ખાવાથી, દરાજ મદિરાપાન કરવાથી, હંમેશાં ઘેાડા પર બેસી ફરવાથી, જળસમીપ ઊડનારાં પક્ષીઓનું માંસ ખાવાથી, માછલાંના આહાર કરવાથી અને જમ્યા પર ફરી જમવાથી તથા કાચા પદાર્થાનુ' સેવન કરવાથી-આ પ્રત્યેક દોષથી ત્રણ, સન્નિપાતથી એક, શલ્યથી એક, મળથી એક, વીયથી એક અને પથરીથી એક મળી આઠ પ્રકારનાં મૂત્રકૃ^ થાય છે. ઉપર મતાવેલા આહાર અને વિહારથી અપાનવાયુ, ક્લેઇન ક અને પાચકપિત્તના હીન, મિથ્યા અને અતિયાગ થવાથી, વાયુ મૂત્રા શયમાં જઈ સૂત્રને વહેનારા, ધારણ કરનારા અને માગ આપનારા સ્નાયુએના સ્રોતાને સૂકવી મૂત્રના માર્ગને રાકે છે. આથી પીડાસહિત રહી રહીને થાડા ઘેાડા પેશાબ થાય છે, જેને મૂત્રકૃચ્છ કહે છે. જ્યારે અપાનવાયુના અતિચેગ થઇ ક્લેઇન કફના હીનચેાગ થાય છે, તેથી મંડસધિ, મૂત્રાશય અને ઉપસ્થ ઇન્દ્રિયમાં તીવ્ર વેદના થઇ સૂત્ર ટીપે ટીપે ઊતરે છે, તેને વાતિક સૂત્રકૃચ્છ્વ કહે છે. જ્યારે અપાનવાયુમાં પિત્તના અતિયાગ થાય છે અને કફના મિથ્યાગ થવાથી મૂત્રના માર્ગમાં દાહ ઉત્પન્ન કરે છે, ત્યારે વેદનાસહિત જે પીળુ', કિચિત લાલ અને ચેાડું થાડુ' પરાણે મૂત્ર છૂટે છે, તેને ઐત્તિક સૂત્રકૃચ્છ કહે છે. જ્યારે અપાનવાયુના હીનયાગથી ક્લેદન કફને અતિયાગ થાય છે અને પાચકપિત્તના મિથ્યાયેાગ થાય છે, ત્યારે બસ્તિ ભારે થઈ તેના પર સાજા ચડે
૭૩૩
For Private and Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
-
.
.
..
.
તા
.
છે. આથી મૂત્રને રંગ તેલિયા તથા ચીકણે જણાય છે, તેને કફજ મૂત્રકછુ કહે છે. જ્યારે ત્રણ પ્રકારનાં લક્ષણે ત્રણે પ્રકારની પીડાવાળાં જણાય છે, ત્યારે સન્નિપાતજ મૂત્રકૃચ્છુ કહેવાય છે. - જ્યારે મૂત્રને વહેનારી નળીઓમાં પેટમાં રહેલા ગર્ભથી સંકોચ થાય છે, અથવા હાજરીમાંથી કોઈ પદાર્થ બસ્તિમાં ઊતરી પડી મૂત્રનળીઓને વીંધી નાખી અપાનવાયુને કે પાવે છે, ત્યારે ભયંકર મૂત્રકૃચ્છું થાય છે, તેને સત્યજ મૂત્રકછુ કહે છે. જ્યારે અપાનવાયુને અતિગ, પાચકપિત્તને હીનાગ ને લેદન કફને મિથ્યાગ થાય છે, ત્યારે વાયુ મળને અત્યંત સૂકવી આધમાન, શૂળ સાથે પેશાબને બંધ કરે છે, જેને મળથી ઉત્પન્ન થયેલ મૂત્રકૃચ્છુ કહે છે. અપાનવાયુ મૂત્રાશયમાં રહેલા કફને સૂકવીને તેની પથરી બનાવે છે. આ પથરી વાયુથી પ્રેરાઈને મૂત્ર નળીની સામે આવવાથી પીડા સહિત શેડો છેડો પેશાબ થાય છે, તેને અમરજન્ય મૂત્રકૃચ્છુ કહે છે. જ્યારે વાયુ, પિત્ત અને કફને પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થવાથી વીર્યવાહિની શિરાઓમાં વિર્ય સુકાઈ જવાથી વીર્યની સાથે છેડે થોડે પેશાબ ઊતરી મળદ્વાર તથા ઉપસ્થ ઈન્દ્રિયમાં તીવ્ર વેદના થાય છે, તેને થકજ મૂત્રકછુ કહે છે. એવી રીતે આઠ પ્રકારના મૂત્રકૃચ રગ ગણેલા છે. પરંતુ એકંદરે જોતાં વાયુને અતિગ થવાથી પિત્તને હીનાગ થાય છે, અને કફને મિથ્યાગ થાય છે એટલે મળ અને ધાતુઓ વિકારને પામી સુકાય છે. આથી મૂત્ર વેદનાસહિત થોડું થોડું ટપકે છે તેને મૂત્રકૃચ્છ કહેવાય છે.
મૂત્રઘાત રેગડ-પેશાબનું અટકી અટકીને આવવું અથવા પેશાબ તદ્દન બંધ થઈ જે એને મૂત્રઘાત રોગ કહે છે. અપાનવાયુના અતિવેગથી અને કલેદન કફના હીનાગથી તથા પાચકપિત્તના મિથ્યાગથી, જુદાં જુદાં લક્ષણવાળો અને જુદાં જુદાં
For Private and Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ ૭૩૫
નામવાળા તેર પ્રકારને થાય છે. જેમકે (૧) વાતકુંડલિકા,(૨) અણિલા,(૩)વાતબસ્તિ, (૪) મૂત્રાતીત,(૫) મૂત્રજઠર,(૬) મૂત્રસંગ,(૭) મૂત્રક્ષય,(૮) મૂત્રગ્રંથિ,(૯) મૂત્રશુક્ર,(૧૦) ઉષ્ણુવાત, (૧૧) મૂત્રશાદ, (૧૨) વિડવિઘાત અને (૧૩) બસ્તિકુંડળ. એ પ્રમાણે વાયુ, પિત્ત ને કફના હીન, મિથ્યા અને અતિવેગથી પેશાબ કણથી આવે છે, પેશાબ બળતરા સાથે આવે છે, પેશાબમાં ગાંઠ બંધાઈ જય છે અને પેશાબ વીર્ય સાથે આવે છે. તે તે લક્ષણેવાળા રોગનાં નામ ઉપરથી તેના ગુણદોષ જાણી શકાય છે. માટે અત્રે જુદા લખ્યા નથી. પરંતુ જુદાં જુદાં લક્ષણે જાણવાં હોય તેણે માધવનિદાનમાં જોઈ લેવાં. મૂત્રઘાતને રોગ પેશાબ રોકવાથી, પેશાબની હાજત થઈ હોય તેવી અવસ્થામાં મૈથુન કરવાથી, વિયને રોકવાથી તથા મળને રોકવાથી થાય છે. તેમાં વાત કુંડલિકા, મૂત્રજઠર, મૂત્રગ્રંથિ, મૂત્રશુક તથા વિડવિઘાત અને બસ્તિ કુંડળ એટલા અસાધ્ય છે તથા બાકીના કષ્ટસાધ્ય છે. - અમરી (પથરી):-જે વખતે અપાનવાયુ મૂત્રને રેકવાથી અથવા વીયને રોકવાથી અથવા પેટ સુધી પાણીમાં ઊતર્યા પછી પાણીમાં ઊભા રહી પેશાબ કરવાથી બસ્તિ એટલે મૂત્રાશયમાં આવી વીર્યને અથવા પિત્તને અથવા કફને પિતાના રૂક્ષ ગુણથી સૂકવે છે, ત્યારે તેની પથરી ઉત્પન્ન થાય છે, તે અશ્મરી રેગ વાયુથી, પિત્તથી, કફથી અને વીર્યથી એ પ્રમાણે ચાર પ્રકારથી થાય છે. પરંતુ ઉપરનાં કારણે સિવાય ઘણીખરી પથરી બાળકેને થાય છે, કે જેમાં ઉપર લખેલાં કારણે સંભવ નથી. પરંતુ ભારે, મીઠા, ઠંડા અને ચીકણા પદાર્થો અતિશય પ્રમાણમાં બાળકેના અથવા બાળકની માતાના ખાવામાં આવે છે, જેથી તેની ઇક્રિય નાની અને કેમળ હોવાથી તેમાં પથરી બંધાઈ જાય છે. તેવી રીતે શુકામરી ઘણું કરીને પુખ્ત વયના પુરુષને જ
For Private and Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
થાય છે. કારણ કે સ્ત્રીસંગ કરતાં સ્થાનમાંથી છૂટેલા શુકને કામતૃપ્તિ સંપૂર્ણપણે ન કરતાં જે પરાણે ધરી રાખવામાં આવે, તે અપાનવાયુ તેવા સ્થાનભ્રષ્ટ થયેલા શુક્રને ઈંદ્રિય અને અંડકેષની વચ્ચે લાવીને સૂકવે છે. તે સુકાયેલા વીર્યની પથરી બને છે. એ અશ્મરી રોગમાંથી શરા રેગ અને સિક્તા રે ગ જન્મ પામે છે. તેમાં સાકર જેવી પથરી બંધાઈ પેશાબ દ્વારા એ સાકર પડે છે અને સિક્તા એટલે પેશાબ દ્વારા રેતી પડે છે તે જાણવી.
પથરીના જે રોગીની નાભિ અને અંડકોષ પર સોજો ચડ્યો હોય છે તે, જેમાં પેશાબ બંધ થયો હોય છે તે, જે અશ્મરીમાં અસહ્ય તીવ્ર વેદના થતી હોય તે અથવા જેમાં શર્કરા અને સિક્તા બન્ને મળેલાં હોય તે અશ્મરીને રેગી પરિણામે મરણ પામે છે.
પ્રમેહરગ–બેસી રહીને, અત્યંત આસાએશ કે સુખ ભેગવવાથી, ઘણું ઊંઘવાથી, ઘણું દહીં ખાવાથી, ગ્રામચર અને જળચર પ્રાણીઓના માંસરસથી, નવું અન્ન અને નવું ઉદક ખાવાપીવાથી, સાકર, ગેળ વગેરેથી બનતા મિષ્ટ પદાર્થો અત્યંત ખાવાથી તથા કફકારક પદાર્થોના સેવનથી મૂત્રાશયમાં રહેલા કલેદન કફને અતિગ, પાચકચિત્તને મિથ્યાગ અને અપાનવાયુને હીનયોગ થવાથી, અંડસંધિ અને મૂત્રમાર્ગમાં દાહયુક્ત ક્ષત પડે છે. પરિણામે બળતરા સાથે કિંવા બળતરા વિના થોડી થોડી વારે મહાકષ્ટ પેશાબ સાથે અટકી અટકીને બબે ટીપાં લેહી અથવા પરુનાં પડે છે, તેને પ્રમેહ કહે છે. તે પ્રમેહમાં જે કફને અતિગ, પિત્તને હીનાગ અને વાયુને મિથ્યાગ થયો હોય, તે બળતરા વિનાના કફ સંબંધી દશ પ્રકારના પ્રમેહ થાય છે અને તે સાધ્ય છે. જે બસ્તિ-સ્થાનમાં પિત્તને અતિયોગ, વાયુને હીગ અને કફને મિથ્યાગ થયો હોય, તે બળ
ક્ષત પડે છે. પરિવા , અડસંધિ અને એક અને અપા.
For Private and Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમારી પ્રમેહ રોગ હ૩૭
તરાવાળાં પરુ અને લેહી કષ્ટથી ઊતરે એવા છ પ્રકારના પિત્તપ્રમેહ થાય છે અને તે કષ્ટસાધ્ય છે. જે પ્રમેહમાં વાયુને અતિ
ગ, કફને હીનયોગ અને પિત્તને મિથ્યાગ થવાથી મજજા, વસા વગેરે ગંભીર ધાતુનું આકર્ષણ થઈને ઘણું પીડા થાય છે અને પ્રતિકૂળ કિયા આ જગ્યાએ હવાથી ચાર પ્રકારના વાતપ્રમેહ થાય છે તે અસાધ્ય છે.
દેના હીન, મિથ્યા અને અતિયોગના ભેદ નહિ ઓળખાય તેવા સંજોગોમાં પિશાબના રંગમાં જે તફાવત જોવામાં આવે તે પરથી જુદી જુદી જાતના પ્રમેહને ઓળખવા. જેમ ળે, કાળ, પીળો, રાતે અને આસમાની એવા પૃથક રંગોને એકત્ર કરતાં તેમાંથી બદામી, તપખીરિયો તથા ગુલાબી રંગ ઉત્પન્ન થાય છે. તેમ ઘણી જાતના પ્રમેહો પણ દેના હીન,મિથ્યા અને અતિગથી થાય છે. જે પ્રમેહમાં સ્વચ્છ, પુષ્કળ, ધેાળું, ઠંડુ, ગંધરહિત, પાણી જેવું, લગાર મેલું અને તેલિયું સૂત્ર થાય છે તેને ૧. ઉદાહ કહે. પ્રમેહમાં શેરડીના રસ પ્રમાણે અત્યંત મીઠે પેશાબ થાય છે તેને ૨, ઈમેહ કહે, જે પ્રમેહમાં રેગીને પેશાબ વાસી થયા પછી કરી કે જામી જાય છે, તેને ૩, સાન્દ્રમેહ કહે. જે પ્રમેહમાં પેશાબ આવે છે, તે કઈ વાસણમાં ભરેલું પાણી ઉપરથી સ્વચ્છ તથા નીચેથી મલિન તથા જાડું રહે છે, તેવા હોય તેને ૪. શુરામેહ કહે. જે પ્રમેહમાં પેશાબ પલાળેલા લેટ પ્રમાણે જાડે, ઘેળે હેય છે, તેને ૫. પિષ્ટ મેહ કહે. જે પ્રમેહમાં વિયના જે કિંવા વીર્યમિશ્રિત પેશાબ થાય છે તેને ૬. શુકમેહ કહે. જે પ્રમેહમાં પેશાબમાં રેતીના કણ જેવા મળના રજકણે દષ્ટિએ પડે છે, તેને ૭, સિક્તામહ કહે. જે પ્રમેહમાં ધીમે ધીમે પેશાબ થાય છે તેને ૮. સર્નમેહ કહે. જે પ્રમેહમાં પેશાબ લાળ પ્રમાણે તંતુયુક્ત અને તેલ જેવો હોય છે, તેને ૯, લાલમેહ કહે અને અત્યંત આ. ૨૪
For Private and Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
શીતળ અને મધુર મૂત્રણેય તેને ૧૦.શીત મેહ જાણ. એ પ્રમાણે કફથી થયેલા દશ પ્રકારના પ્રમેહ ઓળખવા. તેવી રીતે જે પેશાબ સ્પર્શ, ગંધ, વર્ણ અને રસમાં લાદકના જેવું હોય, તેને ૧. ક્ષારમેહ કહે. જેના પેશાબને રંગ ચાષપક્ષીના જે આસમાની હોય છે તેને ૨. નીલમેહ કહે. જે પેશાબનો રંગ કાળો શાહી જે હોય તેને ૩. કાળમેહ કહે. જે પેશાબનો રંગ હળદરના જે તથા સ્વાદે તીખો અને ગુણે ઉષ્ણ હોય તેને ૪. હાદ્ધિમેહ કહે. જેને પિશાબ મજીઠના ઉકાળા જે અને આમની ગંધ જેવો હોય છે તેને ૫. મંજીષ્ઠહ કહે. જેને પેશાબ અત્યંત લાલ, ખારો, ઉsણ અને દુધયુક્ત હોય છે તેને ૬. રકત મેહ કહે. એ પ્રકારે પિત્તના અતિવેગથી અને વાયુ તથા કફના હીન-મિથ્યાગથી છ પ્રકારના પિત્તપ્રમેહ કષ્ટસાધ્ય જાણવા. વાયુના અતિવેગથી વાયુ ધાતુઓને ખેંચી લાવી પેશાબને માગે બહાર કાઢે છે. તેમાં ચરબી સાથે જે પેશાબ આવે છે તેને ૧. વસા મેહ, મજજા સાથે જે પેશાબ આવે છે તેને ૨, મજા. મેહ, જે પેશાબ તરે, મીઠે અને ચીકણે હોય છે તે ૩. શ્રદ્ધમેહ અને જે પેશાબ મદેન્મત્ત હાથીની પેઠે વેગરહિત અને ખમચા હોય તેને ૪. હતિ મેહ જાણ. કફજમેહમાં અન્ન પાચન થતું નથી, અરુચિ થાય છે; ઊલટી, તાવ, ઉધરસ અને સળેખમ થાય છે. પિત્તજમેહમાં મળદ્વાર અને ઉપસ્થ ઇંદ્રિયમાં સો ભેંકાય તેવી પીડા થાય છે, અંડકોશ પરની ચામડી પાકીને ફાટે છે, તાવ, તૃષા, ખાટા ઓડકાર, મૂછ અને ઝાડો પાતળો થાય છે. વાયુના મેહમાં ઉદાવત થાય છે, ગળું અને હૃદય રોકાય છે, સર્વે રસ ખાવાની રેગીને ઈચ્છા થાય છે, શૂળ મારે છે, ઊંઘ ઊડી જાય છે, પાણીને શેષ પડે છે, સૂકી ઉધરસ અને શ્વાસ ચડે છે.
જે પ્રમેહ રોગીને અન્ન પચે નહિ તે, જે ઉપદ્રવયુક્ત હોય
For Private and Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ હ૩૯
તે, જેમાં મૂત્રસ્રાવ અતિશય થાય તે, જે મેહ સરાવિકાદિ ફાલ્લીઆથી યુક્ત હાય તે, જે જડ થઇ શરીરમાં ઘર કરી બેઠા હાય છે તે, મેહવ્યાધિએ રાગીના પ્રાણઘાતક છે, જે મેહી પિતાથી ઉત્પન્ન થયેલા પુત્રને મેહવ્યાધિ લાગુ પડે છે, તે ખીજાના દોષને લીધે સાધ્યુ થતા નથી.
જો તમામ જાતના મેહવ્યાધિઓ ઉપર સત્વર ઔષધ કરવામાં આવતું નથી, કિ’વા વિરુદ્ધ ઔષધ કરવામાં આવે છે, તે ઉપર કહેલા વીશ પ્રકારના પ્રમેહ, મધુમેહની અવસ્થા પામી અસાધ્યત્વ ધારણ કરે છે. મધુમેહમાં મૂત્રના રગ મધ જેવા થાય છે. મધુમેહ ધાતુક્ષયથી થાય છે તથા અન્ય દાષા વાયુના માગ ઘેરી લે છે ત્યારે મધુમેહ થાય છે. વાયુની ગતિ રાકવાથી થતા મધુમેહમાં જો પિત્તનું બળ વિશેષ હાય તે તેના અડકાશ અણુધાર્યો ક્ષણમાં ક્ષીણ અને ક્ષણમાં પૂર્ણ થાય છે. મેહવ્યાધિમાં રાગીને ઘણું કરી મધના રંગના પેશાબ થાય છે તથા તેના આખા શરીરમાં મધુરપણુ′ આવે છે, તેથી બધી જાતના મેહુને મધુમેહની એક સાધારણ સ’જ્ઞાથી ઓળખવામાં આવે છે.
વર્તમાનકાળમાં ઘણા લેાકેા મીઠા પેશાબના રાગથી પીડાતા માલૂમ પડે છે. હાલના ચિકિત્સકો તેના મૂત્રને રાસાયનિક રીતે તપાવી અથવા ચાખી, મૂત્રમાં ક્ષાર, ખટાશ કે મીઠાશ અથવા રેતી જાય છે કે નહિ તે નક્કી કરે છે; પરંતુ વીશ પ્રકારના પ્રમેહમાં ઇહ્યુમેહ, શક રામેડ, વસામેહ અને મજજામેહ એના પે. શાખ મીઠા હાય છે. એ મીઠા પેશાબને પારખવા માટે અમારા અનુભવ એવા છે કે,જે રાગીના પેશાખમાં મીઠાશ એટલે મધુરપણું ઉત્પન્ન થાય છે, તે રાગી જ્યાં પેશામ કરે છે ત્યાં આગળ કીડીએ અથવા માડા આવીને વળગે છે, જો પેશાખમાં શ્રુમેહની
For Private and Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૦
શ્રીઆયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
અથવા શકરામેહની મીઠાશ હશે, તે તે પેશાબ ઉપર મકાડા આવીને વળગશે અને જે પેશાખમાં મજા, અસ્થિ કે વસા સાથે મીઠાશ જતી હશે, (મજજા, અસ્થિ અને વસાના સ્વાદ મધુર હાવાથી તેના પેશાબ પણ ગળ્યો આવશે.) તે પેશાબ ઉપર મકાડા નહિ વળગતાં કીડીએ વળગશે. તેનુ કારણ એવું છે કે, મ'કાડા માંસાહારી નથી અને કીડી માંસાહારી છે. જો કે કીડી ગળપણુને માટે ગોળ, મધ કે ખાંડમાં ચડે છે, પરંતુ તેને જ્યાં માંસની ગધ મળે ત્યાં અસંખ્ય કીડીએના જમાવ થઇ જાય છે. આ તેના પ્રત્યક્ષ દાખલા જોવામાં આવ્યે છે કે, ઢાઇ રાગી ત્રણના રાગથી પીડાતા હાય અને તે રાગીનું મેાત જ્યારે પાસે આવે છે, ત્યારે તેની ચામડી મરી જાય છે. આથી તે રાગીની પથારીમાં અને તેના ત્રણમાં લાખા કીડી ભરાઇ મેટાં મેટાં કેતર પાડે છે, પણ દરદીને તેની કશી ખબર પડતી નથી. એટલા માટે વસા, મજજા અને અસ્થિમેહે મીઠા પેશાબનું રૂપ પકડ્યુ હાય ! તે અસાધ્ય છે, પણ ઇન્નુમેહ કે શક રામહને લીધે મીઠા પેશામ થઇ થયા હાય, તે તે રંગી સુખસાધ્ય છે એમ જાણી તેની ચિકિત્સા કરવી, પ્રમેહના રાગ જ્યારથી ઉત્પન્ન થાય છે ત્યારથીજ કષ્ટસાધ્ય છે અને જો તેની ઉપેક્ષા કરવામાં આવે તે તે અસાધ્ય છે. માટે પ્રમેહના રાગીએ જેમ અને તેમ તાકીદે ઇલાજ લેવાની કાળજી રાખવી જોઇએ, પ્રમેહના રાગ વારસામાં ઊતરી આવે છે અને તે વારસા જેમ જેમ પેઢીએ વધતી જાય છે તેમ તેમ વધારે વધારે પ્રમાણમાં વધતા જાય છે. તે જ્યારે મધુમેહના રૂપમાં ફેરવાઈ કુદરત તેને સ ંતતિ ઉત્પન્ન કરવાની શક્તિમાંથી અટકાવે, ત્યારેજ તેના વંશ ફેલાતા અટકે છે. પરંતુ મેહ થયા પછી જેમ જેમ તે પેઢીઉતાર વિસ્તાર પામતા જાય છે, તેમ તેમ તેના વારસાનુ વી વધારે ને વધારે સડતું જતું જાય છે અને પરિણામે છેલ્લા
For Private and Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રધાત અને અમરી-પ્રમેહ રોગ હ૪૧
-
-
-
-
- -
-
-
- -
-
-
-
-
-
પુરુષને વાતરક્ત (પત)ને રોગ થાય છે. એટલા માટે ઈશ્વરી સૃષ્ટિમાં રોગની વૃદ્ધિ નહિ કરવા માટે, જે પુરુષને પ્રમેહ થયે હોય તે પુરુષ પ્રમેહ થયા પછી સંતતિ ઉત્પન્ન કરવી નહિ, એવું અમારું માનવું છે. ઘણાં બાળકને પેશાબ કરતાં જમીન પર ધોળા ડાઘ પડે છે અથવા કપડા ઉપર ડાઘ પડે છે, તે ઉપરથી તેના બાપને પ્રમેહ થયેલે અને તે પછી સંતતિ ઉત્પન્ન થયેલી એમ ગણાય છે. હવે તે સંતતિ જ્યારે પુષ્ઠ વયે આવે છે ત્યારે તેને પ્રમેહ, મૂત્રકૃચ્છ, પથરી અને મૂત્રઘાતના રોગો જેવામાં આવે છે. તેવી જ રીતે જે પુરુષને ફિરંગરોગ (ચાંદી) થયે હોય અને તે મટ્યા પછી જે. સંતતિ ઉત્પન્ન થાય, તો તેને આગ, બદ, અંડમાં સોજો, મોઢામાં મધુરાના ફલ્લા, ગળામાં રોહિણી નામને રેગ, કંઠમાળ, અબુધ, અપચી, ગળચંડ અને ગળતુંડી જેવા મહાન વ્યાધિઓ થાય છે. એટલું જ નહિ પણ આંખના અને માથાના અસાધ્ય રેગો થાય છે. તેમાં પાંગળાપણું, લૂલાપણું, ફાંગાપણું અને કંપવા પણ થાય છે. એટલા માટે જ ધર્મશાસ્ત્ર તથા વૈદકશાસ્ત્ર બ્રહ્મચર્ય પાળવાને સખત ફરમાન કરેલું છે. હાલમાં ચાલતા રિવાજ પ્રમાણે તનખિયો અને મીઠે પરમિએ એવી બે જાત ઘણું લેકેના જાણવા તથા માનવામાં છે. બીજી જાતના પ્રમેહ ઉપર રેગીઓનું તેમ વૈદ્યોનું ઘણું લક્ષ હોય એમ જણાતું નથી. અમારા વિચાર પ્રમાણે મૂત્રકચ્છ, મૂત્રઘાત, અશ્મરી (પથરી) અને પ્રમેહ એ ચારે રોગ એક ગોત્રમાં ઉત્પન્ન થયેલા, પાસે પાસેના પિત્રાઈ હોય એમ જણાય છે. તેથી એ રોગના અમારા અનુભવેલા ઉપાયે સામાન્ય રીતે નીચે પ્રમાણે લખીએ છીએ.
નિદાનશાસ્ત્રમાં મધુમેહના ટીકાકારે મધુમેહીને પેશાબ મધ જે લખેલે છે, પરંતુ અમારા વિચાર પ્રમાણે મધુને અથ મધ નહિ કરતાં મદિરા કરે વધારે બંધબેસતે છે. કારણ કે મદિરા
For Private and Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉંઝર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ડહોળાયેલી, રતાશ પડતી અને ગંધ મારતી હોય છે, તેમ સર્વે પ્રમેહીના પેશાબ તેવાજ ગંધ મારતા હોય છે, એમ અમારું માનવું છે. પછી જે ચિકિત્સકેને મધુને અર્થ મધ કરીને તેના જે ઘટ, રાત અને મધની ગંધ જે પિશાબ માન હોય તેમાં અમને કાંઇ પણ બાધ નથી.
પ્રમેહની ગળી -વાંસકપૂર, શિલાજિત, મમસ્તકી, શેરી લેબાન (ઈસેસ) રાળ, ચિનીકબાલા, એલચી અને હળદર એ સવને બારીક વાટી સુખડના તેલમાં વટાણા જેવડી ગોળી વાળવી. તેમાંથી એક અથવા બે ગોળી પાણી સાથે દિવસમાં ત્રણ વાર ગળાવવાથી તનખિચે પ્રમેહ મટે છે.
ચંદ્રપ્રભા ગુટિકા –ષકચૂર, વજ, મોથ, કરિયાતું, ગળો, દેવદાર, હળદર, અતિવિષ, દારૂહળદર, પીપળીમૂળ,ચીતરે, ધાણું હરડાંબહેડાં, આમળાં, ચવક, વાયવડિંગ, ગજપીપર, સૂંઠ, મરી, પીપર, સુવર્ણ માક્ષિક ભસ્મ, જવખાર, સાજીખાર, સિંધવ, સંચળ અને ખડિખાર એ સત્તાવીશ વસાણાં એકેક તેલ લેવાનોતર, દંતીમૂળ, તમાલપત્ર, તજ, એલચી અને વંસલોચન એ છ એસડ ચાર ચાર તેલા લેવા અને લેહભસ્મ આઠ તેલા, સાકર સળ તેલા, શિલાજિત બત્રીશ તેલ અને ગૂગળ બત્રીશ તેલ લઈ, ભેગાં વાટી તેની એકએક તેલા પ્રમાણેની ગોળી વાળવાનું શારે. ગધરે લખ્યું છે. પણ એ વિધિથી એની ગેબી બરાબર બનતી નથી. એટલા માટે જે બરાબર ગુણ કરે એવી (ચંદ્રપ્રભા) બનાવવી હોય, તે ઉપર લખેલાં કાર્ષિક વસાણું ચારગણું પ્રમાણમાં લેવાં અને તેને અધકચરા ખાંડીને સળગણા પાણીમાં પલાળવાં. બત્રીસ તેલા ગૂગળને બદલે બે રતલ ગૂગળ લેવું અને તેને આગલે દિવસે પાણીમાં પલાળી મૂક. પછી બીજે દિવસે વસાણને
For Private and Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મી -પ્રમેહ રેગ ૭૪૩ ઉકાળો કરી ગાળી લેવું. ગૂગળને ઉકાળો કરી ગાળી તેમાં મેળવવો. શિલાજિતનું પાણી ઉકાળ્યા વિનાનું તેમાં મેળવવું. પછી એ ત્રણેને ચૂલા ઉપર ચડાવી ઉકાળવું. ઊકળતા ઘન જે પદાર્થ થાય ત્યારે લોહભસ્મ, માલિકભસ્મ, વાંસકપૂર અને સાકર મેળવીને ચાસણી કરી તેને સુકાવા દેવી. પછી તેને ઘીને હાથ દઈ ખૂબ ખાંડી, ઘીના ચીકણા હાથથી અરીઠાની મીજ જેવડી ગેળીઓ વાળવી. તે ગેળીમાંથી દરરોજ એકેકી અથવા બબ્બે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી મૂત્રકૃચ્છ, મૂત્રવાત, શકરાશ્મરી અને સર્વ જાતના પ્રમેહ ઉપર ઘણું સારું કામ કરે છે. આ દવાનું છે કે રેગી એક વરસ સેવન કરે, તો તેના મધુમેહને એટલે મીઠા પેશાબના રોગને જડમૂળથી કાઢી નાખે છે. પરંતુ તે રોગીએ ખાંડ, દહીં, હિંગ, દારૂ, મરઘી તથા તેનાં ઇંડાં અને માંછલાને જીવતાં સુધી ત્યાગ કરવો આવશ્યક છે. સામાન્ય પ્રમેહ, મૂત્રકૃચ્છું અને મૂત્રઘાતમાં ખાંડ, હિંગ તથા દારૂને ત્યાગ કરે જઈએ. આ ચંદ્રપ્રભા ગેળીથી સ્ત્રીઓ તથા પુરુષના મૂત્રાશયને અને પેશાબના તમામ રોગ મટે છે. જે મૂત્રકચ્છ કે મૂત્રઘાત થયેલ હોય તે દર્ભનાં મૂળ, શેરડીનાં મૂળ, ડાંગર (ભાત) નાં મૂળ, કાસનાં મૂળ અને દરેઈનાં મૂળ સમભાગે લઈને તેને ઉકાળો કરી, વાંસકપૂરનું ચૂર્ણ મેળવીને પીવામાં આવે, તે પેશાબની છૂટ સુખરૂપ થાય છે. અથવા ભૈયપાતરીની ભાજી અને લીલી હળદરને રસ કાઢી, તે બે તેલા રસમાં એક વાલ આગળ લખેલે સૂર્યાવર્તારસ મેળવી પાવાથી મૂત્રઘાત તથા મૂત્રકૃચ્છને મટાડે છે. અથવા નેતરને કટકે આઠ આંગળને લઈ તેને એક છેડો સળગાવી, બીજે છેડેથી બીડીની માફક તેને ધુમાડે પીવામાં આવે તે મૂત્રઘાતથી બંધ થયેલે પેશાબ તરત છૂટે છે. જે માણસ ધુમાડો ન પી શકે તેને ચેખાના જોવણમાં
For Private and Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
-
-
-
-
નેતરની ગાંઠને ઘસી પાવાથી પેશાબ છૂટે છે. અથવા કપૂરને ભૂકે લઈ રૂમાં લપેટી તેની બત્તી બનાવી પેશાબના છિદ્રમાં મૂકવાથી પેશાબ તરત છૂટે છે. અથવા આઠ તલા આંબાહળદર અને એક તેલ ફુલાવેલી ફટકડી વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તલના તેલમાં મેળવી ચટાડવાથી તનખિ પ્રમેહ મટે છે. અથવા માલતિચૂર્ણ, સર્જરસ, રૂપરસ અને સૂર્યાવત મેળવીને બન્ને વાલનાં પડીકાં દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી પ્રમેહ મટે છે અથવા રેવંચીની ખટાઈ તેલા સોળ તથા સૂકાં શિંગોડા તેલા આઠનું ચૂર્ણ કરી, સાકરની ભૂકી સાથે ૦ ૦ તોલાને આશરે ફકાવવાથી પ્રમેહ મટે છે. રેવંચીની ખટાઈ તોલા સેળ, શંખજીરું, તોલા સેળ અને સેનાગેરુ તેલા બે એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એ બે વાલ દિવસમાં ત્રણ વખત આપવાથી પ્રમેહ મટે છે. શેરી લોબાન (ઇસેસ) તલા આઠ તથા સેના ગેરુ તો એક વાટી વગાળ કરી એકેક વાલનું પડીકુ તલના તેલ સાથે ચટાડવાથી પ્રમેહ મટે છે.
વિલાસિની વલભ રસ-પારે, ગંધકને ધંતૂરાના બીજ સરખે ભાગે લઈ તેની ધંતૂરાના તેલમાં ગોળી વાળવી એવું વૈદ્યજીવને લખેલું છે. પણ ધંતૂરાના તેલથી ગોળી બનાવી અસંભવિત હોવાથી પારે, ગંધક તથા છાશમાં બાફેલાં ધંતૂરાના બીજ લઈને તેની કાજળી કરી તે કાજળીને ચૌદ દિવસ સુધી ખલ કરી, તેમાંથી અર્ધા વાલનું પડીકું દિવસમાં ત્રણ વખત સાકરના પાણી સાથે આપવાથી જૂના પ્રમેહ ઉપર ઘણી સારી અસર કરે છે.
ગર્ભવિલાસ રસ-પારે, ગંધક અને રથયુ એ ત્રણેને સમભાગે લઈ વાટી કાજળી કરવી. એ રસ ગર્ભિણી સ્ત્રીને આપવા માટે નિઘંટુ રત્નાકરે ફરમાવ્યું છે. પરંતુ ગર્ભિણી સ્ત્રીને આપવાથી તેમાં વાન્તિ અને બ્રાનિત થવાનો સંભવ હોવાથી અમે આપી શક્યા નથી, પરંતુ જે પ્રમેહમાં તીવ્ર વેદના સાથે માત્ર પેશાબને
For Private and Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી--પ્રમેહ રોગ ૭૪૫
-
-
-
-
રસ્તે લેહી પડતું હોય અને રોગી જળ વિનાની માછલી પ્રમાણે તરફડતો હોય, તે વખતે એક વાલ આ ગર્ભવિલાસ રસ, બે તેલા તલના તેલમાં મેળવીને પીવે અને ઉપરથી ચારથી આઠ તેલા તાજું તલનું તેલ પાવું એટલે બે કલાકમાં તુરત રોગીને શાંતિ થશે. એ પ્રમાણે ત્રણ દિવસ, દિવસમાં બેત્રણ વાર પડીકાં આપવાથી લેહી પડતું બંધ થઈ જાય છે અને પેશાબ સાફ ઊતરે છે. આ રસ આપ્યા પછી જે રોગીને જીવ કચવાય અને ઊબકા આવે તે વધારે તેલ પાવું, એટલે ઊબકા તથા કચવાટ બંધ થઈ જશે. આ ગભવિલાસ રસ ચાલતે હેય તેવા રોગીને ખાંડ, દૂધ, ઘી, હિંગ તથા ચણાની પરેજી રખાવવી. - ઇંદ્રિયજુલાબ-સૂરોખાર, ફુલાવેલી ફટકડી, રેવંચીની ખટાઈ, પાષાણભેદ, ચિનીકબાલા, એલચી, સાકર અને સોનાગેરુ એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી, તેમાંથી અધે તેલ ચૂર્ણ લઈ, અ શેર પાણી તથા અર્થો શેર દૂધ ભેગું કરી, તેમાં આ ચૂર્ણ મેળવી તેને કાંસાના કે કાચના પાત્રમાં નાખી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં ધાર પાડી, એવી રીતે એક વાર ધાર પાડ્યા પછી, તમામ દૂધ અને પાણી પાવું. આથી પેશાબ પુષ્કળ આવીને પેશાબમાં બળતી અગન મટી જાય છે. અથવા દહીંની છાશ બનાવી તેમાં ફુલાવેલ ટંકણખારનું એક વાતનું પડીકું મેળવીને પાવાથી ઇંદ્રિયજુલાબ થાય છે અને બંધ થયેલે પેશાબ છૂટે છે. અથવા મૃગાંકરસ મધમાં આપવાથી પ્રમેહ ઉપર સારું કામ કરે છે. અથવા હજરતીહાઉ નામને અર્બસ્તાનથી ખારેકી બેર જે પથ્થર આવે છે, તેને ચોખાના ધાવણમાં ઘસીને પાવાથી પેશાબ છૂટે છે. નાનાં બાળકને પેશાબ બંધ હોય તે હજરતીહાઉ ઘસીને પેઢા ઉપર ચોપડવાથી પેશાબ છૂટે છે. પણ હજરતીહાઉ વારેવારે ઘસીને પાવાથી રોગીના સાંધા રહી જાય છે, માટે જરૂર
For Private and Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે.
-
-
-
-
- -
એટલેજ પાવો. અથવા સુરત જિલ્લાની છેડે દખ્ખણ ગામમાં આફ્રિકાથી પેદુબજાર નામની લીલા રંગની પથરી આવે છે, જેને સુરતમાં પાઉઝર એ નામથી ઓળખે છે તેને ચોખાના ધોવણમાં ઘસીને પાવાથી પેશાબ છૂટે છે અને મધમાં ઘસીને ચટાડવાથી છાતીએથી પડતું લોહી મટે છે. मूत्रकृच्छ, मूत्रघात अने अश्मरीना केटलाक उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. આમળાં તેલે ૧, લીંબુમાં મારેલાં પરવાળાં તેલે ૧, મેથ તેલ ૧ અને સાકર તોલે ૧, એ સર્વને ઝીણું વાટી ૨ થી ૩ વખત એક વાલની માત્રા દૂધ સાથે આપવાથી મૂત્રકૃચ્છ મટે છે. - ૨. ગોખરુ તોલે ૧, ખાખર (પલાશ)નાં ફૂલ તેલ ૧, ત્રિફળા તેલા ૩, વડની કુમળી મૂળી તેલે ૧, દારૂહળદર તેલ ૧, મથ તેલ ૧ અને સૂંઠ તેલ ૧ એ સર્વને ઉકાળે કરી દિવસમાં બે વાર આપવાથી મૂત્રકૃચ્છ મટે છે.
૩. ધાત્રી ગુટિકા –આમળાં તેલા ૨, એલચી તેલે ૧, જેઠીમધ તેલ ૧ તથા પ્રવાલભસ્મ તેલ ૧ એ ચાર વસ્તુને વસ્ત્રગાળ કરી વરિયાળીને ઉકાળામાં ત્રણ દિવસ ઘૂટ્યા પછી તેની ચણાપૂરની ગેળી વાળવી. પછી દિવસમાં ત્રણ વાર એક અથવા બે ગેળી દૂધ અથવા પાણી સાથે આપવાથી મૂત્રઘાત મટે છે.
ર-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. હીમજીહરડે, ગેખર, ગરમાળાને ગળ, પાષાણભેદ અને જવા એ સર્વે ચાર ચાર તેલા લઈ બશેર પાણીમાં ઉકાળી વા શેર પાણી રહે ત્યારે પીવાથી મૂત્રકૃષ્ણ મટે છે.
૨. ગેખ, જવખાર અને કાથે એ સરખે ભાખે લઈ વાટી
For Private and Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ હ૪૭
-
-
વસ્ત્રગાળ કરી દિવસમાં એક વાર મા તેલાની ફાકી ટાઢા પાણી સાથે મરાવે તે મૂત્રકૃચ્છમટે છે.
૩-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. તડબૂચને મગજ, ચીભડાને મગજ અને કાકડીને મગજ એને સમભાગે લઈ વાટીને પાવાથી પિશાબ ખુલાસે આવે છે.
૨. કેસૂડીનાં ફૂલને બાફી પેઢા ઉપર બાંધવાથી પેશાબ છૂટે છે.
૩. દરરોજ રાત્રે સૂતી વખતે તલ તેલે ૧ ખૂબ ચાવીને ખાવાથી વીસ-પચ્ચીસ દિવસમાં ઊંઘમાં પથારીમાં પેશાબ થઈ જતે હોય તે એકદમ અટકી જાય છે.
૪-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકેટ મૂત્રઘાત માટે -કેળના થડને રસ શેર છે અને ચારપાંચ આનીભાર સૂરોખાર મેળવી પીવાથી દશ મિનિટમાં પેશાબ છૂટે છે, કોઈને ઝાડે પણ સાફ આવે છે. ઈંદ્રિયમાં નળી રાખવાને વખત આવતો નથી. એ પીવાથી દવા સાથે બાહ્યોપચાર તરીકે કપૂર વાટી તૂટી પર અને ઇન્દ્રિયના મુખ પર લગાડવું એટલે તુરતજ પેશાબ ખુલાસે ઊતરે છે.
પ-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ૧. ચમત્કારી ભસ્મક-સાર નવસાર શેર ૧ લઈ તેને ચેખા જેટલે બારીક ખાંડી પછી તેને એક માટીના માટલામાં નાખી તેના મોઢા ઉપર કપડમટ્ટી કરવી, કે જેથી અંદરને ધુમાડે બહાર જાય નહિ. પછી તે વાસણને ચૂલા ઉપર મૂકી ધીમી આંચથી ત્રણ કલાક તાપ આપ. ત્યાર બાદ દેવતા બહાર કાઢી નાખો અને વાસણને બેત્રણ કલાક ચૂલા ઉપરજ ઠંડુ થવા દેવું. જ્યારે ઠંડું પડી જાય, ત્યારે ખેલી તેની અંદરથી નવસારને ધુમાડે બાઝેલો
For Private and Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૮
શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો
હાય તે (બ્રશથી અગર આંગળીથી) ઉખેડી લેવા. તે આશરે એક ન શેર નીકળશે. તેને તરતજ એક ખાટલીમાં ભરી દઇ સખત ખૂચ મારી ધ્રુવા, એને હવા લાગવાથી પાણી થઈ જશે. તે ભસ્મ માંથી મેાટા માણસને વાલ ૫, નાના બાળકને વાલ ૨ તથા છેક નાનાને વાલ ૧ પાણી સાથે પાવાથી ગમે તે દરદથી પેશાખ મધ થયેા હશે તે પણ દશ મિનિટમાંજ છૂટથી પેશાખ થશે.
૨. ઝાડા તથા પેશાબ અધ થયેલા છૂટે:-ઝરખની અઘારને પાણીમાં વાટી ફૂટીની આસપાસ ચેાપડવાથી ઝાડા થાય છે અને ઇન્દ્રિય ઉપર ચાપડવાથી પેશાખ છૂટે છે.
૬-વૈદ્ય પુસ્ત્રોત્તમદાસ બહેચરદાસ યાજ્ઞિક
૧. એલચીદાણા, પાષાણભેદ, શુદ્ધ શિલાજિત, માળવી ગાખરુ,સિ ધવ તથા કેશર એ સવનું સમભાગે ચૂર્ણ કરી, અડધાથી પેાણા તાલાની માત્રા ચાખાના ધાવણમાં પીવાથી તત્કાળ મૂત્ર કૃચ્છુના ભયકર વ્યાધિ મટી જાય છે. તેમજ પેશાબ ખંધ થઈ ગયેા હાય તા પણ આ દવા આપતાંની સાથેજ પેશામ છૂટે છે. મરકી (પ્લેગ) કાલેરા વગેરે દરદામાં જ્યારે દરદીને પેશામ અધ થઇ જાય છે, ત્યારે આ દવા અલૌકિક સાધનરૂપ થઈ પડે છે. એ અનુભવસિદ્ધ છે.
૨. મૂત્રઘાત માટે:-ચૈામાસાનાં દિવસેામાં કૂતરી નામે એક જાતનું ઘાસ થાય છે, તેનાં બીજ કાંગ જેવાં આવે છે. તે ખીજ અડધા તાલા લઇ વસ્ત્રગાળ કરી, એકી વખતે નવટાંક છાશ સાથે આપવાથી તુરતજ પેશાખ છૂટે છે.
૩. ચામાસાના દિવસેામાં વીડા નામની વનસ્પતિ થાય છે; તેનાં પાનનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એ ચૂર્ણ એકથી બે વાલ છાશની સાથે આપવાથી તરતજ પેશાબ છૂટે છે.
For Private and Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ, મૂત્રઘાત અને અમેરી-પ્રમેહ રેગ ૭૪૯
-
-
-
-
-
-
-
-
-
૪. લીંબુનાં બીજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, ને તે લઈ પાણી સાથે પીવાથી તરતજ પેશાબ છૂટી જાય છે.
૫. કેળને રસ તેલા ચાર કાઢી તેમાં સૂરોખાર એક રૂપિયા ભાર નાખી, ગરમ કરી મિશ્ર કરી આપવાથી બંધ થયેલે પેશાબ છૂટી જાય છે. પુરુષવર્ગ કરતાં સ્ત્રીઓને તરતજ ફાયદે જણાવે છે.
ઉ–ડૉક્ટર પ્રભાકર કૃણ પંગે મત્રઘાત માટે-મકાઈના રેષા એક તેલ લઈ તેને એક શેર પાણી મૂકી ઉકાળી પાશેર પાણી અવશેષ રાખી, બબ્બે કલાકે એકેક ચમચી (મેટી) આપવી. જ્યાં સુધી છૂટેથી પેશાબ લાવે હોય અથવા અસાધારણ રીતે વધારે હોય ત્યાં સુધી આપવું. વાત–લેષ્મ-જ્વરમાં આપવાથી પેશાબ વધે છે, પેટ હલકું લાગે છે અને તાવ ઊતરી જાય છે. આ દવા જળદરમાં બહુ ઉપચગી છે. પાણી કઢાવવાની જરૂર રહેતી નથી અને જે શરૂઆતમાં આપવા માં આવે તે તદ્દન મટાડી શકાય છે. મૂત્રપિંડ, મૂત્રાશય અને મૂત્રમાર્ગનાં દરદ તથા દાહને તરતજ નરમ પાડે છે. પથરીમાં તથા વાતપ્રમેહમાં પેશાબ વધારીને સારે ફાયદે આપે છે. વૈદકમાં આ એક ફતેહમંદ, સારી અને ચમત્કારી વસ્તુ છે. ૮-વૈદ્ય નારશંકર હરગોવિંદ અધ્વર્યું–બારડોલી
મૂત્રઘાત માટે એંજિનમાં જ્યાં સ્ટીમ તૈયાર થાય છે ત્યાં પાણીને ક્ષાર બાઝે છે, તે ક્ષારમાંથી એક ખાપૂરથી ચણેઠીપૂર સુધી રોગીનું બળાબળ જઈ આપવાથી પેશાબ વગરઈજાએ છૂટે છે અને સળી મૂકવાની જરૂર રહેતી નથી. આ ક્ષાર ઘણેજ ઉત્તમ છે.
૯-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુવાલડી ૧. મૂત્રકૃચ્છને ઉપાય-એલચી, પાષાણભેદ, શિલાજિત
For Private and Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૦
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
અને પીપર એ સવાઁ સમભાગે લઇ, વસ્ત્રગાળ ચૂણ કરી ગોળમાં વાલ વાલની ગાળી વાળી, દિવસમાં બે વખત તે ગેાળી ગળી જઇ ઉપર દૂધ શેર ના પીવું. પરેજી-તેલ, મરચુ, ખટાશ, હિંગ વગેરે ન ખાવાં જેથી મૂત્રકૃચ્છના વ્યાધિ મટે છે. આ દવા અનુભવસિદ્ધ છે.
ર, મૂત્રઘાત માટે-પેશાબ બંધ થઇ ગયા હાય તા ગાયનું દૂધ શેર ના તથા પાણી શેર ના મેળવી, તેમાં સિ’ધવ તાલા દોઢ નાખી પીવાથી પેશાબ તરત છૂટા થાય છે.
૧૦-ડૉક્ટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ
૧. મૂત્રકૃચ્છુ માટેઃ-મેટાં ઇંદ્રામણાંનાં મૂળ તેલેા ના અને હીમજ તાલેા ના એને અશેર પાણી મૂકી ઉકાળવું. નવટાંક પાણી રહે ત્યારે પીવું, જેથી ઇંદ્રિયનુલામ લાગે છે અને મૂત્રકૃચ્છ મટે છે.
૨. મૂત્રકૃચ્છુ માટે:-એલચી તેલ ના, પાષાણભેદ તાલા ૦ના, રૈવ ચીની તાલા ના, સૂરાખાર તાલે ા, જેઠીમધ તાલા ના તથા સાકર તેાલા ૧, એનું વસ્ત્રગાળ ચૂણુ કરી સવારે તાલે ના બકરીના દૂધ અને પાણી સાથે ફાકવાથી મૂત્રકૃચ્છુ મટે છે. ૧૧–વૈદ્ય મળાશ’કર પ્રભાશકર-નાંદોદ સૂત્રઘાત માટે:-ખડિયાખાર ફુલાવેલા તથા ફટકડી ફુલાવેલી સરખે વજને લઇ, વાટી પેશાબને રસ્તે મૂકે તેા પેશાબ તરત છૂટે છે. પુરુષને સળી ઉપર લગાડી મૂકે તે જલદીથી પેશાખ છૂટ છે તથા સ્ત્રીઓને આંગળી ઉપર લગાવી મૂકવાથી પેશાબ થાય છે. આ દવા ઉત્તમ છે તેમ મારી ખાસ અનુભવસિદ્ધ છે. ૧૨-વૈધ અબરામ શંકરજી પડ્યા-વાગડ
૧. મૂત્રકૃચ્છ:--ખરાસકપૂર ઇન્દ્રિયમાં મૂકવુ જેથી મૂત્રકૃચ્છ્વ મટે છે,
For Private and Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃષ્ટ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહુ રાગ
૭૫૧
૨. કેસૂડા અથવા લીલ (શેવાળ) પેઢા ઉપર બાંધવાથી તેમજ સેાપરા પલાળી હૂટીમાં મૂકવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૩. જમાદ ઇન્દ્રિયમાં મૂકવાથી પેશાઞ છૂટે છે.
૪. જબાદ, સૂરેાખાર અને કેસૂડાં પાવાથી મૂત્રકૃ, તણખા અને દાહ મટે છે,
૫. પાષાણભેદ, એલચી, શિલાજિત, વડવાઈની કૂંપળેશ અને સૂરાખાર વાટી વસ્ત્રગાળ કરી, ચેાખાના ધાવણમાં પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૬. હજરતર ઘસીને પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે.
૭. કપૂર ટાંક ૧ અને સમુદ્રફળ રતી ૪, ઝીણાં વાટી એ ચૂણુને ઇન્દ્રિયમાં સ’ચારવું. પછી પાણીની કુંડીમાં બેસાડી પેશાબ કરાવવા, જેથી તુરતજ પેશાખ થાય છે.
૮. મૂળાના રસમાં સૂરોખાર નાખી પાવાથી મૂત્રકૃચ્છુ મટે છે. ૯. ઇંદ્રામણાંનું મૂળ ઘસીને પાવાથી પેશાબ તથા ઝાડા થાય છે. ૧૦. પાષાણભેદ તાલે ૧, રેવંચીની ખટાઈ તાલા ૨, સાકર તેાલા ૬, ચિનીકમાલા તાલા ના તથા સૂરોખાર તાલેા ના એને ખાંડી નાઘેર પાણી મૂકી ઉકાળતાં ચતુર્થાંશ પાણી અવશેષ રાખી ગાળી પાવાથી પેશાબ છૂટે છે.
૧૩-વૈધ ચૂનીલાલ હરગોવિ’દ શુક્લ-પાટડી
૧. મૂત્રઘાત માટે:-કલમી સૂરેાખાર શેર ૧, નવસાર ૩ ભાર તથા ખડિયાખાર ૩ ભાર લેવા. પ્રથમ નવસારને જરા ખાખરા કરી, તે ત્રણે એક પિત્તળની કઢાઈમાં નાખી, તે ઉપર એક પિત્તળની થાળી ઢાંકી ચૂલે ચડાવી નીચે ખૂબ આંચ કરવી. એ ત્રણે કૂબ્યા ખરાખર ગળીને રસ થઈ જાય, એટલે તેને પિત્તળની
For Private and Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
- -
- -
-
-
-
-
-
-
થાળીમાં ઠારી પિપડી બંધાયા પછી તે પાપડી ઉંમર તથા રોગની ત્વરા મુજબ એક આનીભાર અગર તેથી વધતી-ઓછી ઠંડા પાણમાં આપવાથી પેશાબ છૂટે છે.
૨. મુંજની દેરી તથા મેરપિચ્છની રાખ કરી, એક વાલ ગરમ પાણી સાથે આપવાથી પેશાબ બંધ થયો હોય તે છૂટે છે. ૧૪–વૈદ્ય ગિરિજાશંકર આશારામ ત્રિવેદી-ઝરિયા
મત્રઘાત માટે-એલચી, ખરસાર, નવસાર તથા સૂરોખાર એ બબ્બે તોલા લઈ એલચી તથા ખેરસારને ખાંડી એક માટીની ઠીબમાં મૂકી (પાથરી) ઉપર નવસાર તથા સૂરોખાર પાથરી, ધીમી આંચે પકાવવાં, જ્યારે નવસાર તથા સૂરોખાર ફૂલી રહે ત્યારે બધી વસ્તુઓને પાણીમાં નાખી મેળવી, પાણી ઠરી જાય ત્યારે ઉપરથી નીતયું પાણી ગાળી શીશીમાં ભરી લેવું. આ પણ એક રૂપિયાભાર પાવાથી પેશાબ છૂટી દરદીને આરામ થાય છે.
૧૫-વૈદ્ય નંદરામ પ્રાગજી-નાગેશ્રી ગોરખગાંજે તેલ ૧, વડનાં મૂળની છાલ તેલ , ઝવેર તેલ ૧, સૂરખાર લે છે અને રેવંચીની ખટાઈ લે છે,
ખરાં કરી કવાથ કરી પાવાં. આ દવા ઊનવા, મૂત્રકૃચ્છ તથા પ્રમેહ માટે અત્યુત્તમ હેઈ પેશાબની અતિ છૂટ કરનાર છે.
૧૬-વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. અશ્મરી-પથરી માટે રાતું પાકટ કેળું લઈ તેને બે રૂપિયાભાર રસ કાઢી તેને કુકમાંડરસ કહે છે. તે રસમાં પાવલીભાર મીઠું નાખીને દિવસમાં બે વાર પાવે. એટલે જેને પથરી થઈ પેશાબ ઊતરતાં અડચણ પડતી હશે અથવા ટીપે ટીપે પેશાબ ઊતરતે હશે, તેની પથરી ઓગળી જઈ પેશાબ સાફ ઊત
For Private and Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
,
,
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ ઉપ૩ શે. પરંતુ આ ઉપાય બરાબર ચૌદ દિવસ કર. જે પથરી મોટી બંધાઈ ગઈ હોય તો ગળતાં વાર લાગે છે, તે આ ઉપાય બરાબર કાળજીપૂર્વક એકવીસ દિવસ સુધી કરે.
૨, કેળનું પાણી તેલા રા, સૂરોખાર તેલા રા અને દૂધ તેલા ૧૮ એ બધાંને એકત્ર કરી દિવસમાં બે વાર પીવાથી પથરી ગળી જાય છે. તેમજ જેને પેશાબ બંધ થઈ ગયો હોય, તેને આ દવા એક વાર પાવાથી તરત પેશાબ ઊતરે છે.
૩. પ્રવાલભસ્મ વાલ ૧ તથા એલચીને ભૂકે વાલ ૧ મેળવી દૂધ સાથે ખાવાથી મૂત્રઘાત મટે છે.
૧૭–ચતિશ્રી રવિહંસજી દીપહંસજી–સુરત
પથરી-સરપંખાનાં પાતરાં અને સાકર વાટીને પાવાથી પથરી ઓગળી જઈ પેશાબ સાફ ઊતરે છે. ૧૮-વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
અશમરી માટે-જાંબુડાની અંતરછાલ તથા જાબુના ઠળિયાનું ચૂર્ણ કરી ખાવાથી પેશાબની અંદરની પથરી નીકળી જાય છે.
૧૯-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
સફેદ વાળ તોલો પ, જેઠીમધ તેલા ૨, નાની એલચી તેલ ૧, શુદ્ધ કપૂર માસા ૨ અને સાકર તલા ઃ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ૬ માસાપૂર ઠંડા પાણી સાથે ખાવાથી અમારી મટે છે. પરેજીમાં ગરમ પદાર્થો ખાવા નહિ.
૨૦-વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ અશ્મરી માટે લીમડાનાં પાનને બાળી ભસ્મ કરી તેને ક્ષાર કાઢી, રતીપૂર ક્ષાર ગેખરુ તથા પાષાણભેદના કવાથ સાથે
For Private and Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
આપવાથી પથરી (પાણી) રેગ મટે છે. આ દવાથી પેશાબ વાટે પથરી નીકળી જાય છે એ અનુભવસિદ્ધ છે.
૨૧-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી મીઠે પેશાબ-રેતી-પથરીની હકીમી દવા–સરફેદનાં પાન તોલે ૧, વરિયાળી તે મા, બહેડાંની છાલ તેલ વા, લીમડાની ગળે લે છે, કાળી દ્રાક્ષ તેલ મા, ઉસતેનુદુસ તેલ , દારુહળદર તોલે ના, શાહજીરું તેલે છે, ઉનાબુદાણા નંગ ૧૨, ધાણા તેલો છે, આમલીની છાલ તોલો છે, સીપીસ્તાન દાણા નંગ ૧૨, ચિનીકબાલા તેલે છે, બનફસા તેલો છે, જુફ તલ , કરિયાતું તેલ બા, જેઠીમધ તેલ ના, રાજન તેલ , સુરીજન તોલો ને, મકે તલે છે, કાસની તેલ ૧, ચેપચીની લે છે અને મોટી હરડેની છાલ તેલો ના લઈ, એ સર્વને અધકચરાં ખાંડી એક માટીને અગર કલાઈવાળા વાસણમાં ચાર શેર પાણીમાં ઉકાળી અર્થે શેર પાણી રહે ત્યારે ઉતારી, ઠંડું પાણી ગાળી લઈ તેના બે ભાગ કરી સવારસાંજ પીવે. તથા બીજે દિવસે પાછો ઉકાળી પીવે તથા ત્રીજે દિવસે ન ઉકાળ લાવી પીવે. એ પ્રમાણે કરવાથી મીઠે પેશાબ મટશે. જે પથરીનું દરદ હોય તો આ કવાથ પીવાથી તુરત રેતી અથવા પથરી બંધાઈ હશે તે પેશાબ વાટે નીકળી જશે. આ ઇલાજ સર્વોત્તમ માલૂમ પડયો છે.
રર-વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ અમરીભેદકરસ-પારદ તોલા ૮ અને ગંધક તોલા ૧૬ ની કાજળી કરી તેને સુતિષશુક, પાષાણભેદ, આંશેદ અને સાડી એ દરેકના રસની અકેકી ભાવના આપી ગાળી વાળી આઠ છાણાંના અગ્નિમાં તેને સરાવસંપુટ મૂકી પકાવી બે વાલ માત્રા માં
For Private and Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશ્મરી-પ્રમેહ રોગ ૭૫
નાખી પાષાણભેદના કવાથ ઉપરથી પીવા જેથી અશ્મરી મટે છે. ૨૩-વૈધ ધીરજરામ દલપતરામ-સુરત
૧. પ્રમેહખ‘ડનગુટિકા-રુમીમસ્તકી તાલાપ, માચુંફળ તાલા રા, એલચી તાલા રા, વાંસકપુર તેાલા રા, કાથા તાલા રા, ચિનીકમાલા તેાલા રા, ફુલાવેલી ફટકડી તેલા રા, પાષાશુભેદ તાલા રા, સુખડના વહેર તેાલા ર, ગોખરુ તાલા રા, ત્રિફળા તાલા રા અને ખરાસ તાલા રા, એ સઘળાંને ખાંડી વસ્ત્રગાળ કરી, સુખડના તેલમાં ચણા જેવડી ગેાળી વાળી, દિવસમાં ૧ થી ૨ વાર, ગાળી ૧ થી ૨ ગેાખરુના ઉકાળામાં સાકર નાખીને આપવાથી સઘળી જાતના પ્રમેહ મટે છે.
૨. એલાદિ ચૂર્ણુ:-ચિનીકમાલા ભાગ ૮, એલચી, જેઠીમધ ૩, આંબાહળદર ૩, સેાનાગેરુ ૩ અને ગેાખરુ ૩ ભાગ લઈ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, વાલ છે, સુખડ અને સાકરના ઘસારા સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી પ્રમેહ મટે છે.
૩. રુમીમસ્તકી તાલા ૫, એલચી તાલા ૫, ફુલાવેલી ફટકડી તેાલા ૫ તથા સાકર તેાલા ૧૫ લઈ એ સવને વાટી વસ્રગાળ કરી, દિવસમાં બે વાર દૂધ સાથે બે આનીભાર આપવાથી પ્રમેહ મટે છે.
૨૪-ચતિશ્રી રવિહ’સજી દીપહ‘સજી–સુરત પ્રમેહગુટિકા:-વાંસકપૂર, શિલાજિત, રુમીમસ્તકી, રાળ, આંબાહળદર ગળેાસત્ત્વ, એલચીદાણા, ચિનીકમાલા અને પાષા ભેદ તમામ ચીજો સમભાગે લઈ, જુદી જુદી ખાંડી, કપડછાણુ કરી, તેમાં સુખડનુ' તેલ ( યેાગ્ય પ્રમાણમાં ગાળી વળે તેટલુ ) મેળવી, તેને એકરસ બનાવી તુવેર જેવડી ગેાળી વાળવી. એટલું ધ્યાનમાં રાખવું' કે, તેલ વધતુ આછું પડે નહિ. વધુ પડશે તેા તેની
For Private and Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગોળીજ વળશે નહિ. કેઈ પણ જાતને પ્રમેહ હશે તે મટશે. જૂને પ્રમેહ હશે તે પણ લાંબે વખત સેવન કરવાથી મટશે. ટકે ૨ થી ૫ ગાળી સુખડના પાણીમાં, તલના તેલમાં અથવા એકલા પાણીમાં દિવસમાં ત્રણ વાર ગળાવવી.
રપ-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત - ૧, સુખડનું તેલ તેલા ૫, વાંસકપૂર તેલા ૫, ચિનીકબાલા તેલા ૫, એલચી દાણા તેલા છે અને સાકર તલા ૫, એ સર્વે વસાણું વાટી ઝીણું ચૂર્ણ કરી સુખડના તેલમાં મેળવી એના દસ ભાગ કરવા. સવારસાંજ એકેક ભાગ પાણી સાથે પાંચ દિવસ આપે. ફક્ત દૂધ-ભાત સિવાય બીજું કાંઈ ખાવા આપવું નહિ. સાત દિવસમાં પ્રમેહના રેગીને આરામ થાય છે.
૨. બેરજી તેલા ૨, શેરી લોબાન તેલ ૨, મસ્તકી તેલા ૨ અને ગૂગળ તેલા ૨ લઈ પાણીમાં વાટી ચણુ જેવડી ગોળી કરવી. એ ગાળીમાંથી બબ્બે ગોળી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવાથી પ્રમેહ મટે છે.
૩. શિલાજિત તેલા ૭, પાષાણભેદ તેલા ૭,ગોખરુતેલા ૭, આમળા તેલા છે અને સાકર બે ભાગ લઈ એકત્ર કરી તેમાંથી ૦ ૦ તેલે દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફાકવાથી ચૌદ દિવસમાં અગન બળતો પ્રમેહ મટે છે.
૨૬–વૈદ્ય નૂરમહમદ હમીર-રાજકેટ અગનવાળે પ્રમેહ-ભેંસનું છાણ પાણીમાં ચાળી લુગડે ગાળી, તેમાં જરા સાકર મેળવી છ છ તેલા પાવાથી એકજ દિવસમાં પ્રમેહની ગરમી મટી જાય છે. અગન બંધ થયા પછી રાત્રે પાંચ તોલા બહુફળીને એક શેર પાણીમાં ચોવીસ કલાક
For Private and Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રેગ પહ
પલાળી ગાળી લઈ તે લુઆબમાં સાકર મેળવી પાવાથી આઠ દિવસમાં પ્રમેહ મટી જાય છે. ચીકણે લુઆબ પેટમાં જવાથી બાદી જેવું જણાય તે દર ટેકે કાળાં મરી ત્રણ ખાઈ જવાં તથા વરિયાળી પાન સાથે ખાવી. ઝાડો કબજ થાય તે રાત્રે ત્રિફળાની ફાકી આપવી એટલે મટી જશે.
ર૭–વૈધ જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
જવનું પાણું કરી પીવા આપવું. જવખાર પાણી સાથે પીવા. થી, તકમરિયાં પાણીમાં નાખી હલાવીને (પલાળીને) સાકર નાખી પાવાથી, દિવસમાં ત્રણ વખત ત્રિફળાની ફાકી મારવાથી, સુખડનું તેલ આ દરદ માટે ઘણું જ અકસીર છે, માટે તેનાં બે ત્રણ ટીપાં સાકરમાં અગર પતાસામાં આપવાથી, બળદાણા, શતાવરી, ગોખરુ અને એખરો, એની ફાકી દૂધમાં અથવા પાણુમાં આપવાથી અથવા બંગભસ્મ આપવાથી પ્રમેહ મટે છે.
૨૮–વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. પ્રમેહ–બહફળી પલાળી તેને ચાળી તે પાણીમાં પડી સાકર તથા સુવર્ણ માક્ષિક ભમ નાખી પીવાથી પ્રમેહ મટી જાય છે. જે ઈન્દ્રિય ઉપર સોજો હોય તે વડ, પીપર, પીપળ, પારસ, ઉંબરે (ગુલર) એ દરેકની છાલ લાવી પાણીમાં ઉકાળે કરી, એ પાણીમાં બારીક કપડું બળી ઇન્દ્રિય ઉપર લપેટી આખો દિવસ તે પાણી રેડ્યા કરવું, જેથી સોજો ઊતરી જશે. અંદર પીડા હોય. તે આમળાં ઉકાળી તે પાણીથી પિચકારી લેવી, પછી બહફળીવાળો પ્રયોગ કરવાથી ગમે તે પ્રમેહ મટી જાય છે.
૨. દારૂડીનાં મૂળની છાલ તેલે છે અને સાકર તેલ ૧ મેળવી ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વખત આપવાથી પ્રમેહ મટે છે.
૩. ગાયનું દૂધ શેર લઈ તેમાં કુંવારને રસ તોલા રા
For Private and Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાખી પીવું. એ પ્રમાણે સાત દિવસ કરવું. ત્યારબાદ લેહભસ્મ, હરડાં, બહેડાં, આમળાં અને ગળે એ સર્વ સરખે વજને લઈ મધમાં ચાટવાથી પ્રમેહને જડમૂળથી નાબૂદ કરે છે. ર૯વૈદ્ય પ્રભાશંકર રવિશંકર ત્રવાડી–અષ્ટગામ
પ્રમેહ માટે–ફટકડી ફુલાવેલી લઈ તેને બકરીના દૂધમાં નાખી ગરમ કરવી તથા બાવળની પાલીને રસ તથા ખેરાલ પતાસું નાખી પીવાથી પ્રમેહ તથા લોહીવા મટે છે.
૩૦-વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ પ્રમેહાંતકા-એલચી લેતે ૧, ફુલાવેલ મોરથુથુ તેલ , શુદ્ધ નેપાળાની દાળ નંગ ૭, સૂઠ તેલ , પીપર તેલે , પીપરીમૂળ તેલ , ધેળાં મરી તેલ , કાળા મરી તોલે છે, ધળી મૂસળી તેલે ૧, કાળી મૂસળી તેલે ૧, જાયફળ નંગ ૨, જાવંત્રી તેલ ,ગેખર તેલા ૨, તજ તેલો , વરિયાળી તોલે ગ, કમળકાકડી તોલે ૧, બાદિયાં તોલે છે અને કુલાવેલ ટંકણ તેલો વા એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી આદુને રસ શેર ન લઈ પ્રથમ મોરથુથુ, નેપાળે અને એલચીને ઘૂટી પછી બધી વસ્તુઓ મેળવી ખૂબ ખેલી મગના દાણા જેવડી ગોળીઓ કરી દિવસમાં ત્રણ વખત બબ્બે ગોળી પાણી સાથે આપવી. જે દસ્ત વધારે થાય તે ગોળી કમી કરવી જેથી દસ્ત ઓછા થશે. ખોરાકમાં પૂરી, રોટલી, કાંદા, મરચાંનાં ભજિયાં વગેરે ગરમ પદાર્થો ખાવા. આખા દિવસમાં તેલ પાશેર ખાવું. ઠંડા પદાર્થો દૂધ, ખાંડ, ભાત વગેરે બંધ કરવાં. સાત દિવસમાં દરેક જાતના પ્રમેહને મટાડે છે. ૩૧-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ પ્રમેહ માટે –લાલ મરચાંનાં બી ઝીણાં ખાંડી વસ્ત્રગાળ કરી,
For Private and Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહુ રાગ
હ
તેમાંથી તાલા ના દિવસમાં ત્રણ વખત ઠંડા પાણીમાં પીવાથી પ્રમેહ એકદમ મટી જાય છે. પરંતુ આ ઈલાજ અમુક દિવસ સુધી કાજીપૂર્વક જારી રાખવા.
૩૨-વૈધ બાલાશંકર પ્રભાશકર-નાંદોદ
પ્રમેહ માટે: લીમડાની અંતરછાલને પાણી શેર પાંચમાં ૫લાળી તેમાંથી ન શેર પાણી તથા પાંચ રૂપિયાભાર ખાંડ નાખી પીવાથી ઇંદ્રિયમાંથી પડતું પરું ખધ થઈ જાય છે. જો ઊનવા અળતા હાય તા કાથાની દોરીને ખાળી રાખ કરી, ન રૂપિયા ભાર રાખ એક રૂપિયાભાર ખાંડ નાખી પીવાથી ઊનવા મટે છે.
૩૩–ડૉક્ટર મગુભાઈ શામળદાસ–અમદાવાદ નીરવીસી તાલા ૧૫, શુદ્ધ કરેલ સફેદ કાથા તાલા ૨, એલ ચી દાણા તાલે ૧, રુમીમસ્તકી તાલા ૨, ચિનીકખાલા તાલા ૨, સેાનાગેરુ તાલે ૧, માયુ ફળ તાલા ૨, વાંસકપૂર તેાલા ૧, મુળલાઇ મેદાણા તાલા ૨, નાગકેસર તાલા ૧, રાળ તાલા ૨, મિરચકકાકળનાં બી તેલેા ૧, ખાલસમકે પેખા ૨ રૂપિયાભાર અને સુખડનું તેલ તેાલા ૨ લઇ, તેલ સિવાયની ચીજોને વસ્ત્રગાળ કરી તેલ મેળવી ઘૂંટી ઘૂંટી અધું તેલ સમાવી દેવું. જ્યારે મધુ તેલ મસાલામાં પચી જાય, ત્યારે વાલ વાલની ગેાળીએ વાળી દિવસમાં એ વખત બબ્બે આપવાથી જૂના પ્રમેહમાંથી મૂત્રકૃચ્છ થયા હાય તે પણ મટી જાય છે, ખાટુ' તથા તીખું ખાવું નહિ. ૩૪–જોશી રામકૃષ્ણ રેવાશ’કર-જાદર
કાળી કસાદીની છાલ ગરમ પાણીમાં ભીંજવી રાખી લેવાથી પેશાખમાં સાકર જતી હાય તે મટે છે.
૩પ-વલ્લભદાસ નરાત્તમદાસ શાહુ–ભરુચ ૧. પ્રમેહ તથા સુજાક:-એલચી તાલા ૧, રેવ'ચીની
For Private and Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખટાઈ તાલા ૧, કખામચીની તાલે ૧, શ’ખજીરુ તાલા ૧, સૂરેશખાર તાલા ૧ એ સવને ખાંડી ત્રણ પડી કરી, દૂધ શેર ત્રણ તથા પાણી શેર ત્રણમાં નાખી પીએ તે તનખિયા પ્રમેહ મટે છે. તેમજ સુજાક (મૂત્રકૃચ્છ ) નુ' દરદ પણ મટે છે.
૨. ફટકડી તાલા ૧ લઈ ફુલાવી ત્રણ પડી કરી, પછી એક પડી ગાયની છાશ શેર એકમાં નાખી પીવી. ઉપર દાળિયા અને મમરા ખાવા તથા છાશ પીવી. સાંજે ભાત અને છાશ ખાવાં; એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી અવશ્ય પ્રમેહ મટે છે.
૩. પ્રમેહ માટે:-જેઠીમધનુ' મૂળ તેલ ૧ અને શિલાજિત એ અન્ને ઝીણાં વાટી ગુલહુજારાનાં પાનના રસમાં ાળી ચણા પ્રમાણે વાળી, દિવસમાં બે વખત ગાળી એકેક ખાવાથી અગનિયા, રસીવાળા વગેરે પ્રકારના પ્રમેહ મટે છે.
૩૬-વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ–સુરત
ભિખાદિ ધૃતઃ-ભિલામાં ન'ગ એ લઈ, એક લેાખડની કડછીમાં ઘી એક રૂપિયાભાર લઇ તેમાં શિલામાં નાખી અગ્નિ ઉપર મૂકી, ભિલામાં મળી જાય ત્યારે નીચે ઉતારી ઘી શીશીમાં ભરી રાખવુ', પછી એક સૈાટુ ચેવલી પાન લઇ, તેના ઉપર વટાણા જેટલુ ચાપડી ચાવી જવુ. દિવસમાં બે વખત આપવું, જેથી પ્રમેહમાં આરામ થાય છે. આ ઉપાય મેાટી ઉમરનાને માટે છે. આ દવા માટે પરેજી કાંઇ પણ નથી.
૩૭–વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડાદરા
મેહાન્તક રસઃ-કેાડીભસ્મ તાલા ૫, સૂર્ય પુટી પ્રવાલભસ્મ તાલા ૨, ગળેાસત્ત્વ તાલા ૨, એ સર્વને એકત્ર કરી ઘી--સાકરમાં સવાર, અપેાર અને સાંજે એકેક વાલ આપવાથી પ્રમેહના જરૂર
For Private and Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અમરી-પ્રમેહ રોગ ૭૬૧
નાશ કરે છે. આ સાથે રાત્રે સૂતી વખતે ત્રિફળા, સાકર અને હળદરનું ચૂર્ણ લે છે, ઘી તથા મધ સાથે આપવાથી દુસ્તર પ્રમેહને જલદીથી જરૂર નાશ થાય છે. (અમારી બનાવટ છે).
૩૮-ડૉકટર મગનલાલ ત્રિજભૂખણદાસ સુરત
મૂત્રાશયન તીર્ણ વરમ –મુગલાઈ બેદાણા તાલે , સુખમ ખતમી તોલે છે, ઈસબગુલ તેલે એને અડધો કલાક રા તોલા પાણીમાં ભીંજવી, ગાળી સાકર નાખી પીવું. બે-ચાર દિવસ બે વખત પીવાથી મૂત્રાશયને વરમ, દાહ તથા મૂત્રઘાત મટે છે, એ મારે અનુભવ છે.
૩૯-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ ઊનવા માટે વરિયાળીનું ચૂર્ણ ૧ થી ૨ તેલા સુધી એક શેર પાણીમાં સાકર તેલા ૨ સાથે પીવાથી ઊનવા મટે છે. દિવસમાં બે વખત પીવું.
૪૦–વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ
૧. ગંગેશ્વર રસ–શુદ્ધ કથીર તથા પારાને એકત્ર ગરમ કરી મેળવી ખરલમાં કુંવારના રસમાં ખૂબ વાટી તેની ગેળીઓ કરી કાચના વાસણમાં પકવવી; જેથી સફેદ ભસ્મ થાય તે અંગેશ્વર રસ કહેવાય છે. તે પાંડુ, પ્રમેહ તથા નિર્બળપણને મટાડે છે, તેમજ કમળાને પણ મટાડે છે.
૨. મેહનાશન રસ–લોહભસ્મ, રસસિંદૂર, સુવર્ણ માક્ષિકભસ્મ અને ગંધક એ સર્વ સમભાગે લેવા અને ઇંદ્રજવના કવાથમાં ઘૂંટી એક વાલ મગ સાથે ચાટવાથી પ્રમેહ મટે છે.
૩. મેહાંકુશ રસ –બંગભસ્મ, પારદભસ્મ અને ગંધક સમ
For Private and Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ભાગે લઈ ધાવડીના રસમાં ઘૂંટી મધ સાથે બે વાલ આપવાથી પ્રમેહ મટે છે, તેમજ ઝાડો ઘણું મટે છે.
૪. બદમ (બદ) કળીચૂને તથા સંચેરો એકેક ટાંક મિશ્ર કરી પાટે બાંધે તે બદ ગળી જઈ પાણી થઈ જાય છે.
૫. સાડીને વાટી ગાંઠ પર બાંધવાથી બદ ઓગળી જાય છે.
૬. નળિયાને શેક કરે તથા કુંવારનાં લાબાં બાંધવાં જેથી ગાંઠ ઓગળી જાય છે.
૭. ઊનવા માટે–વેવડીને રસ સાકર નાખી પીવાથી ઊનવા મટી જાય છે. અથવા ગળજીભીને રસ સાકર નાખી પીવાથી ઊનવા મટે છે.
૪૧-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ ૧. પ્રથમ દાહ થતો હોય તે વખતે ત્રિફળાના કવાથમાં શુદ્ધ ચંદનનું તેલ ટીપાં ૪૦ નાખી બે વખત પીવા આપવું. જેથી દાહ શાંત થાય છે. પછી ચંદ્રપ્રભા આપવાથી પ્રમેહ મટે છે.
૨. સુવર્ણ માક્ષિક ભસ્મ એક ભાગ, ગળોસત્વ એ ભાગ, ખેરીગુદ આઠ ભાગ અને સાકર અગિયાર ભાગ, મિશ્ર કરી રોજ બે વખત ૦ ૦ તેલ આપવાથી પ્રમેહ મટે છે. ૩. વસંતકુસુમાકર રસથી પણ પ્રમેહ મટે છે.
કર-વૈદ્ય છગનલાલ આત્મારામ-સુરત પ્રમેહાવટીઃ-ચિનીકબાલા તાલે ૧, મોટી એલચીના દાણું તેલ ૧, સોનાગેરુ તોલા ૨, એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં સુખડનું તેલ તેલા ૨ મેળવી વાટી તેમાં સમાય તેટલું મધ મેળવી વટાણા જેવડી ગળી વાળી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે એક એક ગેબી આપવાથી પ્રમેહ મટે છે.
For Private and Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂત્રકૃચ્છ, મૂત્રઘાત અને અશમરી–પ્રમેહ રેગ હ૬૩
૪૩–વૈદ્ય નાશ કર હરગોવિંદ અવર્યું–બારડોલી
પ્રમેહ માટે-આંબાહળદરનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી એકથી બે વાલ સુધી દિવસમાં ત્રણ વાર આપવું. ઉપર કાચું તલનું તેલ નવટાંકથી ૦ શેર સુધી પાવાથી પ્રમેહ મટે છે. વીસ પ્રકારના પ્રમેહ પૈકી માત્ર ચાર વાતજન્ય પ્રમેહમાં ફાયદે કરતું નથી, પણ બાકીના પ્રમેહ મટશે. દરદીને જાણ ન પડે તે માટે ઘાપહાણનું પડીકું પણ સાથે આપવું.
૪૪–ડોકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ પ્રમેહ માટે-સફેદ જીરુ તેલ ૧, કલમી સૂરા માસા , રેવંચીની ખટાઈ માસા ,ચિનીકબાલા માસા ૬ અને ખડબૂચના બીને ગર્ભ તેલ ૧, એ સર્વને કા શેર પાણીમાં વાટી કપડેગાળી, તેમાં ત્રણ તલા સાકર નાખી બે ત્રણ વાર પીવાથી પ્રમેહ મટે છે.
ક્ષ-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી સાકરિયા (મધુપ્રમેહ) ને ઉપાયઃ-કરાળ જમીનમાં ઊગેલ આવળનાં મૂળની છાલ અને રસાયણ ગંધક, એ એ કેક તેલ તથા અફીણ તેલ ગ, શિલાજિત લે છે, એનું બારીક ચૂર્ણ કરી ૩ થી ૬ રસ્તી નીચે લખેલા કઈ પણ અનુપાન સાથે લેવાથી મધુપ્રમેહ અવશ્ય મટે છે.
અનુપાન –કાચા ઉંબરાના રસમાં, બાવળની છાલના કવાથમાં જાંબુના ઠળિયાના કવાથમાં, ગોરખગાંજાના રસમાં આમાંથી કોઈ પણ અનુપાન સાથે આપવું. પશ્ચ-જવ, દાળ, ભાત અને દૂધ, તથા કુપથ્ય-મિષ્ટાન્ન છે.
૪૬–સાધુ ગંગાદાસ સેવાદાસ-સુરત શિલાજિત એક આનીભાર લઈ ગરમ દૂધ સાથે ખાવાથી પ્રમેહની અગન બળતી હોય તે મટે છે.
For Private and Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૪૭-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
પ્રમેહ માટે -ચિનીકબાલા છેલા ૧, વડના અંકુર તેલે છે અને સાંવરની છાલ તેલ વા એને અધકચરાં ખાંડી ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી તેમાં મધ તેલ છે તથા સૂરેખાર વાલ ૧ નાખી પીવાથી પ્રમેહની અગન તથા સોજો મટી જાય છે, પરુ આવતું બંધ થઈ જાય છે. અગન નહિ હોય અને પ્રમેહ જૂને થઈ ગયે તે તેમાં સુખડનું તેલ ટીપાં ૫ થી ૧૫ અને ફુલાવેલી ફટકડી વાલ વા નાખી પીવું. દિવસમાં એકથી બે વખત આ પ્રયોગ કરે જેથી પ્રમેહુ દૂર થશે.
૪૮-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર
૧. પ્રમેહ માટે બાવળના કુમળા અંકુર એક તેલે સવા રસાંજ સાકર સાથે ખાવાં.
૨. વાંસકપૂર, કંકલ, નાગકેસર અને એલચીદાણા સમભાગે ખાંડી તેમાં ચંદનનું તેલ પલળે તેટલું નાખી નાની સોપારી જેવડી ગળીઓ કરી, હંમેશાં સવારસાંજ એકેક ગળી ચાર તેલા પાણીમાં ચાળી ના તેલે સાકર નાખી પીવાથી પ્રમેહની બળતરા તરતજ શાંત થાય છે.
૩. મૂળાનાં પાનને રસ તેલ ૧ અને ગાયનું ઘી તેલ ૧ સાથે મેળવી પીવાથી પ્રમેહ મટે છે.
મૂળાના કંદઘીમાં તળીને સાકર સાથે ખાવાથી પ્રમેહ મટે છે.
ડૉકટર દાદર ગેપાળ રણદીવે-સુરત પ્રમેહ માટે –દગડી, પાષાણભેદ અને સાકર સમભાગે લઈ વાટી સવારસાંજ અર્ધી અર્ધી તેલ લઈ દૂધ અથવા પાણીના ઘૂંટડા સાથે સાતદિવસ ફાકવાથી ભયંકર પ્રમેહ અને અગન મટે છે.
For Private and Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેહપિટકા
૭૬૫
-
1
પ–વૈદ્ય લક્ષ્મણ માર્તડ સાસવડકર-પૂના ૧. ઉપસગિક પ્રમેહ-ચિનીકબાલા તેલા ૧૦, એલચી તોલા ૫, સુખડનું તેલ તૉલે ૧, ચિનીકબાલાનું તેલ તેલ ૧૫, શુદ્ધ શિલાજિત તેલા રા, ગૂગળ તેલા ૧૦, એ સર્વને ગેખના ગરમ ઉકાળા સાથે વાટીને એ કેક વાલની ગળી વાળવી. આખા દિવસમાં ત્રણ અથવા ચાર વખત દરેક વખતે ૧ ગોળી દૂધ અને સાકર સાથે ગળાવવી. તેલવાળા તીખા, ખાટા અને વિદાહી પદાર્થો તથા સ્ત્રીસંગ વજ્ય કરે.
૨. મધુપ્રમેહ-કેડીવ સલ્ફટ તેલ ૦૧, બંગભસ્મ તેલ oો, સુવર્ણ માક્ષિક ભસ્મ તેલો , જાબુના ઠળિયાની મીજ તેલ ૧ અને શિલાજિત તેલ ૧ એ સર્વને એક દિવસ ખલ કરી સાઠ ગેળી બનાવવી. દર વખતે બબ્બે ગોળી દિવસમાં બે વાર ગાયના દૂધ સાથે આપવી. એ ગોળી બે માસ સુધી આપવાની છે. તે એવી રીતે કે, સાત દિવસ આ ગેબી આપ્યા પછી ત્રણ દિવસ બંધ રાખવી અને તે પછી બીજા સાત દિવસ આપવી. એ પ્રમાણે નવ અઠવાડિયાં આપવી.
१८-प्रमेहपिटिका
પ્રમેહને રોગ થયા પછી તે રોગીની બરાબર ચિકિત્સા કરવામાં આવે નહિ અને રેગી ઘણી ઉતાવળ કરે, જેથી વૈદ્યો તે પ્રમેહને રીતસરની ચિકિત્સા નહિ કરતાં રસકપૂર, મેરથથુ જેવા પદાર્થો ખવડાવી પ્રમેહને સૂકવી નાખે છે. પરંતુ પ્રમેહનું ઝેર શરીરમાં રહી જવાથી અને રાસાયણિક ગરમીથી ધીમે ધીમે તે વિકાઠુક્ત લેહી માંસમાં જઈને મેદને દૂષિત કરે છે. આથી
For Private and Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
g}}
શ્રીઆર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
શરીરનાં એકસા ને સાત મસ્થાના પૈકી સધિમમ, શિરામમ અને માંસમમ એટલે સાંધાઓમાં, શિરાઓમાં અને માંસવાળા ભાગેાનાં કામળ સ્થાનેાંમાંપિટિકા એટલે ગાંઠ સાથેની ઝીણી ફેાલ્લીઆ દશ પ્રકારની થાય છે. તેનાં નામ તથા લક્ષણા નીચે પ્રમાણે છેઃ
જે પિટિકા પાછળના ભાગ અને આગળના ભાગથી ઊ'ચી અને અંદરથી ઊંડી હોય છે તેને (૧) સરવિકા કહે છે.જે ફાલ્લી કાચબાની પીઠ જેવી ઊપસેલી તથા કિચિત્ દાહવાળી હોય છે તેને (૨) કચ્છપિકા કહે છે. જે પિટિકા તીક્ષ્ણ, દાહયુક્ત અને માંસના તતુઓથી વી’ટળાયલી હૈાય છે તેને (૩) જાલિની કહે છે. જે પિટિકા ખરડા કે પેટ પર થાય છે અને તેની પીડા ઊ’ડી એટલે શરીરની અંદર રહે છે તથા તે ભીની, મેાટી, રંગે આસાન માની હાય છે તે (૪) વિનતા કહેવાય છે. જે પિટિકા ર’ગે રાતી, કાળી તથા ઝીણી ફાલ્લીએથી વ્યાસ, ઘણી ભયકર, હાય છે તેને (૫) અલજી કહે છે, જે પિટિકા મસૂરની દાળ જેવા રંગની તથા કદ અને આકારની હાય છે તે ( ૬ ) મસરિકા કહેવાય છે. એ પિટિકા ધેાળા સરસવ જેવી અને તેવડીજ હાય છે તેને (૭) સપિકા કહે છે, જે પિટિકામાં એક મેાટી ફાલ્લી થઈ તેની આસપાસ નાની ફાલીએ થાય છે તે (૮) પુત્રિણી કહેવાય છે. જે પિટિકા વિદારીકંદના જેવી ગાળ અને કઠણ હાય છે તે (૯) વિદ્વારિકા કહેવાય છે, જે પિટિકામાં પરુથી ભરેલા ફાલ્લા થાય છે. તથા જેમાં વિદ્રષિ રાગનાં લક્ષણે મળતાં આવે છે તેને (૧૦)વિદ્રાધ કહે છે. એ પ્રમાણે પ્રમેહના વ્યાધિ પછી દશ જાતની પ્રમેહપિટિકા પ્રમેહમાંથી ઉત્પન્ન થાય છે. પ્રમેહ રાગ, વાતપિત્તાદિ દોષ પર આધાર રાખે છે, તેજ દ્વેષના આશરાથી ઉપર જણાવેલી પિટિકાઓ થાય છે, એટલે વાયુના અતિયાગથી વાતપ્રમેહને લીધે જે પિટિકા થાય છે, તેમાં વાયુના રુક્ષ ગુણને
For Private and Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રમેહપિટિકા
૭૬૭
દય ગઈ
નાયકની આશા , મા
અથવા
લીધે કઠણુશ અને ચળ હોય છે. પિત્તપ્રમેહની પાછળ જે પિટિકા ઉત્પન્ન થાય છે તે જલદી પાકે એવી દાહયુક્ત હોય છે. કફપ્રમેહ પછી થનારી પિટિકા પીડા વિનાની, પિચી, ઊંચી તથા ઘણે કાળે પાકે એવી હોય છે. એ પ્રમાણે ત્રણે દેષપ્રધાન જે પિટિકા મળદ્વાર, હૃદય, ગર્દન, ખભા, બરડે તેમજ બીજા મર્મસ્થાને ઉપર થાય છે તે અને જે વેદનાયુક્ત હોય છે તથા મંદ જઠરાગ્નિવાળાને થાય છે, તે પિટિકાઓ મટાડવાની આશા રાખવી નહિ. જે પિટિકા તરસ, ઉધરસ, માંસને સંકેચ, મેહ, હેડકી, મદ, જવર, વિસર્ષ અને સાંધાઓનું જકડાવું એ ઉપદ્રવો સહિત હોય તે અથવા એમાંના કેઈ પણ ઉપદ્રવ સાથે હોય તે, તે રોગી બચત નથી.
આ પિટિકાઓ પિકી કેઈ પણ પિટિકા થઈ હોય તે તે પિટિકાને જે મલમમાં ઘી અથવા તેલ આવ્યું હોય તેવા મલમની પટ્ટી મારવી નહિ. કઈ પણ પિટિકા ઉપર પિટીસ મૂકી શેક કરે નહિ, તેમ શસ્ત્રક્રિયા પણ કરવી નહિ. પરંતુ પિટિકાનું મૂળસ્થાન મેદગત હાવાથી શરીરની ચરબીમાંથી આવે છે, એટલા માટે એ રેગીને વમન, વિરેચનની ક્રિયા કરવી અને ગુલેઅરમાની, સોનાગેરુ અથવા ખડીને અને તે નહિ મળે તે ગોરમટી (પીળી માટી) નું પાણી કરી તેમાં ગુલાબજળ મેળવી અને ગુલાબજળ નહિ મળે તે સાદું પાણી મેળવી પિટિકા પર પડ્યા કરવું ને સુકાવા દેવું નહિ. અથવા એમાં કપડું ભીંજવી તેનાં પિતાં ભીનાં ને ભીનાં રહે તેવી રીતે કાયમ મૂક્યા કરવાં. પિટિકા રોગમાં વમનવિરેચનના બીજા પ્રયોગો કરતાં નાઈકંદ નામની એક વનસ્પતિ થાય છે, જેના વેલાનાં પાતાં આબેહુબ ઘિલેડીના વેલાનાં પાતરાં જેવાં થાય છે, પણ તેનાં ફળ નાનાં મરચાં જેવાં લીલાં થાય છે અને તે પાકે ત્યારે રાતે રંગ પકડે છે. તે વખતે તેનાં બિયાં મરચાંના બીજ જેવાં દેખાય છે. જે નાનું મરચું અને આ નાઈકંદનું
For Private and Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
મરચુ કાચુ' અથવા પાર્ક, ગે લીલું અથવા લાલ, સાથે મૂકયુ હાય તા આંખે જોઈને પારખવુ મુશ્કેલ થઈ પડે છે. પણ ફેર એટલેા છે કે ઘિલેાડી કડવી કે મીઠી ગમે તે જાતની હોય પણ તેનાં પાતરાં કડવાં હોતાં નથી અને આ નાઈક દનાં પાતરાં, ઘિલેાડીનાં પાતરાંમાંથી જુદાં પાડી શકાતાં નથી, પણ સ્વાદે કડવાં હાય છે અને ફળ પણ કડવું હાય છે. તે નાઇક દને લાવી તેમાંથી એ વાલ કરતાં વધારે નહિ એટલા કદ લઈ તેને વાટી ગોળમાં ગાળી કરી રાગીને ઠંડા પાણી સાથે ગળાવવી. એ ગોળી ગળ્યા પછી અર્ધો કલાકમાં તે રાણીને ઝાડા અને ઊલટી શરૂ થશે જેથી તમામ ઝેર નીકળી જશે. જે પિટિકાની ગાંઠ હાય તે ગાંઠ ઉપર એજ નાઇક'ને ઘસી ચાપડવા, એટલે ત્રણ દિવસમાં સારાવિકા, કચ્છષિકા, વિદ્રષિ વગેરે ભય’કર પિટિકાએ આગળી જશે. આ કંદથી મૈઢવાયુ તથા શ્લીપદ એટલે એક પગ જાડા થઈ જાય છે; તે તથા અંડવૃદ્ધિ કે જેમાં ચરખી અથવા પાણી ઊતર્યુ. હાય તે પણ ત્રણ દિવસમાં મટી જાય છે. પરંતુ મટી ગયા પછી એક અઠવાડિયામાં પાછું' ભરાઇ આવે છે તેથી એ ઉપાય નકામા થઇ પડે છે. પણ જે ફાઇ ચિકિત્સક બીજા પ્રયાગથી ચરખીને વધવા નહિ દે, તે આ ઉપાય ઘણાજ પ્રભાત્રિક છે. આ નાઇકદની ગેાળી ખવડાવ્યા પછી તે રોગીને તેલ, મરચું અને હિંગ બિલકુલ આપવાં નહિ. મલકે જે ઘરમાં રાગીને સુવાડ્યો હાય તે ઘરમાં તેલ મરચાંનાવઘાર પણ કરવા નહિ. જો તે ખાધામાં આવશે અથવા વઘારની ગંધ તેને લાગશે તે રાગીનું ગળું બંધ થઇ જશે એટલે તેનાથી બિલકુલ ખેલાશે નહિ. માટે તેવી ભૂલ થાય અથવા ઝાડા અને ઊલટીથી રાગી ગલરાય અથવા અશક્ત બની જાય, તે તે રોગીને ઘી રૂપિયા એભાર તથા એલચીના દાણા દશ વાટીને ઘીમાં ગરમ કરી પાવા; જેથી ઊલટીઝાડા તરત બંધ થશે અને ગળુ ઊઘડશે. જેટલા દિવસ
For Private and Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
૭૬૦
નાઈકંદને ઉપયોગ કરવામાં આવે તેટલા દિવસ તેલ, મરચું, હિંગ, ખટાશ, ચણા, ગોળ અને ખાંડ બિલકુલ ખાવા દેવાં નહિ, આ પ્રમેહપિટિકાઓ પૈકી સરાવિકા, કચ્છપિકા અને વિધિ નામની પિટિકાઓ પાઠાના નામથી ઓળખાય છે અને જાલિની નામની પિટિકા રફીના નામથી ઓળખાય છે. સસંપિકા, મસૂરિકા અને પુત્રિ એ ત્રણ પિટિકા વિસર્પ એટલે ચેપિયા રતવાના નામથી ઓળખાય છે, અને વિનતા નામની પિટિકા પહાડિયા રતવાના નામથી ઓળખાય છે; પણ જે પિટિકાની ગાંઠ ચામડીની નીચે હોય અને ઉપર એક ફોલ્લી થઈ હોય તે ફલ્લીની આસપાસ જે રાતી ચામડી હોય, તે તે ચિકિત્સા કરવાથી મટે છે; પણ જે તેમ ન હોય તે તે પિટિકા બે ચાર કલાકમાં અથવા એક બે દિવસમાં રોગીને પ્રાણ લે છે. માટે પ્રમેહ કરતાં પણ પ્રમેહપિટિકાની ચિકિત્સા ઘણું જ બુદ્ધિપૂર્વક કરવાની છે. १९-उदररोग, शोथरोग ने अंडवृद्धि
ઉદરરોગ વાયુથી, પિત્તથી, કફથી, સન્નિપાતથી, પ્લીહાથી, મળથી, ક્ષતથી અને પાણીથી એટલે વાતદર, પિત્તદર, કફદર, સન્નિપાદર, પ્લીહેદર, બદ્ધોદર, ફદર અને જળદર મળીને આઠ પ્રકારના ગણવામાં આવ્યા છે. ઉદરરોગમાં અજીણું પ્રાધાન્ય ભોગવે છે. જ્યારે અજીણની ચિકિત્સા બરાબર થાય નહિ અને રેગી શ્રદ્ધાપૂર્વક ઉપચાર કરાવતાં કુપથ્યનું સેવન કરતે જાય, ત્યારે તે તે અજીર્ણના વિકાર પામેલા ભાગે કોઠાને બગાડી જુદી જુદી જાતના પિતાના ગુણધર્મ પ્રમાણેના ઉદરરોગને ઉત્પન્ન કરે છે. જે માણસને સામાન્ય અજીર્ણ થાય અને તેમાંથી મંદાગ્નિ ઉત્પન્ન થઈ તેની ઉપેક્ષા કરવામાં આવે, ત્યારે મળાશયમાં રહેલે
આ. ૨૫
For Private and Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અપાનવાયુ મળને સૂકવી સમાનવાયુમાં કલેદનકફને મિથ્યાગ કરે, જેથી પાચકપિત્તને હીનાગ થાય એટલે તે રોગીને ખાન અને પાનના પદાર્થોના પાક નહિ થતાં આંતરડાને બગાડે છે, જેથી તેને વાદર થાય છે. જે પાચકપિત્તને અતિયોગ થઈ કલેદન કફને હીનાગ અને સમાનવાયુને મિથ્યાગ થવાથી વિદગ્ધાજીર્ણ થાય છે, તે તે અજીર્ણ શરીરની ધાતુઓને દગ્ધ કરી પતે પેતાના ગુણધર્મ પ્રમાણે પિત્તો દર ઉત્પન્ન કરે છે. જ્યારે અપાનવાયુ કલેદન કફને સૂકવે છે, ત્યારે પાચકપિત્તને હીનાગ થાય છે અને અપાનવાયુ તથા સમાનવાયુને અતિગ થઈ આમાજીર્ણને ઉત્પન્ન કરે છે. તે આમ કેકામાં રહી વાયુથી સુકાતાં સુકાતાં પિતાના ગુણધર્મ પ્રમાણે કાદર જેને લોકભાષામાં શહેદર અથવા કદર કહે છે તેને ઉત્પન્ન કરે છે. જ્યારે પાચકપિત્ત, કલેદન કફ અને સમાનવાયુને પરસ્પર હીન, મિથ્યા અને અતિગ થાય છે ત્યારે પાકેલા અન્નને રસ રક્ત, માંસ આદિ બીજી ધાતુઓને ઉત્પન્ન નહિ કરતાં પોતે સ્થિર થઈ રહે છે, જેથી મનુષ્યને રસશેષ અજીર્ણ શરીરમાં રહેલી ત્રણે ધાતુઓને દૂષિત કરી સન્નિપાતે. દર ઉત્પન્ન કરે છે. જ્યારે કોઈ માણસને નવજવર આવે છે અને તે મળ્યા પછી તે માણસ કુપચ્ચનું સેવન કરે તો તેને જીર્ણજવર ઉત્પન્ન થાય છે. તેને લીધે શરીરમાં રહેલાં પાંચ પ્રકારના પિત્ત હીનાગને પામીને કફને અતિયોગ અને વાયુને મિથ્યાગ કરે છે, જેથી અન્નના રસને રંજકપિત્ત રંગ આપવા માટે યકૃતમાં ખેંચી શકતું નથી. એટલે તે પ્લીહામાં (બરોળમાં) એકઠે થઈ, બળને વધારે છે, જેથી રોગીને માછણની પેઠે અન્ન ખાવાને વધારે જોઈએ છે. પરંતુ તે અન્નનું લેહી નહિ બનતાં તેને રસ પ્લીહામાં એકઠા થાય છે, આથી પેટનાં આંતરડાં દૂષિત થઈ પ્લીહોદર ઉત્પન્ન કરે છે. કેઈ માણસને અશુદ્ધ આહાર કરવાની
For Private and Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારેગ તે અંડવૃદ્ધિ
૭૭૧
ટેવ પડેલી હાય, જેમાં કાંકરી, વાળ અને એવાજ બીજા પદાર્થો જેને હાજરી પાચન કરી શકે નહિ તેવા પદાર્થી તે અશુદ્ધ અન્ન સાથે ખાધામાં આવે, જેથી પાચકપિત્ત તેને પચાવી નહિ શકવા થી તેઓ આંતરડાંમાં વીટળાઈ જાય અથવા ઠરી જઈ આંતરડાંમાં ક્ષત એટલે ચાંદી ઉત્પન્ન કરે છે. આથી કાઢામાં પાકતા અન્નના રસનું પાચકપિત્ત પાચન કરી શકે નહિ, જેથી ત્રણે દોષના હીન, મિથ્યા કે અતિયેાગ થઈ ઉદરને ફુલાવી, આખા શરીરને ગાળી નાખે છેતેને ક્ષતાદર કહેવામાં આવે છે.જે માણસ ભૂખ લાગ્યા પછી પાણી પીએ છે અને તરસ લાગ્યા પછી અન્નજમે છે; જે માણસ મળમૂત્રાદિના વેગને રાકી રાખે છે, તથા જે માણુસ અત્યત શાક કરે છે; જે માણસ સૂના તાપથી, સડેલી વનસ્પતિથી કે સ્નેહવાળી માટીના સ`સગથી દૂષિત થયેલુ પાણી પીએ છે, તેના કાઠામાં રહેલુ` પાચકપિત્ત બિલકુલ મંદ પડી જાય છે. એટલે અન્નની સાથે પીધેલુ પાણી પચતું નથી, જેથી તે પાણી સાથે અન્નના રસ અને અપાનવાયુ મળીને પેટને ફુલાવે છે અને જેમ જેમ વખત જતા જાય, પાણી પિવાતું જાય, તેમ તેમ પેટ વધતુ' જાય છે તેને જળાદર અથવા જલંદર કહે છે. એ પ્રમાણે પાંચ જાતનાં અછાંમાંથી પાંચ પ્રકારના ઉદ્યોગ અને ત્રણ પ્રકારના વિકારાથી ત્રણ પ્રકારના ઉદરરોગ મળીને આઠ પ્રકારના ઉત્તરરાગ ગણાયેલા છે. આ આઠ પ્રકારના ઉત્તરરાગ જ્યારથી થાય છે ત્યારથી તે કષ્ટસાધ્ય ગણાય છે અને ભાગ્યેજ તેમાંથી કાઇ રાગી અચવા પામે છે. તેનુ' કારણ એવું છે કે ઉદરરોગમાં ખાસ કરીને વાયુનું પ્રાધાન્ય છે, તેથી અગ્નિ મ’દ પડી જાય છે અને કફ સુકાય છે. એટલે અન્નને પાચન કરવા માટે અર્થાત્ સમાનવાયુને તથા અપાનવાયુને શુદ્ધ કરવા માટે લઘન કરવાની અથવા ઘેાડા ખેારા ખાવાની જરૂર હેાવા છતાં, વાયુના અતિચેાગ ખાટી ભૂખ લગાડે
For Private and Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છે, જેથી રેગી તે ભૂખને સહન કરી શકતો નથી. એટલે કફને સુકાવાથી અને પિત્તને હીગ થવાથી, પ્રકૃતિ પિત્ત ઉત્પન્ન કરનારા તથા કફ ઉત્પન્ન કરનારા પદાર્થોની માગણી કરે છે. આથી રોગી બળાત્કારે પણ તેને તાબે થતું જાય છે, એટલે જીભમાં રચિ થવાથી ખોરાક ખાઈ શકે છે. પાનવાયુ શુદ્ધ હોવાથી ખોરાકને હાજરીમાં પહોંચાડે છે પણ સમાન તથા અપાનવાયુ તે અન્નને સૂકવી નાખી પેટમાં સંચકી રાખે છે. એટલે દિન પર દિન રોગી અસાધ્યપણને પામતે જાય છે. જ્યારે કોઈ પણ પ્રકારના ઉદરરોગમાં બ્રાજકપિત્તને હીન થઈ તેની ચામડી પીળી થાય અને સેજા આવે, રેગીને ખેરાક બંધ થાય અને શ્વાસ જણાય તથા જીભ પીળી કે સફેદ થાય ત્યારે તે રેગી સંપૂર્ણ અસાધ્ય થયો છે એમ જાણવું. આઠ પ્રકારના ઉદરરોગનાં જુદાં જુદાં લક્ષણે જાણ વાની ઈચ્છા રાખનારાઓએ તે નિદાન શાસ્ત્રમાંથી જોઈ લેવાં.
ઉદરરોગમાં એટલું તે સાબિત થઈ ચૂક્યું છે કે એ રોગ ખાસ કરીને અજીર્ણમાંથી ઉત્પન્ન થાય છે, એટલે અજીણું વધીને ઉદરરેગનું સ્વરૂપ પકડે, ત્યાં સુધીમાં એના ઈલાજ ફતેહમંદીથી થઈ શકે છે. પણ જ્યારે ઉદરરોગ સંપૂર્ણ રૂપમાં દેખાય અને કોઈ કઈ જાત. ના ઉપદ્રવ જણાય ત્યાર પછી તે રોગી ભાગ્યે જ સારે થાય છે. એટલા માટે પેટ મેટું થઈ પેટની ચામડી ચળકતી થવા માંડે કે તરત ઉદરરોગના ઉપાય શરૂ કરવા અને તે પછી જે તાવ, ખાંસી, શ્વાસ, અરુચિ અને સેજા જણાય છે તેની વ્યર્થ ચિકિત્સા કરવી નહિ.
વાતેદારની શરૂઆતમાં અમૃત હરીતકી, વિશાળાક્ષાર અને શ્રીફળફારની ૦ તોલાની માત્રા છાશ સાથે આપવાથી એ રેગ મટી જાય છે. જે પિત્તોદરની શરૂઆત હોય તે અમૃત હરીતકીની માત્રા - તેલ છાશમાં સિંધવ, હિંગ અને રાઈનું
For Private and Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શોથેરાગ ને અંડવૃદ્ધિ
૭૭૩
ચૂર્ણ નાખી પાવામાં આવે તે પિત્તદર મટી જાય છે. જે કફદરની શરૂઆત દેખાય તે સ્નેહીલિરગુટિકા અથવા પુનર્નવાદિ ગૂગળ ની બબ્બે ગોળી મળી છાશ સાથે આપવામાં આવે તો તે મટી જાય છે. સન્નિપાતોદર અસાધ્ય છે. જે પ્લીહોદરની શરૂઆત જણાય, તે કૃમિશત્રુ એટલે વાયવડિંગ શેર ૦૧ તથા ઇંદ્રજવ શેર વા એ બેને ઝીણું વાટી તેની મધમાં ચણા જેવડી ગોળીઓ વાળી, બબે ગોળી દિવસમાં ત્રણ વાર આપવાથી એ રોગ મટી જાય છે. જે ક્ષતોદરની શરૂઆત જણાય તે વાંસકપૂર, એલચી, વાયવડિંગ, ઇંદ્રજવ, અજમેદ અને કમાણી અજમાનું ચૂર્ણ તેલ વા મળી છાશમાં થોડી સાકર નાખી ફકાવવાથી એ રોગ સારે થાય છે. જે બોદરની શરૂઆત હોય તો અમૃતહરીતકી, રજની ચૂર્ણ, એટલે આંબાહળદર, સાજીખાર અને વાંસકપૂર સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી ગરમ પાણી સાથે છે . તે આપવાથી એ રેગ મટી જાય છે. જે જળદરની શરૂઆત જણાય તો સ્તુહીક્ષિરગુટિકાની ત્રણ ગોળી દિવસમાં ત્રણ વાર આપવી. અથવા પુનર્નવાદિગૂગળની દિવસમાં ત્રણ વાર બબ્બે ગેળી આપવી અથવા અમૃતાદિગૂગળ દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી આપવી. અથવા ઝાડવાંની માત્રા, કાળીજીરીને ક્ષાર, વિશાળાક્ષાર અને દરેક તેલે લઈ છાશ સાથે આપવા. અથવા ખરસાણી થારના દૂધમાં ચ1ણાની દાળ પલાળી, સૂકવી તેને શેકીને તેનું ચૂર્ણ બનાવી તેમાં સૂંઠ,
મરી, પીપર, પાર, ગંધક વછનાગ, હરડાં, બહેડાં, સિંધવ, સંચળ ને સાજીખાર એ તમામને ચણાની દાળ જેટલા વજને લેવાં. તેને ભેગાં મેળવી ભાંગરાના રસમાં વાટી, એક એક વાલની ગેળી કરી, એકેક ગોળી દિવસમાં બે અથવા ત્રણ વાર ગરમ પાણી સાથે આપવાથી જાદર મટે છે. આઠે પ્રકારના ઉદરરોગમાં મૂત્ર અને છાશનું સેવન અતિ ઉપગી છે. સોજો આવ્યા પછી કેઈ
For Private and Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૪
શ્રીયુર્વેદ્ર નિબધમાળા-ભાગ ૨ જો
પણ ઉદરરોગમાં સાટાડીનાં મૂળના કવાથ સાથે ઉપર લખેલી કેાઇ પણ દવા આપવાથી સેાજા ઊતરી જાય છે. કેાઈ પણ ઉદરરાગમાં ધી, તેલ, ગળપણના પદાર્થી અને વિદાહી એટલે તેલમાં તળેલા પદાર્થ બિલકુલ આપવા નહિ. કાઇ પણ ઉદરરોગીને જેમ અને તેમ અન્ન આછું આપવું; પરંતુ છાશ અથવા ચેાખાની કાંજી તથા ખીજા હલકા પદાર્થો આપવાને હરકત નથી. ઉત્તરરાગમાં સેાજા ચઢયા હાય અને રાગી અકળાતા હૈાય તેવી અવસ્થામાં પૂર્ણ ચંદ્રોદય, સ્વલ્પચ'દ્રોદય, પાંચામૃતપપટી, લેાહુપપટી', સુવણુ પપટી ચેાગ્ય અનુપાન સાથે અથવા સાટોડીના ઉકાળા સાથે અગર એકલી મધમાં આપવાથી ઘણું સારું' કામ કરે છે; તેમાં જળેાદરના રેગીને પુનન વાદિ ગૂગળ, સ્ત્ર૫ ચદ્રોદય અને પોંચામૃત પર્પટી શે કાયદા કરે છે.
શાથરાગ (સાજા):-જ્યારે બ્યાનવાયુના હીનયાગ, ભ્રાજકપિત્તના મિથ્યાયેાગ અને સ'શ્લેશણુ કના અતિયેાગ થાય છે; ત્યારે પાનવાયુ રક્તને અને સમાનવાયુ રસને સાથે લઇ ચામડીમાં વહેતી ત્રણ ધાતુની શિરાઓમાં ખેંચી લાવે છે અને તે શિરાઓમાં તેનું રુધન કરે છે. તેથી વાયુ, પિત્ત અને કફ ત્વચા અને માંસના આશ્રય કરી સાજાને ઉત્પન્ન કરે છે, તે સેાો કારણભેદથી કાય ભેદ થઈ ને નવ પ્રકારના થાય છે. એટલે ત્રણ દોષથી ત્રણ, દ્રુંજ દોષથી ત્રણ, સન્નિપાતથી એક, અભિઘાતથી એક અને વિષથી એક મળી નવ પ્રકાર થાય છે, જે માણસ ઊલટી તથા જીલામનાં આસડ લેવાથી લાંબા દિવસના તાવથી, લાંઘણા ખેચવાથી, શરીર સુકાઈ દુબ ળ થવાથી; ખારા, ખાટા, તીખા, ઊના અને વિશેષ જડ પદાર્થોનું સેવન કરવાથી, દહી', કાચુ' અન્ન, માટી, શાકભાજી, દૂધ અને મચ્છી જેવાં વિરુદ્ધ ભાજન ખાવાથી, વિષના પાથી, હરસના રોગથી,કસરત નહિ કરવાથી, જીલાખની અગત્ય
·
For Private and Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેથગ ને અંડવૃદ્ધિ
૭૫
-
-
છતાં નહિ લેવાથી, હૃદય આદિ લઈને મર્મસ્થાનેમાં દેએ ઉત્પન્ન કરેલા રેગથી, ગભ અથવા ગર્ભપાતથી અને વમનાદિક ક્રિયાથી, શરીર શુદ્ધ કરવા માટે બેટા પ્રયોગથી, એવાં કારણેથી અપાન અને સમાનવાયુ બગડે છે. આથી વ્યાનવાયુને હીનયોગ થાય છે. તેથી ઉપર કહ્યા પ્રમાણે સજાનું મૂળ ઉત્પન્ન થાય છે. વાયુપ્રધાન સાજે ચંચળ, પાતળી ત્વચાવાળે, ખરબચડે, રાતા–કાળા મિશ્રિત રંગને અને બહેર મારી ગયેલ હોય છે. પિત્તપ્રધાન સોજો નરમ, ડી વાસવાળ અને કાળા, પીળો તથા રાતા રંગથી મિશ્રત હોય છે. રોગીને તાવ આવે છે, પસીને વળે છે, તરસ લાગે છે અને ખાસ કરીને એ સજામાં દાહ વિશેષ હોય છે. કફપ્રધાન સેજામાં અન્ન ભાવતું નથી, લાળ ગળે છે, ઊંઘ આવે છે, અગ્નિ મંદ પડે છે અને તે જડ, સ્થિર અને સફેદ રંગને હોય છે. એ સેજે મટતાં ઘણી વાર લાગે છે. બે બે દેષથી અને ત્રિદોષથી થયેલા સેનામાં બે બે દેશનાં લક્ષણ જોવામાં આવે છે. જે રેગીને શરીર પર માર પડવાથી, શસ્ત્ર વાગવાથી કે અંગ ચિરાવા તથા ફાટવાથી તથા રસી નીકળતા ગડગૂમડાથી, શીતળવાયુના સ્પર્શથી, સમુદ્રકિનારાના પવનના ઝપાટાથી, જે સજા ઉત્પન્ન થાય તે આખા શરીરે ફરી વળે છે અને તેમાં તીવ્ર બળતરા હેાય છે. જે સજાને રંગ રાતે હોય છે, તે સેજે અભિઘાતથી થયો છે એમ જાણવું. જે સેજે કે ઝેરી જીવ શરીર પરથી ચાલી જવાથી કે તેના મૂત્રને સ્પર્શ થવાથી, કઈ પ્રાણીના દાંત કે નખે શરીર પર લાગવાથી, વિષવાળા જીવનાં મળમૂત્ર તથા શુકથી, ખરડાયેલું વસ્ત્ર અંગ પર પરિધાન કરવાથી, કેઈ ઝેરી ઝાડ તરફથી આવતા વાયુને અંગને સ્પર્શ થવાથી, શરીર પર સંગિક વિષને ભાર દઈ ચોળવાથી, ભિલામાં જેવા ફળનું તેલ લાગવાથી, ખરસાણી જેવા ઝાડનું દૂધ ઊડવાથી, કામળિયા
For Private and Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
n.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
e૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જેવા સાપનો કુંકારથી જે સેજા આવે છે તેને વિષજશેથ કહે છે. જે સેજ છાતી ઉપર દેખાય છે તે આમાશયમાંથી આવે છે. જે સેજો પેટ અને પેટના સાંધામાં આવે છે તે પકવાશયમાં થયેલા દોષને લીધે આવે છે. જે સે જે પગ પર આવે છે તે મળાશયમાં થયેલા દેષથી આવે છે અને તે તે દે ફેલાતાં સર્વાગે સે જે આવે છે. જે સોજો કટિ–પ્રદેશમાં ચડ્યો હોય છે તે અને જે સર્વોગ પર પસરી વળ્યો હોય છે તે, પરાણે મટે છે. પણ જે
જે નીચેના અંગ પર આવી પછી ઉપર ચઢે છે તે મતની નિશાની છે. જે સેજાના રેગીને શ્વાસ, તરસ, ઊલટી, નબળાઈ અને તાવના ઉપદ્રવે થયા હોય તથા જેને અન્ન દીઠું પણ ગમતું નથી, તેના જીવ્યાની આશા છેડવી. પુરુષને પગ પરથી આવી ઉપર ચઢતો જે અસાધ્ય છે અને જે જે મુખ પરથી આવી નીચે ઊતરતે જાય છે તે સ્ત્રીના સંબંધમાં જીવઘાતક છે. પણ જે સેજે સ્ત્રીપુરુષની ગુૉન્દ્રિય પર આવે છે, તે સ્ત્રીપુરુષ બન્નેને ઘાતક છે. સેજાના રોગમાં જે રોગની પાછળ સજા આવ્યા હોય તે રોગની ચિકિત્સા કરવાથી તે સેજ મટે છે, પરંતુ સ્વતંત્ર કારણથી સોજા આવ્યા હોય તો સૂંઠ, સાડી, એરંડમૂળ, પટેળ, હરડે, બહેડા, આમળાં, લીંબછાલ, દારુ-હળદર, પીપળી મૂળ અને કાયફળને નાગરાદિકવાથ પાવાથી મટી જાય છે. અથવા પુનર્નવાદિગૂગળ દિવસમાં ત્રણ વાર એકેક અથવા બબ્બે ગેળી આપવાથી સેજા ઊતરી જાય છે. અથવા અપકવરાષ્ટિ ગોમૂત્ર સાથે આપવાથી સજા ઊતરી જાય છે. અથવા સાડીના ઉકાળા સાથે સૌરાષ્ટિ આપવાથી સેજા ઉપર ઘણે ફાયદો કરે છે. અભિઘાતથી ઉ. ત્પન્ન થયેલા સેનામાં સેજાની ગોળી પાણીમાં ઘસી ચોપડવાથી સજાને ઉતારે છે. અથવા ઘઉંના લોટને તલના તેલનું મેણુ દઈ તેમાં હળદરને સાજીખાર નાખી, કઢી જેવું પાતળું કરી ખદબદતાં લાહી
For Private and Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારગ ને અંડવૃદ્ધિ
કર
-
-
-
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
-
-
-
-
, -
-
- -
-
-
- -
જેવું જાડુ થાય ત્યારે અભિવાતને સજા ઉપર પડવાથી સેજે ઊતરી જાય છે અને લેહી બંધાયુ હોય તો વેરાઈ જાય છે. કેઈ જનાવરના સ્પર્શથી સેજ આવ્યા હોય અથવા કીડી કરડવાથી, કાનખજૂરો કરડવાથી કે એવાજ બીજા ઝેરી જંતુના કારણથી સેજો આ હોય, તે તેના ઉપર સોજાની ગળી પાણીમાં ઘસી ઠંડીને ઠંડી ચોપડવાથી આબાદ ફાયદો કરે છે. જે કોઈ ગડગૂમડને લીધે અથવા વિદ્રધિને લીધે અથવા ગાંઠને લીધે અથવા પિત્તપ્રકોપથી સેજે આવ્યે હેાય તે ગુલેઅરમાની ગુલાબજળમાં મેળવી વારંવાર ચેપડવાથી તે સેજા ઊતરી જાય છે. જે કફને સોજો હોય તે સાડીનું મૂળ, સુરીજન, ફુલાવેલી ફટકડી અને જરા અફીણ મેળવી લેપ કરવામાં આવે તે સોજો ઊતરી જાય છે. જે વાયુને તથા કફનો સોજો હોય તે સેનાને પાણીમાં મેળવી વારેવારે ચોપડવાથી મટી જાય છે. જે ભિલામાં જેવા ફળને તેલ થી સેજે આવ્યા હોય તે કોપરાનું તેલ અથવા માલકાંકણીનું તેલ ચોપડવાથી તે જે મટી જાય છે. જે ખરસાણ જેવા ઝાડનું દૂધ લાગવાથી સેજ આવ્યો હોય તે તે સોજા ઉપર ઘી ચેપડવાથી તે મટે છે. એ પ્રમાણે સેજાની ચિકિત્સા ઉપરાંત જે સહેજ વાગવાથી સેજે આ હેય તે દારુડીનાં પાતરાને રસ, હળદર અને મીઠું નાખી ગરમ કરી ચોપડવાથી તે સોજો મટી જાય છે. તેજ પ્રમાણે દારૂડીનાં મૂળ, કંબઈનાં મૂળ, મરી કંથારનું મૂળ, કાળિયા સરસવનું મૂળ, સાટોડીનું મૂળ, એ દરેક મૂળ જુદાં જુદાં ચેપડવાથી ગાંઠ જેવા કઠણ સેજા ઊતરી જાય છે.
અંડવૃદ્ધિ -જ્યારે અપાનવાયુને કેપ થઈ તેને અતિગ થાય છે, ત્યારે તે ગુદામાર્ગથી બહાર નહિ નીકળતાં બસ્તિના સ્થાનમાં આવી પોતાની નીચે જવાની ગતિ પ્રમાણે, જે પુરુષના અંડકોષની વયવાહિની અને જળવાહિની નસે કે જે મિથ્યા
For Private and Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
رقی
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
વિહારથી નમળી પડી ગયેલી હાય છે, તેમાં પેાતાની સાથે રહેલા ઢાષાને લાવીને અ’ડસંધિને રસ્તે વૃષણમાં ઊતરે છે, જેથી વૃષણા સાત પ્રકારે મેટા થાય છે, તેને અ ંડવૃદ્ધિરાગ કહે છે. તે ત્રણ દ્વેષથી ઉત્પન્ન થતા ત્રણ રક્તથી એક, મેદ (ચરબી) થી એક મૂત્ર(પાણી) થી એક, આંતરડાંથી એક મળીને સાત પ્રકાર થાય છે. જે કે અડવૃદ્ધિ રોગમાં વાયુનું પ્રાધાન્ય છે તે પણ જે જે દેષા સાથે સંચાગ થવાથી તે તે દોષને અડકેષમાં લાવે છે, તેથી તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવ્યાં છે, જે વાયુ પ્રધાનપણે અડકાષમાં ઊતર્યાં હાય તે અંડકાષ રબરના કુક્કા જેવા હાથને લાગે છે. અને તે કારણ વિના દુઃખે છે. જો વાયુ સાથે પિત્ત ઊતયુ હાય તે તે અંડકોષ રંગે રતાશ પડત, દાહયુક્ત, જલદી પાકી જાય એવા, અત્યંત વેદનાવાળા અને ઝીણી ફેાલ્લીઓથી ભ્યાસ હાય છે; અને રક્તનુ' પ્રાધાન્ય હાય તા પણ પિત્તપ્રધાન જેવાંજ લક્ષણ બતાવે છે. માત્ર ફેર એટલેા છે કે તેમાં ફાલ્લીએ થતી નથી અને રંગ વધારે લાલ હોય છે, જે અ'ડવૃદ્ધિમાં કફ પ્રાધાન્ય ભેગવતા હાય અથવા પ્રાધાન્ય પાસે કે ચરખી ઊતરી હેાય તે તે અડવૃદ્ધિ પેાચી, સુવાળી અને આકારમાં ગેાળ હાય છે. જે અડવૃદ્ધિમાં પેશાબ એટલે પાણી ઊતર્યુ હાય તે અંડવૃદ્ધિ પાણીની પખાલની પેઠે હાલે છે ને આકારમાં વેગણ (તાક) જેવી લાંખી હાય છે. તેમાં દુઃખાવા આછે. હાય છે અને સ્પશ કરતાં સુવાળી લાગે છે, જે માણસને વાયુ કાપે એવા આહાર કરવાથી, શીતળ પાણીમાં ડૂબકી મારવાથી, સપૂર્ણ ગતિવાળા પ્રાણી કે પદાથ'ને પરાણે રાકાવાથી, ઊંચકી નહિ શકાય એવી વસ્તુને ઊંચકવાથી, હાઠ પીસી ખળ અજમાવવાથી, પેાતાની શક્તિ કરતાં ભારે ખાજો ઊંચકી લઇ જવાથી, ઘણી મજલ કરવાથી, આવાં વિચિ ત્ર કારણેાથી કોપાયમાન થયેલા વાયુ નાનાં આંતરડાંના એક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
es,
ભાગ લઈ, તે આંતરડાંને સંકેચ કરી અથવા બેવડાં વાળી પતાના સ્થાનમાંથી જ્યારે નીચે ખેંચી લાવે છે, ત્યારે તેઓ અંડસંધિમાં (જ્યાં બદ થાય છે ત્યાં) રહીને ગાંઠના જે સોજો ઉત્પન્ન કરે છે, તેને અંડવૃદ્ધિ અથવા તો સારણગાંઠ કહે છે.
આજ સુધીમાં અંડવૃદ્ધિના રોગને માટે જે કે શાસ્ત્રમાં ઘણું આજ સુધીમાં
અ ઉપાય લખવામાં આવ્યા છે તથાપિ અંડવૃદ્ધિ એક વાર વૃદ્ધિ
ને પામી એક રતલ કરતાં વધારે વજનની થઈ કે પછી તેને ઈલાજ કરી સારી કરી હોય તેવા દાખલા કવચિત્ જોવામાં આવે છે. મેટી મોટી ચરબી ભરેલી અંડવૃદ્ધિને સારી કરનારા ચિકિત્સક જેવામાં આવ્યું છે, પણ તેઓ મોટા મોટા શેઠિયાઓ પાસે બે હજારથી દશ હજાર રૂપિયા લેવાની પદ્ધતિવાળા છે, એટલે સામાન્ય લોકોને તે પિતાના લાભ આપી શકતા નથી. એ રેગને માટે પશ્ચિમના વિદ્વાને છિદ્ર કરી પાણી કાઢી નાખે છે પણ કાઢેલું પાણ ડા દિવસ પછી ઘણાને પાછું ઊતરતું જોવામાં આવ્યું છે. તેમ ચરબીપ્રધાન અંડવૃદ્ધિને વાઢકાપ કરી ચરબી કાઢી નાખે છે તેથી જે કે ઘણાને સારું થયેલું જણાયું છે, તેમ કેટલાકના જીવ ગયેલાનું પણ સંભળાયેલું છે. અમારા અનુભવ પ્રમાણે જે અંડકેષમાં વાયુ ભરાયેલો હોય છે તે તે મટતાજ નથી. માત્ર વાયુનું અનુલોમન થાય એવા પદાર્થોનું જિંદગી પર્યત સેવન કરે તો એ રોગ વધતે અટકી જાય છે. તેમ દરેક અંડવૃદ્ધિમાં વાયુને અનુલોમન કરનારા પદાર્થોનું સેવન અને કફને ઉત્પન્ન કરનારા પદાર્થોને ત્યાગ કરવાથી વિશેષ ફાયદો થાય છે. જે પિત્તપ્રધાન અંડવૃદ્ધિ હોય તો તેના ઉપર ગુલેઅરમાની અને ગુલાબજળ ઉપરાછાપરી લગાડવાથી દાહની શાંતિ થઈ અંડવૃદ્ધિ મટી જાય છે. પરંતુ એ ગુલેઅરમાની અને ગુલાબજળ જે કે ઠંડક આપનારાં છે, જે ઉતારનારાં છે તે પણ દેને બહાર
તે સારું ગ્રહ છે.
તે માટે
પર્યત
For Private and Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
geo
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખેચી લાવનારાં હાવાથી એજ ઉપચારથી તે અડવૃદ્ધિ એની મેળે પાકીને ફૂટી જાય છે અને ફૂટ્યા બાદ એજ ઉપચાર ચાલુ રાખ વાંથી રુઝાને મટી પણ જાય છે. પિત્તપ્રધાન અંડવૃદ્ધિમાં એવુ પણ જોવામાં આવ્યું છે કે પિત્તને લીધે અંડ વધે છે, દાહ અને બળતરા થાય છે, તે ઉપરાંત અદ્વેષના ઉપર એક અથવા એ ગાંઠ નીકળે છે; તેવી અવસ્થામાં ગાંઠને પકવી જલદી ફાડવા માટે કાળી દ્રાક્ષને બિયાં કાઢી ઝીણી વાટી પટ્ટી મારવાથી ગાંઠ જલદી ફૂટી તમામ પરુ નીકળી જાય છે અને પછી તે ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે રુઝાઇને મટી જાય છે.
સાદો મલમઃ-તલનું' ચાખ્ખુ તેલ શેર એક, પાંચ શેર ચેાખા ચઢે એવડા તપેલામાં મૂકી, ધીમી આંચથી તેલ ગરમ થઈ તેમાંના પાણીના કકડાટ ખેલતા મધ થાય અને જરા ધુમાડા નીકળવા માંડે ત્યારે ઊંચી ન્તતનું, જેમાં કેઈ પણ જાતના ભેળ નહિ હેાય એવુ સિંદૂર શેર અર્ધો નાખી હલાવવુ, જેથી પાંચ મિનિટમાં ઊભરે આવી તેના રગ કાળે! મની જશે. તે વખતે તેમાંથી બે ચાર ટીપાં પાણીમાં નાખીને તેની ચાસણી તપાસવી. જો મલમ જેવી થાય તે નીચે ઉતારી તેનું ફીણુ ભાંગતાં સુધી હલાવ્યા કરવું. તે પછી તે મલમની પટ્ટી મરજી પડે ત્યાં મારવી, જો એ મલમ બનાવતાં ચાસણી ખરી થઇ જાય અને પટ્ટી અને નહિ તા તે મલમને પાયે તપાવી પાતળા થાય એટલે ચારથી છ તેાલા મીણ મેળવી, તે એગળી જાય ત્યારે ઉતારી લેવા, તેથી ખરાખર પટ્ટી મનાવવાના કામમાં આવશે.
સાધારણ અંડવૃદ્ધિમાં શેરીલેાખાન, રવ'ચીને શીરે, ગુજ્જર, અળિયા અને મેળ સમભાગે લઇ તેને ખાંડી પાણીમાં ખદખદાવી જરા ઠંડું' પડ્યા પછી ચેાપડી, ઉપર ૩ વળગાડી તેના ઉપર
For Private and Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શોથેરગ ને અંડવૃદ્ધિ
| ૭૮૧
ના નાના
-
-
-
-
-
- -
-
-
-
લંગોટ કસવાથી તે રસ ઊતરી જાય છે. શરૂઆતમાં પાછું ઊતરતું હોય કે ચરબી ઊતરતી હોય તે આ ખરડ અથવા નાઈકંદ ઘસીને ચોપડવાથી બહુ ફાયદે કરે છે. વધારે પાણી ઊતર્યું હોય અથવા ચરબી હોય તે તેના પર ગુલેઅરમાની અને ગુલાબજળ સતત લગાડવાથી અને તે સાથે સવારસાંજ બે વખત એકેક તેલ નારાયણ તેલ ગરમ પાણીમાં નાખી લાંબા વખત સુધી પાવાથી અંડવૃદ્ધિ મટી જાય છે, તે ફરી થતી નથી. અથવા નીચે બતાવ્યા પ્રમાણે વૃદ્ધિરસને ઉપચારથી પણ તે મટે છે.
વૃદ્ધિરસઃ-શુદ્ધ પારે ૧૦ તલા, શુદ્ધ ગંધક ૧૦ તેલા, સુવર્ણ માસિક ભસ્મ તોલા ૨૦ અને હીમજી હરડે ૪૦ તલા લઈ પારાગંધકની કાજળી કરી, તેમાં માક્ષિક તથા હમજી હરડેને મેળવી એરંડાનાં પાતરાંના રસની ત્રણ ભાવના આપી તેની ચણા ચણા જેવડી ગોળી વાળી, અંડવૃદ્ધિના રેગીને દિવસમાં બે અથવા ત્રણ વાર એક થી બે ગેળી પાણી સાથે આપવાથી લાંબે દિવસે અંડવૃદ્ધિ મટી જાય છે, તે પાછી થતી નથી, પરંતુ આ ગેળી ખાતાં જુલાબ સાફ નહિ આવે તે ગોળીની સાથે છેડો હીમજને ભૂકે મેળવીને ખવડાવ એટલે વૃદ્ધિ મટે છે. એટલું યાદ રાખવું કેપિત્તપ્રધાન અંડવૃદ્ધિમાં કઈ પણ જાતને ચીકણે અને સુકાયા પછી ચામડીને ખેંચે એ ખરડ કે લેપ લગાડ નહિ, તેમ નારાયણ તેલ કે વૃદ્ધિરસ પણ આપે નહિ. જે રેગીને આંતરડું ઊતરતું હોય તેને ઉપાય પશ્ચિમના વિદ્વાનેએ શોધી કાઢેલા પટ્ટા સિવાય બીજે જાણવામાં આવ્યા નથી; પરંતુ તેની શરૂઆતમાં સવારસાંજ અર્ધા અર્ધા રૂપિયાભાર મેથીના દાણું એકલા પાણી સાથે ફાકી મારી આખા ને આખા ગળી જવાથી બે ત્રણ માસમાં આંતરડું ઊતરતું બંધ થઈ જાય છે. જે વખતમાં આંત૨ ઊતર્યું હોય છે અને રોગી બૂમબૂમ પાડતો હોય છે તેવી
For Private and Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
અવસ્થામાં જે વૈદ્ય સાવધાની રાગી કાળજીપૂર્વક બે આનીભાર અફીણને બે તોલા પાણીમાં પીગળાવી તેને કસૂબો બધો એકજ વખતમાં પાઈ દે તે તેજ ક્ષણે આંતરડું પિતાને સ્થાને બેસી જાય છે તે ફરી ઊતરતું જ નથી. પણ કસૂબે પાયા પછી અફીણના ઝેરની કંઈક અસર દેખાય તે થોડું હિંગનું પાણી કરી પાઈદેવાથી અફીણનું વિષ તરત ઊતરી જશે. પરંતુ આ અફીણ પાવાને ઉપચાર વિદ્વાન અને બુદ્ધિમાન વૈદ્યની હાજરી સિવાય કોઈએ કદી (અજમાવો નહિ, એવી અમારી ખાસ આગ્રહપૂર્વક ભલામણ છે. उदररोग, शोथरोग अने अंडवृद्धिना उपायो
૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત ૧. અમૃતગુટિકા -ગળોસત્ત્વ, સૂરોખાર, નવસાર, એળિયે, હીરાકસી, કલમ, કરિયાતું, મરી, સૂઠ અને સંચળ એકેક ભાગ લેવાં; કડુ ૧૦ ભાગ લઈને ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી ગોળી વળાય એટલે કુંવારને રસ નાખી, એક દિવસ ખલ કરી ચણા જેવડી ગોળી વાળી, દિવસમાં ત્રણ વખત વરિયાળીના ઉકાળા સાથે આપવાથી તમામ જાતના ઉદરરોગ મટે છે.
૨. કપડવંછ સાબુ, સૂંઠ, તજ, સંચળ, સાજી, અને ફુલાવેલી ફટકડી બખે તેલા, એળિયે, બળ, દિકામાલી ચાર ચાર તેલા લેવી. એનું ચૂર્ણ કરી તેમાં કુંવારને રસ શેર રા તથા ગેળ શેર રા નાખી બરણીમાં ભરી ૧૫ દિવસ એકાંતમાં રાખી મૂકવું. પછી તેમાંથી ગાળીને સવારસાંજ રૂપિયા કે અડધાભાર, મધ મેળવી પીવાથી ઉદરરોગ નાશ પામે છે.
૨-વૈદ્ય બાલકૃષ્ણ રત્નેશ્વર-સુરત ૧. નગેડને રસ તોલા ૨, ગોમૂત્ર તેલા ૪માં મેળવી પીવાથી સાત દિવસમાં લીહાદર મટે છે.
For Private and Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેરગ ને અંડવૃદ્ધિ
23ف
-
-
-
-
૨. રગતરે હિડો અને મેટી હરડે મૂત્રમાં ઘસીને પાવાથી યકૃતોદર મટે છે.
૩વૈદ્ય અંબારામ શંકરજી-વાગડ ૧. ભમાક-પાકું બિરુનંગ ૧, મૂળા નંગ ૧૦, રીંગણાં નંગ ૧૦, એરંડાની મીજ શેર ૧, સંચળ શેર , સિંધવ શેર, સાજીખાર શેર , ધંતૂરાનાં પાન નંગ ૫૦, આકડાનાં પાન નંગ ૬૪, સરસીનું તેલ શેર , શેરના કટકા નંગ ૪, કુંવારનાં લાબાં નંગ ૪, ભેંયરીંગણીનાં ફળ નંગ ૬૪ તમામ ભેગાં કરી વાસણમાં નાખી મેઢા પર મુદ્રા કરી ગજપુટમાં પકાવી વાટી ચૂર્ણ કરવું. તે ચૂર્ણ રૂા. ૦ થી બા ભાર છાશ સાથે અથવા ગરમ પાણીમાં આપવું. આથી તમામ ઉદરરોગ, ભગંદર, જળંદર, પાડું, અને જીર્ણ, ળ, સંગ્રહણી, અશ્મરી મૂત્રકૃચ્છ, શ્વાસ, કાસ અને હૃદય રેગ મટે. આ દવા મધ સાથે પણ આપી શકાય છે.
૨, એક પાણી ભરેલું નાળિયેર લઈ તેની છાલ ઉતારી આ ગળ કાઢવું. પછી તેમાં બાકું પાડી તેમાં માય તેટલું મીઠું ભરવું. પછી ડાગળી બંધ કરી તેને પાણીમાં ડૂબતે રાખ. (અંદર પાણી ન જાય તેની ખાસ સાવચેતી રાખવી) આઠમે દિવસે તે નાળિયેર ફેડી તેના સાત ભાગ કરી એક ભાગ ગોળ સાથે ખાવા આપે. પછી બીજો ભાગ બીજે દિવસે આપવો. એ પ્રમાણે સાત દિવસમાં ખવડાવવું. એવાં ત્રણ નાળિયેર ૨૧ દિવસ ખવડાવવાથી તમામ ઉદરરોગ તથા બળના રોગ મટી જાય છે.
૩. ઉદરગ્રંથિ માટે -બીડલવણ, કાચલવણ, સંચળ, સિંધવ, જવખાર, ટંકણ, એ સર્વ સમભાગે લેવાં તથા તેના વજન જેટલે વાજિયા ઘઉંને લોટ લે. તમામને આકડાના દૂધમાં કાલવી ગજપુટમાં ભસ્મ કરી, તે ભસ્મમાં સૂઠ, મરી, પીપર,
For Private and Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જે
જીરું, શાહજીરું, સિંધવ, અજમે અને શેકેલી હિંગ મેળવવી. પછી તેમાંથી બેઆની ભારથી તેલા સુધી ગેમૂત્ર સાથે ફાકવાથી સર્વ પ્રકારના ઉદરરોગ મટે છે.
૪. નારાયણ ચૂર્ણ-અજમે, પલાસી, કાળીજીરી, ત્રિફળ, ત્રિકટુ, વરિયાળી, અજમેદ, ધાણા, સુવા, પીપરીમૂળ, ષકચૂર,દાડિનાં મૂળ,ચિત્રો, વાવડિંગ, એડમૂળ, લીંડીપીપર, સાજી. ખાર, જવખાર, ઉપલેટ, બંગડીનાર, વડાગારું મીઠું, ખારું મીઠું, સિંધવ અને સંચળ, એ એકેક તેલે લેવાં દેતીમૂળ ત્રણ તલા લેવાં, ખરસાણીથરનાં મૂળ ચાર તેલ લઈ સર્વે ખાંડી ચૂર્ણ કરી પ્રથમ દરદીને બે ચાર દિવસ ઘી પાઈ છેઠે ચીકણે કરી, પછી રેગ તથા રોગીનું બળ જોઈ ગ્ય માત્રા તથા ગ્ય અનુપાનથી આપવામાં આવે તો તમામ જાતના ઉદરરોગને મટાડે છે. , ૫, બળ માટે –રાઈ, સિંધવ, સરગવાનાં મૂળની છાલ અને કરેણનાં મૂળની છાલ લઈ પ્રથમ કરેણનાં મૂળ શુદ્ધ કરી સર્વની સાથે વાટી વાલ થી ૧ દહીંમાં આપવાથી બરોળ મટે છે. આ દવા ખાઈને તરત જ સાકરનો શીરો ખા.
૬. બરોળ તથા ઉદરરોગ માટે -અડાયાંની રાખ તેલે ૧, લોહભસ્મ તલ ૧ તથા ગાડાની મળી મેળવી ચણુ પ્રમાણે ગળી વાળી દિવસમાં ત્રણ વાર એકેક ગળી ગળી જવી જેથી બરોળ મટે છે.
૭. શંખભસ્મ તથા પ્રવાલભસ્મ તેલ ૫, લેહભમ તેલા ૨, સાજીખાર, સંચળ, જવખાર, મી ડું ને બંગડીનાર એ બન્ને તેલા લઈ વાટી બિજેરાના રસની ત્રણ ભાવના આપવી, કુંવારના રસની ત્રણ ભાવના આપવી, લીંબુના રસની ત્રણ ભાવના આપવી અને કેરડાની છાલના કવાથની ત્રણ ભાવના આપવી. તેમાંથી તેલ ૧ સવારમાં ખાવાથી બળ, પેટની ગાંઠ તથા ઉદરરોગ મટે છે.
For Private and Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શેથગ ને અંડવૃદ્ધિ
૭૮૫
૪– શ્યામચંદ ગેવર્ધનરામ-ખાખરેચી
ઉદરરોગ માટે:-સરપંખાની જડ તથા મરીના સાત દાણા પાણીમાં એકત્ર કરી બે મહિને પીવાથી પ્લીહા તથા ઉદરરોગ મટી જાય છે. પચ્ચ–બરાબર પાળવું.
પ-વૈદ્ય વિશ્વનાથ અમૃત મંજૂરે-કાર જળદર માટે-સોનામુખી તોલો , શુદ્ધ નેપાળો તોલો , મરકીનાં બી તલા ૨, વરિયાળી તોલા ૨, નસેતર તેલા ૨ અને ઝેરકચૂરો તોલે ૧ એ સર્વને વાટી ચાર આનીભાર બે વખત આપવાથી જળદર, નાળકેટ, મબારબી વગેરે તથા શોરોગ તથા ઉદરરોગ મટે છે.
૬-વૈદ્ય ગોવર્ધનરાવ–પાટણ ૧. પેટમાં ગાંઠ અગર બળ હોય તેને ઉપાયમહુડાં શેર ૧૦ અને છાશ મણ એક તેને એક મોટી કે તાંબાની ગેળીમાં ભરી તેની અંદર લોખંડની સાંકળો ગરમ લાલચોળ કરી ત્રણચાર વખત છમકારવી. પછી તે મહુડાં તથા છાશ એક થઈ જાડે પાક થાય ત્યાં સુધી બાળવી. પછી તેને એક નાના માટલામાં ભરી મુદ્રા કરી, એક ખાતર નાખેલી જમીનમાં અથવા ઉકરડા જેવી જમીનમાં બેત્રણ હાથ ઊંડે ખાડો કરી, તેમાં દાટી તેને સાત દિવસ પછી કાઢી, દિવસમાં એક વખત બે તોલા આ૫વાથી ગાંઠ અગર બળ મટી જાય છે, એવો અમારે ખાસ અનુભવ છે.
૨. સવારમાં સૂર્યોદય પહેલાં રોગીને જગાડીને જે વાડીની અંદર વંતાક (ગણ) વાવેલાં હોય તે વાડીની અંદર લઈ જઈ વંતાક તોડી (સૂર્યનું કિરણ ન પડે તેટલું જલદી)તરત જ ખવડાવી દેવું. આથી સાત દિવસમાં તે ગાંઠને અવશ્ય મટાડે છે.
For Private and Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૮૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૭–વૈધ આણંદજી અને સવજી પીતાંબર-ઉના * જળોદર માટે નારસિંહ ચૂર્ણ અને આરોગ્યવર્ધક રસ બે વખત દૂધમાં બળે વાલ આપ. દરદીને ફક્ત દૂધ પર રાખે, જેથી જળદર મટે છે.
૮-વૈદ્ય નંદલાલ પ્રાગજી-નાગેશ્રી અષ્ટ ઉદરરોગ –પ્રથમ મળનું પાચન કરનાર કવાથ બેત્રણ વખત આપી પછી ઘીનું સનેહપાન બેચાર દિવસ કરાવી, કઠે. સ્નિગ્ધ થયે દેશ, કાળ, વય તથા બળાબળને વિચાર કરી, નારયણચૂર્ણ લે છે, થા અને છેવટે ૧ તોલા સુધી ગ્ય અનુપાન સાથે આપવું. આ નારાયણચૂર્ણ વિરેચક છે, માટે માફકસર આપવું. પ્રથમ વા તોલે આપવું અને પછી વધારતાં સહન કરે તેટલું આપવું. છાતીને રેગ, પાંડુ, શ્વાસ, ખાંસી, ભગંદર, અગ્નિમાંદ્ય, તાવ, કુષ્ણ, ગ્રહણ, ગલગંડ, ગુલમ, પ્લીહાદર, ચક્રોદર, કઠોદર, જળોદર, સફેદર અને નીલકંઠ એ ઉદરના અણગ, તથા શૂળ, સેજા આદિ ઉદરના હરકેઈ રેગ ટાળવામાં રામબાણ સિદ્ધોપચાર છે. આ ચૂર્ણ મહાપ્રતાપી હોવાથી દરેક શાસ્ત્રકારે પસંદ કરેલ છે.
૯-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી ઉદરરોગ-સાજીખાર ટાંક ૭, પાપડિખાર ટાંક ૭, બીડ. લવણ ટાંક ૭, ફટકડી ટાંક ૭, ટંકણ ટાંક ૭, વડાગરું ટાંક ૭, રાઈ ટાંક ૭ એ સર્વને વાટી કાંટાળા થરમાં ભરીને માટીના હાંડલામાં ભરી મુદ્રા કરી ગજપુટ આપ. તેની ભસ્મ થાય ત્યારે પછી તેમાં થી ટાંક ના પાણી સાથે ખવરાવવાથી બળ, ગુલમ, લેહીની ગાંઠ, સારણગાંઠ તથા અંડવૃદ્ધિ મટે છે.
For Private and Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારોગ ને અંડવૃદ્ધિ ૧૦-વૈધ ચ'દુલાલ મુકુ’દરાય-પાટણ ૧. પ્લીહાનાશક અનુભવભિદ્ધ પ્રયાગ:-ખડસૂચાની છાલના ક્ષાર કાઢીને તે ક્ષાર અધી રતીની માત્રાથી હરરાજ ઊ’ટ ડીના સૂત્ર અથવા ગરમ પાણીમાં જમ્યા પછી, ખારાક પચી ગયા પછી અથવા સવારમાં લેવાથી ગમે તેટલી જૂની ખરેાળ હોય ત પણ સાત દિવસમાં મટી જાય છે, માત્રા 'મરના પ્રમાણમાં અધી રતીથી બે રતી સુધી લેવી.
6761
૨. પેટ વાયુથી ફૂલી જતુ હાય ! લીંડીપીપર તેાલા ૪, નસેાતર તેાલા ૪ અને સાકર તેાલા ૪, એનું ચણુ કરી માસા ૩ મધમાં આપવાથી પેટને આફરો, વાયુ વગેરે તરત મટે છે.
૩. શાથરાગના ઉપાયઃ-પુનનવા (સાટોડી) એ પ્રકારની થાય છે. એક સફેદ ફૂલવાળી તથા ખીજી લાલ ફૂલવાળી, એ બન્નેમાં સાજા ઉતારવાના ખાસ ગુણ છે; પરંતુ સફેદ ફૂલવાળી વધારે ગુણ વાળી છે. શ્વેતપુનનવા (ધેાળી સાટોડી) ના સ્વરસ તાલા ર તથા મધ માસા એક મેળવી, દિવસમાં બે અથવા ત્રણ વખત પીવાથી સાળ ઊતરી જાય છે. તેમજ તેના સ્વરસ તાવ વગેરેની ઔષધિઆમાં મેળવીને ઉપચાગ કરવામાં આવે તે વધારે ફાયદે કરે છે.
For Private and Personal Use Only
૪. સફેદ ફૂલવાળી તથા તાજી પુનનવાનું પંચાંગ શેર ના લઈ પથ્થર પર વાટી ચાર શેર પાણીમાં ઉકાળી, એક શેર પાણી અવશેષ રાખી, ગાળી તેમાં સાકર શેર ૧, સૂરોખાર તેાલા ૫, નાખી એકરસ થયા પછી કપડે ગાળી, સવારસાંજ અબ્બે તાલા પીવાથી વરસહિત સેાજા તથા વરરહિત સેાજા નિશ્ચય દર થાય છે. તે પીવાથી પેશાબ આશ થાય છે. કાઇ પણ કારણથી આવેલા સેાજાને મટાડે છે અને સાજામાં એ ઔષધથી ઘણા ગુણુ કરે છે. પથ્ય ખટાઇ, મરચાં વગેરે ગરમ વસ્તુ બંધ કરવી.
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- ----- --વાર
: કાકા ન કર
વા
- પ. પુનર્નવાષ્ટક કવાથ-વેતપુનર્નવા (તાજી અને લીલી) લીમડાની અંતરછાલ, પટોળ (પરવળ) નાં લીલાં પાન, સૂંઠ, કડુ, જાડી લીલી ગળે, દેવદાર અને હરડે એ દરેક ત્રણ ત્રણ માસા લેવાં અને તેને છ તેલા પાણીમાં ઉકાળી ચતુર્થીશ અવશેષ રાખી કપડે ગાળી, છ માસા મધ મેળવી, હમેશાં સવારમાં પીએ તે સોજાને માટે આ એક રામબાણ ઔષધિ છે. ૧૨-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઉના
સેજ માટે –પુનર્નવાષ્ટક કવાથ તેમજ મંડૂરભમ બબ્બે વાલ સવારસાંજ આપવાથી મટે છે. દદીને ફક્ત દૂધ પરજ રાખ.
૧૩-વૈધ અમારામ કરે ૫ડચ-વાગડ
૧. શેથગ માટે-સાટોડી, દેવદાર, સૂંઠ, સરસવ અને સરગવાની છાલ સર્વ સરખે ભાગે લઈ વાટી, કાંજીમાં અથવા ખાટી છાશમાં મેળવી લેપ કરવાથી સર્વ પ્રકારના સોજા મટી જાય છે.
૨. વછનાગ, ઝેરકેચલાં, મીંઢળ, એળિ અને આકડાનાં પાનને રસ કાઢી તેમાં સર્વ વાટી ચેપડવાથી સોજા મટી જાય છે.
૩. ધંતૂરાનાં પાનને રસ ગૂગળ મેળવી લગાડવાથી પણ સોજા મટે છે.
૪. કાંસકીનાં પાન, આકડાનાં પાન તથા એરંડાનાં પાન વાટી ગરમ કરી સોજા ઉપર ચોપડવાથી સોજો ઊતરી જાય છે.
૫. ઉપલેટ ટાંક ૧ અને હીરાકસી ટાંક ૧ વાટી ચૌદ પડીકાં કરી દરરોજ એક પડીકું ખવડાવવું. ચૌદ દિવસ ખવડાવવાથી સજા ઊતરે છે તેમજ પેટને વાયુ મટે છે.
૬. એખરાને રસ શેર ૭, સરગવાને રસ શેર ૨ અને
For Private and Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શ
ગ
ને અંડવૃદ્ધિ
૭૮૯
અરણીને રસ શેર ૩ આખે શરીરે ચોળી તડકે બેસવું. આથી તમામ જાતના સોજા મટે છે.
૭. એના માટે કવાથ-સાટોડીનાં મૂળ, હળદર, દારુહળદર, દેવદાર, સૂંઠ, હરડે, બળ, ચિત્ર અને ભારંગ એને વિધિપૂર્વક કવાથ કરી પીવાથી પગ, મેં તથા પેટના સોજા ઊતરી જાય છે.
૮. અગથિયાનાં મૂળ અને કાળા ધંતૂરાનાં મૂળ બેને વાટી ગેમૂત્રમાં લૂગદી જેવું કરી ઊના પાણીમાં ખદખદાવી શરીરે ચેપડવાથી સોજા ઊતરી જાય છે. હરકોઈ પ્રકારના સેજાને મટાડે છે.
૯. અરડૂસીનાં પાન તથા લીમડાનાં પાન વાટી બાફી બાંધવાથી સજા ઊતરી જાય છે.
૧૪-વૈદ્ય ત્રિકમલાલ કાળીદાસ શાહ--ખાનપુર
બહાર તથા અંદરના જા–વસાર બલ્બ વાલ પાણી સાથે દિવસમાં ત્રણ વાર પીવાથી એક અથવા બે સપ્તાહમાં સેક્સ મટે છે.
૧પ-બ્રહ્મચારી આત્માનંદ ત્રિવેદી ભૈરવ ગુટિકા -કરિયાતું તેલા ૪, ચિત્રક, પીપરીમૂળ, પાપડખાર, અજમે, પહાડમૂળ, ઇંદ્રજવ, વડાગરું, પીપર, જવખાર, આમળાં, સૂરણ, અરડૂસીનાં પાન, બંગડીખાર, સાજીખાર, બહેડા, અજમોદ, સિંધવ, શાહજીરું, સૂંઠ, લસણ, હરડાં, કે, સંચળ, રેવંચીની ખટાઈ અને લીંડીપીપર એ બબ્બે લા લેવાં. સર્વને ભેગાં કરી વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી ગોળ મેળવી ત્રણ દિવસ સુધી ખૂબ ખરલ કરવું અને તેની ચણીબોર જેવડી ગોળી વાળી દરરોજ પ્રાતઃકાળે ફક્ત એક ગોળી ગરમ પાણી સાથે આપવી. પરેજીમાં તેલ, મરચું ખટાશ તથા વાયડી ચીજો ખાવી નહિ. જેથી સોજો અંગ ઉપર નબળાઈથી આવ્યું હોય, કમળાથી થયે
For Private and Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૦
શ્રીઆર્યુવેદ્ય નિબંધમાળા-ભાગ ૨ જો
હાય, શરીરના સાંધામાં કળતર થતી હોય, પાતળા ઝાડા થતા હાય, આંખમાં તમ્મર આવતાં હાય, ઊલટી થતી હૈાય, તેને મટાડે છે તથા વીશ પ્રકારના પ્રમેહને, કેડના સાંધાને, પેશામ ઘણી વખત થતા હોય તેને, ગોળી મેાટી થઇ હોય તેને, અજી ણુથી છાતીમાં દાહ થયેા હાય, તેને ખાધું પચતું ન હેાય તેને, કોઈ પણ પ્રકારના તાવ હાય તેને અને પેટમાં કૃમિ થયા હોય તેને આ ગોળી આપવાથી સર્વ શાંત થાય છે.
૧૬-વૈદ્ય સન્મુખલાલ લલ્લુભાઈ–સુરત
વિશ્વાદિ લેપઃ–સૂંઠ, બટાકાનું મૂળ, સાટોડીનું મૂળ, દારૂહળદર, આંબાહળદર, તેલિયા દેવદાર, ઘેાડાવજ, સરપ’ખાના રસ અથવા મૂળ એ દરેક વસ્તુને સરપ`ખાના રસમાં અથવા તેલ ન મળે તા પાણીમાં ઘસી ખદખદાવી ચેાપડવાથી સેાજા મટે છે.
૧૭-વૈદ્ય છગનલાલ આત્મારામ–સુરત
૧. રક્તશુદ્ધિ ચૂણું:-મજી, ત્રિફળા, આંબાહળદર, સેાનાસુખી કુંવાડિયાનાં ખી, લિખેળીની મીંજ, કેવડાના ઢોડા, દાડમનાં ફૂલ, સિ ́ધવ અને સ’ચળ એ સર્વ સમભાગે લઇ વસ્ત્રગાળ ચૂણું કરી, દિવસમાં ત્રણ વખત ગરમ પાણી સાથે ખાવાથી સેાા મટે છે.
ર. મંજીષ્ઠાદિ ચૂર્ણ:-મજીડ, ત્રિફળા, સોનામુખી અને ગુલામનાં ફૂલ સર્વે સમભાગે લઇ ખાંડી સાકરના ચૂર્ણ સાથે દિવમાં ત્રણ વખત ખાવાથી રક્તશુદ્ધિ થઇ સેાજા મટે છે. ૧૮-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકોટ
સાજા માટે:-કડવી નાઈનું ચૂર્ણ ઢેઢ આનીભાર દિવસમાં બે વખત આપવું, પછી ત્રણ વખત આપવું, તે પછી બે આની. ભાર માત્રા આપવી. પરંતુ પ્રથમ નસેતરનું છે આનીભાર ચૂર્ણ
For Private and Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉદરરોગ, શારોગ ને અડવૃદ્ધિ
૧
ગોળના પાણીમાં આપવુ' જેથી સારા રેચ થશે. ત્યાર બાદ નાઇના પ્રયાગ કરવાથી સાજા મટી જશે.
૧૯–એક વૈદ્યરાજ જેમનુ' નામડામ મળ્યું' નથી
સર્વાંગશાફ માટે:-ઊભી રી’ગણીનાં મૂળ, ભોંયરી’ગણીનાં મૂળ, ગળા, સાટોડીનાં મૂળ, અરડૂસેા, હીમજ અને ઈંદ્રામણાનાં મૂળ, એના કવાથ કરી પીવાથી સર્વાંગશેાફ મટે છે. તાવ, ઊલટી, ઉત્તરરાગ, શૂળ, ઉધરસ તથા પેટનાં દરદી માટે અકસીર છે. ૨૦-વૈધ અંબારામ શ’કરજી–વાગડ
૧. મેદરાગ (શરીરનું જાડાપણું ):-લાખડના ગાળા લાલચાળ તપાવી સાત વખત પાણીમાં ઠારવા, તે પાણી પીવુ' તથા તેજ પાણીથી રસાઈ બનાવવી એવા રિવાજ હંમેશ રાખવાથી મેદરાગ મટે છે.
૨. ગળે, એલચી, કડાછાલ, હરડેઠળ, બહેડાંઢળ અને આમળાં તે તમામ રકમેા એક એકથી ચડતે ભાગે લેવી. તેનુ આરીક ચૂર્ણ કરી તે સની ખરાખર ચૈાગરાજ ગૂગળ લેવા, તેને મિશ્ર કરી તેમાંથી ટાંક ૧૫ મધ સાથે લેવાથી મેદરાગ મટે છે. હમેશાં મધ-પાણી પીવાથી પણ મેદરેાગ મટે છે.
૨૧–વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત
૧. અડવૃદ્ધિના ઉપાય:-સેાનાગેરુ, આમળાં, રેવચીને શીરા, આંબાહળદર અને લેધર એને લીલી હળદરના રસમાં વાટી લેપ કરવાથી અંડવૃદ્ધિ મટે છે.
૨. પટ્ટી:-ગૂગળ, એળિયા અને સેલારસ એ ત્રણેને એર’ડા નાં પાતરાનાં રસમાં ઘૂ'ટી પટ્ટી મારવાથી અંડવૃદ્ધિ મટે છે. ૩. પટ્ટા --ગઢ એરો લાવી તેમાં ચેડુ' સિંદુર મેળવી ખૂબ
For Private and Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ઘૂંટવુ. જ્યારે ખરાખર એકરસ થાય, ત્યારે જાડા કપડા પર ચાપડીને પટ્ટો મારવેા, આથી અંડવૃદ્ધિ મટે છે. પણ આ પટ્ટો મારતાં પહેલાં ખાલ સાક્ કરવા, નહિ તા પટ્ટો ઉખેડતાં વાળ તૂટીને નવી ઈજા થશે. ગરમ પાણીથી પટ્ટો ઉખેડવા.
૪. તેલઃ–એરડિયા તેલમાં તેલની અરેાખર એરડીનાં પાતરાંના રસ નાખી પકાવવુ. પાણી મળી જાય ને તેલજ ખાકી રહે, ત્યારે તે તેલ અવૃદ્ધિ પર ઘસીને ખમાય તેવું ઊનું પાણી ઉપર રેડવુ' જેથી ઘણાં જૂનાં દરદો લાંબી મુદતે મટી જાય છે.
૨૨-એક વૈધરાજ જેમનુ' નામડામ મળ્યુ નથી
અંડવૃદ્ધિ માટે:-હાથલા થાર લાવી તેની ઉપરથી કાંટા કાઢી ચીરી, તેની ઉપર હળદર તથા મીઠું ભભરાવી ભેગાં કરી, એક લૂગડામાં વી’ટી કપડમટ્ટી કરી, અગ્નિમાં સહેજ ગરમ કરી કપડટ્ટી કાઢી નાખી છૂટ્ટી આંધવાથી અંડવૃદ્ધિ મટે છે. ૨૩-વૈધ નૂરમહમદ હમીર-રાજકોટ
અંડવૃદ્ધિ માટે:-આકડાનાં લીલાં પાન લાવી તેને ધોઇ, જાડી નસો કાઢી નાખી, થાડા સિ’ધવ મેળવી વાટી ગરમ કરી, રાત્રે સૂતી વખતે વધરાવળ પર લગાડવુ'. આના એત્રણ લેપથી તદ્દન મટી જાય છે. આ લેપથી પ્લાસ્ટર ઊઠે છે, માટે સવારે ગાળમાં ઘેાડુ' પાણી મેળવી જાડા લેપ અડધા કલાક રાખવાથી ઊઠેલે ભાગ શાન્ત થાય છે; એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તેમજ આ પ્રત્યેાગ કરતી વખતે એડિયા તેલના ફ્ચ પણ સાથે સાથે આપવા, જેથી અડવૃદ્ધિ અવશ્ય મટી જાય છે.
૨૪-વૈદ્ય સન્મુખલાલ લલ્લુભાઈ સુરત સ્વાંગી ગુટિકા-પાટણી ટંકણખારનું વસ્ત્રગાળ ચૂણું કરીને
For Private and Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુધ અને વિકધિરગ ૭૯૩
-
---
-
-
-
-
- -
-
-
-
તેને તમાકુના રસની ત્રણ ભાવના આપી, બાર જેવડી ગળી વાળી પાણીમાં અથવા તમાકુના રસની અંદર ઘસી લેપ કરી, અડાયાંને એક કલાક શેક કરે. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી રોગીને આરામ થાય છે.
૨૫-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત
સરસિયું તેલ તોલા ૧૦ અને અફીણ તેલ ૧ એ બન્નેને કકડાવી ક૫ડે ગાળી લેવાં. પછી જેની કેથળીએ રસ ઊતર્યો હોય તે ઉપર ચેપડીને તેના પર પાકાં ચેવલી પાન બાંધી, તે ઉપર
ફણના આકાર જે લંગોટ બનાવી બાંધવે. જે દસ્ત સાફ ન આવતો હોય તે ચા સાથે દિવેલ પાવું. જે કળતર થતું હોય તે સિદડાને શેક કરે.
૨૬-વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા હીરાકસી અને સિંધવ સમભાગે લઈ એરંડિયા તેલમાં મેળવી અંડ ઉપર લેપ કરી રૂ બાંધી લંગોટ પહેરી સૂઈ રહેવાથી થતી અંડવૃદ્ધિ તરત મટે છે. ૨૦- ૯, હ8, શથિ,
अवंद अने विद्रधिरोग
- -
-
-
- -
મ
-
માણસના શરીરના બંધારણ તરફ જતાં રસનું રક્ત અને રક્તનું માંસ બને છે. તે માંસને પકવ કરનારું પિત્ત અને તેને કઠણ કરનાર વાયુ જે પ્રકારે બરાબર પાકેલા સ્નાયુઓના ભાગ પાડે છે, તે પ્રકારે તે વાયુ માંસમાં પ્રવેશ કરીને માંસની પિશી (કટકા) રૂપ ભાગ પાડે છે, તેને માંસપેશી કહે છે. એવી માંસ
For Private and Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
--
-
-
-
-
-
- :
::
,
,
,
,
,
,
,
- -
-
-
-
-
-
-
-
-
- -
-
પેશીઓ પુરુષના શરીરમાં પાંચસે છે અને સ્ત્રીના શરીરમાં પાંચસે વીશ છે. તે પૈકી ગળાના ઉપલા ભાગમાં એટલે ગરદનમાં ચાર, દાઢીની નીચે આઠ, ગળાના સાંધામાં એક, ગળામાં એક, એ રીતે ચૌદ પેશીઓ ગળામાં ગણાય છે. એ પેશીઓમાં જ્યારે ઉદા નવાયુને અતિગ થઈ રસ કફને હીનગ થાય છે, ત્યારે સાધકપિત્તથી તપીને તે પેશીઓ ફૂલે છે, એટલે આપણે તેને ગાંઠના નામથી ઓળખીએ છીએ. તેવી રીતે જે પુરુષના ગળા પર એટલે કાનની નીચે ચામડીના રંગની થડા સેજા સાથેની વેદનાવાળી જે ગાંઠ થાય છે, તેને ગલગંડ કહેવામાં આવે છે. અથવા ગળામાં દુષ્ટ થયેલે ઉદાનવાયુ રસ કફ, મેદ સાથે મળીને ગળાની પાછલી નસોમાં રહીને વાયુ, પિત્ત અને કફ પિતાના મિશ્ર પણાથી પિતાના ગુણધર્મયુક્ત જે ગાંઠ ઉત્પન્ન કરે છે, તેને ગલગંડ કહેવામાં આવે છે. જે ગલગંડમાં વાયુનું પ્રાધાન્ય હોય તેમાં સો ભેંકાયા જેવી પીડા થાય છે અને તે ઘણી લાંબી મુદતે વધે છે તથા તે કોઈ પણ ઉપાયે પાકતી નથી. જે પિત્તનું પ્રાધાન્ય હોય તે રોગીને તાવ આવે છે, બળતરા થાય છે અને તે ગાંઠ જલદી પાકી જાય છે. જે કફનું પ્રાધાન્ય હોય તે તે ગાંઠે સ્થિર તથા જડ માલુમ પડે છે અને તેમાં અત્યંત ચળ આવે છે. તેને રંગ ચામડીના જેવો હોય છે અને તે બહુ દિવસે વધે છે તથા ઘણા કાળે પાકે છે. તેવી રીતે ત્રણે દે બગડીને ગળામાંના મેદ સુધી પહોંચે છે તેથી જે ગાંઠ થાય છે તે ચીકણી, જડ, ધોળા રંગની, બદબો મારતી, પીડા યુક્ત અને હાલતી તથા રોગીનું શરીર જેમ ફૂલતું કે કરમાતું જાય છે, તેમ તે ગાંઠ પણ નાનીમોટી થતી જાય છે. જે ગલગંડને રોગી શ્વાસ મૂકે છે તે, જેનું શરીર પિચું થઈ ગયું હોય તે, જે ગલગંડને એક વર્ષ થઈ ગયું હોય છે તે, જે રોગીને અરુચિ અથવા સ્વરભંગ થયે હોય છે તે અને જે
For Private and Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિધિગ, ૭૫
રોગી સુકાઈને હાડપિંજર જેવો થયે હોય, તેને ગલગંડ મટતા નથી, પણ તેમાંજ રેગી આખરે મરે છે.
ગંડમાળ–અપચિરાગ -મેદ અને કફથી બગલ, ખભા, ગરદન અથવા ડોક અને ગળું એ ઠેકાણેને ઉદાનવાયુ મેદ અને કફને વ્યવસ્થિત નહિ રાખી, માંસપેશીઓની પાસે રહેલા બીજા માંસના કટકા કરી, તેને સાધકપિત્તના તાપથી તપાવી, કફ અને મેદમાં વીંટાળી, મેટા બેર જેવડી અથવા આમળા જેવડી ઘણું ગઠને ઉત્પન્ન કરે છે અને તે બહુ દિવસે ધીરે ધીરે પાકે છે. તે ગાંઠની હારને ગંડમાળ અથવા કંઠમાળ કહે છે. આ કંઠમાળામાં એવું જોવામાં આવ્યું છે કે, પ્રથમ ત્રણ ગાંઠ જણાય, તેમાંથી એક પાકે, બીજી ફૂલે, ત્રીજી નીકળતી હોય એટલે પાકેલી રુઝાય, વધતી હોય તે પાકે અને નવી નીકળે. એમ કરતાં કરતાં હાંસડીની ઉપરના ખાડામાં અને હાંસડીની બહાર ગળાની સાથેથી બેઉ બાજુ ઉપર ગાંઠેની હાર બંધાઈ જાય છે, તેને કઠમાળ કહે છે. એ જ પ્રમાણે અંડ સુધી એટલે બદ થવાને ઠેકાણે, બગલમાં, ખભામાં, ગરદનમાં, ડેકમાં નાનાં અણુબેર જેવડી કિંવા તેથી મેટી એ કેડી ગાંઠ નીકળે છે. અને જે તે વાયુપ્રધાન હોય તે પાકતી નથી, પિત્તપ્રધાન હોય તે પાક્યા વિના રહેતી નથી અને કફપ્રધાન હોય તે ઘણે કાળે પાકે છે. તે ગાંઠેને અપચિના નામથી ઓળખવામાં આવે છે.
ગ્રંથિરેગ-જ્યારે શરીરમાં વાયુ પિત્ત અને કફ પરસ્પર હીન, મિથ્યા અને અતિગને પામી, માંસ, રક્ત, મેદ અને રગો અથવા નસોને દૂષિત કરી, સાતે સાધુના વહનને અટકાવી, તે સ્થાને વહેતી ધાતુઓને રેકી, વાયુ તેને સૂકવી, પિત્ત, કફ તથા વાયુ પિતાના ગુણધર્મ પ્રમાણે બળતરા, સ્થિરતા અને જડતાની પીડાવાળી ગેળ, ઊંચી અને કઠણ એવી જે ગાંઠ ઉત્પન્ન કરે છે,
For Private and Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
c૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
તેનું નામ ગ્રંથિગ કહેવામાં આવે છે. તે ગ્રંથિ રક્તમાં, માંસમાં મેદમાં, શિરાઓમાં અને હાડકાઓ સાથે સંબંધ ધરાવતી હોય છે. તેમાં શિરાગ્રંથિ અને હાડકાં સુધી પહોંચેલી ગ્રંથિ તથા શરીરમાંના એકાદા મર્મસ્થાન પર થઈ હોય તે અસાધ્ય જાણવી. જે એ ગ્રંથિ મર્મ સ્થાન પર થઈ હોય અને હાડકાં સુધી પહોંચી હોય, તો તે રાગી એકબે દિવસમાં મરણ પામે છે. જો મે સુધી પહોંચી હોય તે વખતે બચી જાય છે અને જે માંસ સુધી પહોંચી હોય તે તે રોગી સારો થાય છે.
બંદરોગ-શરીરના કેઈ પણ ભાગ ઉપર બગડેલે દોષ, માંસ અને લેહીને બગાડી પછી તે ગેળ, સ્થિર, મંદ, પીડાયુક્ત મેટી અને જેનાં મૂળ ઊંડાં ગયેલાં હોય એવી લાંબી મુદતે વધનારી તથા પાકનારી ગોળીઓ અંગઉપર ઊપસેલી ઉત્પન્ન કરે છે તેને અબુંદરોગ કહે છે. તે અબુદ વાયુથી, પિત્તથી, કફથી, રક્તથી, માંસથી અને મેદથી એ પ્રમાણે પ્રકારના થાય છે. તેનાં લક્ષણે ગ્રંથિરોગ જેવાં જણાય છે. અબુંદર અને ગ્રંથિમાં અમારા વિચાર પ્રમાણે એ ભેદ છે કે, પ્રથમ એક ગાંઠ દેખાય, તે વધે એટલે તેની નીચે બાજુમાં બીજી ગાંઠ દેખાય. એ પ્રમાણે ઉપર કહેલા છે પ્રકારના અબ્દની છ ગાંઠે, આબુના પહાડના શિખરની માફક એક એકની પાછળ દેખાય છે, તેને અબુંદરોગ કહે. આ રેગમાં કફનું તથા મેદનું પ્રાધાન્ય હોવાથી તે પાકને નથી. અને કદાચ પાકે છે અથવા ફાટે છે, તે તેમાંથી પરુ નહિ નીકળતાં રાતું તથા કાળું લેહી અને કાળા તથા ગંધાતા માંસના કટકા નીકળે છે. જેમ જેમ દિવસે જતા જાય તેમ તેમ અબુંદ પાકીને ધંતૂરાના ફૂલની માફક તેની ચામડીની કોર વળી જાય છે. અથવા બિડાયેલાં કરેણનાં ફૂલની માફક ચામડી અંદરથી વળી જાય છે અને તેમાં ભીતર કેતર પડતું જાય છે અને લેહી તથા સડેલું
For Private and Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિધિરિગ ૭૭
માંસ બહાર નીકળતું જાય છે. આખરે એ સડે હાડકાં સુધી પહેચે છે એટલે રોગી મરણ પામે છે. ઉપર કહેલા છ પ્રકારના અબુંદરેગનાં જુદાં જુદાં લક્ષણે માધવનિદાનમાંથી જોઈ લેવાં.
વિધિરાગ:-અત્યંત વૃદ્ધિ પામેલા તથા હાડકાંને આશ્રય કરીને રહેલા વાતાદિ દે ત્વચા, લેહી, માંસ અને મેદને બગાડી, ધીમે ધીમે ભયંકર સેજો ઉત્પન્ન કરે છે અને આ સજાનું મૂળ હાડકાં સુધી પહોંચેલું હોય છે. આ સેજે ઘણે તીવ્ર પીડાકારક થાય છે. આ વિદ્રધિરોગ વાયુ, પિત્ત, કફ, સન્નિપાત, ક્ષત અને રક્ત મળી છ પ્રકારના થાય છે. એ વિદ્રધિના છયે પ્રકારના દે પ્રમાણે તેનાં લક્ષણે થાય છે. પરંતુ જેમ ક્ષયરોગમાં લેમપ્રતિલેમની રીતે તેના ઘણા ભેદ છતાં બેજ ભેદ પાડી શકાય છે; તેમ આ વિદ્રધિરોગમાં આંતરવિદ્રધિ અને બહિરવિદ્રધિ એવા બે ભેદ પાડી શકાય છે. આંતરવિદ્રધિનું લક્ષણ એવું છે કે, તેની શરૂ આત હાડકાંની પાસેથી થઈને સ્નાયુ, ચરબી, માંસ, લેહી અને છેલ્લે રસને બગાડી ઉપર આવે છે અને બહિરવિધિ લેહીમાંથી ઉત્પન્ન થઈ કેઈવાર ચિકિત્સકની ભૂખતાને લીધે માંસમાં, મેદમાં અને છેલ્લે હાડકાંમાં પહોંચે છે, એ વિદ્રધિ રોગનાં જુદાં જુદાં લક્ષણે જાણવા ઈચ્છનારે માધવનિદાનમાંથી જાણું લેવાં.
જે વિધિ હાડકાંમાંથી આવે છે તે ઘણું કરીને અસાધ્ય નીવડે છે. તેમ બહિરવિદ્રધિ જેમ જેમ ઉપરથી નીચે જાય છે, તેમ તેમ અસાધ્ય થાય છે. જો કે ગંડમાળા અપચિ, ગ્રંથિ અબુંદ અને વિદ્રધિ એ બધા એક વંશમાંથી ઉત્પન્ન થયેલા પિત્રાઈઓ જેવા છે; અને ઘણું કરીને તમામ વ્યાધિની ચિકિત્સા પણ એકસરખી રીતે કરવામાં આવે છે, તે પણ ગલગંડથી માંડીને વિદ્રધિ સુધીના વ્યાધિઓ ઉત્તરોત્તર વધવામાં ઉતાવળિયા, પાકવામાં મેડા અને પ્રાણ લેવામાં તાકીદ કરનારા હેય છે. તેમાં
For Private and Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે વિધિને તથા ગલગંડને બહ સાચવવા પડે છે. એકંદરે જતાં જે ગાંઠને રેગી પિતાની આંખે જોઈ શક્તા નથી, તે ઘણું કરીને સારી થતી નથી. ગલગંડથી અબુંદ સુધીના રોગોમાં જે ગાંઠે થાય છે, તેના ઉપર શેક-બફારા નહિ કરતાં માત્ર મલમપટ્ટા કરવાથી ફાયદો થાય છે, પણ વિધિમાં મલમપટ્ટા કારગત થતા નથી. તમામ જાતની ગાંઠે જે કષ્ટસાધ્ય કે અસાધ્ય ગણાય છે, તે તમામની મૂળ ઉત્પત્તિ પ્રમેહમાંથી અથવા ટાંકી (સિફિલિસ), માંથી ઘણું કરીને થયેલી હોય છે. આ પ્રમેહ અથવા ટાંકીને રોગ માબાપ તરફથી જેમ જેમ ઘણું પિઢીથી ઊતરતે આવ્યા હેય, તેમ તેમ વધારે અસાધ્ય થતો જાય છે. એટલા માટે ગલગંડથી માંડીને અબુદ સુધીને રેગીને હાથમાં લેતાં પહેલાં ચેખી શરત કરવી કે, એક જાતની ગોળી બાર માસ સુધી ખાવી પડશે અને એક જ જાતના મલમલની પટ્ટી બાર માસ સુધી લગાડવી પડશે. અને તે રોગીને હિંગ, ચણા અથવા ચણાના પદાર્થો, ખાંડ અને આદુની પરેજી પળાવવી પડશે. એવી શરત કર્યા પછી જે પ્રમેહમાંથી વાર મળી ગાંઠ થઈ હોય તે તેને “ચંદ્રપ્રભા ગુટિકા ” ની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. અને જે વારસામાં ટાકીના રોગથી અથવા પિતે ઉપજાવેલી ટાંકીમાંથી ગાંઠ થઈ હોય, તે પચ્યાગૂગળ, કિશોર ગૂગળ અથવા અમૃતાદિ ગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવી. - તડકાનો મલમ -પા તેલા ૩, ગંધક તેલા ૩, શેરી લેબાન તેલા ૩, ગુજજર તેલા ૩, ગૂગળ તેલા ૩, કેડિયે લેબાન તેલા ૩ અને દેશી કપૂર તેલા ૧૮ લઈ પ્રથમ પારા ગંધકની કાજળી કરવી. બાકીનાં વસાણાં જુદાં જુદાં વાટવાં. પછી કપૂરને ખરલમાં નાખી તે ખરલને ચિત્ર-વૈશાખના સખ્ત તાપમાં
For Private and Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- • - ગન ખાધના કરવા
ગલગંડ, ગંડમાળે પ્રણિીનમાર્ણ અને વિધિગ ૭૯૯ તડકે મૂક અને કપૂરને વાટવાનું શરૂ કરવું. થોડી વારે શેરીલેબાન નાખો અને ઘુંટવું. શેરી લબાન તેમાં મળી જાય તે પછી ગુજજર, તે પછી ગૂગળ, તે પછી લેબાન અને છેલ્લે પારાગંધકની કાજળી મેળવીને ખૂબ ઘૂંટવું. વાટતાં વાટતાં મલમ જે નરમ થાય ત્યારે તેને રાખી મૂકો. એ મલમથી ગાંઠે પીગળે છે, પાકે છે અને પાકેલી હોય તે રુઝાય છે તથા નાસૂર પણ સારા થાય છે.
મૅરથથાને મલમ –બે તોલા કાળે મલમ લઈ તેને પીગળાવ. પછી તેમાં મોરથુ તોલે , સેમલ તેલે , સં. ચોરો તે લે છે અને કળીચૂનો તોલ થા, વાટીને મેળવો. તે મલમને એક ડબ્બીમાં રાખી મૂકવે. જ્યારે કોઈ દરદ પાકીને તૈયાર થયું હોય ત્યારે આ મલમનું એક ટપકું જ્યાં દરદનું મેં જણાતું હોય ત્યાં આગળ કરી તેના ઉપર ચાલું મલમની પટ્ટી મારવી, એટલે ત્યાંથી તે દરદ ફૂટી જશે તેથી નસ્તર મારવાની જરૂર પડશે નહિ.
દરદને રડવાને લેપર-બાજરીને લેટ તેલા ૨, પાપડિયો સંચોર તોલે , મીઠું તેલે છે અને હળદર તો વા એને લેટ સાથે મેળવી પાણીમાં કઢી જેવું પાતળું કરી, તાપ પર ખદખદાવતાં ઘેંસ જેવું જાડું થાય એટલે જરા ગરમ ગરમ, દરદ ઉપર ચોપડવાથી કલાક અર્ધા કલાકમાં દરદને ફાડી નાખે છે.
ગલગંડ આદિ તમામ ગાંઠો ઉપર બેરજાના મલમની અથવા સાદા મલમની અથવા તડકાના મલમની પટ્ટી મારવી. અને જે ગાંઠ પાકીને ફૂટી જાય તેમાં રેષા કે બત્તી મૂકવી નહિ; પણ જે મલમથી ગાંઠ પાકીને ફૂટી હાય તેજ મલમ તેના ઉપર ચાલુ રાખો, એટલે તેનું નાસૂર બનશે નહિ પણ તેમને કાચો ભાગ બધા નીકળી જશે
For Private and Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અને ગાંઠ રુઝાઈ જશે. રોગીને તમામ પાકતી, સડતી ને પરુ વહે તી અથવા શરૂઆતમાં થતી ગાંઠમાં જે પરેજી લખેલી છે, તેમાં જે તે રોગી હિંગ ખાશે તે ગાંઠ મસઈ જશે એટલે કઠણ થઈ જશે. જે દરદમાંથી પરુ વહેતું હશે તે તે દરદના મુખ ઉપર ચણા જેવડી ગાંઠ બંધાઈ જશે, તે વખતે દરદ સારું થાય તે પણ પેલી બંધાયેલી ગાંઠરૂપી ગોળી મટતી નથી. જે ચણા ખાવામાં આવશે તે ગાંઠની અંદરનું માંસ ફૂલશે. જે આદુ ખાધામાં આવશે તે ગાંઠ સડી જશે અને તેની અંદરથી પુષ્કળ દુગધ નીકળશે. જે ખાંડ ખાધામાં આવશે તે દરદમાં રસી થશે અને તે દરદ પાક્યા પછી ઋાવવું મુશ્કેલ થઈ પડશે. - જ્યારે કોઈ રેગીને વિદ્રધિ થતી દેખાય ત્યારે ભૂલેચૂકે પણ તેને ઉપર જળે લગાડવી નહિ, અથવા તેની ઉપર ખેંચાય તેવા લેપ તથા કોઈ પણ જાતના મલમની પટ્ટી મારવી નહિ. અથવા કઈ પણ સંજોગોમાં તેને નસ્તરથી ચિરાવવી નહિ. પણ જ્યારે બહિરવિદ્રધિનું સ્વરૂપ જણાય, ત્યારે તેના ઉપર ગુલેઅરમાની ગુલાબજળમાં મેળવી ઉપરાછાપરી એવી રીતે પડવી કે, તે સુકાય નહિ તેમ તેના પિપડા પણ બાઝે નહિ. આ પ્રયોગની સાથે તેને પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપતા જવી. એ ગોળી ખાવાથી વિધિ અંદરના ભાગમાં ઊતરી જશે નહિ, કારણ કે જે વિધિ અંદરના ભાગમાં ઊતરી ગઈ, તે તેજ ક્ષણે રેગીનું મરણ થાય છે. એટલા માટે ગેળી ખવડાવવી અને ગુલેઅરમાની તથા ગુલાબજળ ચેપડ્યાજ કરવું. એ ગુલેઅરમાની ને ગુલાબજળ ચોપડવાથી વિદ્રધિની આસપાસને સેજે વેરાઈ જાય છે અને વિદ્રધિની ગાંઠ, ઉપર તરી આવી એની મેળે ફૂટી જાય છે. આમ તે ફૂટી ગયા પછી પણ એજ ચેપડ્યા કરવાથી અંદરનું તમામ પર નીકળી જઈ એની મેળે રુઝાઈ જાય
For Private and Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિકધિરગ ૮૦૧
-
ક
.
છે; પણ આવી વિદ્રધિ ઉપર મલમની પટી તો મારવી જ નહિ. જે આંતરવિધિ હોય તો તેના ઉપર કાળિયા સરસનાં પાતરાં, વિલાયતી આમલીનાં પાતરાં, કંબઈનાં પાતર અથવા ગુલરનાં પાતરાં લાવીને તેમાં જરા મીઠું નાખી ખાંડીને, થોડુંક પાણી છાંટી તે પાતરાં ગરમ કરી તેની પોટલી બાંધી એક કલાક શેક કરી, પછી તેજ પાતરાંને પાટો વિદ્રધિ પર બાંધી દે. દિવસને બાંધે પાટે રાતના છેડી નાખી, તાજે પાલ લઈ, ખાંડી ઉપર પ્રમાણે એક કલાક શેક કરી પાછા પાટા બાંધી દે ને સવારે છેડી પાછો શેક શરૂ કરે. આવી રીતે આ શેક કરવાથી અને પાટા બાંધવાથી ગમે તેવા મર્મસ્થાન ઉપર વિદ્રધિ થઈ હશે, તે પણ તે નીચે નહિ ઊતરતાં બેત્રણ દિવસમાં ઉપર તરી આવશે અને તેની વેદના નરમ પડી જશે. જ્યારે વિદ્રધિ ઉપર તરી આવે અને રોગીથી શેક ખમાય નહિ, ત્યારે કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી દ્રાક્ષને ખૂબ ઝીણ વાટી તેની પટ્ટી બનાવી, તે પટ્ટી ઉપર કંકુ ભભરાવી પટ્ટી મારવી. એટલે બાકીની વિદ્રબિહારતરી આવશે અને એની મેળે ફૂટી જશે. ફૂટી ગયા પછી પણ દ્રાક્ષની પટ્ટી ચાલુ રાખવાથી તમામ જખમ, પુરાઈ જશે અને દરદ જરા પણ દેખાશે નહિ. તેવી અવસ્થામાં જે જખમ બાકી રહે તે સાદા મલમની પટ્ટી મારવાથી રુઝાઈ જશે. આંતરવિદ્રધિના રોગીને દિવેલાનાં મૂળ તેલા બે લઈ અર્ધા શેર પાણીમાં ઉકાળી, ચાર તેલા પાણી બાકી રહે ત્યારે દિવસમાં ત્રણ વખત, દરેક વખતે ઉકાળી, ચાર તોલા પાણી સાથે બબ્બે ગોળી પધ્યાગૂગળની આપવાથી વિધિ ઘણી ઝડપથી ઉપર તરી આવે છે. એ પ્રમાણે જુદાં જુદાં નામથી ઓળખાતી ગાંઠે, પછી તે પાકે તેવી હેય અથવા નહિ પાકે તેવી હોય, તે પણ તેના ઈલાજ કરવાની જે વૈદ્યને ઈચ્છા હોય અને જેને મલમપટ્ટા, લેપ, બફારાને ધધ કરી રોગીને સારા કરવાની ઈચ્છા હેય, તેણે અમારું બના આ. ૨૬
For Private and Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
--
---
વેલું “ત્વકદોષનિરૂપણ” નામનું પુસ્તક વાંચવું. તેમાં તમામ વનસ્પતિઓનાં પાતરાં, છાલ, મૂળના લેપ, શેક, બફારા અને મલમપટ્ટાથીજ મોટાં મોટાં ભયંકર દર મટાડવાની ચિકિત્સા વિગતવાર લખવામાં આવેલી છે, તેમાં કોઈ પણ જાતની શસ્ત્રક્રિયા કરવાની જરૂર પડતી નથી. गलगंड, गंडमाळ, ग्रंथि, अर्बुद अने विद्रधि
रोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત ૧. લેપર-આમળાં, સુખડ તથા રતાંજળી એ ત્રણે વસ્તુને ગુલાબજળમાં સરખે ભાગે ઘસીને તેમાં થોડે ભાગે ગુલેઅરમાની નાખી ચોપડવાથી ગલગંડ મટે છે.
૨. ચેલાઈની ભાજીને રસ કાઢી તેમાં મુલતાની માટી મેળવી ગરમ કરી ચોપડવાથી ગલગંડ મટે છે.
૩. મરીકંથારનું મૂળ, રતાંજળી અને લેધર સમભાગે ઘસી તેમાં થોડી રસવંતી નાખી ચોપડવાથી ગલગંડ મટે છે.
૪. પહાડમૂળ તાજુ લાવી તેને રસ કાઢી, તે રસમાં દારૂહળદર ઘસી ચોપડવાથી ગંડમાળ મટી જાય છે. જે પહાડમૂળ તાજું ન મળે તે તેના ઉકાળામાં દારૂહળદર ઘસીને ચોપડવી.
૫. નાઈકંદ નામને સફેદ રંગનો એક કંદ થાય છે, તેને ભાંગે ત્યારે અંદરથી પીળે નીકળે છે, તે લાવી તેને રસ તથા સોનાગે ચોપડવાથી ગંડમાળ વેરાઈ જાય છે.
૬. જે ગંડમાળ પાકી હોય તો ડુકકરની ચરબી તેલા ૮ અને સિંદૂર તેલા ૨, મેળવીને ધીમા તાપે પકાવવું. એકરસ થાય
For Private and Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિદ્રધિંગ ૮૦૩
એટલે દરરોજ ગંડમાળ ઉપર એ મલમની પટ્ટી મારવાથી પાકેલી ગંડમાળ રુઝાઈ જાય છે.
૭. કલાઈ સફેતાને ગુલાબજળમાં ઘૂંટી છાંયામાં સૂકવી, ડુક્કરની ચરબી સાથે મેળવીને, ઝીણા કપડા પર ચોપડીને પટ્ટી મારવાથી પાકેલી ગંડમાળ રુઝાઈ જાય છે.
૮. લેપટ–ગૂગળ તેલા જ, સેનાને તેલા ૨ અને સેમલ તેલ ૧ લઈ એને પાણીમાં ઘૂંટી મલમ જેવું થાય, ત્યારે ગાંઠ ઉપર જાડો લેપ કરી ઉપર કપડું મૂકવું. જે ગાંઠ વેરાવાની હશે તો વેરાશે, નહિ તે પાકીને ફૂટી જશે. આ લેપથી પ્લેગની ગાંઠે તથા બદની ગાંઠે પણ સારી થાય છે.
૨-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ૧, કાચબાના બરડાની કોરેડ ઘસીને ચોપડવાથી કઠમાળ, મટી જાય છે.
૨. આકડાના દૂધમાં કાથો તથા રેવંચીને શીરો ઘસીને ગાંઠ ઉપર દિવસમાં બે વાર લેપ કરવો. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી ગમે તે જાતની ગાંઠ નરમ પડી જાય છે.
૩-વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી–પાટણ પાનમાં ખાવાને કળીચૂને તેલે છે તથા ખડી તેલે એ બન્ને પાણી સાથે મેળવી લેપ કર; જેથી શરૂઆતની ગાંઠ બેસી જશે અને બેસી નહિ જાય તે પાકીને નીકળી જશે. જે દવા ચેપડવાથી અગન બળતી જણાય તે ખડી બરાબર વજને મેળવીને લેપ કરે. આ લેપથી ખાસ કરીને રળી પાકીને નીકળી જાય છે. ફૂટ્યા પછી કાળા મલમની પટ્ટી મારવી કે જેથી રુઝાઈ જશે.
ક-વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત ધળી ગેકણ જેને આપણે ગરણું અથવા ગાયના ફૂલને
For Private and Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
,
,
,
,
,
,
,
નામે ઓળખીએ છીએ તેનાં મૂળ, ઇંદ્રવર્ણની જડ, મરી કંથારનું મૂળ, વજ, દેવદાર તથા સોફટાનું મૂળ, એ સત્ર ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું અને તે ચૂર્ણને મુલતાની માટી અથવા ગુલેઅરમાની, અને ગુલાબજળ સાથે મેળવી તેનું ચંદન જેવું પ્રવાહી બનાવી, તેમાં ઉપલું તૈયાર ચૂર્ણ નાખી ચોપડવાથી થોડા દિવસમાં કંઠમાળની ગાંઠ ઓગળી જશે અને રસેળીને પણ ફાયદો કરશે.
પ-ડૉકટર ભાઈલાલ કપૂરચંદ શાહ-નાર
અત્રેના એક માણસને બરડે પાઠું થયેલું. તેને પ્રથમ અળસીને લેટ અને ઘઉંને લોટ સરખે ભાગે લઈ, તેમાં જરા મીઠું નાખી પિટીસ ઊની કરી દિવસમાં આઠદશ વાર બાંધી એટલે પાકી ગયું. ત્યાર બાદ ચીપિયાથી વચલો ડૂચો કાઢી નાખી તે પર સાદા મલમની પટ્ટી મારી, ચાર દિવસ સારવાર કર્યા પછી આઈડેફેમ ભભરાવીને તે ઉપર જાત્યાદિવ્રતનું પહેલ કરીને મૂક્યું. એવી રીતે કરવાથી ઘા પુરાઈ ગયે ને જમીન આવી ગઈ.
૬-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત ૧. કંઠમાળને ઉપાય-સિંદૂર ટાંક ૫, એલચી ટાંક ૫ તથા સાપની કાંચળી ટાંક ૫ લઈ એ સર્વને વાટી સાડીને રસમાં ઘંટી ચોપડવાથી કંઠમાળ સારી થાય છે.
૨, ચમત્કારિક મલમઃ-તમાકુને ખાર તેલે ૧, વંગણને ખાર તેલે ૧, ભેંયરીંગણને ખાર તલ ૧, આકડાને ખાર તેલ ૧, ધંતૂરાને ખાર તોલે ૧, યુરિયાને ખાર તેલ ૧, હળદરને ખાર તેલ ૧, મૂળાને ખાર તેલે ૧, મેગરીને ખાર તેલ ૧, ઝંઝેટાને ખાર તોલે ૧, કેળાંને ખાર તેલ ૧, અરડૂસાને ખાર તેલ ૧, ખાખરાને ખાર તોલો ૧, દિવેલીને ખારતે ૧, પપૈયાને ખાર તેલ ૧ અને આમલીને ખાર તેલે
For Private and Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલગંડ, ગંડમાળ, ગ્રંથિ, અબુંદ અને વિકધિરગ ૦૫
T
-
--
૧ લઈ એ સર્વને એકસે પાણએ ધોયેલા ઘીમાં મેળવી મલમ બનાવી પાઠા ઉપર, બદ ઉપર અથવા ગમે તેવા ફેલા કે બાબ લાઈ ઉપર પડીને ઉપરથી કપડું ચટાડવું અને ઉપરથી કાળા પથરાથી શેક કરવો. એથી ગમે તેવી ગાંઠ હશે તો પણ વેરાઈ જશે; જે ફૂટી જાય તે ત્યાર પછી આ મલમ લગાડે નહિ, પણ સાદે મલમ લગાડે, તેથી રુઝાઈ જશે.
સૂચના –ઉપરના જે ક્ષારો લખેલા છે તેને તેલ લઈને તેમાં ૧૭ તેલા અજમે, ૧૭ તેલા મરી, ૧૭ તેલા જીરું, ૧૭ તોલા સુંઠ, ૧૭ તલા હીમજીહરડે, ૧૭ તલા બહેડાં, ૧૭ તલા હરડાં તથા ૧૭ તેલ કેકમ, ખાંડીને ખારમાં મેળવીને સાત પુટ ખાટાં લીંબુના દેવા અને પહેલા મેઢાની કાચની શીશીમાં ભરી મૂકવું. તે કોલેરામાં છ આનીભાર વજને ઠંડા પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવું. બરોળને માટે, ગુલમને માટે, પેઢાના દુખાવા માટે, અનાહ અને આધમાન વાયુ માટે ગરમ પાણી સાથે આપવું. આથી આ બધા રોગ મટે છે.
ઉ–ડૉકટર દાદર ગોપાળ રણદીવે-સુરત ખાછ ગૂમડાં તથા બરોળ ઉપરા-તાંબાની થાળીમાં મેરથથુ શુદ્ધ તેલ ૧ મૂકી તેમાં પા તોલો બા સાથે ઘૂંટવાથી પારે દેખાશે નહિ. પછી કપરાનું તેલ શેર નાખી ઘૂંટવું. બરાબર એકરસ થાય ત્યારે અંદર ઠંડું પાણી નાખી ઘૂંટવું. એ પ્રમાણે એકસો આઠ પાણીએ જોઈ, તેમાં કપૂર તેલ ૧ નાખી મેળવી દેવું. તેમાં નજર પ્રમાણે બદાર, શંખજીરું તથા હીરાદ
ખણ નાખી લગાવવાથી ત્રણ દિવસમાં ગડગામડ મટે છે. આ મલમ બહુ ઉપયોગી છે.
ગૂમડું ફોડવા માટે - હળદરની રાખ તથા ચૂને એન્ન કરી લેપ કરવાથી નસ્તરની માફક ગમડાને કેચી નાખે છે.
For Private and Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२१-ऋण तथा नाडीव्रण
Sઇ છે
જ્યારે શરીરમાં રહેલ વ્યાનવાયુ અવ્યવસ્થિતપણે રસ, રક્ત, માંસ તથા મેદને વહન થવાની નસમાં અવ્યવસ્થા ઊભી કરી, ધાતુઓને વહેતી અટકાવી રેકી રાખે છે, ત્યારે તે ધાતુઓમાં ગ્રંથિ (ગેડ) ઉત્પન્ન કરે છે. તે ગોડ રસ અને રક્તગત હોય તે સાધારણ ઉપચારથી મટી જાય છે. પરંતુ તે વિકાર માં ગત અને થવા મેદગત હોય, તે તે ગેડની ચિકિત્સા કરતાં જરા ભૂલ થાય તે તેનું નાસૂર બની જાય છે, જેને આયુર્વેદ ત્રણ કહે છે. જ્યારે માંસગત કે મેદગત થયેલી ગ્રંથિ પિત્ત અથવા કફને આશ્રિત થાય છે, ત્યારે ધાતુઓને વહેવાવાળી ધમનિઓ, કંદરાઓ અથવા નમાં વિકારને લઈ જઈ, ઊંડાણ સુધી તે તે નસોને પકવે છે. એટલે પગના ઘૂંટણમાં દરદ હોય ત્યાંથી પરુ નીકળતું હોય તથા જાંઘના ભાગ ઉપર દાબીએ તે ઘૂંટણ આગળથી પરુ નીકળતું હોય તેને નાડીત્રણ કહે છે. તે ત્રણે વાતપ્રધાન,પિત્તપ્રધાન,કફપ્રધાન, ત્રિદોષપ્રધાન, રક્તપ્રધાન અને આગંતુક એમ છ પ્રકારના ગણાય છે. જે ત્રણ વાયુપ્રધાન હોય છે, તે થોડે પાકે છે અને થોડે કાચે રહે છે. જે ત્રણ પિત્તપ્રધાન હોય છે તે જલદી પાકી જાય છે. જે ત્રણ કફપ્રધાન હોય છે તેને પાકતાં ઘણી વાર લાગે છે. જે ત્રણે રક્તપ્રધાન હોય છે અથવા આગંતુક એટલે વાગવા–વધાવાથી થયેલ હોય છે તે ઘણે જલદી પાકી જાય છે. વાતપ્રધાન ત્રણમાં થી લેહી અને પરુ થોડું થોડું વહે છે. પિત્તપ્રધાનમાંથી પાતળું પર વહે છે અથવા એકલું ચળાવણું લેહી વહે છે. કફપ્રધાન ત્રણમાંથી ધોળું, ચીકણું પવહે છે, તેમ રક્તપ્રધાન, આગંતુક અને ત્રિદેષ ત્રણેમાં પણ જે જે દેષને મેળાપ થયેલ હોય છે, તે તે
For Private and Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિણ તથા નાડીત્રણ
રાના લક્ષણાવાળી વેદના થઈને પરુ નીકળે છે. જે ત્રણ અપકવ હોય છે તે તેના ઉપર હાથ મૂકતાં તે ગરમ લાગે છે, જે કઠણુ હોય છે, ચામડીને રંગ બદલાતું નથી અને તેમાં સણકા મારે છે; પણ વણે પાકી ચૂક્યો હોય તો તેમાં અગ્નિમાં બફાયા જેવી બળતરા થાય છે અને કીડીઓના ડંખ પ્રમાણે તનખ ઊઠે છે તથા જાણે તેને શસ્ત્રથી ચીયું હેય, લાકડીથી માર્યું હોય, હાથથી દાબીને ચગદી નાખ્યું હોય, એવી અસદા તીવ્ર વેદના ક્યારેક થાય છે અને ચામડીને રંગ બદલાય છે. ત્રણ પાકતાંગીને તાવ, તૃષા અને અરુચિના ઉપદ્રવ ભોગવવા પડે છે. પણ ત્રણ સંપૂર્ણ પાકી ચૂક્યો હોય તે વેદના શાંત થાય છે, જે રાતા રંગનો થઈ
ડે ઊતરે છે, ચામડી ઉપર કરચલી પડે છે, અંદરના ભાગમાં ચળ આવે છે, આસપાસને સેજે દાબતાં તેમાં ખાડા પડે છે, તે જાણવું કે આ ત્રણ પાકી ચૂક્યા છે. ત્રણમાં વાયુ વિના સણકા થતા નથી, પિત્ત વિના બળતરા થતી નથી અને કફ વિના પ. થતું નથી. મતલબ કે, ત્રણે દોષ એકઠા થઈને દરેક સજાને પકાવે છે. કેટલાક આચાર્યોને એ મત છે કે, ત્રણમાં પરુ તૈયાર થયું છે, તેથી તે ત્રણને ચીરીને પરું કાઢી નાખવું જોઈએ. જો તેમ કરવામાં નહિ આવે તે તે પરુ માંસ, નસ અને સ્નાયુઓને બગાડશે. આ બાબતમાં અમારો અનુભવ એ છે કે, રક્તમાં, માંસમાં મેદમાં કે હાડકામાં ગમે ત્યાં ત્રણ થવા લાયક સોજાનું સ્થાન હોય, પરંતુ તેમાં પરુ થયું એટલે અગ્નિતત્વની ઉત્પત્તિ થઈ ચૂકી. અને અગ્નિતત્વની હંમેશાં ઊર્ધ્વગતિ હેવાથી, તે ત્રણના નીચલા ભાગને તથા બાજુ પરના ભાગને બગાડતું નથી, પરંતુ માત્રા ઉપરના ભાગને બગાડીને ૫ને બહાર કાઢી નાખે છે. આ સિદ્ધાંત હોવાથી વ્રણમાં થોડું પણ પરુ થયું હોય તેને ચીરીને કાઢી નાખ વાની પ્રથા જે ચાલુ થયેલી છે, તેમાં ત્રણને ચીરીને પરુ કાઢી
For Private and Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૮
શ્રીઆચદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
- -
-
-
નાખ્યા પછી ઉપરથી શેક જારી રાખવો પડે છે અને પરુ ? રાખવું પડે છે. આથી વખતે ઘણુ કેસમાં નાસૂરો બની જાય છે અને જ્યાં નાસૂર નથી બનતાં ત્યાં ચામડીની ગાંઠ પડે છે. એટલે ચીરેલી જગ્યાને સાંધે કુદરતી ચામડી જે મળતું નથી, પરંતુ અંદર રહેલું પરુ બહાર નીકળવાની ગતિવાળા ગુણધર્મવાળું હેય. છે, તેથી તેને જેશ ચામડીની ઉપર આવવા માટે જે બળ કરે છે, બળને સહાયક થઈ પરુને ઉપર આવવાને મદદગાર થાય એવા પાલા તથા બફારા અથવા મલમથી ચિકિત્સા કરી હોય, તે ત્રણ એની મેળે પાકી, પિતે ત્યાંથી નીકળવાને માગ કર્યો હોય, ત્યાંથી નીકળી, અંદર કંઈ પણ વિકાર નહિ રહેતાં, જલદી રુઝાઈ જાય છે. ધારો કે એક ગ્રંથિ એટલે ગેડ જેની આસપાસ જે આવ્યું છે અને તે ઠેઠ મેદાનમાંથી આવે છે. હવે આપણે તે ગાંઠને ચીરી પરુને બહાર નીકળવાનો રસ્તો કરી આપીએ છીએ, પરંતુ ઉપરથી જતાં તેને અસલ માર્ગ સમજાતું નથી, તેથી પરુની ગતિવાળે માર્ગ બાજુ પર રહી જાય છે અને બીજી જગ્યાએ જ આપણે ચીરીએ છીએ. એટલે પરિણામ એવું આવે છે કે, જે માગે પરુ બહાર નીકળવાનો પ્રયત્ન કરતું હોય તેની પીડા સાથે ચીયા પછી તેમાં પરુ બની જે પીડા થાય છે, તે બેવડી પીડા રોગીને ભોગવવી પડે છે. કારણ કે શારીરિક ત્રણની પીડા સાથે આગંતુક ઘણની પીડા ભેગવવી પડે છે. એટલા માટે અમારી ભલામણ છે કે, જ્યાં સુધી ત્રણ બરાબર પાકે નહિ ત્યાં સુધી તેને ચીરવાની કેશિશ કરવી નહિ. પરંતુ એટલું કહેવું પડે છે કે, જે ત્રણ બરાબર પાક્યો હશે તે તે પિતાની મેળેજ ફૂટી જવાને, એટલે તેને ચીરવાની જરૂર પડતી નથી. આથી પણ વધીને માધવનિદાન તે એમ કહે છે કે, કાચું, પાકવાને તૈયાર થયેલું અને તદ્દન પાકેલું એવું ત્રણ અવસ્થાવાળું વણજે વૈદ્ય બારીકીથી ઓળખી શકે છે,
For Private and Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
૨૦૯
L
તેજ વૈદ્ય, નહિ તે તે જ્ઞાન વગરના બધા વધના વેષમાં ચાર સમજવા.” કાચા ત્રણને પાટુ' સમજી અજ્ઞાનથી જે વૈદ્ય ફાડે છે, અથવા પાકેલા ત્રણના ઓષધેાપચાર કરી તેને ન મટાડતાં, તેની ઉપેક્ષા કરે છે, તે વૈદ્ય “ અવિચારી ચાંડાળ જાણવા. ’
(4
આગંતુક ત્રણના ઘણા ભેદે છે પરંતુ તેને છ ભાગમાં વહે ચવામાં આવ્યા છે.(૧) છિન્ન, (૨) ભિન્ન, (૩) વિદ્ધ, (૪) ક્ષત, (૫) પિચ્ચિત અને (૬) ધૃષ્ટ-નામના ત્રણેા છે. તેનાં જુદાં જુદાં લક્ષણ્ણા તથા ચિકિત્સા માધવનિદાન અને ભાવપ્રકાશમાંથી જાણી લેવાં. તે કરતાં વિશેષ અનુભવ મેળવવા હાય તે। અમારું “ કોષ નિરૂપણ ’” નામનુ' પુસ્તક વાંચવુ'. જો કેઇ ગ્રંથિ પાકીને ફૂટી ગઈ હાય અને તેમાં ઊડુ` ઘારું પડવુ' હાય, છતાં દાહ થતા હોય તે ધાળા મલમ તેમાં ભરીને તેના ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે જખમ પુરાઇ આવી રુઝાઇ જાય છે. જો અગન ન અળતી હોય અને ખાડા પડયો હેાય તે તેમાં કાળિયા સરસનાં પાતરાંની અથવા લીમડાનાં પાતરાંની રાખાડીને તેલમાં કાલવીને ભરીને ઉપર સાદા મલમની પટ્ટી મારવાથી તે રુઝાઈ જાય છે.
લીમડાનું તેલઃ-લીમડાનાં પાતરાં દશ તેાલા લઈ તેને ઝીણાં ખાંડવાં. પછી તલનુ તેલ ચાળીશ તેાલા લઈ તેને પેણીમાં ગરમ કરવું, ગરમ થયા પછી લીમડાનાં પાતરાંના ભૂકા ચપટી ચપટી નાખતા જવા, અટલે તે ભજિયાંની પેઠે તળાઇને ભળી જશે. તમામ ખળી ગયા પછી તે તેલને કપડાથી ગાળી લઈ એક શીશીમાં ભરી મૂકવું. પછી જે ત્રણનું મુખ નાનુ હાય પણ પરુ આસપાસથી આવતું હાય અથવા નાડીત્રણ થયા હાય,તેા હાથેથી ખમાય એટલું દાખી તેમાંનુ' પરુ નીકળે એટલે કાઢી નાખવુ'. તેમાં એવી સંભાળ રાખવી કે દબાવતાં કેઈ ભાગ વધુ દુખાય નહિ.
For Private and Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જવાન
ના ના
કાકા
-
-
-
-
-
-
-
-
- - -
-
આટલી વાત તે ખૂબ યાદ રાખવી કે ત્રણની તપાસ કરતાં તે ત્રણને છિદ્રમાં સળી દાખલ કરી ત્રણ કેટલે ઊંડો ગળે છે અથવા તે ત્રણ કેટલે આડો ગયો છે, તેની તપાસ કોઈ પણ સંજોગોમાં કરવી નહિ, પણ જેટલે ત્રણ આડા અવળે ગયે હશે, ત્યાં દાબતાંજ તરતજ પરું વ્રણના છિદ્ર પર આવશે. એ ત્રણ હોય તે તે વ્રણમાં લીમડાના તેલની પિચકારી મારવી અને તેના ઉપર બેરજાના મલમની પટ્ટી મારવી. એ આડોઅવળો ગયેલે વ્રણ, જે માંસના રથાનમાં ન હોય એટલે હાથની હથેલીમાં હોય, આંગળીના સાંધામાં હોય, નખના સાંધામાં હોય અને તેમાં અત્યંત પીડા થતી હોય, આસપાસ સોજો પણ આવ્યો હોય તે તેને કોઈ પણ અવસ્થામાં કોઈ પણ જાતના મલમની પટ્ટી મારવી નહિ. પણ તે વણ ઉપર ધતૂરાનાં લીલાં પાતરાં વાટીને તેની લુગદી મૂકી પાટે બાંધો. એ પાતરથી જે દરદ મલમપટ્ટી કે શસ્ત્રક્રિયાથી એક મહિને મટે છે, તે આઠ દહાડામાં સારું થાય છે! કેટલીક વાર એવું બને છે કે, નાડીત્રણ છેક અંદરથી નહિ રુઝાતાં વચમાંથી રુઝાવા માંડે છે. જે તેમ જણાય તે તે વણની ઉપરની ચામડી ઉપર કાચા હિંગળકને ગાંગડે લઈ તેને પાણીમાં ઘસી, જ્યાંથી પરુ આવતું હોય ત્યાંથી માંડીને છેક ત્રણના છિદ્ર સુધી ચોપડે. તે ચોપડ્યા પછી લીમડાના તેલની પિચકારી મારી તેના છિદ્ર ઉપર એક પિસા જેવડી પટ્ટી મારી દેવી અને પછી બેરજાના મલમ ની પટ્ટી બનાવી જેટલી જગ્યામાં હિંગળાક ચેપડ્યો હોય તેટલી જગ્યા પર મારવી. બેરજાના મલમને એક એવો કાયદે છે કે, પટ્ટી માર્યા પછી તે મલમ, પટ્ટી ઉપર ફૂટી નીકળે છે. તે પછી તેના ઉપર જેટલાં કપડાં વળગાડો તે બધામાં પસરી રેગીની પથારીમાં પણ ચાટી જાય છે. તેટલા માટે પટ્ટીની ઉપર મલમ ' ફૂટી નીકળે કે તરત તેના ઉપર કેરે અથવા છાપેલે કઈ પણ
For Private and Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
..
.
ત્રણ તથા નાડીત્રણ
૮૧૧ જાતને સફેદ કાગળ લપેટી પાટે બાંધવે, એટલે કાગળની બહાર મલમ ફૂટી નીકળશે નહિ. એ પ્રમાણે કરવાથી ઊંડામાં ઊંડે અને ગમે તેટલે આડે ત્રણ હશે તે પણ પુરાઈ જશે, તેને ચીરવાની જરૂર પડશે નહિ. પણ જ્યાં સુધી ત્રણ પુરાઈને રુઝાઈ જાય ત્યાં સુધી અને તે પછી પણ એક કે બે મહિના સુધી પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ખવડાવવી, જેથી કઈ પણ જાતની ખેડખાંપણ વિના ત્રણ સારા થશે. ઘણી વાર કઈ માણસને શરીરના કોઈ પણ ભાગમાં લોખંડને ખીલ વાગવાથી તે જગ્યા પાકે છે, અથવા પડી જઈ માથું ફૂટવાથી જખમ પડે છે, અથવા શરીર પર વાગવાથી જખમ પડે છે. તે જખમમાં પાકીને પરું થયું કે તેમાં બાવળનાં લાકડાંને અથવા ખેરના લાકડાને બળ, વગર ધુમાડાના દેવતાને અંગાર લઈ તેને એરસિયા પર મૂકી ખૂબ ઝીણો વાટ. તે વાટેલ અને મેશ જે થયેલ ભૂકે છે તેમાં તલનું તેલ મેળવી, તે પાકતા જખમમાં ભરી દઈને ઉપર પાટો બાંધવે, જેથી ઘણું ઝડપથી તે જખમ રુઝાઈ જશે. કેટલીક વાર એવું બને છે કે, પગના તળિયામાં કે તેના મધ્ય ભાગમાં લેખંડને ખીલે કે ચૂંક, બાવળનો કાંટે કે લાકડાની ફાચર વાગવાથી તે જગ્યા પાકે છે અને તેમાં અસહ્યા બળતરા થાય છે. તેનું મેં હું નાનું રહી આસપાસની જગ્યા પાકવા માંડે છે; એટલે ઘણા ચિકિત્સકો, અંદર પ રહી જવાના ડરથી તેટલી ચામડી કાપે છે એટલે બે ચાર દિવસમાં બીજી ચામડી બગડે છે. એવી રીતે જેમ જેમ ચામડી કપાતી જાય છે તેમ તેમ આગળ દરદ વધતું જાય છે અને તે ત્રણ ભીતરથી પાકતી જાય છેઅને અસહ્ય વેદના થવાથી આખરે ઘૂંટીમાંથી પગ કાપી નાખી લાકડાને પગ બેસાડવાની ફરજ પડે છે. એટલા માટે ખીલ કે ચૂંક વગેરે વાગ્યું હોય અને તેમાં પાકની શરૂઆત થાય કે તરત દિવેલની નીચે
For Private and Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઠરેલો કચરે, ગોળ, મીઠું, હળદર અને માથાના વાળ એ સર્વને એકઠા કરી, લેખંડની કડછીમાં દેવતા ઉપર મૂકી, ખદખદાવવાં. તે પછી તેને કપડા ઉપર લઈ ગરમ ગરમ પેલા જખમ ઉપર ચપક દેવા. પછી ખમાય તેવું થાય એટલે તેને માટે બાંધો. આ પાટે દરરોજ બદલવાથી બે ચાર દિવસમાં ચામડીમાં જેટલી જગ્યામાં જે આવ્યું હશે, તેટલી જગ્યાની ચામડી ભીતરથી રુઝાઈ ઉપરથી મરી ગયેલી સફેદ બની જશે. પણ ભૂલેચૂકે તે ચામડીને કાતરી નાખવામાં આવશે, તે તેની નીચે રહેલી ગુલાબી કેમળ રંગની ચામડી પાકી જશે. એટલા માટે સફેદ ચામડી જ્યાં સુધી પિતાની મેળે નીકળી જાય નહિ ત્યાં સુધી તેને કાઢી નાખવી નહિ. પણ જે એ ચામડીના પડમાં પર કે પાણી ભરેલું જણાય છે તેને કાતરથી જરાક છિદ્ર પાડી આ પવું, પણ ચામડી ઉકેલવી કે કાતરવી નહિ, આ પાટાથી સેંકડો રોગી આવી ભયંકર મુશ્કેલીમાંથી બચી ગયા છે તેમ એની ઉપેક્ષા કરવાથી ઘણા લોકેને લાકડાને પગ ઘાલી ઠબક ઠબક ચાલતા જોયા છે. કેટલીક વાર ગામડાંના લેકેને ચોમાસાની મોસમમાં કાદવમાંથી બાવળના કેહેલા કાંટા વાગે છે, જે નીકળી શકતા નથી. તેથી વખતે પગ પાકે છે તો તે કાંટે એની મેળે નીકળી જાય છે. પણ પગ પાકે નહિ અને કાંટાને લીધે જમીન પર પગ મુકાય નહિ, એવું થયું હોય તે ઝંઝેટા (અઘેડા) નાં પાતરાં નંગ ત્રણ લઈને પાવલીભાર ગેળમાં મેળવીને ત્રણ દિવસ સુધી દિવસમાં એક વાર ખાવાં, એટલે પગમાં ભાંગી રહેલે સડેલ. કાંટે પીગળી જશે, અથવા અંદર ને અંદર એ મસાઈ જશે કે જાણે પગમાં કાંટે છેજ નહિ.
કેટલીક વાર એવું બને છે કે, કઈ ચીજ વાગવાથી સીધો ચીરે એટલે ઘા પડી જાય છે. તે વખતે કાળિયા સરસના ઝાડના
For Private and Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
૮૧૩
થડમાંથી એક ગજ માટી ખસેડી તેના મૂળ પરની છાલ પાચી રૂ જેવી નીકળશે, તેને ઝીણી વાટી વસ્ત્રગાળ કરી રાખવી. તે ભૂકા જખમમાં તુરત દાખી દેવાથી લેહી બંધ થઈ જાય છે અને તે એકજ પાર્ટ જખમને રુઝવી નાખે છે! કેટલીક વાર એવું બને છે કે પગની છેલ્લી આંગળીમાં કાંઈ વાગવાથી અથવા આંટણ પાકવાન થી તેમાં ભય'કર અગ્નિ ઉત્પન્ન થાય છે અને પગની પાટલી ઉપરથી તથા નીચેથી ઝપાટામધ પાકી જાય છે. તેવી અવસ્થામાં તકમ રિયાંને થાડા પાણીમાં પલાળી દાહવાળી જગ્યા ઉપર તેની લેપડી વળગાડી ઉપર ઝીણા કપડાના પાટા બાંધી, તે પાટાને પાણીથી ભીના ને ભીના રાખવાથી વધારે પાકતું અટકી ાય છે, કાચુ* પાકેલુ' તૈયાર થઇ પાકી જાય છે અને પાકેલુ' રુઝાઇ જાય છે તથા અગ્નિ શાંત થઈ જાય છે. કેટલીક વાર એવુ' બને છે કે, પગની પાટલી ઉપરની આડી નસમાં વાગવાથી અગ્નિ સાથે થાડા સાજો આવી તે અગ્નિ વધતા જાય છે અને તે સ્થાને જે જખમ પડે છે, તે પણ વધતા જાય છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ તે જખમ પહેાળાઇમાં અને ઊંડાણમાં ખૂબ વધતા જાય છે, તેને લેાકભાષામાં કહ્યો ત્રણ કહે છે. એવુ ડાય ત્યારે કહ્યો વણૅ નામનુ એક મેટું ઝાડ થાય છે, જેનાં પાતરાં ગૂંદી અને વડનાં પાતરાંને મળતાં થાય છે; તે પાતરાંના સ્વભાવ એવે છે કે, તે પાતરાંને વાટીને શરીરના સારા ભાગ ઉપર લૂગદી સૂકી હાય તા ત્યાં ફેલ્લા આગ સાથે તૈયાર થઈ જાય છે; પણ તે પાતરાંને વાટીને પેલા આગ મળતા અને ઝડપથી પાકી સડતા કાહ્યા ત્રણ ઉપર ભરવાથી તરત ઠંંડક વળી જાય છે અને એજ પાલાથી તે ત્રણ રુઝાઈ પણ જાય છે. કોઇ વાર એવું મને છે કે, પગની પાટલીની આડી નસમાં વાગવાથી અગન સાથે સા ઘૂંટણ સુધી આવી જાય છે અને એકદમ જેમ માણસ દાઝયુ' હાય
For Private and Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
તેમ ચામડી તરતજ સડી જાય છે. તેવી અવસ્થામાં ધળ મલમ પાતળા કપડા ઉપર ચોપડી દરદ ઉપર વળગાડ; એટલે પાંચદશ મિનિટમાં તે મલમ શેષાઈ જઈ કપડું કરું પડી જશે. પછી તરત બીજો એજ મલમ ચેપડી ફરી કપડું લઈ મલમ ચોપડી ઉપરાછાપરી પટ્ટી બદલતા જવી. જેમ જેમ પટ્ટી બદલાતી જશે તેમ તેમ ઠંડક વળતી જશે અને દરદ મટતું જશે. આ પ્રમા
ની ચિકિત્સા કરવામાં નહિ આવે, તે આખરે પગને કપાવ્યા સિવાય બીજો કોઈ પણ ઈલાજ નથી.
व्रण तथा नाडीव्रणना केटलाक उपायो
–ડૉક્ટર ભાઇલાલ કપૂરચંદ શાહ-નાર ૧. ગ્રંથિ-ત્રણ–પ્લેગની ગાંઠ-ગળ, ગૂગળ, કબૂતરની અઘાર અને કળીચૂને એ ચારે સમભાગે લઈ ગેળીઓ વાળી એક અથવા બે ગોળી પાણીમાં ઘસી ગાંઠ, વ્રણ તથા પ્લેગની ગાંઠ ઉપર પડવાથી ગમે તેવું સખત દરદ હશે તે પણ વેરાઈ જશે અથવા ફાટી જશે. ફાટી ગયા પછી નીચે લખેલા મલમની પટ્ટી મારવાની રુઝાઈ જશે.
૨. ગૂમડાને અકસીરમલમ-રાળ, મીણ અને તેલ ત્રણે સરખે વજને લઈ પ્રથમ મીણ અને તેલને ગરમ કરી, મીણ ઓગળી જાય ત્યારે રાળ નાખી થોડી વાર અગ્નિ પર રહેવા દઈ નીચે ઉતારી લેવું. પછી પાણી નાખી ફીણવું જેથી સરસ મલમ થશે. તે મલમની પટ્ટી મારવાથી ગાંઠે ફાટીને રુઝાય છે ભરનીંગળ વગેરે દરદ મટે છે અને દાઝેલી જગ્યાએ લગાવવાથી તે મટે છે.
ર–શાહ મણિલાલ ભીખાભાઈ–શંખલપુર ઘણુનાશક મલમ -સિંદૂર તેલે ૧, સોનાગેરુ તેલ ૧,
For Private and Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વણ તથા નાડીત્રણ
૮૧૫
મુરદાર શિંગતેલ ૧, મેરથુથુ તેલે ના, મીણ તોલે છે અને તલનું તેલ તેલા દ લઈ પ્રથમ તેલમાં મીણ નાખી થોડા અગ્નિ ઉપર ગરમ કરી મીણ ઓગળી જાય ત્યારે તેમાં સિંદૂર નાખવું અને ઘૂંટવું. બહુ ચીકણું થાય ત્યારે તેમાં બીજી વસ્તુઓ બારીક વાટી મેળવવી. આ મલમની પટ્ટી મારવાથી સર્વ પ્રકારના ત્રણ, ઘારાં વગેરે રુઝાઈ જાય છે. એક છોકરાને માથામાં લગભગ ઘણું ભાગમાં દુર્ગંધવાળાં ઘારાં પડ્યાં હતાં અને તેમાંથી પરુ નીકળતું હતું. આ મલમની પટ્ટી એક અઠવાડિયું મારવાથી તેને મટી ગયું હતું. આ મલમ ઘણું સારું કામ આપે છે.
–વિધ અંબારામ શંકરજી પંડયાવાગડ ૧. નાસૂર માટેઃ-ગધેડાનાં લીડાં અર્ધા તાજા તથા અર્ધા વાસી એક હાંડલામાં ભરી બાળવાં. તે હાંડલા ઉપર એક થાળી પાણી ભરીને મૂકવી. એ થાળીને જે મેશ લાગે તે લઈ તેમાં સમભાગે ગાયનું દૂધ મેળવી મર્દન કરી એકરસ થાય ત્યારે નાસૂર ઉપર ચોપડવું જેથી નાસૂર મટે છે.
૨. બકરાના ડાબા પગની નળીને બાળી ભરમ કરી, તે ભસ્મ, અડાયાંની ભસ્મ, કળીચૂને તથા કાશે એ સર્વનું ઘીમાં મિશ્રણ કરી નાસૂર ઉપર ચોપડવાથી મટી જાય છે.
૩. રાયણનાં બીને તેલમાં મલમ કરી ચોપડવાથી પણ નાસૂર મટે છે.
૪. સાજીખાર તથા સિંદૂર જળમાં મેળવી ચોપડવાથી નાસૂર મટે છે.
૪–વેદ્ય દેવજી આશુ સડેલાં ચાંદા ઉપર ત્રણ વરસનું જૂનું કળીચૂનાના પાણીનું પિતું રાખવાથી મટે છે.
For Private and Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ-ડૉકટર મગનલાલ વ્રજભૂષણદાસ–સુરત નાસૂર તથા હાડ ગંભીરનો મલમઃ-ચપટી મેથી લઈ તેમાં જરા ઘી મૂકી મેથીને બાળી નાખવી. પછી તેને ઘૂંટીને મલમ બનાવ. એ મલમ લગાડી ઉપર કાળા મલમની અથવા ગમના મલમની પટી મારવાથી નાસૂર પુરાઈ જશે અને રૂઝ આવશે. તેમજ વારેવારે ઊભળતું હશે તે પણ ફરી ઊભળશે નહિ અને જનમારાનું દુખ જશે.
૬-વિધ મનસુખલાલ લલુભાઈ-સુરત સરજાદિ મલમ -ભિલામાં ૧ શેર લઈ તેને નવટાંક તલના તેલમાં તળવાં. જ્યારે ભિલામાં ફૂલી જાય અને તેલ કાળું પડી જાય એટલે નીચે ઉતારી તેલ ગાળી લઈ લેવું. એ તેલ નવટાંક, મીણ ચાર પસાભાર અને રાળ ચાર પૈસાભાર વાટી વસ્ત્રગાળ કરી દેવતા ઉપર મૂકી, એકરસ કરી ઉતારી ઠંડું થયે પટી બનાવી મારવાથી ભગંદર, વણ વગેરેને મટાડે છે. ૭-વૈદ્ય રવિકાન્ત અને શાંતિકાન ઉદાણું–બાલંભા
વ્રણશોથહર લેપ:-(પાઠ શારંગધર સંહિતાને પણ ફેરફાર સહિત) બિજેરાનું મૂળ, છડી, દેવદાર, સૂંઠ, રાસ્ના, અરણીનું મૂળ, અસંઘ મૂળ તથા નવસાર એ સર્વ સમાન ભાગે પાણીમાં વાટી જાડો લેપ કરી દિવસમાં બે વખત ચોપડે. આ લેપથી કેઈ પણ જાતને સોજો મટી જાય છે.
૮-વૈદ્ય કનૈયાલાલ પુરાણુતાલ (માળવા) રૂઝને મલમ-સંદેસરાના ઝાડના પાલાને લાવી વાટી તેમાં શંખજીરું ચપુ વડે કાતરીને મેળવી, જખમ ઉપર મૂકવાથી નાસૂર વગેરે નહિ રુઝાય તેવા જખમને જલદીથી રૂઝ લાવે છે.
For Private and Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રણ તથા નાડીત્રણ
',
૯-વૈધ પુરુષાત્તમદાસ બહેચરદાસ યાજ્ઞિક-કાલાલ અનુભવી મલમઃ-પારા, ગ ́ધક, એાદાર શિ'ગ, સિદૂર ક’પીલેા, ફુલાવેલું મેરથથુ, સફેદ કાથા, પાષાણભેદ, હિં’ગળેાક ને રસકપૂર એ સર્વ સમભાગે લઇ પ્રથમ પારાગ ધકની કાજળી કરી, તેમાં એક પછી એક ચીજ નાખતાં જવું અને છૂટતા જવું, ખરાઅર વટાઈ રહે ત્યારે તે સને વજનથી ચારગણું જૂનું ઘી અને અધે ભાગે મીણ લઈ, એક લેાઢાની કડાઈ અંગારા પર મૂકી, તેમાં ઘી તથા મીણુ નાખી પીગળાવી એકત્ર કરી, તૈયાર કરેલા ભૂકા થોડા થોડા નાખતા જવુ' અને હલાવતા જવુ'. બધા ભૂકા મેળ વાઇ રહે ત્યારે નીચે ઉતારી ઠંડા પડવા દઈ પટી મનાવી મારવાથી નાસૂર, સર્વ પ્રકારના ત્રણ, નાડીત્રણ, ભરની ગળ, ગૂમડાં, ચાંદી, ખીલ વગેરેને તુરતજ રૂઝવે છે. અનુભવસિદ્ધ છે. ૧૦-વૈદ્ય મણિશ’કર નરભેરામ–ઘળાં
For Private and Personal Use Only
૮૧૭
પેઢાંપાડાંના ઉપાયઃ-નાઇકદ (જેને મરચી વેલે પણ કહે છે) જ’ગલમાં થાય છે. તેના વેલા ઘિલેાડીના જેવડા તથા પાતરાં પણ તેના જેવાંજ થાય છે. પરંતુ ઘિલેાડીનાં પાતરાં કરતાં સહેજ કરકરાં અને ફૂલ ઘિલેાડીનાં જેવાં તથા ફળ મરચાં જેવાં થાય છે. એનાં પાન ચેાળી શરીરના કોઇ પણ ભાગ પર લગાડવામાં આવે તા ફાલ્લા થાય છે. એના કદને પાણીમાં ઘસી ત્રણ પૈસાભાર પાણી કરી તેમાં જરા ગોળ નાખી પીવાથી સખ્તમાં સખ્ત પાડું' મટી જાય છે. એક દિવસમાં ત્રણ વખત પાવું. ગુણ:-ઉષ્ણુ, વાતહેર, વમન કરાવનાર, દરત સાફ લાવનાર અને શેાષા છે. એ ક’દના ઘસારા કરી મીઠું' નાખી ગરમ કરી પાઠા ઉપર ચાપડવું, પરેજી:-તેલ, દૂધ તથા ઘી ત્રણ દિવસ સુધી આપવાં નહિ. ખારાકમાં ઘઉંની થલી ગોળ નાખી બાફી ઢાળના ઓસામણ સાથે કદી એ
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- - -
- -
- -
-
-
૮૧૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ખાવું. આથી ગમે તેવું ભયંકર પાડું હશે તે પણ મટી જશે. એ અનુભવસિદ્ધ છે.
૧૧-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા ઘાને મલમ-ચંબેલીનાં પાન શેર , લીમડાનાં પાન શેર બ, કાચકીનાં પાન શેર ના અને કોઠીનાં પાન શેર મા લઈ આ ચાર જાતનાં પાંદડાંને રસ કાઢી તૈયાર કરવું. પછી પટોળ, ગરમાળે, દારુહળદર, હળદર, કડુ, કમળકાકડી, હરડેછાલ, લેધર, તજ, મશ્નથુ અને જેઠીમધ એ દરેક એકેક તેલ તથા મીણશેર ૦) મહુડાં શેર ૦) તથા મજીઠશેર ૦) લઈ મીણ સિવાયની બધી વસ્તુઓ છુંદી નાખી દશ શેર પાણીમાં ઉકાળી પાણી ૧ શેર અવશેષ રાખી ગાળી, પેલા ચાર જાતના રસ કાઢેલા હોય તેમાં નાખી, તલનું તેલ શેર ૧ નાખી ચૂલે ચડાવવું.
જ્યારે ફક્ત તેલ બાકી રહે અને પાણી બળી જાય ત્યારે નીચે ઉતારી તેલ નિતારી લઈ તે તેલમાં મીણ નાખવું.તે ઓગળી જાય એટલે શીશીમાં ભરી રાખવું. આ મલમ કપડા ઉપર પડી પટી, મારવાથી ગમે તે ઘા રુઝાઈ જાય છે.
૧૨-ડોક્ટર ચંદુલાલ મુકુંદરાય --પટિણ શરીરના કોઈપણ ભાગમાં ચાંદી પડી ગઈ હોય અને તે સડી ગયેલી હોય, તે બાવળ તથા બેરડીની છાલના કવાથથી ધોઈ, ઉપર થી પડી દારૂડીનાં મૂળની છાલ વાટી તેને લેપ કરવાથી તરત જ આરામ થાય છે.
૧૩-ડૉકટર દામોદર ગોપાળ રણદીવે-સુરત વણ ઉપર રામેઠાનું લાકડું ઘસી ચોપડવાથી મટે છે.
For Private and Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨-મર, રોજ, ફત્ત, विसर्प तथा विस्फोटक 1. ભગંદર -મળદ્વારની ઉપર અને અંડકોષની નીચે જે જાડી નસ છે, તે નસના મધ્યભાગમાં એકલી મગના દાણા જેવડી થાય છે અને તેની નીચે સેપારી જેવડી ગાંઠ અત્યંત વેદનાવાળી હોય છે. ગાંઠ પાકીને ફૂટે છે છતાં રુઝાતી નથી, બલ્ક તેનું નાસૂર બની જાય છે. તેને ભગંદર રોગ કહે છે. એ ભગંદર જુદી જુદી રીતે પાકવાથી પાંચ પ્રકારના થાય છે. ભગંદર રોગ ઉત્પન્ન થવાનું કારણ માધવનિદાને લખ્યું નથી, પરંતુ અનુભવથી સિદ્ધ થયું છે કે, જે રેગીને પ્રમેહને રેગ થયે હેય તે પ્રમેહને પિચકારીની દવાથી સારે કરવામાં આવ્યો હોય અથવા તે પ્રમેહની ઉપેક્ષા કરવામાં આવી હોય અથવા કેટલાક લેકે ના વિચાર પ્રમાણે પ્રમેહ થયા પછી ભાંગનું પાણી અથવા ઈન્દ્રિય–જુલાબનાં ઓસડ પેટપૂરતાં પીધા પછી પેશાબની હાજતને રોકી રાખી જેથી પેશાબ કરવાથી પરમિયે એકદમ મટી જાય છે. વળી બીજા કેટલાક ના વિચાર એવા છે કે, પ્રમેહ થયા પછી પુષ્કળ સ્ત્રી સમાગમ કરવાથી પ્રમેહ મટી જાય છે, અને વળી એવું પણ જોવામાં આવે છે કે, પ્રમેહના રેગીને મૈથુનની ઇચ્છા પ્રબળ હોય છે તેથી એવાં કારણેને લઈને પરુની ગતિને અપાનવાયુ ઉલટાવીને અંડકેષની નીચેની નસમાં રેકે છે. તે નસમાં વહેતા રક્ત સાથે મળીને તેની ગાંઠ બંધાય છે અને તે પાકીને ભગંદરનું રૂપ પકડે છે. પ્રમેહ થયા પછી જે રોગી કુપથ્યનું સેવન કરે છે તેથી જે ગાંઠવાળી ફોલ્લી થાય છે, તેમાંથી લાલ રંગનું ફીણવાળું પરુ તનખા મારતું વહે છે અને ત્યાં આગળ ઘણાં છિદ્રો પડે છે તથા આ 819 For Private and Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
શ્રીઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
છિદ્રમાંથી મૂત્ર, મળ અને વીય પણ વહે છે. આ ભગંદરમાં ઘણાં છિદ્ર પડે છે તેથી એનુ નામ શતપાનક ભગદર કહે છે. પ્રમેહ થયા પછી વિરુદ્ધ ખારાકમાં પિત્તકારક પદાર્થોં ભક્ષણ કરે છે અને થયેલા પ્રમેહ પણ પિત્તપ્રધાન હૈાય છે. તે પિત્તવાળુ પરુ ઊલટે માગે જઈ જે ભગંદર ઉત્પન્ન કરે છે, તેમાંથી અત્યત ઊનું પરુ વહે છે અને તે ભગંદરના આકાર ઊ'ટની ડાકના જેવા ઊ’ચા હોય છે તેથી તેને ઊશિરાધર કહે છે. જે ભગ’દરમાં ચળ ઘણી આવે છે અને તેમાંથી જાડુ' પરુ આવે છે તથા ભગંદ રની ગાંઠ કઠણ હાય છે અને તનખા મારે છે, તેને પરિસાવી ભગદર કહે છે. જે ભગંદરની ગાંઠ ગાયના સ્તન જેવી તથા ઘણી હાય છે અને આ ફાલ્લીના રંગ, તેમાંથી ઝરતું પરુ અને તેમાં થતી વેદના વિવિધ પ્રકારનાં હોય છે તથા તેના ઝખમ શ’ખની આકૃતિ પ્રમાણે અંદરથી ભમરીની પેઠે ગાળ ફરતા અને ઊંડા હાય છે, તેવા ભગ’દરને સંમુકાવત' કહે છે. જે રત્રીને પ્રમેહના યાગથી અડકોષની નીચેની નસામાં વિકાર ઉત્પન્ન થયેલા હાય અને તેવી અવસ્થામાં તે નસમાં કાંટા અથવા ફ્રાંસ વાગવાથી તે પાક ઉપર ચડે અને તે ફોલ્લા ફેલાતા ફેલાતા મળદ્વારપયત પહેાંચી તેમાં કીડા પડીને તે જખમ ગદગદી ફાટી જાય અને તે કીડાએ તે જગ્યાને કોતરીને ઘણાં છિદ્રો પાડે છે, તેથી તેને ઉન્માગી ભગ‘દર કહે છે. બધી જાતના ભગંદરા કસાધ્ય તે છેજ, પણ તેમાં જે ભગંદરમાંથી મૂત્ર, મળ, વીય, જીવડા અને વાયુ વહે છે, તે રાગી જીવી શકતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદરના રાગમાં જો શરૂઆતમાં કોઇ સારે। ચિકિત્સક તેને ચીરીને રુઝવવાની હિ'મત કરે અને રાગી બ્રહ્મચય ખરાખર પાળે તા ભગંદર મટી જાય છે. ભગ`દરના રોગીને ચંદ્રપ્રભા ગુટિકા દિવસમાં ત્રણ વાર આમ્બે ગેાળી પાણી સાથે છ થી ખાર માસ સુધી
For Private and Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૨૧
ખવડાવવાથી પ્રમેહની અસર અને ભગંદર એ બેઉ સારાં થાય છે. કાંસકીની જાતનું એક ઝાડ છોડના રૂપમાં થાય છે અને તેને અમારા વિચાર પ્રમાણે “અતિબેલા' કહે છે. તેના ઉપર કાંસકી જેવાં મોટાં પીળાં ફૂલ થાય છે, પણ કાંસકી જેવાં ફળ થતાં નથી. પરંતુ બંધ મોઢાનાં રુવાંટીવાળાં ગોળ ફળ થાય છે; છતાં તેમાંથી બીજ તે કાંસકી જેવાજ નીકળે છે. તેનો પાલે લાવી છુંદી તેમાં થોડો ગોળ મેળવી તેની લેપડી મૂકી પાટા બાંધવાથી થોડા દિવસમાં ભગંદર મટી જાય છે. એ પાલો લીલે ન હોય અને સૂકો હોય તો પણ ચાલી શકે છે. એ પાલાથી તમામ જાતનાં ગંભીર ગૂમડાં રુઝાઈ જાય છે. ભાંગરાને પાલે વાટીને તેની લુગદી બાંધવાથી ભગંદર મટી જાય છે. અગર ઊંટનું હાડકું ઘસીને ચોપડવાથી ભગંદર મટી જાય છે. અથવા મરીકંથારનું મૂળ ચેપડવાથી ભગંદરની ગાંઠ પાકીને નીકળી જાય છે, તે પછી મરીકથારનો પાલો વાટી તે ખાડામાં ભરી પાટે બાંધવાથી ભગંદર મટી જાય છે. અથવા લીમડાના તેલની પિચકારી મારી સાદા મલમની પટ્ટી મારવાથી પણ ભગંદર મટે છે. પરંતુ ભગંદરના ગમે તે જાતના ઉપાય ચાલતા હોય પણ જે ઉપાય હાથ ધર્યો હોય તેને ભગંદર રુઝાતાં સુધી બદલો નહિ અને તેની સાથે ચંદ્રપ્રભા ગુટિકા ખાવી જોઈએ. જો તેમ કરવામાં નથી આવતું તો ભગંદર એક વાર રુઝાઈને પાછું ફરીથી થાય છે, તે ચંદ્રપ્રભા ગુટિકા ખાવાથી ફરીથી થતું નથી. ભગંદરના રોગીએ હિંગવાળા પદાર્થો, ચણાના પદાર્થો આદુ અને ગળપણ બિલકુલ ખાવાં નહિ. - શુકદેષઃ-શુકદેષ નામ આપવાનું એવું કારણ છે કે, શુક એટલે પિપટ. પોપટની ગરદનમાં જેમ કાંઠલો છે, તેમ પુરુષલિંગના મણિબંધની નીચે જે કાંઠલા જે કાપે છે, તેમાં જે ફેલ્લીઓ થાય છે તેને શુકદેષ કહે છે. તે ફિલ્લીઓ જે અલ્પમતિ પુરુષ પોતાની
For Private and Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગુઘેન્દ્રિયને મોટી કરવાની તથા કઠણ કરવાની અથવા જાડી કરવાની ઇચ્છાથી તેના ઉપર કેટલીક જાતનાં જીવડાં અને ઝાડપાલાને લેપ કરે છે તેથી તેને કાંઈ પણ જાતને ગુણ નહિ થતાં અઢાર જાતને શુકદેષ નામને વ્યાધિ થાય છે. જો કે આયુર્વેદમાં પ્રમેહ અને તેની પિટિકા સુધીનું વર્ણન કરવામાં આવેલું જણાય છે અને તે પિટિકાઓના નામને મળતાં નામવાળા ઘણાંખરાં શુકદેષનાં નામે છે. આયુર્વેદનું ચિકિત્સાશાસ્ત્ર જોતાં પુરુષને બળવાન થવા માટે વાજીકરણનાં ઔષધે કહેલાં છે. આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે મેહન ઈન્દ્રિયની મૈથુન કરવાની શક્તિને ઉપયોગ માત્ર સંતતિ ઉત્પન્ન કરવા માટે જ હોવાથી, પુરુષની આખી જિંદગીમાં તે પુરુષ આયુર્વેદના નિયમ પ્રમાણે અને ધર્મશાસ્ત્રનાં બંધન પ્રમાણે દશ સંતાન ઉત્પન્ન કરે, તો તેને દશ વખત મૈથુન કરવાની જરૂર પડે છે. પરંતુ જ્યારથી તે કાળ બદલાયે અને મનુષ્યોમાં વિષયવાસનાની ઊર્મિ જાગ્રત થઈ અનાચાર થવા માંડ્યો, ત્યારથી પંઢવ ઉત્પન્ન થયું. તે પંઢત્વ માટે વાજીકરણ પ્રયોગે વૈદક શાસ્ત્રને નિર્માણ કરવા પડ્યા. તે પછી જેમ જેમ કાળ જતો ગયે તેમ તેમ ઉપદંશ તથા પ્રમેહ જેવા રોગોથી અને હસ્તમૈથુન જેવાં અકુદરતી સાધનોથી વીર્યપાત કરવાને શેખ વધવાથી ઈન્દ્રિયમાં શિથિલતા ઉત્પન્ન થઈ. તે મટાડવા માટે યુનાની વૈદકને જાણનારા તથા ઉત્પન્ન કરનારા આચાર્યોએ તે તે પુસ્તકોમાં શિથિલ થયેલી ઈન્દ્રિય ઉપર લેપ અથવા તેલનો ઉપયોગ કરવાની જે દવાઓ
ધી કાઢી તેનું નામ “તિલા” પાડયું. તે તિલાઓમાં અળસિયાં, બીરબુહટી નામનાં રાતાં જીવડાં, દેડકાંની ચરબી અને એવાંજ બીજી જાતનાં ઝેરી જંતુઓ અને વનસ્પતિઓને ઉપગ થયેલે જણાય છે. બીજી તરફ આર્યાવર્તામાં વસનારા આર્યજાતિમાં ગણાચેલા પરંતુ કામાસક્ત અને વિષયા થયેલા પુરુષે વાત્સ્યાયન
For Private and Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુક્રદોષ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૨૩
ત્રષિએ રચેલા કામસૂત્રની રીતિ પ્રમાણેની મિથુનક્રિયાને ભૂલી જવાથી શુકદેષ નામના રેગની ઉત્પત્તિ થઈ.
જે માણસ ખરાબ જળજંતુઓને ઈન્દ્રિય ઉપર લેપ કરે છે એટલે કફ અને વાયુ કુપિત થઈ ત્યાં સરસવના દાણા જેવડી ધોળી ફેલી ઉત્પન્ન કરે છે, તેને સર્સપિકા કહે છે. અપ્રસસ્થ શુકનાં ઝેરી જીવડાં પડવાથી વાયુ કુપિત થઈ લેખંડના રંગ જેવી કઠણ ફેલ્લી ઉત્પન્ન કરે છે તેને અષ્ટીલિકા કહે છે. જે માણસને હંમેશાં શુકને એક સરખો ઇન્દ્રિય ઉપર લેપ કરવાથી કફમાંથી એક મોટી ગાંઠ ઉત્પન્ન થાય છે તેને ગ્રથિત કહે છે. જે માણસને રક્તપિત્તમાંથી જાંબુના ઠળિયા જેવડી ફેલી થાય છે તેને કુલિકા કહે છે. જે માણસને પ્રમેહપિટિકામાં વર્ણન કરેલી અરજી નામની ફેલ્લી જેવી રાતી અને કાળી દલીઓ થાય છે તેને અજી કહે છે. જે માણસને શુક ચેપડ્યા પછી ઈન્દ્રિયને દાબતાં અથવા. ચળતાં વાયુના કેપથી ઈન્દ્રિય સૂજી જાય છે તેને મૃદિત કહે છે. જે માણસને લેપ કરી રહ્યા પછી ઇન્દ્રિયને બંને હથેલીમાં રાખી પુષ્કળ ચોળવાથી વગર મુખની એક પિટિકા ઊપડે છે તેને સંમૂઢ કહે છે. જે માણસને કફ રક્તમાંથી અંદર અંદરથી કેટલીક ફૂટેલી અને લાંબી ઘણી પિટિકાઓ ઈન્દ્રિય ઉપર થાય છે, જેમાં અતિ વેદના થાય છે, તેને અવમથ કહે છે. જે માણસને પિત્તરક્તમાંથી ઉત્પન્ન થયેલી પિટિકા વચમાં હોય છે અને તેની આસપાસ નાની ફેલ્લીઓ થાય છે, જેને દેખાવ કમળના ફૂલની વાટકી જેવું લાગે છે, તેને પુષ્કરિકા કહે છે. જે માણસને શુકના લેપથી રક્ત દુષ્ટ થઈ તે દુષ્ટ રક્ત ચામડીમાં રહેલા સ્પશેન્દ્રિયના ગુણને નાશ કરે છે, એટલે ચામડી બહેરી થઈ જાય છે, તેને ૫
હાનિ કહે છે. જે માણસને વારંવાર શુકનો લેપ કરવાથી રક્તપિત્ત કુપિત થઈ અડદના દાણા જેવડી રાતી ફેલ્લીઓ ઈન્દ્રિય
For Private and Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઉપર ઉત્પન્ન કરે છે, તેને ઉત્તમા કહે છે. જે પુરુષની ઈન્દ્રિય ઉપર ઘણાં ઝીણાં છિદ્રો પડે છે અને તેમાંથી મૂત્ર કે વીર્ય નીકળે છે તેને શતપોનક કહે છે. શુકદેષની અંદર પુરુષને ખાવાપીવાના અવળા ઉપાયોથી ઈન્દ્રિયની ચામડી વાતપિત્તના કેપને લીધે પાકી જાય છે અને તેથી તાવ આવે છે તેને ત્વપાક કહે છે. જે પુરુષની ઇન્દ્રિય ઉપર કાળી તથા રાતા રંગની રેલીઓ ઊઠી આવે છે અને તે પાક્યા પછી તેમાં ઘણું સણકા મારે છે, તેને શોણિતાર્બુદ કહે છે. જે ઈન્દ્રિયનું માંસ દુખ થવાથી ઇન્દ્રિય ગાંઠ ગાંઠાવાળી થઈ જાય છે, તેને માંસાબુદ કહે છે. જે પુરુષની ઈન્દ્રિયનું માંસ સડીને ખરી પડે છે અને ઘણી જાતની વેદના ભગવે છે, તેને માંસપાક કહે છે. જે પુરુષની ઈન્દ્રિયના ભીતરના ભાગમાંથી વેદનાયુક્ત ગાંઠ બહાર આવે છે, તેને વિધેિ કહે છે. જે પુરુષને જુદા જુદા રંગનાં ઝેરી જીવડાંને લેપ કરતાં તેને લીધે લાગલી જ ઇન્દ્રિય પાકી જાય છે અને ઇન્દ્રિયનું બધું માંસ કાળા રંગનું થઈ, તે માંસ તૂટીને ખરી પડતું જાય છે, તેને તિલકાલક કહે છે. ઉપર જણાવેલા શુકદેષમાં માંસાબુદ, માંસપાક, વિદ્રધિ અને તિલકાલકએ ચાર અસાધ્ય છે ને બાકીના કષ્ટસાધ્ય છે.
આ શુકગમાં જે ફેલીએ દેહ વિનાની કઠણ હોય તે સજાની ગોળી ચોપડવાથી મટી જાય છે. જે ફેલી દાહયુક્ત હોય તે સો પાણીએ હૈયેલું ઘી લગાડવાથી અથવા પેળે મલમ ચોપડવાથી મટી જાય છે. જે ફેલીમાંથી વેદના વિનાનું ધળું પરુ નીકળતું હોય તે તેમાં ધોયેલા ઘીમાં કપૂર મેળવી ચેપડવાથી મટે છે. જે શુકદેષની ફેલ્લીઓ અસાધ્ય ગણેલી છે તેમાં નીલકંઠ રસની ગોળી ખાવાથી વખતે ઘણુ રોગી બચી જાય છે.
નીલકંઠ રસ-મોરગ્રથ તેલ ૧, આમળાં તોલા ૨, કર
For Private and Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા વિસ્ફોટક ૮૨૫
ભગંદર, શુકદેોષ, શીતપિત્ત, વિસ માણી અજમા તાલા ૩ અને ચીકણી સેાપારી તાલા ૪ લઈ સર્વે ને ઘાટી વસ્ત્રગાળ કરી લી'બુના રસના સાત પટ આપી વટાણા જેવડી ગાળી વાળી, તારસાંજ દિવસમાં બે વાર પાણી સાથે ખમ્બે ગાળી ગળાવી, ઉપરથી તેલવાળા પર્ધી જેમાં પુષ્કળ તેલ આવતું હાય તે ખવડાવવાથી થોડા દિવસમાં ઉપ‘શની, ફિગરેાગની તથા શુકદેોષની ચાંદીએ અને આખે શરીરે નીકળેલે વિસ્ફોટક મટી જાય છે. નીલક રસની ગોળી ખાવાવાળાએ દૂધ, ઘી અને ગળપણ બિલકુલ ખાવાં નહિ, પણ તેલનાં ભજિયાં, તેલની પૂરી વગેરે ખાવાં, જો ખવાય નહિંતા આખા દિવસમાં એછામાં ઓછુ તલનું તેલ શેર ન જરૂર પીવું. ૰ા શેરથી વધારે પિવાય તે હરકત નથી, પણ આછું ચાલશે નહિ. જો તેલ એ' પડશે તે ભૂખ ઓછી થઈ જશે, જીવ કચવાશે અને ઊલટી થશે, તે ઉપદ્રવ તેલ વધુ પીવાથી મટશે.
શીતપિત્ત:-માણસના શરીરને ઘણા ઠંડા વાયુ લાગવાથી કરે દુષ્ટ થઇ પિત્તમાં મળી જાય છે. તે પિત્ત શરીરની અંદરના ભાગમાં રક્ત સાથે અને બહાર ચામડી ઉપર સ’ચાર કરે છે, તેને લેાકભાષામાં શીળવા કહે છે. તે શીળવાના શીતિપત્ત, ઉદ અને કાઢ એવા ત્રણ ભેદ્ર છે. જે શીળવામાં મચ્છર કરડે તેવાં ચામડી ઉપર ચાઠાં પડે છે અને જેમાં પુષ્કળ વલૂર છૂટે છે, તેને ઉર્જા કહે છે. આ રાગમાં ખંજવાળ આવે છે તે કફને લીધે, સાથે ખાસ્સા જેવી પીડા થાય છે તે વાયુને લીધે થાય છે અને ઊલટી, સ’તાપ અને બળતરા થાય છે, તે પિત્તને લીધે થાય છે. શીળવામાં વાયુ પ્રધાન હોય છે અને ઉર્દૂમાં કર્ પ્રધાન હેાય છે. જે રેગીને ટાઢથી કફ કુપિત થઇ લાલ ર'ગના ઢીમાં થાય છે અને ચળ ઘણી આવે છે; જે ચાઠાં વચમાંથી ઊ’ડાં અને કાર જરા ઊ'ચી હાય છે તેને કહે છે. જે માણસ ઊલટીનું એસડ
ઉદ્ય
For Private and Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ખાધા પછી અથવા બીજા કારણથી ઊલટી થતી હોય, તેના ઊલટીના વેગને દાબી રાખી ઊલટી કરે નહિ, તેના શરીરમાં વાયુ સાથે મળેલું પિત્ત કપ પામી ચામડી ઉપર લાલ = જેમાં પુષ્કળ ચળ આવે છે તેવાં ચાઠાં ઉ૫ર કરે છે, તેને ઉત્સાહે કહે છે. જે ચાઠાં ઉત્પન્ન થાય છે, વળી મટી જાય છે, વળી પાછાં થાય છે અને વળી મટી જાય છે તેને કઠ કહે છે.
આ શીળવાના રોગમાં રોગીને સાફ ઝાડે લાવવાને માટે સેનામકઈ, ગુલકંદ અને હરડે જેવા પદાર્થોને હલકે જુલાબ આપ. અથવા લઘુનારાયણ ચૂર્ણ એટલે પીપર તેલે એક, નસેતર તેલા ચાર, સાકર તોલા ચાર એનું ચૂર્ણ કરીને મધમાં ચાટવાથી પેટનું ફૂલવું, પેટનું શૂળ અને મળાવરોધ દૂર થાય છે. શીળવાના રંગમાં ઘણું કરીને કાળાં મરીનું ચૂર્ણ બે આનીભાર ઘી સાથે દિવસમાં બે વાર ચાટવાથી ઘણો ફાયદો થાય છે. શીળવાના રોગીને આખે શરીરે અડાયાંની રાખડી ખૂબ ચોળીને ઘેટાના ઊનની કામળમાં સુવાડી મૂકવાથી ઘણે ફાયદે થાય છે. કેઈ પણ જાતને શીળવા થયા હોય તેને ખરેખરો અને અદ્ભુત ચમત્કાર બતાવનારો ઉપાય એ છે કે, જે લેકે - કક્કામાં પીવાની ગડાકુ બનાવે છે અને તે ગડાકુવાળા હાથ જે વાસણમાં ધોઈ નાખે છે, તે વાસણનું ગડાકુવાળું પાણી લાવી શીળવા ઉપર ચોપડવાથી તાત્કાલિક સારો ફાયદો થાય છે અને ચૂંટ મટી જાય છે તેમજ ચામડી સાફ થાય છે.
વિસપરોગ:-જે માણસ અતિ ખારા, ખાટા, તીખા અને ઉણુ એવા પદાર્થોનું સેવન કરે છે, તેના વાતાદિ દોષ કુપિત થઈ સાત પ્રકારના વિસ" રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે વ્યાનવાયુ કુપિત થઈ ચામડીમાં વહેતાં લેહી, રસ, મેદ અને માંસ એ ચારને દૂષિત
For Private and Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદાષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૨૭
કરી રોકી રાખે છે અને તેની સાથે વાયુ, પિત્ત અને કફ પેાતાના હીન, મિથ્યા અને અતિયેાગથી ચામડી ઉપર ઢાડતાં અને જલદી થી ફેલાતાં મ'ડળા બનાવે છે, તેને વિસપ રાગ કહે છે. લેાકેામાં એ રાગ રતવાના નામથી ઓળખાય છે. જે વિસર્પીમાં વાતજ્વરનાં લક્ષણા હોય છે અને તેના સાજામાં સેયા ઘોંચાય એવી પીડા સાથે રોમાંચ ખડાં થાય છે તથા વિસર્પ લાંખે! હાય છે, તેને વાતવિસર્પ કહે છે. જે વિસપ' ર'ગે લાલ હાય છે અને જેમાં પિત્તજ્વરનાં લક્ષણ્ણા માલૂમ પડે છે તથા વિસપ થતાંજ ઉતાવળે અંગ પર ફેલાય છે તેને પિત્તવિસ` કહે છે. જે વિસપ'માં કફવરનાં લક્ષણા હાય છે, દેખાવમાં ચળકતા હાય છે અને જેમાં ચળ ઘણી આવે છે, તેને વિસ` કહે છે. સન્નિપાત વિસ માં ઉપર બતાવેલાં ત્રણે લક્ષણા થાય છે. વિસર્પમાં તાવ, ઊલટી, મૂર્છા, અતિસાર, તૃષા, ચકરી, હાડકામાં દુખાવે, અગ્નિમંદતા, આંખે અધારાં આવવાં, ભ્રમણા અને દ્વેષ વગેરે ઉપદ્રા થાય છે. આથી કરીને આખું શરીર અગ્નિમાં મળ્યા જેવું થાય છે. શરીરના જે જે ભાગા ઉપર તે વિસપ ફેલાતા જાય છે, તે તે ભાગ કાયલા જેવા કાળા, આસમાની કિવા રાતા રગના થઈ તરત સૂજી જાય છે. દેવતાથી દાઝવા પ્રમાણે તે ભાગ પર ફોલ્લા ઊપસી નીકળે છે અને તેમની ગતિ એટલી શીઘ્ર હાય છે કે, તેઓ હૃદય સુધી પહેાંચે છે, એટલે તે બળવાન થતાં શરીરને દુઃખદાયક થાય છે. આ વિસથી શુદ્ધિ અને નિદ્રાના નાશ થાય છે, શ્વાસ વધે છે, હેડકી આવે છે, ભેાંય પર કે પથારીમાં બેસતાં સુખ મળતું નથી, હરતાંફરતાં દુ:ખ વધે છે, મનને તથા તનને સ'તાપ હેાવાથી રેગીને મરણરૂપ ગાઢ નિદ્રા આવે છે. આ વિસને અગ્નિવિસપ` કહે છે. જ્યારે માણસના શરીરમાં કફ્ કુપિત થઇ વાયુના અટકાવ કરે છે, ત્યારે તે વાયુ કના ભેદ કરી
For Private and Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
અથવા વધેલા લેહીને ભેદ કરી, તેને કટકે પાડે છે. પછી તે કેપેલા કફ તથા લેહીને ત્વચા, રગે, સ્નાયુ અને માંસ સુધી ખેંચી લાવી દુષ્ટ કરી, તેની લાંબી, નાની, ગોળ, મેટી, ખરબચડી તથા લાલ રંગની ગાંઠની હાર ઉત્પન્ન કરે છે. આ ગાંઠેમાં ઘણા સણકા મારે છે, તતડીને તાવ ભરાય છે, શ્વાસ, ઉધરસ, અતિસાર, મોઢાનું સુકાવું, હેડકી, ઊલટી, ચકરી, ભ્રમ, શરીરને રંગ બદલાઈ જ, મૂછ, શરીરમાં દુખાવો અને અગ્નિમંદતા વગેરે ઉપદ્રવ થાય છે. આ વિસર્ષ કફ અને વાયુના વિકારથી ઉત્પન્ન થાય છે, તેને ગ્રથિવિસર્ષ કહે છે. જે વિસર્ષમાં વાયુની પેઠે કફ અને પિત્ત પ્રકપ પામી વાયુને બગાડે છે, એટલે તે વાયુ કફ અને પિત્તના ભાગ પાડી શરીરમાં ભારેપણું ઉત્પન્ન કરે છે, તેથી રોગીનું અંગ મરડાય છે. તાવ, નિદ્રા, અર્ધનિદ્રા, મસ્તકશૂળ, અંગગ્લાનિ, બેચેનીથી હાથપગ હલાવ્યા કરવા, લવાર, અરુચિ, ફેર મૂછી, હાડકામાં દુખાવે, અગ્નિમંદતા અને ઇન્દ્રિય ભારે થવી, ઝાડા વાટે આમનું પડવું અને મૂત્રને માગ કફથી ખરડા વગેરે ઉપ દ્વ થાય છે. આ વિસર્ષ પહેલવહેલો આમાશય ઉપર થઈને ચારે તરફ ફેલાય છે. તે ઘણે દુખતો નથી, તેના ઉપર પીળી, લાલ અને સફેદ ફેલીઓ ઊઠે છે. આ વિસપને રંગ ચળકતી શાહી જે. કાળે, લગાર મલિન, સૂજેલો, જડ, અંદરથી પાકેલે તથા ઘણી બળતરાવાળે હોય છે. આંગળીથી દાબતાં અંદરથી રસીથી ભીને થાય છે અને તેમાં ચીરા પડે છે, એટલું જ નહિ પણ તે કાદવ પ્રમાણે થઈ પછી તેનું માંસ ગળે છે અને તેથી તેની નસે તથા સ્નાયુ ઉઘાડાં પડે છે અને તેમાંથી મુડદાના જેવી વાસ આવે છે. આ જીવલેણ વિસ૫ને કદમવિસ" કહે છે. જે વિસર્ષમાં બહારનાં તથા અંદરનાં કારણેથી અંગ ઉપર જખમ પડી તેમાં થી વાયુ કુપિત થઈ, તે રક્તસહિત પિત્તને જખમમાં લાવી,
For Private and Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૨૯
વિસર્ષ ઉત્પન્ન કરે છે. તે વિસર્ષની જે ફેલીઓ થાય છે તે મઠ, અડદ અથવા મસૂરના દાણા જેવડી કાળા રંગની હોય છે. આ વ્યાધિમાં સોજો આવે છે, સણકા મારે છે, તાવ આવે છે અને બળતરા થાય છે. આ વિસપનું રક્ત કાળાશ પડતું હોય છે, તેને ક્ષતજવિસર્ષ કહે છે.
આ વિસપને રતવાનું નામ આપવામાં આવ્યું છે અને તેમાં જુદા જુદા દે પ્રમાણે લક્ષણે જોવામાં આવે છે. પરંતુ વિસર્ષ ના નામથી ઓળખાવાની પરિપાટી બદલાઈ જવાથી તેને “રતવા થયે છે” એમ કહેવામાં આવે છે. વાયુ લેહીને બગાડે છે ત્યારે ચેપિયે રતવા થાય છે, પિત્તને બગાડે છે ત્યારે દાઝિયે રતવા થાય છે અને કફને બગાડે છે ત્યારે પહાડિયે રતવા થાય છે. કેટલાક વૈદ્ય કેટલીક વાર પ્લેગના રોગને પણ ગ્રંથિવિસર્ષ કહે છે, પરંતુ ગ્રંથિવિસર્ષ કે અગ્નિવિસપનાં લક્ષણે તેમાં જોવામાં આવતાં નથી. વિસના રોગમાં એટલે રતવામાં રેગીને તેલ અથવા ઘી ખાવાને આપવું નહિ; એટલું જ નહિ પણ તેને સ્પર્શ પણ થવા દે નહિ. જે જરૂર જણાય તે મંજીષ્ઠાદિ કવાથ સાથે શુદ્ધ કરેલ ગંધક આપવાથી જલદી લેહી સુધરી જાય છે. ચેપિયા રતવા ઉપર પીપળાનું છોડું અને રતાં જળી પડવાથી જલદી આરામ થાય છે. દાઝિયા રતવા ઉપર ગુલેઅરમાની તથા ગુલાબજળ ચેપડ્યા કરવાથી ફાયદો થાય છે. અથવા ગુલેઅર માની અને ચાલાઈની ભાજીને રસ પડવાથી આરામ થાય છે તથા પહાડિયા રતવા ઉપર મરીકંથારનું મૂળિયું પાણીમાં ઘસી ચેપડવાથી ફાયદો થાય છે. પરંતુ પહાડિયે રતવા જે મર્મસ્થાન ઉપર થયો હોય તે એકદમ નીચે ઊતરી આંતરવિદ્રધિની પેઠે રેગીના પ્રાણ લે છે. એ જ પ્રમાણે “માંકડી” નામનું ઘાસના તણખલા જેવા આકારનું એક જીવડું બે થી છ આંગળ લાંબું, ઘાસ
For Private and Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
ર -
-
-
-
-
,
,
,
,
,
, ,
,
,
,
,
, ,
,
,
,
જેવા પાતળા છ પગવાળું અને રંગે ઘાસ જેવું થાય છે. તે જીવડું શરીરના જે ભાગ ઉપર ફરે છે, તે ભાગમાં પણ દાહવાળે મેતીના દાણા જેવા જથાબંધ ફેલ્લાવાળો રતવા ઉત્પન્ન કરે છે. તેને લેકે “માંકડી ઊડી છે” એમ કહે છે. તેમાં પણ ગુલેરઅરમાની અને ગુલાબજળ ઘણું સરસ કામ કરે છે.
વિસ્ફોટકા-ઘણ તીખા, ખાટા, તીણ, ઉષ્ણ, દાહકારક, સૂકા તથા ક્ષારવાળા પદાર્થોના સેવનથી, અજીર્ણથી, જમ્યા ઉપર ફરી જમવાથી, તડકાથી અને ઋતુ બગડવાથી, વાતાદિ દેષ કુપિત થઈ ચામડીમાં રહેલ વ્યાનવાયુ તે દેને પિતા તરફ ખેંચી લાવી, બ્રાજકપિત્તમાં મેળવી, રકત, માંસ અને હાડકાંને બગાડ કરી, ભયંકર વિસ્ફોટકના ફલ્લા ઉત્પન્ન કરે છે અને ફિલા થયા અગાઉ જોરથી તાવ આવે છે. આ વિસ્ફોટકનાં જુદાં જુદાં લક્ષણે જાણવાની જરૂર નથી, કારણ કે વિસ્તારપૂર્વક ફિરંગરેગમાં એનાં લક્ષણે તથા ઉપાચે લખવામાં આવશે. આ વિસ્ફટક રોગ એક દેષથી ઉત્પન્ન થયેલ હોય તે સાધ્ય, બે દોષથી ઉત્પન્ન થયેલું હોય તે કષ્ટસાધ્ય, જે વિસ્ફોટક સઘળાં લક્ષણથી યુક્ત હોય તે ભયંકર અને જેમાં પુષ્કળ ઉપદ્રવે લાગુ પડ્યા હોય તે અસાધ્ય જાણ. વિસ્ફોટકના ઉપાયોમાં લઘુમંજીષ્ઠાદિ કવાથ અથવા ગરમીનું ઓસડ અથવા સેનામકાઈ અને સાકરનું ચૂર્ણ ૧ ૦ તેલ ફાકવાથી આ વિસ્ફોટકે મટી જાય છે, પરંતુ ફિરંગરોગથી થયેલે વિસ્ફોટક મટતો નથી. भगंदर, शुकदोष, शीतपित्त, विसर्प अने विस्फो
टकना केटलाक अनुभवसिद्ध उपायो ૧-વૈદ્ય ધીરજલાલ દલપતરામ-સુરત શુકરેગના ઉપાય -આસન, કેળું, જંગલી મગ,
For Private and Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શિતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૩૧
જંગલી અડદ, શતાવરી, ગળોસત્વ, વડની કૂંપળ, કાકડાશિંગ, ધળી મૂસળી, કવચ, ગોખરુ, સૂંઠ, વડગૂંદાં, બળબીજ અને એખરે એ સઘળું સરખે વજને લઈ વસ્ત્રગાળ કરી, તેની બરાબર સાકરને ભૂકો મેળવી, આ વાજીકર ચૂર્ણ દરરોજ સવારે ના તેલ લઈ મધમાં ચાટી ઉપર એલચી તથા સાકર નાખીને ગરમ કરેલું દૂધ પીવું, તેથી ધાતુની વૃદ્ધિ થાય છે.
૨. મસળી ચૂર્ણ –ળી મૂસળી તેલા ૨, પંજાબી સાલમ તેલે ૧, તુલસીનાં બીજ તેલે ૧, વડના સૂકા ટેટા તેલ ૧, શતાવરી તેલ ૧, સૂઠ તોલે ૧, જેઠીમધ તોલો ૧ તથા એલચી તેલ ૧ લઇ, એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, તેલે . સવારસાંજ ઘી અને સાકર સાથે ચાટી, ઉપરથી દૂધ પીએ તે શક્તિ વધે છે.
૩. ધીરજવટીઃ–પીપર તેલ ૧, લવિંગતેલ ૧, અકકલગ તાલે ૧, તમાલપત્ર તેલે , ચિનીકબાલા તાલે છે, જાવંત્રી તોલો , જાયફળ તેલ ના, કેશર તોલે છે, તજ તેલે છે, કે તેલ ૧, સેનાના વરખ નંગ ૨૦, ચાંદીના વરખ નંગ ૫૦, રુમીમસ્તકી તોલે ના, ધોળાં મરી તેલે મા, હિંગળોક તોલા ૨, વછનાગ તોલે છે, કસ્તૂરી વાલ ૪, અંબર વાલ ૨, બરાસ તેલ વા એ સઘળાં વસાણાં ખાંડી હિંગળક અને વરખ મેળવી, પાનના રસને બે અને તુલસીના રસને એક તથા આદુના રસને એક પટ આપી, બાદ તેમાં કરતૂરી, અંબર અને બરાસ મેળવી, એક દિવસ ફરીથી ઘૂંટી મારી જેવડી ગોળી વાળવી. ત્યાર પછી દિવસમાં બે વાર અકેક ગેળી મધમાં ચટાડવાથી શરીરમાં શક્તિ આપી, વાયુને મટાડી, અશક્તિ, મંદતા અને જ્ઞાનતંતુની નબળાઈને મટાડે છે. આ ગોળી ગ્ય અનુપાન સાથે આપવાથી સઘળા રેગોને મટાડે છે.
For Private and Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
૪. જાયફળ, લવિંગ અને હિંગળક તેલે તલે લેવાં; જાવંત્રી, કેશર, અફીણ, ભાંગ, વછનાગ, અકકલગરે અને પીપર એ અડધે અડધે તેલે લેવાં. હિંગળેક બે તોલા લે; આ સઘળાને વાટી વસ્ત્રગાળ કરી ભાંગના ઉકાળામાં એક દિવસ ખલ કરી ચણોઠીપૂરની ગોળી વાળવી. સવારસાંજ એકેક ગેળી દૂધ સાથે આપવાથી શક્તિ, પુષ્ટિ અને તેજ વધે છે.
૨-અતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. પડકયૂરે, દર્દે અકરબી બમન સફેદ, બંમન સુરખ, કાળે છડ, એલચી, લવિંગ, તમાલપત્ર, પીપર અને સૂંઠ, એ અડધે અડધે તેલે, કસ્તૂરી વાલ ૨, સોનાના વરખ નંગ ૨૫, ચાંદીના વરખ નંગ ૧૨૫ અને જુજબદસ્તર તેલ ૧ લઈ, પ્રથમ જુજબદસ્તરને મધમાં વાટી, પછી વસાણું મેળવી, ચણીબોર જેવડી ગોળી કરવી. ગળી ૧ થી ૨ દૂધમાં ખાવાથી શક્તિ આપે છે.
૨. દેવટોનિક પાવડર-અંબર વાલ ૧, લેહભસ્મ તેલ ૦૫, પ્રવાલભસ્મ તાલે છે અને સાકર તેલ ૧ એ સર્વને બારીક વાટી ૨૧ પડીકાં બનાવવાં. શરીર બળવાન હોય તે દિવસમાં બે વાર અને અશક્ત હોય તે દિવસમાં ૧ વાર ઘી સાથે ચટાડવાથી લેહીને વધારે, લેહીને ફરતું કરે, છાતી તથા માથે ચઢતું પિત્ત અટકાવે, પિત્તથી ઉત્પન્ન થતા કેઈ પણ જાતના વેગને અટકાવે, દાહને શાંત કરે અને ધાતુને વધારી પુષ્ટિ આપે છે.
૩. મેઢેથી જતી ધાત બંધ થાય-વરિયાળી, ફૂવાડિયાનાં બીજ, સૂરોખાર અને હરડેદળ એ એકેક તેલ, બહેડાંદળ તેલા, લિંબોળી તોલા અને સર્વના અડધે વજને સાકર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી સવારસાંજ અડધા રૂપિયાભારને વજને વાસી પાણી સાથે મટતાં લગી ફકાવવું.
For Private and Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેોષ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૩૩
૩-વૈદ્ય બાળકૃષ્ણ રત્નેશ્વર-સુરત
૧. ગજાનંદ વટીઃ-શુદ્ધ ઝેરકચૂરા તાલે ૧, શુદ્ધે વછનાગ તેાલા ૧, સૂડ તેલા ૧, મરી તાલે ૧, પીપર તેણે ૧, હરડેઠળ તાલા ૧, બહેડાંકળ તેલા ૧, આમળાં તાલે ૧, એળિયા તાલા ૩, કહુ શેકેલુ તાલા ૬ અને હિંગળેાક તાલા ૨, એ સર્વને વાટી વસગાળ કરી પાણીમાં વાટી વટાણા જોવડી ગોળી કરી આપવાથી તાવ પછીની નબળાઈ, પેટમાંના વાયુ તથા મધકાષને મટાડે છે. દૂધ સાથે આપવાથી નબળાઇને મટાડે છે.
ર. કસ્તૂરી ટી-હિંગળાક, કેશર, જાવંત્રી, જાયફળ, લિવ’ગ, એલચી, અકલગર, ધેાળાં મરી અને પીપર એ સવે એક એક તાલા, કસ્તૂરી વાલ૪, અબરવાલ ૪,સેાનાના વરખ નંગ ૫૦ અને રૂપાના વરખ નંગ ૫૦ લઈ, સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી કસ્તૂરી વગેરે મેળવી, ચેવલી પાનના રસમાં અગિયાર દિવસ ઘૂંટી અડધા મગ જેવડી ગેાળી વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વાર દૂધ સાથે આપવાથી શક્તિ આવે છે અને કમર દુખતી તરત નરમ પડે છે. શક્તિ લાવવા માટે તે। . આ ગોળી વીજળી જેવુ કામ બજાવે છે. એ ગોળીથી વાયુ અને શરદીના વ્યાધિઓ દખાય છે શ્વાસ તથા ખાંસી ઉપર પાનની બીડી સાથે આપવાથી ચમત્કારિક રીતે કામ મજાવે છે.
૩. કામદેવ રસઃ-અભ્રકભસ્મ, તામ્રભસ્મ, લાડુભસ્મ, નાગભસ્મ, ચદ્રોદય, કૈસર, જાવ’ત્રી, તમાલપત્ર, અીણ, લવિંગ, એલચી, કકાલ, નાગકેશર, જાયફળ, ચિનીકખાલા અને સમુદ્રશેષ, એ સનુ વાટી વસ્ત્રગાળ ચૂરણ કરી ઝીણું ઘૂંટી તેમાં મધ, સાકર અને અકલગરાનું ચૂરણ મેળવીને એક એક વાલની ગાળીએ કરવી. તેમાંથી દૂધ-સાકર સાથે એક ગૈાળીનું સેવન કરવાથી શરીર
આ છ
For Private and Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ક્ષીણ થયું હોય તે બળવાન થાય છે અને સાયંકાલે બે ગોળી દૂધ સાથે ખાવાથી સ્થંભન થાય છે.
--ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. ઈશ્વરચૂર્ણ -કવચ, શેખ, ધળી મૂસળી, સામરનું મૂળ, આમળાં અને ગળોસત્વ સમભાગે લઈ ચૂર્ણ કરી તેની બરાબર સાકર મેળવી થી ૧ તેલા સુધી દિવસમાં બે વાર દૂધ સાથે ફાકી મારવાથી શરીરમાં કૌવત વધે છે, તન અને મન પ્રફુલ્લિત થાય છે, મંદ પડી ગયેલું પુરુષત્વ પાછું આવે છે, કમરને દુખા અને શરીરનું કળતર મટે છે. અર્થાત્ આ ચૂર્ણ નબળા મગજના વિદ્યાર્થીઓ અને સ્ત્રી પુરુષોને ખાસ માફક આવે છે એવે અમારે અનુભવ છે.
૨. હસ્તક્રિયાથી થતી નબળાઈમાં ગોખરુ અને તલ સમ દૂધ ભાગે લઈ તેનું બારીક ચૂર્ણ કરી મધમાં ચાટી ઉપરથી બકરીનું પીવાથી મેહનતંતુમાં શક્તિ વધે છે.
પ-વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ ૧. અમૃતાર્ણવ રસા-પારદભરમ તેલા ૩, સેનાની ભસ્મ તેલ ૧ અને ગળોસત્વ તલાક એ સર્વને એકત્ર કરી એક દિવસ ખરલ કરી, માત્રા ૩ થી ૪ રતી મધ-ઘી સાથે આપવી. દવા ખાઈ ઉપરથી આસનનું ચૂર્ણ લે વા થી જે દૂધ સાથે પીવું. આ દવાથી દૂબળે માણસ પુષ્ટ થાય છે, શરીરમાંથી આળસ દૂર થાય છે તથા લેહીમાં વધારો થાય છે.
૨. કામિની વિદ્રાવણું રસ-હિંગળક તેલ , ગંધક તેલે , અકલગરે, સૂંઠ, લવિંગ, કેશર, પીપર, જાયફળ, જાવંત્રી અને ચંદન એ દરેક તોલે તોલે તથા અફીણ તેલા ૪,
For Private and Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ઉપ
-
-
-
લઈ, પ્રથમ હિંગળક અને ગંધકને બારીક વાટી, બાકીની તમામ ચીજોનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી, પાણીમાં ત્રણ ભારની ગળી વાળવી. દરરોજ ૧ થી ૨ ગેળીને ભૂકે મેંમાં નાખી ઉપર કઢેલું દૂધ પીવું; જેથી વીર્યનું સ્તંભન થાય છે.
૩. હેમરસાયન –સેનાના વરખ કે સુવર્ણ ભસ્મ, આમળાંનું ચૂર્ણ અને ચેખો રસાલ લઈ ત્રણેને સાથે મેળવી તેમાંથી ત્રણ વાલ મધ સાથે ચાટી, ઉપર ગરમ કરેલું દૂધ પીવું. આ દવાનું બે માસ સુધી સેવન ચાલુ રાખવાથી જે માણસનું શરીર તદ્દન સુકાઈ ગયું હોય અથવા ધાતુની ક્ષીણતાને લીધે મરણતુલ્ય થઈ ગયે હોય તે પણ તે સાજો થઈ જાય છે.
૪. શિલાજતુ પ્રોગ રસ-શિલાજિત, વાવડિંગ, લેહભસ્મ, હરડે, પારદભસ્મ ને સુવર્ણ માક્ષિકભમ એ સર્વ સમભાગે લઈ મેળવી ખરલ કરી, મધ તથા ઘી સાથે ચગ્ય માત્રાથી સેવન કરવું. જે માણસનું શરીર દૂબળું થઈ ગયું હોય અને ધાતુ સુકાઈ ગઈ હોય તેનું શરીર પંદર દિવસમાં ભરપૂર તથા પુષ્ટ થાય છે.
૫. વિલાસિની વલ્લભરસ-શુદ્ધ પારે, ગંધક અને ધંતૂરાનાં બીજ લેવાં. પછી પારે તથા ગંધક એક ભાગ અને ધંતુ તાનાં બી બે ભાગ લઈએ ત્રણેને ખરલમાં નાખી ધંતૂરાના તેલમાં ખરલ કરી વાલ વાલની ગોળી વાળવી. એક ગોળી સાકર સાથે સાંજે ખાવી જેથી પ્રમેહ મટે છે, વીય બંધાય છે અને શક્તિ, આવે છે. આ રસને કામિનીદપદ્મ રસ પણ કહે છે.
૬. સતામૃત લેહ-લેહભસ્મ, હરડેછાલ, બહેડાં છાલ, આમળાં તથા જેઠીમધ એ સર્વ સમભાગે લઈ વાટી બે આનીભાર માત્રા મધ તેલ ૧ અને ઘી તેલા વા માં મેળવી ચાટી ઉપર દૂધ પીવું. આથી ધાતુ પુષ્ટ થાય છે અને આંખના રોગને મટાડે છે.
For Private and Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
- -
-
-
-
-
-
ર
-
- -
-
-
-
૭. પુરુષની ધાતુ જતી હેય તે માટે-પીળી કેડીની ભસ્મ લે છે, કુલાવેલી ફટકડી તોલે , એલચી તેલ ૨, મધ તેલા ૪ અને સાકર તેલા ૨, એ સર્વ મેળવી તેના બે ભાગ કરી, સાવારસાંજ ચાટવાથી પુરુષની ધાતુ જતી હોય તે બંધ થાય છે.
૮. ધોળી મૂસળી, એખરે, મુગલાઈ બેદાણા, કૌચાં અને કુતેલાનાં બીજ એ પાંચે સમભાગે લઈ દૂધમાં ખીર કરી સાકર તોલા ૨ નાખીને પીવું. દૂધ શેર માં લેવું. આ દવા થોડા દિવસ ચાલુ રાખવાથી ધાતુ જતી બંધ થાય છે.
૯ કોચ, એખરો, ગોખરુ, કાળા તલ, અડદ, શતાવરી અને બળબીજ એ સર્વનું ચૂર્ણ કરી દૂધ તથા સાકર સાથે પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૦. વડનું દૂધ પતાસામાં ખાવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૧. સીમળાની અંતરછાલ પલાળી તેમાં સાકર નાખી પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૨. કપૂરિયા ઝાપટાનાં પાનને રસ સાકર નાખી પીવાથી ધાતુ જતી બંધ થાય છે.
૧૩. શતાવરી, બળદાણા, કૌચાં, એખરો, ગોખરુ કાળા તલ અને અડદ લઈ એનું ચૂર્ણ કરી દૂધ તથા સાકરમાં પીવાથી થાતુ પુષ્ટ થાય છે.
૧૪. ગળોસત્વ, ધળી મૂસળી, કાળી મૂસળી, આમળાં અને ગોખરુ લઈ તેનું ચૂર્ણ ઘી તથા સાકરવાળા દૂધમાં પીવું, જેથી ધાતુ બંધાય છે અને પુરુષાતન પ્રાપ્ત થાય છે.
૧૫. શીતળતા ઉપર-મેથીને દૂધમાં રાંધી સવારે પીવી અને સાંજે દૂધમાં પીપર રાંધીને પીવી જેથી ધાતુક્ષીણતા મટે છે.
For Private and Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
ભગંદર, શુદ્દોષ, શીતપિંત, વિસર્ષ તથા વિસ્ફોટક ૩૭
૧૬. વાજીકરણ-ધોળી કરેણનાં મૂળ શેર ૨ લાવવાં. તેને ખાંડી ૮ શેર પાણીમાં ઉકાળી બશેર પાણું રહે ત્યાં સુધી ઉકાળી ગાળી તેમાં ભેંસનું દૂધ શેર બે નાખી ફરી ઉકાળવું. પાણી બળી જઈ દૂધ બાકી રહે, ત્યારે ઉતારી ગાળી તેમાં શુદ્ધ સેમલ તેલે ૧, જાયફળ, જાવંત્રી, કેશર, લવિંગ, સમુદ્રફળ અને કપૂર એ દરેકનું ચૂર્ણ એકેક તેલ નાખવું તથા તેમાં થોડી છાશ નાખી દહીં કરવું. જ્યારે દહીં થાય ત્યારે તેને ભાંગી તેની છાશ કરવી, તેમાંથી માખણ નીકળે તે તાવી થી કરવું. એ ઘી નાગરવેલના પાન ઉપર એક ટીપું ચોપડી ખાઈ જવું. ઉપરથી ત્રયોદશ ગુણ તાંબુલ ખાવું. જેથી નપુંસકપણું મટી જાય છે, ઘી તાવતાં વરાળ આખે અડે નહિ તે ખાસ ધ્યાનમાં લેવું.
૧૩. ભિલામાં શેર ૧ લઈ પ શેર મધમાં નાખી હાંડલામાં ભરી મોટું મજબૂત બંધ કરી, જુવારની કેકીમાં છ માસ સુધી રાખી મૂકવાં. ત્યારબાદ કાઢી તેમાંથી સળી ઉપર ચઢાવી નાગરવેલના પાન ઉપર ત્રણ લીટી કરી ખવરાવવાથી પુરુષાતન પ્રાપ્ત થાય છે.
૧૮. હિંગળકને એક કટકે લઈ ધોળી ડુંગળી કેરી તેમાં નાખી ડાગળી મારી કપડમટ્ટી કરી થોડાં છાણાંની ભઠ્ઠીમાં પકવવે. ડુંગળી પાકી જાય ત્યારે હિંગળોક કાઢી લે. એ પ્રમાણે એકસ આઠ વખત પકવો. પછી હિંગળક એક તોલે હોય તે આદુને રસ શેર ૧ પા. તે એવી રીતે કે એક ઠીબમાં હિંગળકને કટકે મૂકી ફરતાં લવિંગની પાળ કરી તે ઉપર ટીપે ટીપે આદુને રસ રેડવે. એ પ્રમાણે આદુને રસ શેર ૧ અને ધોળી ડુંગળીને રસ શેર ૧ પાવો, જેથી સારો ગુણકારી થાય છે. તેમાંથી વાલ ના થી ૧ સુધી પાનમાં આપવાથી નપુંસકપણું મટે છે. '
૧૯. ઉત્કટાનું મૂળ તથા ખારેક સાથે ખાવી. અથવા તુલ
For Private and Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે સીનાં બીજને ખારેક સાથે ખાવામાં આવે અને ઉપરથી બેબી ડુંગળી ઘીમાં તળી ખવરાવે તે નપુંસકપણું મટે છે.
૨૦. હિંગળક, જાયફળ, એખરે, કૌચાં, મીમસ્તકી, અક્કલગરો, લવિંગ, મીઠી તુંબડીનાં બીની મીજ, તમાલપત્ર અને ખુરાસાણી અજમે, એ દરેક ૧ તેલ તથા અફીણ તેલ વાત ભાર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી ભાંગના કવાથમાં ગળી વાળી સાંજે ખાવાથી કામ ઉત્પન્ન થાય છે.
૨૧. સુવર્ણ માક્ષિકભસ્મ, ગજવેલભસ્મ, પારદભસ્મ અથવા રસસિંદૂર અથવા ચંદ્રોદય, શિલાજિત, હરડેદળ, વાવડિંગ ધંતૂરાનાં બી, ભાંગ અને જાવંત્રી એ સર્વને બારીક વાટી સાત દિવસ સુધી જુદી જુદી આસનની તથા ગોખરુની ભાવના આપવી અથવા આસનને અક તથા ગેખના અર્કની ભાવના આપવી. તેમાંથી વાલ ૧, મધ–ઘીમાં ખાવું. ઉપર ગાયના દૂધની ખીર ખાવી અથવા સાકરને શીર ખાને તથા બ્રહ્મચર્ય પાળવું. આથી નપુંસકપણું મટી પુરુષાતન પ્રાપ્ત થાય છે. - ૨૨, વીર્યસ્તંભન પ્રગ–પિસ્તના ડોડવા તેલા ૧૦, ઘળી મૂસળી તેલા ૪, શતાવરી તેલા ૨, એખરે તેલા , મુગલાઈ બેદાણું તોલા ૩, જાવંત્રી તેલ ૨, કેશર તેલ ૧, મરી તેલ , એલચી તેલે ૧, વિદારી કંદ તેલા ૨, લીંડીપીપર તેલા ૨, ખસખસ તેલા ૫, બળદાણા તેલા ૪ અને ભાંગ તેલા રાા લઈ, એ સર્વના વજન બરોબર સાકર મેળવી ચૂર્ણ કરી સંગ કરતાં પહેલાં બે કલાક આગમચ બે તોલા સૂર્ણ ખાઈ ઉપર ગરમ કરેલું દૂધ પીવું જેથી વીર્ય સ્તંભન થાય છે. હંમેશાં સેવન ચાલુ રાખવાથી શરીર બળવાન અને વીર્ય ભરપૂર રહે છે તેમજ શરીર પુષ્ટ થાય છે.
For Private and Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૩૦
ર૩. પિસ્તનું ડોડવું તોલે તથા સૂઠ તેલો છે. સાથે ખાંડી, વીસ તોલા પાણીમાં ઉકાળી પાંચ તોલા પાણી અવશેષ રહે ત્યારે ગાળી, સાકર નાખી પીવાથી વીર્યસ્તંભન થાય છે.
૬–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરેડ • ૧. કામસેવન ગુટિકા -હિંગળક, કબૂતરની અઘાર, કેસર, જાયફળ, લવિંગ અને ખુરાસાની અજમે એ દરેક તોલે , અકલગરે તેલ ૧ તથા અફિણ તેલ વા લઈ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી પાણીમાં ચણીબોર જેવડી ગોળી વાળી, બબ્બે ગળી સવારસાંજ દૂધ સાથે લેવી, જેથી કામ ઉત્પન્ન થાય છે.
૨. નામર્દાઈ માટે-વછનાગ તો ૧, કાળાં મરી તેલા. ૩, લવિંગ તેલા ૨, જાયફળ તેલા ૨ અને જાવંત્રી તેલા ૨ લઈ એ સર્વનું ચૂર્ણ કરી મધમાં ચણાપૂરની ગળી વાળી, દૂધ સાથે સાતથી ચૌદ દિવસ ખાવી. ઘી, ખીચડી, દૂધ, ચોખા અને ઘઉં ખાવાં, જેથી નામર્દાઈ મટે છે.
૩. ઈદ્રિયની વૃદ્ધિઃ-વજ, આસન, ઉપલેટ અને ગજપીપર વાટી માખણમાં મેળવી ઇંદ્રિય ઉપર લેપ કરે જેથી ઇંદ્રિયની વૃદ્ધિ થાય છે. ૪. સાવ ઉપર-બંગભસ્મ અને પ્રવાલભસ્મ મધમાં લેવી.
વૈદ્ય પ્રાણલાલ દેલતરામ-કપડવણજ ધાતુપુષ્ટિ માટે -લેહભસ્મ, અભ્રકભસ્મ, પ્રવાલભસ્મ, વગેરે આપવાથી ધાતુપુષ્ટિ થાય છે તથા અશક્તિ દૂર થાય છે, અમૃતસાગરને હિંગળકભસ્મને પ્રવેગ મારે અનુભવે છે. તે ધાતુપુષ્ટિ તથા કાદીપન માટે સારે છે.
૮-વૈદ્ય શ્યામચંદ ગવર્ધનરામ-ખાખરેચી ત્રિફળા, તજ, જેઠીમધ, મહુડાનાં ફૂલ, જાયફળ તથા કમલ
For Private and Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગટા ગુંદ એ સર્વને ખાંડી વસ્ત્રગાળ કરી, એ સર્વના વજનથી અડધી સાકર મેળવી પિતાને માફક આવે એવી રીતે એક તેલા સુધી આ ચૂર્ણ સવારસાંજ મધ-ઘી સાથે ખાવાથી તમામ રોગ નાશ પામે છે અને શરીરને પુષ્ટ બનાવે છે. તમામ જાતના રસ ચૂર્ણ, ગુટિકા અને પાક કરતાં આ પ્રાગ ઘણોજ ઉત્તમ નીવડેલ છે.
૯-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી કાસિંદૂર-ભિલામાં શેર તો ખાંડી, હિંગળક તેલા ૨ ને કટકે મૂકી ગોળ વાળી કપડમટ્ટી કરી સૂકવવે. સુકાયા પછી ત્રણચાર અડાયાં-છાણમાં બેત્રણ વખત ભિલામાં સાથે પકવવે. ઉદા જે રંગ થાય ત્યારે બરાબર થયે સમજ. ત્યાર પછી ખૂબ ખરલ કરી એક રતીભાર બદામની મીજ નંગ ૨ સાથે વાટી, મધ મેળવી ચાટવાથી યકૃતને દુખા ગમે તે હોય તે પણ મટે છે તથા ભૂખ સારી લાગે છે. એના ઉપર ખેરાકમાં ઘઉં, ઘી દૂધ, સાકર અને મધ વગેરે લેવું, એ સિવાય કાંઈ પણ ખાવું નહિ. મીઠું પણ ખાવું નહિ. પડકાં દિવસમાં બે વખત સાત દિવસ આપવાથી ઘણે સારે ફાયદો થાય છે.
૧૦-વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ અણેદય રસ-રસસિંદૂર, હીરાબેળ, ગૂગળ અને પીપર એ સર્વ સરખે વજને લઈ પ્રથમ ગૂગળ તથા હીરાબળને સહેજ ઘીમાં ખલવાં જેથી છૂટાં થઈ જશે. પછી તેમાં પીપર તથા રસસિંદૂરને ખૂબ બારીક ખરલ કરી મેળવી, આદુના રસમાં ચણા જેવડી ગોળી વાળી, ઘી–મધ અથવા ઘી-સાકરના અનુપાન સાથે આપવાથી સ્ત્રીઓ તથા પુરુષોની ધાતુક્ષીણતાને મટાડે છે તથા શરીરમાં સારા પ્રમાણમાં શક્તિ લાવે છે.
For Private and Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદોષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૪૧
૧૧-વૈદ્ય સંઘનાથસિંગ ગયાદીન-સુરત ૧. ધાતુપુષ્ટિનું ચૂર્ણ-સાકર તેલા ૧૨, સાલમ તેલ ૧, એલચીદાણા તેલે ૧, બંનસુરખ તેલ ૧, બંમન સફેદ તેલ ૧, કાળી મૂસળી તેલા ૨, ધોળી મૂસળી તેલા ૨, ખારેક તેલા ૨, ગોખરુ તેલા ૨, કાચાં તેલા ૨, રુમીમસ્તકી તેલા ૨, ગાવજબાન તેલા ૨, શતાવરી તોલે ૧, અકલગરે તેલ ૧, જાવંત્રી તોલો ૧ અને સકાકુલ મિસરી તેલા ૪, વાટી વસ્ત્રગાળ કરી, દરરોજ સવારસાંજ તેલ કા દૂધ શેર માં થી ૧ સાથે પીવાથી વીર્યદેષ મટી ધાતુ પુષ્ટ થાય છે.
૨. મસલ્યાદિ ચૂર્ણ -ળી મૂસળી તેલ ૩, ઉગણનાં બીજ તેલા ૩, ગોખરુ તલા ૨, કવચ તોલા ૨, શતાવરી તેલા ૨, રુમીમસ્તકી તેલા ૨, સાલમ તેલ ૨, ચિનીકબાલ તલા ૨, એલચીદાણા તેલા ૨, અકલગર તેલા ૨, જાયફળતેલા ૨, જાવંત્રી તોલે ૧, પીપર તોલે ૧, કાળી મૂસળી તેલ ૧, દરી સફેદ તોલા ૨, તેદરી સુખ તલા ૨, ભાંગ શેકેલી તોલા ૨ અને હિંગળક તોલે ના લઈ, એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, દરરોજ સવારમાં ૦૧ તેલ ચૂર્ણ મધ સાથે ચાટી, ઉપરથી સાકર તથા એલચી નાખી ગરમ કરેલું દૂધ શેર એક પીવું. આથી વીર્યના તમામ વિકાર દૂર થાય છે તથા વીર્યને વધારે છે.
૧૨-વૈદ્ય મનસુખલાલ લલુભાઈ- સુરત ગેસુરાદિ ચૂર્ણ –ગોખરુ, એખરે, નિર્ગુડી, સૂંઠ, શતાવરી અને ધોળી મૂસળી એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી અડધા પૈસાભાર ચૂર્ણ ગોળ તથા ઘી સાથે સવારસાંજ ખાવાથી શુક્રદોષને મટાડે છે.
For Private and Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪ર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૩–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. અંબર કસ્તુરીની ગેળી -અંબર વાલપ, કસ્તૂરી વાલ પ, કેસર તોલો મા, સેનાના વરખ તેલે ના, હિંગળક તેલ લા, સૂઠ લે છે, પીપર તાલે બા, મરી તેલ મા, અકલગરે તેલે ૧, તજ લે છે, જાવંત્રી તોલો ને, લવિંગ તોલે ના, ખુરાસાની અજમે તે ઉમરેઠીનાં ફૂલ તેલ ૧,પીપરીમૂળ તેલ વા, બ્રાહ્મી તેલ ,પાનની જડ તેલે ના, કાળી તુલસીનાં બીજ તેલ ના, એલચીનાં બીજ તેલ ૧, ખુરાસાની વજ તેલે મા, નાગકેસર તેલ ૧, કમળકાકડીનાં બી તેલ વા, ચિનીકબાલા તેલ , ધંતૂરાનાં બી તોલે ના, ગજપીપર તોલે ના, ખસખસ તેલ ૧, અફીણ તોલે ૧ અને ભાંગ તેલ ૧ લઈ, એ સર્વેને ખાંડી કૂટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, પાનને રસ તથા તુલસીના રસમાં ત્રણ ત્રણ દિવસ ખલ કરી, ચણોઠીભાર ગળી વાળી સવારસાંજ એકેક ગળી ખાઈ, ઉપરથી સાકરવાળું ગરમ કરેલું દૂધ પીવું. આથી સર્વ પ્રકારના વાયુ, બંધકેશ, શળ, અગ્નિમંદતા, સંગ્રહણી, ઊલટી તથા પ્રમેહને મટાડે છે, વીયને ઘટ્ટ કરે છે, વધારે છે અને મરદાઈ લાવે છે. બળવર્ધક છે. પરેજીમાં ખાંડ, ખટાશ, મરચાં વગેરે બંધ કરવાં.
૨. વછનાગની ગેળી-વછનાગ લે ૧, જાયફળ તેલે ગા, જાવંત્રી લે , કેસર તોલે છે, ધળી મૂસળી તેલ વ, લવિંગ તોલે છે, એલચી તોલે છે, અકલગરે તેલે છે, તજ તેલે , હિંગળક તોલે ને, અફીણ તેલો ૧ અને સાકર શેર માં લઈ, પ્રથમ હિંગળાક વાટી, કેસર અને જાવંત્રી મેળવી, વછનાગ તથા અફીણ મેળવી વાટવું. પછી સર્વે ઔષધ મેળવી, બે દિવસ સુધી ખરલ કરી મધમાં ચણીબોર જેવડી ગોળી વાળી,
38,
For Private and Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદોષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૪૩
એક ગોળી સવારે તથા એક રાતે ખાઇ દૂધ શેર ૧ માં સાકર નાખી ગરમ કરી પીવાથી નપુ'સકપણું જલદી મટે છે, વીય વધે છે; ઉધરસ, તાવ, શ્વાસ, ક્ષય, દમ અને સંગ્રહણીને મટાડે છે.
૩. ધાતુપુષ્ટિ માટે હિંગળેાક તાલે ના, કબૂતરની અધાર તાલા ા, કેશર તાલા બા, જાયફળ તાલા ના, લિવ’ગ તાલા ના, ખુરાસાની અજમે। તાલા ૧, અકલગરા તાલા ૧ અને અફીણ તાલેા ના, વાટી વસ્ત્રગાળ કરી પાણીમાં ખેર જેવડી ગાળી વાળી એક ગેાળી રાત્રે ખાઈ ઉપર દૂધ શેર ના સાકર નાખી ગરમ કરેલું પીવું. આથી વીય વધે છે, ધાતુપુષ્ટિ થાય છે અને કામ વધે છે,
oll,
૪. મેાચરસ, અકલગરા, કાળી મૂસળી, પેળી મૂસળી, બહુફળી, ઇંદ્રજવ, મીઠા ગેાખરુ, ગળેાસત્ત્વ, સૂકાં વડગૂંદાં (મેટાં ગૂંદાં, કવચાં, ઉટ’ગણ, ખળબીજ, એખા, ચિનીકબાલા, વાંસકપૂર અને બાવચી એ દરેક ચાર ચાર તાલા તથા ગળે સત્ત્વ એ તાલા લઈ વાટી વસ્ત્રગાળ કરી તે સવના વજનથી દેતુ અરુ' લેવું. દરરાજ સવારે તેાલા ના થી ૧ સુધી ફાકી ઉપરથી સાકર નાખી ગરમ કરેલું દૂધ પીવું. આથી પેશાખમાં જતી ધાતુ બંધ થાય છે; સ્ત્રીઓએ પાણા તાલા લેવાથી પ્રદરરોગ મટે છે.
૧૪–વૈદ્ય આણદૃષ્ટ અને પીતાંબર સવ–ઊના
વિદ્યારી કંદનું ચૂર્ણ કરી એજ કદના રસની એકવીસ અથવા ચૌદ ભાવના આપી મમ્બે આનીભારની ગેાળીએ કરી સવારસાંજ મુએ ગાળી મધ-ઘીમાં ખાઇ ઉપર ગાયનું દૂધ શેર ા, સાકર તાલેા ૧ અને ગાયનું ઘી તાલા ૧ એ ત્રણેને મિશ્ર કરી પીવું જેથી ધ્વજભગ મટે છે.
૧પ-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી ધાતુપુષ્ટિ માટે -કાળી તુલસીનાં બીનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી
For Private and Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગોળમાં ચણા જેવડી ગળી વાળી બે ગળી ખાઈ ઉપર શેર ૧ દૂધ પીવું જેથી ધાતુ પુષ્ટ થાય છે. ૧૬-વૈદ્ય નાશંકર હરગોવિંદ અધવર્યું–બારડોલી
લવિંગ શેર ૧ લઈ બારીક વાટી ગોળ વાટક કરી સૂકવી રાખવે. તથા કાંદાને રસ શેર ૧૦ કાઢી, હિંગળાક શેર બે લઈ લવિંગના વાટકામાં મૂકી તે વાટકે એક વાસણમાં મૂકી ચૂલે ચડાવ અને ઉપર કાંદાના રસનું વાસણ ટાંગવું. તે વાસણની નીચે એક છિદ્ર એવું પાડવું કે કાંદાનો રસ હિંગળોકની ઉપર એક એક ટીપું પડે તે તથા આને એ કરે કે કાંદાના રસનું ટીપું પડે કે સોસાઈ જાય, એવી રીતે તમામ રસ સેસાઈ જાય, ત્યારે હિંગળક, લવિંગને વાટકે તથા કાંદાના રસને કીટે એ સવને વાટી ચૂર્ણ કરી કાંદાના રસમાં વટાણા જેવડી ગોળી કરી બે ગેળી ખાઈ ઉપર દૂધ શેર એક પીવું. આથી શક્તિ સારી આવે છે, તેમજ પેટના દુખાવા ઉપર આ ગેળી ઘણી જ અસર કારક નીવડેલી છે.
૧૭–માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા
ધાતુપુષ્ટિ માટે -અલગ, નગોડનાં બીજ, જાયફળ, જાવંત્રી, તજ, શીમળાનાં ફૂલ, લવિંગ, પેળી મૂસળી, કેસર, ગોખરુ, રુમીમસ્તકી, આસન, વચા, શતાવરી, એખરો, અભ્રકભસ્મ અને શેકેલી ભાંગ, એ સર્વે સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી પાણીમાં બખે વાલની ગળી વાળી સવારમાં જ એ કેક ગોળી ખાઈ ઉપરથી ગરમ કરેલું દૂધ પીવું જેથી ધાતુ પુષ્ટ થાય છે. ૧૮-વૈદ્ય પુરુષોત્તમ બહેચરદાસ યાસિક-કાલોલ મગજપુષ્ટિ માટે -બદામની મીજ શેર ન લઈ રાત્રે ગરમ
For Private and Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદેવ, શીતપિત્ત, વિસર્પ તથા વિસ્ફોટક ૮૫
- -
, ,
,
પાણીમાં પલાળી તેનાં ફેતરાં કાઢી નાખવાં. બદામ સુકાઈ જાય ત્યારે ઘીમાં સહેજ શેકી તેમાં ચીનાઈ સાકર શેર , એલચી દાણા તેલ ૧ તથા કેસર તેલ ૧ મિશ્ર કરી રાખી મૂકવું. ગાયનું દૂધ શેર ૧ લઈ તેમાં આ પાક લે છે, ગાયનું ઘી તેલ ના તથા અંજીરના છ કકડા કરીને નાખવા. તેને પકાવતાં દુધ શેર છે બાકી રહે ત્યારે ઠંડું પડવા દઈ પ્રથમ અંજીરના કકડા ખાઈ ઉપર દૂધ પી જવું. આ પ્રમાણે એક માસ સુધી સવારસાંજ આ પ્રગ ચાલુ રાખવાથી મગજની ગરમી મટી જઈ મગજ તર બને છે, આંખનું તેજ વધે છે અને દસ્ત સાફ લાવે છે.
૧૯-વૈદ્ય મણિશંકર જાદવજી જેશી-કાનપર
વીર્યપાત માટે -ગૂદીનાં પાકાં પાન સાકર સાથે ખાવાં, અથવા કાળા તલ તેલા રા, સાકરની ભૂકી તેલા રા, મળસકે ઝાકળમાં મૂકી સવારમાં ખાવાથી વીર્યસ્ત્રાવ તરત મટે છે. ર–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. શુકસાવ –એખરાનું ચૂર્ણ તેલા ૫ લઈ તેને વડના દૂધની ત્રણ ભાવના આપી, ચણા જેવડી ગોળી વાળી સવારસાંજ અકેક ગાળી દૂધ સાથે ખાવાથી શુકસાવ મટે છે.
૨. લીંડીપીપર નંગ ૧પ લઈ બારીક વાટી ઘી તલા ૧ માં શેકી તેમાં સાકર લે અને મધ તેલે મેળવી ગાયનું દૂધ તેલા ૨૦ તેમાં દેવરાવી પીવાથી કળતર, માથાને દુખાવો, ચકરી તથા નબળાઈ મટાડી કામનાશક્તિને જાગૃત કરે છે.
ર૧-ડૉકટર પ્રભાકર કૃષ્ણ પગે-મુંબઈ વાવડિંગ અને આસનનું ચૂર્ણ કરી દૂધમાં પકાવી સિદ્ધ કરેલું દૂધ જીવનીય ગુણ આપે છે. વૃદ્ધાવસ્થામાં શરીર અને હાડકાંને
For Private and Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
exe
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ટકાવી રાખે છે, શિથિલતા મટાડે છે, વધેલી ચરબીવાળી સ્ત્રીઓ ની શક્તિ કાયમ રાખી શરીર હલકું ફૂલ જેવું બનાવે છે, ચામ ડીનાં દરદેશમાં આ પ્રયાગ લાહીને સુધારે છે, ભૂખ લગાડે છે અને અજીણુ ને મટાડે છે.
૨૨-વૈદ્ય બાપાલાલ બહેચરદાસ વ્યાસ-ચહેલિયા
૧. ધાતુર્થ ભનઃ-અકલગરે, સૂંઠ, મરી, કંકાલ, કેશર, પીપર, જાયફળ અને લવિંગ એ દરેક એકેક તાલે, અફીણ તાલા ૧૬ અને સુખડ તાલા ૪ લઇ એ સવને વાટી વસ્ત્રગાળ કરી, એક માસે ચૂ' મધ સાથે લેવાથી ધાતુદોષને મટાડી સ્થંભન કરે છે,
૨. માલકાંકણાં શેર એક લઇ ગરમ પાણીમાં એક પહેાર પલાળીને વાટવાં. પછી કપડે નિચાવી થાળીમાં નાખી તડકે મૂકવાં. ઉપર જે તેલ તરી આવે તેને રૂ વડે એક શીશીમાં ભરતા જવું, એ તેલ એક રતીભારનાગરવેલના પાનમાં આપવાથી ધાતુ સ્થ’લન કરે છે તથા તમામ જાતના વાતરાગને મટાડે છે. ૨૩–વલ્લભદાસ નરાતમદાસ શાહ-ભચ
શીતપિત્તના ઉપાચા:-સાજીખાર, ટંકણખાર, જવખાર, સિંધવખાર, સંચળખાર, પાપડિયાખાર, ખડિયાખાર અને વડા ગરુ' મીઠું એ સર્વેનું ઝીણું ચૂર્ણ કરી તેમાં લીંબુના રસ મેળવી તેમાંથી તાલે ગાયના દહીમાં મેળવી શરીરે ચાપડવું. ત્રણ પહેાર સુધી આ ખરડ રહેવા દેવા. પછી એક ટોપલા અડાયાં સળગાવી, પ્રથમ ખાટલા પર પથારી કરવી. તે ઉપર લીમડાનાં પાતરાં પથરાવી, તે ઉપર પિછાડી પથરાવી, તેના ઉપર દરદીને સુવાડીને ગેાદડુ' ઓઢાડવુ' અને ખાટલા નીચે અડાયાં સળગાવેલાં હાય છે તે પાથરવાં. પસીને વળી રહે એટલે તેને ઊને પાણીએ સ્નાન કરાવવુ'. એ પ્રમાણે સાત દિવસ કરવાથી ઘણા દિવસનું શીળસ જતું ન હોય તે મટી જાય છે.
For Private and Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુકદષ, શીતપિત્ત, વિસર્ષ તથા વિસ્ફોટક ૮૪૭
-
૨૪-વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ ગરમાળાપંચકને ઉકાળો પીવાથી શીળસ મટી જાય છે. ૨૫-વૈદ્ય આનંદજી અને પીતાંબર સવજી-ઉના
શરૂઆતમાં ઈચ્છાભેદી રસને જુલાબ આપીને પછી સુદર્શન તથા સડા બાઈ કાબૂ મેળવીને સવારસાંજ તે આપવા અને ગરમ પાણીમાં રોડા નાખીને તે પાણીથી સ્નાન કરાવવું. દૂધભાત ઉપરજ દરદીને રાખો.
ર૬-વૈદ્ય અંબારામ શંકરજી પંડયા-વાગડ ૧. પાપડિયો ખાર તથા હળદર ભેગાં કરી પાણી કરીને પાવું તથા શરીરે ચોપડવું. આથી શીળસ મટે છે.
૨. ડુંગળીને રસ પડે તે શીળસ મટે છે.
૩. ઘેડાવજ, નાગે અને જૂને ગેળ પાણીમાં વાટી ગરમ કરી શરીરે ચેપડે તે શીળસ મટે છે.
૪. ઘઉની પરસૂદી (મેંદે) કપૂરકાચલી અને વડાગરું મીઠું, પાણીમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.
૫. કુંવારને રસ ૪, નાગે) ૨, સરસિયું તેલ ૪, સૂરોખાર ૨ અને લીંબુનો રસ ૨ ભાગ લઈ સર્વને ભેગાં વાટી શરીરે ચેપડવાથી શીળસ મટે છે.
૬. બાવળનાં મૂળની છાલ પાણીમાં વાટી પાવી અથવા ગળછભીને રસ સાકર નાખી પીવે અથવા ઇંદ્રવરણાંનાં મૂળ ઘસીને પાવાથી શીળસ મટે છે.
ર૭-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ-બાવળા પારે, ગંધક અને મનસીલ સરખે ભાગે લઈ કાજળી કરી
For Private and Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પાણી સાથે લેપ કરવાથી રતવાની ગાંઠ કે જે મટીને લોહી ફરતું થશે. આ લેપ અમારે ખાસ અજમાવેલ છે.
૨૮-વિધ નૂરમહમદ હમીર–રાજકોટ કેળનું પાણી પાવાથી રતવા મટે છે. રતવાની ગાંઠ ઉપર રતલિ અને હિમકંદ મેળવી લેપ કર.
૨૯-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ
એક નાળિયેર પાણીવાળું લાવીને તેની ઉપરનાં છોડાં કાઢીને તેને છિદ્ર પાડી તેમાંનું પાણી કાઢી લઈ જુદું રાખવું. પછી તે નાળિયેરમાં ધળી મૂસળી, કાળી મૂસળી, સાબૂદાણ, બળબીજ, એખરે તથા સાકર બબ્બે રૂપિયાભાર લઈ ઝીણું વાટી પેલા નાળિચેરના પાણીમાં ભેળીને નાળિયેરમાં ભરવાં; બાકીનું પાણી વધ્યું હોય તે ઉપરથી રેવું અને તે નાળિયેરને એક દિવસ એમ ને એમ રહેવા દેવું. પછી તે નાળિયેરને ચીંથરાને દાટે મારી તેના ઉપર કપડમટ્ટી કરી તેના ઉપર રાખડી ભભરાવી પછી એક ખાડે છેદી તેમાં મૂકવું. ઉપર થોડું મોડું નાખવું અને તે ઉપર તાપ કરે. તેને માત્ર એક છાણાને અગ્નિ આપે. એ પ્રમાણે આઠ દિવસ કરી નવમે દિવસે તેને બહાર કાઢી કપડમટ્ટી દૂર કરી નાળિયેરને કેડી તેમાંનું કપરું જુદું કાઢવું અને મસાલે જુદે કાઠ. પછી પિણીમાં ઘી ૧૦ રૂપિયાભાર મૂકીને પેલું કપરું ઝીણું ખાંડીને ઘીમાં નાખવું અને તે જરા રાતું થાય એટલે નાળિયેરને મસાલે નાખવે; તે જ સંતળાય એટલે થાળીમાં કાઢી લેવું. તે પછી ઘઉને એ શેર મા ઘીમાં શેક. પછી કપરું, મસાલે અને લેટ ભેગાં કરવાં. ત્યાર પછી અડદને લેટ શેર ઘીમાં શેકીને જુદે રાખવે. પછી સાકર શેર ૧ ઝીણી વાટીને સર્વેને મેવળવું અને તે પછી એલચી તેલા ૨ ઝીણું વાટીને મેળવવી. તમામને એક
For Private and Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગ‘દર, શુકદેાષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૪૯
રસ કરી શ્રી શેર ના ઉપર નાખી સર્વને ઠરવા દેવુ’. પછી તેમાંથી ૧૦ રૂપિયાભાર પ્રમાણે સવારમાં ખાવુ. એથી વધ્યા સ્ત્રીને ગર્ભ રહે છે, ધાતુ તથા શક્તિ વધે છે. આ દવા મારી અનુભવસિદ્ધ છે. જે વરકન્યામાં છેાકરા નીચા પડી ગયા હૈાય, તે છેકરાને આ દવા ખવડાવવાથી પુષ્ટ થઇ કજોડું મટી જાય છે. આ દવા શિયાળામાં ખાવાની છે.
૩૦-સાધુ ગ ગાદાસજી
સેવાદાસજી–સુરત
૧. સેાપારી નંગ ૮ અને ત’બાકુ ૨ પૈસાભાર એ બન્નેની ખાળીને રાખ કરી,તેમાં ફુલાવેલું મારથથુ રતી ૨ મેળવી લી’બુના રસમાં દોઢ દિવસ ખલ કરવા. તે ચાપડવા જેવુ થયા પછી જે પુરુષની ઇંદ્રિય સડી ગઇ હાય અને તેમાં કાણાં પડ્યાં હાય, તે ઉપર ચાપડવું અને ઉપર ચેવલીનાં પાન લપેટી પાટો બાંધવા એટલે ટાંકી મટી જશે.
૨. એખરા તાલા ૫, સફેદ મૂસળી તાલા ૫ અને ઇસબગુળ (એથમીજીરુ) તેાલા ૫, એને ઝીણાં ખાંડી ચાળણીથી ચાળી લેવાં. પછી તેમાંથી એક તાલા ભૂકે લઇ દાઢ શેર દૂધમાં ઉકાળી તેમાં સાકર તેાલા ૨ નાખી ઝીણા કપડાથી ગાળી લઈ તે દૂધ સવારમાં પી જવું. આ ઉપાય સાત દિવસ કરવાથી ધાતુપુષ્ટિ થાય છે, રક્તપ્રદર અને શ્વેતપ્રદર પણ મટી જાય છે, ૩. પીપર તાલા પ, આસન તાલા ૫, સૂઢ તાલા ૫ અને પીપરીમૂળના ગઢડા તાલા ૫, આ ચાર ચીજના ઝીણા ઝીણા કટકા કરી તેના પંદર ભાગ કરવા. તેમાંથી એક ભાગ લઇ ઝીણા કપડામાં પેાટલી બાંધી ખશેર દૂધમાં ઉકાળી, તે દૂધ શેર ના રહે ત્યારે પેટલી કાઢી લઇ, તે દૂધમાં રૂપાના એ વરખ નાખી પીવાથી શક્તિ વધે છે. આ પ્રમાણે પંદર દિવસ કરવું.
For Private and Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२३- उपदंशा-फिरंगरोग अन्ने
तेना उपद्रको
મનુષ્યની ગુહ્યન્દ્રિય ઉપર હાથને પ્રહાર થવાથી, નખ લાગ. વાથી, દાંત લાગવાથી, ઈન્દ્રિયને ન દેવાથી, અત્યંત સ્ત્રીસંગથી, નિષથી અથવા બગડેલા પાણીએ ઈન્દ્રિયને ધોવાથી, ઈન્દ્રિયમાં જે ઉપદંશ (ચાંદી) થાય છે, તે પાંચ પ્રકારના છે. આગંતુક રોગમાં રોગનું કારણ બહારથી ઉપસ્થિત થયા પછી તેના કાર્ય સાથે શરીરમાં પ્રાધાન્ય ભેગવતા જે દેશે તેની સાથે મળે છે, તે દેના નામથી તે રેગ ઓળખાય છે. તેવી રીતે જે ઉપદંશમાં કાળી ફેલ્લી થઈ તેમાં સોય ખોયા જેવી પીડા થાય છે, તેને વાતોપદંશ કહે છે. જે ઉપદંશમાં ફેલ્લીને રંગ પીળો હોય, બળતરા હોય અને તેમાંથી ઘણું પાણી ઝરે તથા કેલ્લીઓ લાલ રંગની હોય તેને પિત્તોપદેશ અને રક્તોપદંશ કહે છે. જે ઉપદંશમાં સફેદ રંગની મેટી ફેલ્લી ઊઠે છે, તેમાં વલર છૂટે છે, જે આવે છે અને ઘટ્ટ પર વહે છે તેને કોપદેશ કહે છે. ઉપદંશ, થતાંજ જે મૂખ પુરુષ તેના પર આધેપચાર ન કરતાં વિષયાસક્ત બની સ્ત્રીસંગ ચાલુ રાખે છે, તેની ઈન્દ્રિય કેટલાક દિવસ પછી સૂજી આવી તેમાં કીડા પડી ખવાઈ જાય છે. તેથી પરિણામે તે માણસ મરણ પામે છે. કેઈ માણસને ઈન્દ્રિયના કાપાની ઉપલી બાજુએ મરઘીની પૂંછડીની પેઠે એક એકના ઉપર ચામડીના અંદરના ભાગમાં ઢંકાયેલા અંકુર કિંવા ફણગા ફૂટે છે તે રોગને લિંગવતી કહે છે અને કેટલાક તેને લિંગાશ પણ કહે છે. આ વ્યાધિ ત્રિદેષજનિત હેવાથી વેદનાયુક્ત હોય છે અને દેખા વમાં ચીકણે અથવા ચળકતા હોય છે.
૮૫૦
For Private and Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૫૧
- -
-
ઉપદંશના રોગીને રક્તશુદ્ધિ માટે પ્રથમ લઘુમંજીષ્ઠાદિ ક્વાથ, ઉપદેશ મટતાં સુધી ચાલુ રાખો. જે વાતપ્રધાન હોય તે હરડાં, બહેડાં અને આમળાં સમભાગે લઈ, બાળી તેની રાખડી કરી મધમાં મેળવી ચોપડવી. જે પિત્તપ્રધાન હોય તે ળ મલમ ચોપડે. જે કફપ્રધાન હોય તો નાગેરુ, સફેદ કાથે, કલાઈસફેતે અને શંખજીરું એને વાટી વસ્ત્રગાળ કરી બેચેલા ઘીમાં ચોપડવાથી સારું થાય છે. કેટલીક વાર એવું બને છે કે, મણિબંધમાં ચાંદી પડીને તેમાં જે આવે છે, જેથી ઈન્દ્રિયનાં પાપચાંની ચામડી ઢંકાઈ જાય છે. એટલે અંદરની ચામડીને દવા ચોપડાતી નથી અને ઉપર ચોપડેલી દવા કામ લાગતી નથી. તેવા વખતમાં કેટલાક ચિકિત્સકે ઈન્દ્રિયના ફૂલને જોર કરી ઉઘાડે છે. તે ઉઘાડવાથી ઈન્દ્રિયના ગળામાં ફસે પડી જાય છે અને ત્યાં સેજો વધે છે; એટલે રોગીની અવસ્થા ઘણી ભયંકર વેદનાવાળી બની જાય છે. જો આ ફાસે પડી સેજે આવ્યું હોય તે, અથવા ઇન્દ્રિયનું ફૂલ ઢંકાઈ ગયું હોય તે, મેરથથુ તેલ ૧, ફટકડી તલા ૨ અને કપૂર તોલા ૨ એને ખૂબ બારીક વાટી તેનું પાણી બનાવી એક બાટલીમાં ભરી રાખવું. પછી કાચના વાસણ માં નું પાણી એક શેર લઈ, તેમાં પેલું લીલું પાણી એક તેલાને આશરે નાખીને જે ફાંસી પડી સોજો આવ્યે હેય, તે તેના ઉપર ટીપાં પાડવાં અથવા પિતાં મૂકવાં અને જે ચામડી બંધ હોય તે ચામડીની બાજુ પરથી તે પાણીની પિચકારી મારવી. જે રોગીથી ખમાય નહિ તો બીજું સાદું પાણી ઉમેરવું. આ એસડનું નામ લીલું પાણું પાડયું છે.
કાળું પાણ-અંગ્રેજી દવા નામે કૅલેમલ તેલા રા, સૂકો ચૂને તેલા ૫ અને બાવળને ગુંદર તેલા ૧૦ લઈને એ ત્રણેને જુદા જુદા પાણીમાં પલાળવા. તેમાં બાવળને સુંદર અને કળી
For Private and Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ચૂને એ બેઉનું પાણી જાડી છાશ જેવું કરી, કપડે ગાળી એકઠું કરવું. પછી કેલોમલને પાણીમાં હલાવતા જવું અને પાણી પેલા બે પાણીમાં મેળવતા જવું. કેલેમલને એ સ્વભાવ છે કે, એકદમ પાણીમાં નહિ ઓગળતાં વાસણને તળિયે બેસી જાય છે, તેથી પાણી રેડતા જવું અને હલાવી હલાવીને પેલા પાણીમાં ઉમેરતા જવું, એટલે ત્રણે પાણી મળીને કાળા રંગનું પાણી તૈયાર થશે. તે પાછું પણ ઉપરના લીલા પાણીની પેઠે વાપરવું. આ બેઉ પાણીના કેગળા કરવાથી મોઢામાંની ચાંદી પણ મટે છે. ઉપદંશના રોગીને હિંગ, ચણા, આદુ અને ખાંડની સખત પરેજી કરાવવી. જે પરેજી કરવામાં નહિ આવે તે ચાંદી માંસાઈ જશે. જો કે માણસને ઉપર કહેલે લિંગવતી રેગ થયેલ હોય છે, તેવી અવસ્થામાં શસ્ત્રવેદ્યો તેને કાપીને કાઢી નાખે છે અને ચાંદી રુઝાવી નાખે છે, પણ એ લિંગવતી ફરી ફરીને પાછી થાય છે. માટે જે લિંગવતી થઈ હોય તે તેને ઉપર પાગૂગળની ગળી ઘસીને દિવસમાં બે વાર ચેપડવાથી થોડા દિવસમાં મટી જાય છે તે પાછી થતી નથી.
ફિરંગરોગ-ફિરા એ શબ્દ ફારસી ભાષાને છે. એનો અર્થ એ થાય છે કે, “એકરંગ.” જ્યારથી આપણા દેશમાં ફિરંગી લેકે આવ્યા ત્યારથી એ રોગની ઉત્પત્તિ થયેલી જણાય છે. કારણ કે પ્રાચીન ગ્રંથોમાં એ રોગનું નિદાન જણાતું નથી, પરંતુ ભાવપ્રકાશે ઉપદંશની પછી ફિરંગ રોગ લખ્યો છે અને તેમાં લખ્યું છે કે, આ રોગ ગંધથી થાય છે. એ રોગ ફિરંગી મનુષ્યના સંસગ અને ફિરંગી સ્ત્રીઓના પ્રસંગથી ઉત્પન્ન થાય છે. આ ઉપરથી એવું સમજાય છે કે, ફિરંગીઓની સ્ત્રીથી અથવા આપણા દેશની કે સ્ત્રીઓ સાથે ફિરંગીઓના પ્રસંગથી એ રોગ ઉત્પન્ન થયેલ છે. ફિરંગરોગ આગંતુક હોવાથી જે જે દોષની અધિકતા હોય તે તે દોષને તેને આશ્રિત ગણવે. વૈદ્યોએ ધ્યાનમાં રાખવું
For Private and Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશફિરંગરેગ અને તેને ઉપદ્રવ
૮૫૩
-
-
-
જોઈએ કે, આગંતુક રોગ પ્રથમ ઉત્પન્ન થઈ પાછળથી તેમાં દોષ મળે છે, એટલા માટે જે જે દોષનું ઉલવણ વધારે જણાતું હોય, તે તે દેષનું પ્રધાન લક્ષણ જોઈને તેની ચિકિત્સા કરવી. ફિરંગ રોગ અંદરન, બહારને અને અંદર તથા બહાર બેઉ પ્રકારનો એ રીતે ત્રણ પ્રકારને બને છે. બહારનો ફિરંગ વિસ્ફોટકના જે થાય છે, ડી પીડા થાય છે અને ભીતરને ફિરંગ સાંધા ઓમાં થાય છે તે આમ વાયુ જેવી પીડા કરે છે અને તેમાં જે લાવે છે. ત્રીજા પ્રકારના ફિરંગમાં બેઉ પ્રકારનાં લક્ષણે થાય છે. ફિરંગરેગમાં કૃશતા, બળને નાશ, નાકનું બેસી જવું, અગ્નિમંદતા, હાડકામાં શેષ અને હાડકાંનું વાંકાચૂંકા થઈ જવું, એટલા ઉપદ્રવ થાય છે. બહારને ફિરંગ સાધ્ય છે, ભીતરને કષ્ટસાય છે અને બહાર તથા ભીતરને ઉપદ્રવયુક્ત હોય તે અસા. ધ્ય છે. ફિરંગરોગ એટલે ટાંકી જેને અંગ્રેજીમાં સિફિલિસ કહે છે તે જાણ. - હાલમાં તે તેનું નામ માત્ર ફિરંગરેગ રહ્યું છે એટલુંજ; બાકી ઘણાં વર્ષના સંસર્ગથી એ રોગનાં બીજ એવાં વવાયાં છે કે, ગૃહસ્થ અને ગૃહસ્થ સ્ત્રીઓ, વેશ્યાઓ અને વેશ્યાગામીઓમાં સર્વત્ર પરસ્પરના સંબંધને લીધે, એકબીજાના ચેપથી આખા દેશમાં તે ફેલાઈ ગયો છે. એટલે આ રોગ આપણા દેશનેજ મૂળ વતની હોય એવું જણાય છે. ફિરંગરેગની ચિકિત્સા કરવામાં જ્યારે નિદાનશાસ્ત્રના કાયદા પ્રમાણે
कश्चिद्धि रोगो रोगस्य हेतुर्भूत्वा प्रशाम्यति ।
न प्रशाम्यति चाप्यन्यो हेत्वर्थ कुरुतेऽपिच ॥ અર્થાત કેટલાક રોગો એવા છે કે, બીજા રોગના હેતુ એટલે કારણ થઈને પિતે છુપાઈ જાય છે અને કેટલાક એવા છે કે, બીજા
For Private and Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- a
,
રેગને ઉત્પન્ન કરીને પોતે પણ દેખાતા રહે છે. એ પ્રમાણે ફિરંગ
ગમાં ઘણેભાગે જોવામાં આવે છે. જેમાં એક માણસને પિશાબ ઉપર ચાંદી પડી, તે ચાંદી ઘણું કરીને પ્રથમ ઇંદ્રિયના કાપામાં પડશે અને તેની સાથે પસીનાનું ગંધાવું અને શરીરમાં તાવ એ બે ઉપદ્રવ જણાશે. તે વખતે ચાંદીને રુઝાવવા માટેની ઉતાવળ કરવામાં આવે અને તે ચાંદી ઉપર ઘેળો મલમ અથવા કઈ જાતની ઠંડી ભૂકી દબાવવાથી ચાંદી રુઝાઈ જાય છે, પણ તેનું ઝેર શરી૨માં રહી જાય છે. તે ઝેર શરીરમાં વ્યાપીને પ્રથમ બદ ઉત્પન્ન કરે છે. એ ભયંકર બદનું દરદ પાકીને પરુ નીકળી જાય તે બહેતર છે, પણ કેઈ જાતના શેકથી અથવા લેપથી અથવા મલમપટ્ટાથી બદની ગાંઠ ઓગળી જાય, તો તેનું ઝેર શરીરમાં વ્યાપીને વિસ્ફોટક, સંધિવા, ગાંઠિયાવા, લકવા અને ફાલેજ જેને આપણે શાસ્ત્રમાં અડદિયે વે કહે છે તે રોગ થાય છે. તે પછી તે રોગને કાઢવા માટે ઘણા વૈદ્યો તેને વાયુ ધારીને સોમલ અથવા ભિલામાંના પ્રયોગ કરે છે, જેથી શરીરમાં ઉષ્ણુતા વધીને એનું ઝેર જ્ઞાને દિયમાં પસરી કેટલાકને આંખે મેતિયા, ફૂલો અને ડેયાં થાય છે અથવા આંખે આંધળા થાય છે. મેઢામાં તેનું ઝેર આવવાથી મુખમાં અને તેમાં ઘણું કરીને હેઠના બે સાધાઓમાં તથા જીભની ઉપર અને મૂછના વાળમાં ચાંદી પડે છે, તેથી તે ચાંદી પાકતાં પાકતાં જીભ સડીને વચમાંથી અધીખવાઈ જાય છે. કેટલાકનાં નાક ખવાઈ જાય છે અથવા ગંગણું બોલાય છે, કેટલાકના કાન ખરી જાય છે એટલું જ નહિ પણ એક વાર ફિરંગરેગ થયે હેય અને તે માણસ પિતાની સ્ત્રી સાથે સંબંધમાં આવે, તો તે સ્ત્રીને પણ સંસર્ગદષથી પિતાના જેવી દુઃખી કરે છે. તેવી રીતે ચાંદીને રોગ થયો હોય તે પછી તેના વીર્યથી સંતતિ ઉત્પન્ન થાય તે તે સંતતિને બદ તથા પ્રમેહ તથા આગ, (ગાંઠ પાકે છે તે) લૂલાપણું,
For Private and Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદેશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૫૫
પાંગળાપણું, ફેચાપણું વગેરે દેખાતા વાયુનાં લક્ષણોવાળા પણ ગરમીના રોગો થાય છે. એ પ્રમાણે એવા રે વંશપરંપરા ઊતરતાં ઊતરતાં છેવટે સુન્નબહેરી, વાતરક્ત, રક્તપિત્ત, (પતના રોગીને) જન્મ આપી, જ્યારે કુદરત તેના વંશને અટકાવ કરે ત્યારેજ એ રોગ અટકે છે. ઘણા રેગીઓ કે જેમને પાછલા પ્રકરણમાં ગલગંડ, અપચિથી માંડીને વિધિ અને પ્રમેહપિટિકાની ગાંઠેના વર્ણન કર્યા પ્રમાણેના રોગનું મૂળ ઉત્પત્તિસ્થાન પિતે ઉત્પન્ન કરેલા અથવા વારસામાં મેળવેલા ફિરંગરોગનું જ કારણ છે, એવું સમજવામાં આવ્યું છે. એટલા માટે ઉપદંશ—ફિરંગરોગ કે ફિરંગરે ગીથી ઉત્પન્ન થયેલા તેના પુત્ર, પૌત્ર કે પ્રપૌત્રને જાણીને શરૂઆતથીજ તેને લઘુમંજીષ્ઠાદિ કવાથ સાથે પચ્યાગૂગળ, કિશગૂગળ કે અમૃતાદિ ગૂગળનું સેવન કરાવવું. અને જો ફિરંગરેગ ગાંઠના રૂપમાં આવી ચૂક્યું હોય, તે તેને ધ્યાગૂગળ અથવા કંચનાર ગૂગળ, મંજીષ્ઠાદિ કવાથ સાથે દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી બાર માસ સુધી ખવડાવી. મંજીષ્ઠાદિ કવાથ ઉકાળી મૂકેલે બગડી જાય છે, અને આ ચાલુ જમાનામાં ઉકાળવાની કડાકૂટ બની શકતી નથી. છતાં એ કવાથ બાર મહિના સુધી પીવાન હોવાથી રેગી કંટાળી જાય છે. એટલા માટે લઘુમંજીષ્ઠાદિ કવાથનાં દરેક વસાણાં ચાર ચાર તેલા લઈને તેને એક માટીના અથવા કાચના વાસણમાં દશ શેર પાણી ભરી પલાળી દેવાં. પછી તેના મેં ઉપર ઢાંકણું ઢાંકી, કપડાથી તેનું મો બંધ કરી તેને છાપરા પર, અગાસીમાં કે તડકે ગોઠવી રાખવું. તેમાંથી કપડે ગાળીને દરરોજ અર્થે શેર અથવા પંદર તેલાને આશરે પાણી કાઢી લઈ, તેટલું જ બીજું પાણી તે વાસણમાં ઉમેરી તેનું મોઢું બાંધી લેવું અને ગાળી લીધેલા ઉકાળાને એક શીશીમાં ભરી, દરેક વખતે પાંચ પાંચ તોલા પાણી દિવસમાં ત્રણ વાર દવાની ગોળીઓ સાથે પીવું. જે ફિરંગરોગ
For Private and Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અત્યંત વધી ગયેલ હોય ને ઉપદ્રવ સાથે ચાંદી કે નાસૂર પડી ગયાં હોય, તે રસકપૂર તેલ એક તથા મુલતાની માટી (ખડી) તેલા ચાર લઈ, બેઉને ધણી બારીક વાટી, પાણીમાં મેળવી તેની અડદના દાણા જેવડી ગોળીઓ વાળી મૂકવી. તે ગોળીમાંથી બબ્બે ગોળી દરરોજ સવારમાં પાણી સાથે ગળાવી તે ઉપર પાકી આમલીને પાણીમાં બળી, હાથે ચાળી તેનો રગડા જે રસ કાઢી, કપડે ગાળ્યા સિવાય તે પાવે. એ બે ગોળી ખાધા પછી આવી રીતે આમલીનું પાણી આખા દિવસમાં પાંચથી દસ રતલ લગી પેટમાં જાય છે. પણ તેથી રોગીના દાંત ખટાતા નથી, સાંધા કે હાડકાં દુઃખતાં નથી; રોગીને કંટાળો આવતો નથી, પણ તેને આમલીનું પાણી પીવાનું મન થયા કરે છે. આ ગેળી વધુમાં વધુ એકવીસ દિવસ ખવડાવી, તે પછી એ ગોળી બંધ કરવી. જેટલા દિવસ ગાળી ખડાવેલી હોય તેટલા દિવસ દરરોજ દિવસમાં બે વાર, એકવીશ પાતરાં લીમડાનાં લઈ, પાણીમાં વાટી તેનો રસ કાઢી પાવે. આ ગેબી ખવાતી હોય અથવા ગોળી બંધ થઈ લીમડે પિવાત હોય ત્યાં સુધી રોગીએ દૂધ, ગળપણ અને ઘી બિલકુલ ખાવું નહિ. જે દૂધ ખાશે તે તેને શરીરમાં કમ્પવાયુ થશે, જે ગળપણ ખાશે તે તેનું ગળું બેસી જશે, માટે આ ગળી જે રેગી વૈદ્યના કહ્યા પ્રમાણે ચાલનારે હોય તેવા રોગીનેજ આપવી. વાતવાતમાં દરેક રોગીને આ ગળી આપવાથી રેગી પરેજી તેડી નાખે છે અને લેકમાં એમ કહેવાય છે કે, ફલાણી વૈદ્ય ફલાણાને રસાયન ખવાડયું તે ફૂટી નીકળ્યું ! અથવા તેથી તેનું શરીર બગડી ગયું, એમ અપવાદ આવે છે. પણ કઈ રોગીને ઠપકો આપતું નથી. આવી જાતના ફિરંગરોગમાં રોગીને નીલકંઠ રસ તથા ગર્ભવિલાસ રસ પણ ફાયદો કરે છે. કેટલીક વાર એવું બને છે કે, ટાંકી થઈ રુઝાઈ જાય, બદ થઈ ફૂટીને નીકળી જાય અથવા વેરાઈ જાય; તે પણ
For Private and Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરેગ અને તેના ઉપદ્રવે
૮૫૭
-
-
-
-
-
-
તેની અસરથી રોગીને જીર્ણજવર, હાંફ અથવા સૂકી ખાંસી જે રેગ થઈ તે રેગી ક્ષય પર જત જણાય છે. તેવા રોગીએ પિદુંગીઝ સરકારના દરમણ ગામમાં જઈને ત્યાંના ફિરંગી ડોક્ટર પાસે પાંત સુકાવવી. જો કે પાંત મૂકવાની વિધિ પણ ફિરંગરેગની સાથે સાથે નિઘંટુ રત્નાકરમાં પાંતવિધિના નામથી લખેલી છે, તે પણ અનુભવી ડોકટર સિવાય પાંત મૂકવાથી ફાયદો થતો નથી. એક વાત અત્રે જણાવવાની છે કે, આપણામાં એક એવી કહેવત ચાલે છે કે, દેખાદેખી સાધે ગ, પડે પિંડ કે વાધે રોગ,” તે પ્રમાણે આ દખ્ખણની પાંતમાં જોવામાં આવે છે. એટલે જેને ચાંદી થયા પછી ક્ષય, શ્વાસ, ખાંસી અને તાવથી શરીરે ગળાઈ જતું હોય તેને એ પાંત મૂકવાથી ઘણો જ ફાયદો થઈ શરીર પુષ્ટ થાય છે; પણ જેને ટાંકીનો રોગ થયે નથી તેવા રોગીઓ, ઉપરના ઉપદ્રથી પીડાતા હોય, તેઓ પાંત મુકાવે, તે તેમના શરીરની શક્તિ લેહી તથા માંસ ગળી જઈ આખરે તે બિચારા મરણ પામે છે. એટલા માટે ફિરંગરોગના રોગીએજ પાંત મુકાવવી એવી અમે ખાસ ભલામણ કરીએ છીએ. ફિરંગરેગમાં વિસ્ફોટક થયો હોય, તે ચાળીને પાણીમાં ખૂબ ઝીણી વાટી શરીરે ચોળવાથી અથવા ખાખરનાં પાતરાની નીચેની દાંડી બાળીને રાખડી કરી, તે રાખેડી તાંબાના વાસણમાં નાખી, તેમાં દહીં નાખી તાંબાના લોટાથી ખૂબ ઘૂંટી, ડીલે ચાળી સુકાયા પછી નાહવાથી વિસ્ફોટક મટી જાય છે. फिरंगरोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧–વૈદ્ય ધીરજરામ દલપતરામ–સુરત ૧. નીલકંઠે રસ-પુલાવેલું મેરથુથુ તેલ ૧, ફુલાવેલી ફટકડી તેલો ૧, હરડે, બહેડાં, આમળા, મોટી હરડે, હીમજીહરડે, સમુદ્રફળ, બેદાર, પારે અને ગંધક, એ સઘળું તેલ
For Private and Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તેલો લઈ, પારાગંધકની કાજળી કરી, તેમાં બીજી વસ્તુઓનું ચૂર્ણ મેળવી, તેમાં લીંબુનો રસ ૩૦ તલા પચાવી, વટાણા જેવડી ગોળી વાળવી. ગરમી, વિસ્ફોટક, ઉપદંશ તથા ફિરંગરેગ વગેરે ગરમીનાં દરમાં સવારસાંજ જમ્યા પછી થોડા ઘીમાં લપેટીને ૧ થી ૨ ગેળી ગળાવવી. પરેજીમાં તેલવાળા પદાર્થો વધારે ખવડાવવા. હિંગ અને ચણાની પરેજી કરાવવી. - ૨ ઈદ્રિયજુલાબ-સૂરોખાર, ચિનીકબાલા, એલચીના દાણા અને રેવંચીની ખટાઈ સમભાગે લઈ ખાંડી વસ્ત્રગાળ કરી
શેર દૂધ અને બે શેર પાણીમાં તેલ ચૂર્ણ નાખી પાવાથી ઘણો ફાયદો થાય છે.
૩. બુકનીક-પીળી કેડીની ભસ્મ તોલો ભા, જૂની સેપારીને કોલસે તેલે છે, સફેદ કા તેલ ૧, શંખજીરું તેલ ૦૧, કલરફતે તે , બેદાર તેલો છે અને કપૂર તેલો છેએ સઘળું વાટી વસ્ત્રગાળ કરી, ઝીણું ઘંટી ચાંદી, ટાંકી વગેરે ઉપર આ બુકની કોરી દાબવાથી અથવા હૈયેલા ઘીમાં મેળવી ચોપડવાથી ચાંદી મટી જાય છે.
રચતિશ્રી રવિહંસજી દીપહં સજી–સુરત
ગુલેઅરમાની તોલો ૧, સૂરોખાર બે આનીભાર અને કપૂર બે આનીભાર એને વાટી વસ્ત્રગાળ કરી, પછી ચાંદી, ટાંકી અને ગરમીની ફેલ્લીઓ કે જે સ્ત્રીઓના ગુપ્ત ભાગમાં થાય છે તે ઉપર, પાણી અગર ગુલાબજળમાં ચોપડવાથી ઘણે ફાયદો થાય છે.
૩–વૈદ્ય બાળકણ રત્નેશ્વર-સુરત ૧. દારૂડીનાં મૂળિયાંની છાલ તેલ ૧, એલચી તેલ ૧ તથા કાથે તેલ ૧, એ ત્રણે વસ્તુ વાટી વસ્ત્રગાળ કરી પાણી સાથે ખૂબ ઝીણી વાટી ચણા જેવડી ગોળી કરવી. દિવસમાં ત્રણ
For Private and Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરેગ અને તેના ઉપદ્ર
૮૫
,
,
,
,
, ,
,
,
,
વખત બબ્બે ગોળી પાણી સાથે આપવાથી મેટું ગળીને તમામ બીમારી નીકળી જાય છે અને હું આવતું નથી કે મોઢામાં ગરમી પણ જણાતી નથી. રેગીને દૂધભાત ખવડાવે. - ૨. જે ઉપદેશ અથવા ફિરંગરોગ વિક્રિયા પામી વધી ગયે હોય, તે ચેપચીનીનું ચૂર્ણ તાલે ૧ લઈ તેમાં ઘી-સાકર મેળવી મોદક બનાવી ખાવે. બીજે દિવસે બે તેલ ચેપચીની લેવી. એ પ્રમાણે ૨૧ તોલા સુધી વધારવું એટલે ૨૧ દિવસમાં તમામ વિક્રિયાવાળે ફિરંગરોગ મટી જાય છે. ખોરાકમાં મીઠું કે સિંધવ, તેલ, મરચું કે મસાલે બંધ કરો.
૩. નીલકંઠ રસ – મોરથયુ તેલે ૧, લવિંગ તેલ ૧, સફેદ કાથો તેલ ૧ અને હમજી હરડે તોલા ૪ એ સર્વેને લેખંડના વાસણમાં નાખી લેખંડના બત્તાથી ૪૦ ખાટાં લીંબુને રસ શેષાય ત્યાં સુધી ઘૂંટી ૧ વાલની ગોળીઓ બનાવવી. સવારસાંજ એકેક ગોળ ઘી સાથે આપવી. આ ગોળી ઉપર તલનું તેલ અથવા તેલવાળા પદાર્થો વિશેષ ખાવા. ઘી અથવા ગળપણ ખાવું નહિ. ૧૪ દિવસમાં મટી જાય છે.
૪-વૈદ્ય નૂરમહમદ હમીર–રાજકોટ ૧. ઈન્દ્રિય પરની ચાંદી-કા, ચિડીની ભસ્મ, માણસનાં હાડકાંની ભસ્મ, શંખજીરુ, હરણનાં શિંગડાંના ગરભનું ચૂર્ણ અને માયફળ એ સર્વને બારીક વાટી ઇન્દ્રિયના જખમ પર જરા થુંક લગાડી તેની ઉપર આ ચૂર્ણ દાબવું. આમ ત્રણચાર વખત લગાડવથીજ ભિંગડું લઈ દવા નીકળી જઈ તે જગ્યા સાફ થઈ જશે. ત્યાર પછી રેચક અને શોધક દવાઓ ચાલુ રાખવી.
૨. ચાંદીને લીધે જ આવ્યું હોય તે કેસૂડાં (ખાખરાનાં ફૂલ)ને બાફી ઇન્દ્રિય ઉપર બાંધી તેજ બચેલું પાણું થડે છેડે
For Private and Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦ શ્રી આયુર્વેદ નિબંધમાળ-ભાગ ૨ જો નાખ્યા કરવાથી એકબે દિવસમાં સેજો ઊતરી જાય છે. તેમજ મીંઢી આવળ (સેનામુખી) ને પ્રગ ઉપર પ્રમાણે કરવાથી સોજો ઊતરી જાય છે.
૩. ઇન્દ્રિયને જખમ બહુ કચકચ જણાય તે (સોજો ઊતર્યા પછી આવાં ચિહન જણાય છે) બોરડીના પાનનું ચૂર્ણ દાબવું જેથી સાફ થઈ જશે. ત્યાર બાદ ઉપર લખેલું ચૂર્ણ લગાડવું.
પ–વલભદાસ નરોત્તમદાસ શાહ-ભચ ગરમીની ચાદી માટે ધુમાડી-હિંગળક તેલે ૧, કાળી તમાકુનાં સૂકાં પાન તેલા ૨ અને નાની એલચી તોલે ૧ એને ખૂબ બારીક વાટી સાત પડીકાં કરી, એક પડીકું સવારે તથા એક પડીકું સાંજે લઈ ધુમાડી દેવી, જેથી સાડાત્રણ દિવસમાં મટે છે. ખેરાકમાં ઘઉંની રોટલી, ઘઉંની ભૂલી અને ઘી ખાવું. સાત દિવસ પછી ઘઉં, સાકર અને ઘી, તથા તે સાત દિવસ પછી થોડી થોડી સર્વે ભણસ ખાવી. આ દવા અનુભવસિદ્ધ છે.
૬-વેધ લક્ષ્મીશંકર જાદવજી–ધંધુકા - જીર્ણ, ઉપદંશ અને તેના વિકારે માટે -લવિંગ તેલ ૧, મરી તોલે ૧, અકલગર તેલ ૧, વાવડિંગ તેલ ૧, મીમસ્તકી તોલે ૧, અજમે તોલા ૪, દેશી ગેળ તેલા ૫, ભિલામાં નંગ ૩૫ એ સર્વને ભેગાં વાટી ચણીબોર જેવડી ગોળી વાળવી. સવારસાંજ અકેક ગોળી દૂધમાં ખાવી. જેથી લગભગ પંદર દિવસમાં મટે છે. જે જલદી મટે તો પછી ખવરાવવી નહિ. ખારાકમાં દૂધભાત સિવાય કાંઈ પણ આપવું નહિ. બરાબર પરેજી પળાવવી જેથી જૂને વ્યાધિ મટે છે, તેમજ જૂને વાતવ્યાધિ પણ મટે છે. ભિલામાંના ઝેરને માટે કે પરું ખાવું તથા કોપરેલ પડવું. આ દવા અનુભવસિદ્ધ છે.
For Private and Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિર’ગરાગ અને તેના ઉપા ૬૧
૭-વૈદ્ય પ્રાણલાલ દોલતરામ-કપડવણજ
ઉપદે શ સંધિવાઃ-કેશરાદિ વટી ( ભાવપ્રકાશ ) ની સાથે બૃહદ્ મંજીષ્ઠાદિ કવાથ આપવા અને જો સાંધા બહુ રહી ગયા હાય તા ક્વાથ ન આપતાં કેશરાદિવટી સાથે ચેાપચીની આદિ ચૂર્ણ (નિશ્ર’ટુ રત્નાકર) આપવુ. બેત્રણ દિવસે સીઢી આવળ ૨ ભાગ, વરિયાળી ૧ ભાગ, જેઠીમધ ૧ ભાગ, સાકર ૧ ભાગ અને મજીઠ ૧ ભાગ લઈ તેના જીલાખ આપવા, સાંધા ઉપર ચાપડવા માટે નારાયણ તેલ પણ આપી શકાય છે. આથી દરદ મટી ઘણું સારું' પરિણામ આવે છે.
ચાપડવા માટે:-રસકપૂર, સેાપારીની રાખ, હિંગળાક, માયાં અને કાથે, સરખે વજને લઈ બારીક વાટી, માખણ અથવા ધેાયેલા ઘી સાથે મેળવી ચેાપડવાથી મટે છે.
૮-વૈદ્ય મણિશ’કર ભાનુશ’કર-વલસાડ
ઉપદ શહેર વટી:–રસકપૂર તાલે ॰ા, ઇલાયચી તે લેા ા, કાળી દ્રાક્ષ તાલે રા, લવિ’ગનાં ઉપરનાં ફૂલ તેલેા ના લઇ, પ્રથમ રસકપૂરને ખૂબ ખલી ખીજી વસ્તુઓ મેળવી કાળી દ્રાક્ષના ઠળિયા કાઢી મેળવી ચણા જેવડી ગાળી કરી, સવારે એક ગાળી દરાજ ગોળ-ઘીમાં ચાટવાથી ચાંદી, વિસ્ફોટક, નવીન પ્રમેહ વગેરે મટે છે. ખારાકમાં શ્રી, સાકર, દૂધ તથા રોટલી સિવાય કાંઇ પણ ખાવું નહિ. ગાળી સાત દિવસથી વધારે ખાવી નહિ, જરૂર પડે તેા થે।ડા દિવસ બંધ રાખી પછી શરૂ કરવી.
૯-વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુ અઇ
૧, ઉપદંશ માટેઃ-સેાનાના વરખ તાલા ૦, સિંધવખાર તાલા ૫, મનસીલ વાલ ૭, રસસિંદૂર લાલ ૭,ઘેાડાવજ તાલા પ,લઈ સિ’ધવ તથા સેાનાના વરખને સાથે મેળવી ઘૂંટી મનસીલ, રસસિ
For Private and Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દૂર તથા ઘોડાવજ મેળવી, તુલસીનાં પાનના રસની તથા કાચકીનાં પાનના રસની એકેક ભાવના આપી વટાણા જેવડી ગોળી વાળી, દરદી તથા વ્યાધિની સ્થિતિ પ્રમાણે દિવમાં ત્રણ વખત એકથી બે ગોળી આપવી. ઉપરથી ઉપલસરીને કવાથ પા અથવા ફાંટ બનાવી પાવે. આથી ઉપદંશ તથા રક્તવિકારથી ઉત્પન્ન થયેલાં ઝેરી સડતાં દરને મટાડે છે.
૨. વિસ્ફોટક માટે -લિંબેળીની મીજ તથા બાવળને ગુંદર વાટી વટાણા જેવડી ગોળી બનાવી, દિવસમાં ત્રણ વખત પાણી સાથે બબ્બે ગોળી ગળવાથી વિસ્ફટકને ઘણી ઝડપથી સૂકવે છે.
બુકની ઉપદંશ માટે -બાવળની પતરી તોલે ૧, માયુંફળ તોલો ૧, ચેખો કાથો તેલે ૧, હીરાદખ્ખણ તોલો ૧, બોદાર પથરી તેલ ૧ તથા રસકપૂર વાલ ૧મેળવી બારીક વાટી ચાંદી ઉપર લગાડવાથી જલદી રૂઝ લાવી ચસકા, શૂળ વગેરેને મટાડી એકદમ આરામ આપે છે. રસકપૂર સિવાય પણ કામ કરે છે. ૧૦–કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી-કટોસણ
૧. ચાંદી તથા ટાંકી માટે–પારે, ગંધક, મરી, ટંકણ, હીમજ, રાળ, બદાર પથરી, મનસીલ, હરતાલ અને કપૂર એ સર્વ સમભાગે લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણાં મેળવી દવા તૈયાર કરવી. એ દવા લીંબુના રસમાં દરાજ ઉપર ચેપડવી. ખસ માટે આ દવા તેલા ૪, સરસિયું તેલ તેલા ૧૦ માં મેળવી સે પાણીથી કાંસાની થાળીમાં ધોઈ ચેપડવું. ઘી અથવા માખણસ પાણીએ ઘેાઈ આ દવા મેળવી ચેપડવી. ચાંદી, ટાંકી, ખસ વગેરે તમામ જાતનાં ચામડીનાં દરદોમાં આ દવા ઘણું અકસીર છે. આ દવા એક સાંઈ (ફકીર)ની બતાવેલી છે.
૨. લેહી સુધારકા-ખજૂર ળિયા કાઢેલું તેલા ૮, ગેળ
For Private and Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદશ-ફિગરાગ અને તેના ઉપવા
૮૬૩
તેાલા ૮ અને અરડૂસીનાં પાન તાલા ૮ એ ત્રણેના રાતી માટલીમાં કવાથ કરી બે અથવા ત્રણ તાલા કવાથ સવારે પીવા જેથી લાહી સુધરે છે.
૩. ચાક તાલા ૮ અને રસકપૂર તાલાળા એ બન્નેને ખૂમ ઝીણાં વાટી ગુલાબજળમાં ખૂબ છૂટી ચણીબેારજેવડી ગાળી વાળી દિવસમાં છે અથવા ત્રણ વખત અમ્બે ગોળી ઠંડા પાણી સાથે આખી ને આખીજ ગળાવવી, પરેજી પળાવવી. ખારાકમાં ભાત, ઘી ખાંડ સિવાય કાંઇ પણ ખાવા દેવુ' ન,િ આ દવા ઉપર સખત પરેજી પાળવાની છે. માટે વેદ્યોએ વિચાર કરી દરદીની લાયકાત જોઈ
આ દવા આપવી. આ દવા ખાધા પછી જ્યારે મેહું આળું લાગે ત્યારે બંધ કરવી અને મેલુ વધારે ન આવે તેવા ઇલાજો કરવા, દવા ખંધ કર્યા પછી પણ ત્રણચાર દિવસ પરેજી પાળાવવી, જેથી તમામ જાતના લાહીવિકાર, વાતરક્ત આદિને મટાડે છે. ૧૧–વૈદ્ય કેશવલાલ બાપુજી ધંધુકા
ઉપદ શ માટે:-હિંગલેાથ પારદ તાલા ૬, શુદ્ધ હિંગુલ તાલા ૫, પારસી અજમેાદ તેાલા ૪, ખેડી અજમેાદ તેાલા ૪, અજમા તાલા ૪ અને અકલગરા તાલા ૪ એ સવનું વસ્ત્રગાળ ચૂણ કરી ગોળ તાલા ૧૨।। મેળવી પાવલીભારની ગેાળીએ વાળી, ઉપદેશના વ્યાધિવાળાને સવારસાંજ એકેક ગાળી ખવડાવવાથી વ્યાધિ મટે છે. જે વસ્તુ પથ્ય હાય તેજ ખાવી. પ્રયાગ એક માસના કરવા, એક માસ પૂરા થયા બાદ આઠ દિવસ એરડતેલ ગાયના દૂધમાં પિવરાવવુ. આ દવા અનુભવસિદ્ધ છે. ૧૨-વૈદ્ય વાસુદેવ નાગરદાસ–જસકા
વિસ્ફોટક માટે:-કાથા તાલેા ૧, બેદાર તાલે ૧, શુદ્ધ નેપાળે તાલા ૧ અને શુદ્ધ જિલામાં તાલા ૧ વાટી પાણીમાં
For Private and Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ત્રણ આનીભારની ગેળી કરવી. દિવસમાં એક જ વખત સવારે એક ગેળી ખાવી. ચણાના દાળિયા સિવાય કાંઈ ખાવું નહિ. એ પ્રમાણે ત્રણ દિવસ ગળી ખાવી. ચોથે દિવસે સાકરને શીરે ખા, જેથી વિસ્ફોટક મટે છે.
૧૩-વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ–ધંધુકા
સોમલનાં ફૂલ –સોમલ તેલ ૧, કપૂર તેલ ૧ અને રસકપૂર તેલ ૧, એ સર્વ વાટી એકત્ર કરી ડમરુયંત્રથી ચાર કલાક ધીમી આંચે પકાવવું. જ્યારે સ્વાંગ શીતળ થાય, ત્યારે યંત્ર બલી ઉપરની હાંડલીમાં ચોટેલાં સેમલનાં ફૂલને કાઢી વાટી ચોખાપૂર સાકરના એક વાલપૂર શીરામાં મેળવી ગળી જઈ, ઉપરથી બાકીને શીરો ખાઈ જ. એ પ્રમાણે ચારથી આઠ પડીકાં દરદના પ્રમાણમાં ખાવાં. પરેજી બરાબર પાળવી. ખેરાકમાં ઘઉં, ઘી અને સાકરજ ખાવાં. એ સિવાયની કેઈપણ ચીજ ખાવી નહિ. હળાહળ રસાયન ફૂટી શરીરે ચાંદાં પડ્યાં હોય તે પણ આ ફૂલના સેવનથી મટી જાય છે. ગરમી થઈ શરીર કાળું પડી ગયું હોય તેને માટે આ ઉપાય ઘણેજ ઉત્તમ છે. ૧૪–વૈધ વિશ્વનાથ અમૃત મંજુરે જુન્નરકર-સુરત
૧. ભિલામાં શેર , ઘી શેર મા, ભિલામાંની ડી કાઢી નાખી ઘીમાં તળી તે ઘી ગાળી લેવું. તે ઘી બે આનીભાર લઈ એક રૂપિયાભાર દહીંમાં નાખીને પાવું. હિંગ, વાલ, કેળું અથવા કેળું ખવડાવવું નહિ તથા ચલાઈની ભાજી સૂકવીને તેને ભૂકે, ઈસબ ગોળ અને સૂકી ગળે એ ત્રણે સરખે ભાગે લઈ ઝીણાં ખાંડી, મધ મેળવી છે. તેલાની ગળી વાળી દૂધ અગર પાણી સાથે એકેક સવારસાંજ આપવી, જેથી લોહીવા, પ્રદર અને ઉપદંશ મટે છે,
For Private and Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપ...દેશ-ફિર’ગરાગ અને તેના ઉપદ્રવો
૮૬૫
૨. ગંધકનું ઘી ચાંદી ઉપર ચેાપડી, તેના ઉપર કઇ સફેદા તથા હીરાદખ્ખણુની ભૂકી ભભરાવવી. આ ઉપાય! અમે લાંમા વખતથી ખાસ અજમાવેલા છે.
૧૫-વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઇ–સુરત
શુદ્ધ હિં’ગળેાક ૬, માથુ દૃ, સૂંઢ પ, મરી ૫, પીપર ૫, હરડેŁળ પ, બહેડાંદળ પ, આમળાં ૫, માયાં ૫, નાગકેશર ૫, અજમા ૫, ખેારાસાની અજમા ૫, અજમેાદ ૫, લાલ સાપારી ૬ અને લાડુભસ્મ ૬ ભાગ લઈ, એ સર્વાંનું ચૂર્ણ કરી એક મળ્યુ લીંબુનેા રસ એક મહિના સુધીમાં પાઈને ખલ કરવા. પછી ચણીએર જેવડી ગાળી મનાવવી. મેટી ઉંમરના માણસને સવારસાંજ એકેક ગાળી ઘીમાં આપવાથી વિસ્ફોટક, ટાંકી, પ્રમેહ, ચાંદાં વગેરે ચામડીનાં દરદો મટી જાય છે. પરેજીમાં હિંગ, મરચાં, તેલ ખટાશ, વાલ, વટાણા, કેળું અને કાળું વગેરે ખાવુ નહિ.
૧૬-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી
ગળેાના રસ ટાંક ૪, લીમડાના રસ ટાંક ૪, હેરડાં, પીપળીમૂળ, આમળાં, કાળી મૂસળી, ધેાળી મૂસળી, ધાણા, સૂઠ, ગજપીપર એ એકેક ટાંક લઈ ઝીણાં વાટી, જૂના ગાળમાં પાવલીભારની ગેાળી વાળી દિવસમાં એક વાર સવારે ખવડાવવાથી ગરમી મટી જાય છે.
૧૭–વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડાદરા
ધોળી અથવા લાલ કરેણનું મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી ઉપદંશ ઉપર ઘણીજ અજબ રીતે અસર કરે છે.
૧૮-ગ’ગાદાસજી સેવાદાસજી–સુરત
સોપારી ન’ગ ૮ અને સૂકા (તમાકુ) ૨ પૈસાભાર લઇ બન્ને
આ. ૨૮
For Private and Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૬૬
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
-
-
-
-
-
ની રાખ કરવી. પછી તેમાં મારથથાની ભસ્મ ૧ રતી નાખી લીંબુના રસમાં બે દિવસ ખલ કરે. મલમ જેવું થાય ત્યારે જેની ઇન્દ્રિય ઉપર ટાંકીને લીધે કાણાં પડી ગયાં હોય, તે કાણું ઉપર ચોપડી ઉપરથી ચેવલી પાન લપેટી પાટો બાંધવે. આમ કરવાથી કાણાં પુરાઈ જાય છે.
૧૯-વૈદ્ય નાશંકર હરગોવિંદ-બારડોલી
હીરાદખણ ૧ નવટાંક લઈ ઝીણી વાટી તેમાં રસકપૂર તેલ ના મેળવી, ટાંકીના ચાંદા ઉપર દાબ. જેથી ચાંદી, ઉપદંશ અને ફિરંગરોગ મટી જાય છે. ખાવાની દવામાં કેશરાદિ ગુટિકા મંજીષ્ઠાદિ કવાથ સાથે આપવી.
૨૦-મણિશંકર જાદવજી જોશી-કાનપર ચપચીની તોલા ૧૬, ખાંડ તોલા ૪, લીંડીપીપર, પીપળી મૂળ, મરી, લવિંગ, અકલગરે, ખુરાસાની અજમો,સૂઠ, વાવડિંગ, અને તજ એ એકેક તેલે લઈ ચૂર્ણ કરી, બા તેલ ચૂર્ણ ગરમ પાણી સાથે આપવાથી ઉપદંશના પરિણામી દેષ (ત્વકદેષ,સંધિવા, અસ્થિશેષ અને શૂળ) પ્રમેહ, ક્ષીણતા અને ફિરગેપદંશ મટી જાય છે. ચાંદી ઉપર સફેદ અથવા લાલ કરેણનાં મૂળ પડવાં.
૨૧-માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા
૧. વિસ્ફોટકના ઉપાય -મજીઠ, હરડાં, બહેડાં, આમળાં, લીમડાની છાલ, કડુ, વજ, દારુહળદર અને ગળે બળે તેલા લઈ, ખાંડીને ૧૮ પડીકાં કરવાં. તેમાંનું એક પડીકું એક શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી રહે ત્યારે ગાળીને પાવું. તેજ કુચા ઉકાળીને સાંજે પાવા. એ પ્રમાણે ૯ દિવસ પાવું અને આ પ્રમાણે ઓસડ ચોપડવું. ધંતૂરાને રસ શેર , નાગરવેલનાં પાનને રસ શેર , ચબેલીનાં પાનનો રસ શેર ળ, પેળી દરનાં
For Private and Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપદંશ-ફિરંગરોગ અને તેના ઉપદ્રવ
૮૬૭
પાનને રસ શેર ઠા, મનસીલ તેલા ૨, પા તોલા ૨ અને ગંધક તેલા ૨ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી તેમાં મનસીલ ઘૂંટ; પછી તેમાં પેલા ચાર જાતના રસ મેળવીને એકરસ કરી દરરોજ ચેપડવું એટલે ટાંકી, વિસ્ફોટક વગેરે મટી જાય છે.
૨. હીરાદખ્ખણ, કલઈસક્રેત, બેદારપથરી, બાળેલા ચામડાની રાખ અને કાથો એ એકેક તેલ લેવાં તથા મોરથુથુ બે આનીભાર લઈ સે પાણીએ ધેલા ઘીમાં મેળવી મલમ કરી ચોપડો અને ઉપરથી ઉપર લખેલો મંજીષ્ઠાદિ કવાથ મધ તથા સાકર મેળવીને પીવાથી ટાંકી, વિસ્ફોટક ઇત્યાદિ મટી જાય છે.
રર-વૈદ્ય ભવાનીશંકર ગેવિંદજી બદાર, હિંગળક, કાથો, સિંદૂર, રાળ, ઈસેસ, માયાં, સોનાગેરુ, હીરાદખણ અને કપૂર એ તેલ તેલ લઈ પાંચ તેલા મીણને તેટલાજ ગાયના ઘીમાં ઓગાળી મલમ બનાવી ચેપ ડવાથી ઉપદંશ મટી જાય છે.
૨૩-વૈદ્ય નરસિંહભાઈ માધવભાઈ-કઠેર રસકપૂર તેલા ૮ લઈને તેના ઉપર ચણાનો લોટ પાણીમાં પલાળી સારી રીતે મર્દન કરી રસકપૂર ઉપર એક આંગળ જાડે લેપ કરો. પછી કાચા સૂતરને દડાની માફક લપેટી એક આંગળ સુધી જાડે બનાવે. પછી ગાયનું દૂધ મણ ના કડાઈમાં રેડી તેમાં પેલો દડે મૂક અને હલકી આંચ આપવી. દૂધ તમામ બળી જાય ને મા થઈ જાય, ત્યારે તેને ઉતારી અંદરથી રસકપૂર કાઢી લેવું. તે રસકપૂરને ઝીણે ખલ કરી ૧ ખાપૂર માત્રાથી મધમાં આવે. તેથી પ્રમેહ, ચાંદાં, વિસ્ફોટક, ખરજ અને ધાતુના બગાડને નાશ થાય છે. રેગીને દૂધ, ભાત, ઘી કે પૂરી સિવાય બીજું કાંઈ ખાવા આપવું નહિ. મેંમાં ગરમી જણાય તે વગળના પાણીને
For Private and Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટર
શ્રી આયુર્વેદ નિબંધમાળો-ભાગ ૨ જે
-
-
-
-
- -
કોગળા કરાવવા. ગમે તેવી ચાંદી હશે તે સાત દિવસમાં મટી જશે.
૨૪-વૈદ્ય ધનેશ્વર નાગેશ્વર–ભચ પારો તેલ ૧, હિંગળક તેલ ૧, ગંધક તોલે ૧, ભિલામાં ટેચી કાઢેલાં તેલા ૪, રાસાની અજમે તેલા ૪, જૂને ગોળ તેલ-૧૨ લઈ પ્રથમ સર્વને વાટી તે ખંડની ખાંડણીમાં ભિલામાને એ ખાંડવાં કે પતરી બાકી રહે નહિ. જ્યારે એવાં ખડાઈ રહે ત્યારે પારાગંધકની કાજળી નાખી, બીજાં ઓસડ મેળવી, ગેળ મેળવી કાચના એક પ્યાલામાં ભરી લેવું. તેમાંથી રોગીને ચણલેર જેવડી ગોળી કરી સવારસાંજ એકેકી ગોળી ભેંસની છાશમાં ઘોળીને પાઈ દેવી; એટલે સાતઆઠ દિવસમાં મેટું આવવાની તૈયારી થશે ત્યારે ગોળી બંધ કરવી ને આઠનવ દિવસ સુધી કે હું ગાળવા દેવું. પણ ધ્યાન રાખીને જેવું કે મેઢે પડતી લાળમાં ચોખું લેહી પડતું હોય તે તે મોઢાને વાળી લેવું. ખોરાકમાં છાશ, ચેખા અને જુવારની સ આપવી, મીઠું આપવું નહિ; દેઢ માસ સુધી ચાલુ છાશ ભરપટ્ટે આપબ્રી. મેઢે ગળે ત્યાં સુધી છાશ પાયા કરવી. દરદી ગભરાય નહિ તેની તપાસ રાખવી. એ. સિવાય બીજો ખોરાક ખાનાર દરદી મરી જશે. જે મેં વાળવું હોય તે મીઠા વગરની આમલીનું પાણી, રેગી જેટલું પીએ એટલું પાવું. ત્યાર પછી અઢાર દિવસ વીત્યા પછી ઘેસમાં ઘી તથા સાકર નાખીને આપવું. દૂધ પણ આપવું. દૂધ આપ્યા પછી દરદીને બંધકેશ થાય છે. તેથી તેને હલકો જુલાબ આપો. વીસ દિવસ પછી સાકરનો શીરો ખવડાવ ને તે સાથે અનાજ જે ભાતે આપવું, પણ લૂણ (મીઠું) તે દેઢ માસ પછીજ આપવું. મેદું વાળતી વખતે રેગીને બાવળ,બેરડી અને જાંબુનું વગળ કરી દિવસમાં ચાર વખત કોગળા કરાવવા જેથી મોઢાના ચાંદીઓ મટી જાય છે. જે મેઢામાં ભારે ચાંદી પડી જાય તે સેનાગે,
For Private and Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ
ગુલેઅરમાની, ફુલાવેલી ફટકડી, એલચી અને ચિનીકમાલા એનું ચૂર્ણ મનાવી મેઢાની ચાંદી ઉપર દાખવુ.
૨૫-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્રી-ભુવાલડી શ’ખજીરું', સિંદૂર, કપૂર, ચામડાની રાખાડી, માણુસનાં હાડકાંની રાખ એને ખૂબ ખારીક વાટી રાખી મૂકવુ'. પછી તલના તેલતું ટીપુ’ચાંદી પર મૂકી ઉપરની દવા દાખવી તેથી ચાંદી સુકાઈ જાય છે. ૨૬-વૈધ બાળાશ’કર પ્રભાશ’કર-નાંદાદ
મેરથુ વાટી એક વાલનું પડીકું ત્રણ શેર પાણીમાં નાખી ઝીણું કપડું પલાળી પેતું મૂકવું, જેથી દક્ષણી ચાંદાં (ઉપદ’શ) મટે છે, તેમજ બાળકાને આગરુ ઉપર ચાપડવાથી પશુ મટે છે. આ દવા અમારી ખાસ અજમાવેલી છે.
२४- क्षुद्ररोग
માણસની ઉપરની ચામડીને અંદરની ચામડીના વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિયેાગથી રસ, રક્ત, માંસ અને મેદને અગાડી, ગાંઠના રૂપમાં ફ્લ્લીના રૂપમાં અથવા નીચે ગાંઠ અને ઉપર ફાલ્લીના રૂપમાં જે દર્દી ઉત્પન્ન થાય છે, તેના જુદા જુદા ભાગ પાડી, ગલગંડથી માંડી ફિગરાગ સુધી વર્ણન કરવામાં આવ્યુ' છે; તથા આયુર્વેદાચાર્યાએ વિશેષ દર્દોનુ વિશેષ રૂપમાં વર્ણન કરવા છતાં જે ભાગ માકી રહ્યો તેને ક્ષુદ્રરાગમાં ગણી, તેનાં સામાન્ય નામેા આપેલાં છે. ગલગ’ડથી માંડીને ક્ષુદ્રરાગના અત સુધીમાં જે જે ફેાલ્લીએ આવેલી છે, તેના તરફ જો વૈદ્ય લાક। ધ્યાન આપીને ારાખર તેની ચિકિત્સા કરે, તા પછી
For Private and Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૩
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
એ વૈદ્યને બીજા રોગ સારા કરવા માટે ધ્યાન આપવાની ફુરસદ મળે નહિ. એટલે હાલમાં બીજા રેગના ઔષધોપચારની સાથે કેટલાક વૈદ્યો મલમપટ્ટાનું કામ પણ કરે છે. પરંતુ અમારું માનવું એવું છે કે, ગલગંડથી શુરોગ સુધીની ચિકિત્સા કરવા માટે એક સ્વતંત્ર વૈદ્યની જ જરૂર છે. કારણ કે જુદી જુદી જાતનાં, જુદા જુદા પ્રકારનાં સંખ્યાબંધ દર્દીને વિચારપૂર્વક તપાસી તેના ઉપર જોઈતા ઝાડપાલા, છાલ, મૂળ, કંદ, રસ, ક્ષાર, રાખડી અને સંખ્યાબંધ જાતના મલમે રાખવાને માટે એક સ્વતંત્ર દવાખાના સિવાય ચાલી શકે એમ નથી. એ વિદ્યામાં નિપુણતા મેળવિને આયુર્વેદના સિદ્ધાંત પ્રમાણે રોગને પારખી તે રોગમાં ખાવાની કે ચેપડવાની ક્રિયા કરવામાં નિપુણતા મેળવે, તે તેને શલ્ય સિવાયનાં બીજા દર્દોમાં શસ્ત્રકર્મ કરવાની જરૂર પડે નહિ. એટલું વિવેચન કરીને શુદ્રરેગનું વર્ણન કરતાં પહેલાં અમારે કહેવું જોઈએ કે, આપણા લેકમાં એક સાધારણ રિવાજ પડી ગયે છે કે, બુદ્ધિપૂર્વક વિચાર કરીને મનુષ્ય શરીરની જ્ઞાનેન્દ્રિયોના રાગે માં ચિકિત્સા થવી જોઈએ. પરંતુ જેટલું ધ્યાન શરીરના ભીતરના ભાગમાં તાવ આદિને લીધે બીજા રોગોમાં આપવામાં આવે છે, તેટલું ધ્યાન જ્ઞાનેન્દ્રિયના રાગે માટે આપવામાં આવતું નથી. લેકનાં મનમાં એવો ખ્યાલ પ્ય છે કે, ઇન્દ્રિયનાં દર્દો કાંઈ જીવ લેતાં નથી, તો પછી નકામા વૈદ્ય-ડોકટરોના પૈસા શું કામ ખરચવા? તેથી આંખ આવે છે તે ખાપરિયું કે ચિમેડ આજે છે કાન પાકે છે તે કોઈ જાતનું તેલ મૂકે છે; જીભે ચાંદી પડે છે તે ધમાસ ને ફટકડીના કેગળા કરે છે. ચામડી ઉપર ફેલા કે
ડ થાય છે, તે છાલ પાલે પડે છે અથવા સાધારણ મલમની પટ્ટી મારી દે છે. નાકમાં ફેલી થાય છે તે ફૂલ સૂંઘી મટાડવાની ઇચ્છા રાખે છે. પણ એવી બેદરકારીથી જ્યારે રોગ પિતાના
For Private and Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુગ
૮૭
-
-
-
- - -
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સ્વરૂપમાં બરાબર પ્રગટ થઈ વિક્રિયાને પામે છે, ત્યારે દોડાદેડ કરીને દશગણા પૈસા ખર્ચે છે, તે પણ અંતે તે દરદ મટતાં નથી, પરિણામે કઈવાર શરીરને ઉપયોગી ભાગ કાપી નખાવો પડે છે.
મુદ્રામાં જેને ચામડીના રંગ જેવી ગાંઠે વાળી, મગના જેવડી ફેલ્લીઓ થાય છે, તે અજગલિકા કહેવાય છે. જેને કફ-વાયુમાંથી જવના દાણા જેવી કઠણ ગઠવાળી, માંસના આશ્રયે રહેલી જે ફેલ્લી થાય છે, તે યવપ્રખ્યા કહેવાય છે. કફવાયુમાંથી કઠણ, વગર મુખની, લગાર ઊપસેલી ફેલ્લી થાય છે અને તેની આસપાસ ચાઠાં પડે છે તથા તેમાં પરુ ઓછું હોય છે, તેને અંધાલજી કહે છે. પિત્તના સંબંધથી મોટા મુખવાળી, બળતરા કરવાવાળી, પાકેલા ગુલ્લરના ફળ જેવી અને આસપાસ ચાઠાં પડેલી જે ફેલ્લી થાય છે, તે વિવૃતા કહેવાય છે. કફવાયુમાંથી ગાંઠે પડેલી સંખ્યામાં પાંચ કે છે, કઠણ અને કાચબાની પીઠ જેવી ઊપસેલી કેલીઓ થાય છે, તેનું નામ કચ્છપિકા છે. ગરદન, ખભે, બગલ, હાથ, પગ, સાંધાઓ તથા ગળું, આ સ્થાને પર કીડીઓનાં દર પર જેવી ટેકરીઓ હોય છે, તેવડી ત્રિદોષજનિત ગાંઠ થાય છે, તેને ઉપાય જે વખતસર કરવામાં નથી આવતે, તે તે ગાંઠ ધીમે ધીમે મટી થઈ, તેને ઘણાં મુખ થાય છે અને તેમાંથી રસીને સાવ થાય છે. આ ગાંઠનાં મુખ ઊંચાં થયેલાં હોય છે અને તે ગાંઠ કાંડા ઉપર થતી ખસની માફક ફેલાય છે. એ ગાંઠ જૂની થયા પછી તેનું ઓસડ કરવું મિથ્યા છે, તેથી એનું નામ વાલ્મિક પાડ્યું છે. વાયુ અને પિત્તના વેગથી કમળફેલની વાટિકા જેવી એક ફોલી વચમાં થઈ, તેની આસપાસ બીજી નાની નાની ફેલીઓ થાય છે, તેનું નામ ઇન્દ્રવૃદ્ધા છે. વાતપિત્તમાંથી ગેળ ઊપસી આવેલું લાલ રંગનું ફલીઓથી ઘેરાયેલું એવું જે ગેળાકર ચાકું પડે છે અને
For Private and Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૨
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
જે ઘણું દુઃખે છે, તેને ગભિકા કહે છે. વાયુ અને કફથી હડ. પચીના સાંધા પર કઠણ, મંદ પીડાકારક તથા ચળકતા એવા જે સાજો આવે છે, તે પાષાણુગ ભ કહેવાય છે. કાનની અ’દર વાયુ અને કફથી ફણસની ગેટલી સરખી જે કઠણુ ફાલ્લી થાય છે, તે ઘણા ટહુકા મારે છે, તેને નસિકા કહે છે. આ ફાલ્લી વખતે કાનની બહાર પણ થાય છે. પિત્તમાંથી વિસપની પેઠે શરીરમાં અહીતહી પસરે એવા પાતળા તથા કિચિત્ પાકી શકે એવા જે સાજો આવે છે અને તેમાં તાવ તથા બળતરા થાય છે, તેને જાલ ગર્દભ કહે છે. વાતકફાદિ ત્રણે દોષામાંથી માથા ઉપર ગાળ અત્યંત પીડા સાથે તાવ લાવનારી અને ત્રિદોષનાં લક્ષણાથી યુક્ત જે ફોલ્લી થાય છે, તેને રિવિલ્લિકા કહે છે. માડુ (આખા હાથ) ખગલ, ખભા અને પાંસળાં એ સ્થાન પર (પત્ત કુપિત થવાથી જે ફાલ્લી થાય છે અને તે કાળી ફેાલ્લીઓથી ઘેરાયલી વેદનાયુક્ત ડાય છે, તેને કક્ષા કહે છે. પિત્ત વિકારયુક્ત થવાથી ફાલ્લા સરખી માટી એક ફેલ્લી ચામડી ઉપર થાય છે તેને ગંધમાલા કહે છે. ખગલની આસપાસ માંસના ટુકડા કરનારા જે ફોલ્લા થાય છે, તેમનાથી શરીરની અંદર બળતરા થાય છે અને તાવ આવે છે. આ ફાલ્લા અગ્નિ જેવા લાલચેાળ હેાય છે. જો તેમાં વાયુનું પ્રાધાન્ય હૈાય તેા છ દિવસે, પિત્તનું પ્રાધાન્ય હાય તા ખાર દિવસે અને કનુ પ્રાધાન્ય હોય તે રાગી પદરમે વિવસે મૃત્યુ પામે છે; તેથી તે અગ્નિરાહિણી કહેવાય છે. વાયુ અને પિત્ત નખાના માંસમાં રહીને, બળતરા કરીને માંસને પકવે છે, તેથી તેને ચિષ્ય કહે છે. પગ ઉપર ચામડીના રંગે થાડી સૂજેલી પણ અંદરથી પાકેલી જે ફાલ્લી થાય છે, તેને અનુસચી કહે છે. વિદ્યારીક’દ જેવી ગેાળ, બગલમાં અથવા અડસધિમાં ત્રિદેષના દોષથી રાતા રંગની જે ગાંઠ થાય છે, તેને વિદ્વારિકા
For Private and Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગ
૮૩૩
ક
-
-
-
-
કહે છે. કફ, મેદ અને વાયુએ ત્રણે માંસ, નસ અને સ્નાયુમાં પ્રવેશ કરી ગાંઠ ઉત્પન્ન કરે છે, તે ગાંઠ ફૂટક્યા પછી તેમાંથી મધ, ઘી કે ચરબીના જેવી રસી ઝરે છે. તેમાં વાયુ પાછા કુપિત થઈને વિશેષ વૃદ્ધિ પામી માંસને સૂકવી નાખી, ઝીણી ઝીણી સરસવના દાણા જેવી ગોળીઓ બનાવે છે, તેને શર્કરા કહે છે. ઉપર વર્ણવેલી શર્કરા થયા પછી જ્યાં તે થઈ હોય ત્યાંની રગોમાંથી દુર્ગંધયુક્ત, કલેદયુક્ત, વ્રત, મેદ અને વસા જેવું વિવિધ રંગનું લેહી કરવા માંડે છે, તેને શરાબુદ કહે છે. જે માણસને પગે ઘણી મજલ કરવી પડે છે અથવા જે માણસના પગ વાયુના સંબંધથી અત્યંત લૂખા પડી જઈ પગનાં તળિયાંમાં કીડા પડે છે, તેને પાદદારી કહે છે. ચાલતાં પગમાં પથ્થરની અણું ખેંચવાથી કે કાંટે વાગી ભરાઈ રહેવાથી ચણીબોરના ઠળિયા જેવડી જે ગાંઠ બંધાય છે, તેને દર અથવા પણ કહે છે. ગંધાતો, સડેલો કાદવ પગના આંગળાંની વચ્ચે ભરાઈ રહેવાથી આંગળાંની વચ્ચેની ચામડી કેહી જાય છે, તેને અલસ કહે છે. પિત્ત વાયુ સાથે કુપિત થઈ માથાના વાળનાં છિદ્રોમાં જઈને રહે છે તેથી વાળ ખરી પડે છે. એટલે કફ અને રક્ત વાળનાં છિદ્રોને પૂરી નાખે છે, તેથી ટાલ પડેલા માથાને તેટલા ભાગ પર ફરીથી વાળ ઊગતા નથી, તેને ઇદ્રલુમ કહે છે. કફવાયુના કોપથી વાળવાળા માથાને ભાગ અતિ કઠણ થઈ પછી તેમાં વલુર આવે છે, ચામડી ખરબચડી થાય છે અને વલૂરવાથી થોડી રસી ફૂટી આવે છે, તેને દાણું કહે છે. રક્ત, કફ અને કૃમિના સંબંધથી માથા પર જે ચકામાં પડે છે અને તેને ચાળણી જેવાં પુષ્કળ મોઢાં હોય છે તથા તેમાંથી રસી ઝરે છે, તેને અરશિ કહે છે. ક્રોધ, શેક અને શ્રમથી ઉત્પન્ન થયેલી શરીરની ગરમી અને પિત્ત, આ બન્ને માથામાં જઈને માથાના વાળને પકવે છે, તે પ્રથમ ભૂરા રંગના અને પરિણામે સફેદ થાય છે, તેને પલિત કહે છે. કફ
For Private and Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાયુના કેપથી રૂના છેડના કાંટા જેવી જુવાન માણસને મુખ ઉપર ફેલ્લીઓ થાય છે તેને તારુણ્યપિટિકા કહે છે. કમળના કાંટા જેવા કાંટાથી ભરેલું પાંડુવાણું અને કંયુક્ત જે મંડળ ઊઠે છે અને જેમાં કફ અને વાયુ પ્રધાન છે, તેને પશ્વિનીકંટક કહે છે. કફ-રક્તથી જન્મની સાથેજ થયેલું એકસરખું, લગાર ઊ૫સેલું, પીડા વિનાનું જે મંડળ થાય છે, તેને જતુમણિ (લાખું) કહે છે. વાયુથી અંગ પર અડદના દાણા જેવડી કાળી, વેદનારહિત, સ્થિર, કઠણ, ઉપરથી લગાર અધ્ધર એવી જે માંસની ગાંઠ બંધાય છે, તે માંસ (મસા) કહેવાય છે. વાત, પિત્ત અને કફના કેપથી તલ જેવડા કાળા રંગના ન દુઃખે એવા, ચામડીની લગોલગ ડાઘા પડે છે, તે તિલકાલ કિવા તલ કહેવાય છે. શરીર પર મુખ વગરના તેમજ મોટા કિંવા નાના, કાળા અથવા ઘેળા રંગ, ના, પીડા વિનાના જે ડાઘા પડે છે, તેને છ કહે છે. કોઈ અને શ્રમથી કુપિત થયેલ વાયુ, પિત્તમાં મળી જઈ, મુખ ઉપર આવી એક મંડળ ઉત્પન્ન કરે છે, તેને વ્યંગ કહે છે. ઉપર કહેલું મંડળ કાળું હોય છે અને તે મુખ તથા શરીર ઉપર ઊઠે છે, તેને તિલિકા કહે છે. ઉપથ ઈન્દ્રિય ચળવા કે રગડવાથી અથવા તેના ઉપર કાંઈ વાગવાથી, વ્યાનવાયુ કુપિત થઈ, ઈન્દ્રિયની કથળીમાં ભરાઈ, પછી તે ચામડીને પાછી ખેંચી લાવે છે, એટલે ઉપર ચઢાવે છે. વળી તેનાથી ઈન્દ્રિયકેષ (આખી ઈન્દ્રિય) સૂજી આવી મણિની નીચે એક ઝુલતી ગાંઠ બાઝે છે. તેમાં બળતરા થઈ ઠકા મારે છે અને કઈ વખતે ગાંઠ પાકે છે. એ ગાંઠ વાયુપ્રધાન છે. કફપ્રધાન થતાં તે ગાંઠ કઠણ થાય છે અને પિત્તપ્રધાન હોય તે પાકી જાય છે. એવી ગાંઠને પરિવર્તિકા કહે છે. જે સ્ત્રીની પેનિનું દ્વાર નાનું છે, તે સ્ત્રીની સાથે પરાણે સંગ કરવાથી, કિંવા ઈન્દ્રિથની કથળીની ચામડીને બળથી હાથે ઊલટી કરી, ઉપર ચઢાવ
For Private and Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરેગ
૮૭૫
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
- -
- -
-
વાથી, કિંવા ઇન્દ્રિયને ચાળવાથી કે દાબવાથી અથવા શુક્રની ગતિને પરાણે ખેંચી અટકાવી રાખવાથી જે યોનિ અથવા લિંગ પર ની ચામડી ફાટી જાય છે, તેને અવપાટિકા કહે છે. વાયુના સંબંધથી ઈન્દ્રિય પીડિત થતાં ઈન્દ્રિય પરની ત્વચા સૂજી જઈ મણિને ઢાંકી દે છે. તે મણિ ચામડીમાં ઢંકાઈ જવાથી પેશાબના માર્ગને અટકાવ થાય છે, તેથી પિશાબની ધાર ન થતાં તેનાં ટીપાં મળે છે, તેમ છતાં મૂળ ટપકતાં તણખા ઊઠતા નથી, પણ મૂત્ર બહાર આવી ચામડીને કુક્કાની પેઠે કુલાવે છે અને તે મૂત્ર ટપકી ગયા પછી બેસી જાય છે અને તે ઢંકાયલે મણિ ખુલ્લે થતું નથી, તેને નિરુદ્ધપ્રકાશ કહે છે. મળમૂત્રાદિની ગતિને પરાણે દાબી રાખવાથી ગુદાશ્રિત વાયુ ઘેરાઈને ગુદાને અવ
ધ કરી, મળદ્વારને માર્ગ સૂફમ કરે છે. તે મળદ્વારને માર્ગ એવી રીતે સંકેચાવાથી ઘણું કઈથી મળ ઊતરે છે. આ ભયંકર વ્યાધિ અનિરુદ્ધગદના નામથી ઓળખાય છે. ઝાડા થયા પછી બાળકની ગુદા છેવામાં નથી આવતી અથવા તેના ઉપર પરસે વળ્યા પછી બાળકને નવડાવવામાં નથી આવતું, તે રક્તકફને લીધે વલૂર છૂટે છે અને ખંજવાળતાં તેના પર ફેલાઓ ફૂટી નીકળે છે, જે ઝરવા લાગતાં અને અન્યથી જોડાઈ જાય છે, તેવા આ ભયંકર વ્યાધિને અહિપૂતના કહે છે. સ્નાન કરતાં જે માણસ પોતાના શરીરને મેલ ઘસીને કાઢી નાખતા નથી, તે મેલ જામીને પિપડા બાઝે છે. આ મેલ પરસેવાથી ભીંજાતાં તેમાં ઘણું ચળ આવે છે અને વલૂરતાં તરત જ ફેલ્લીઓ ઊઠી આવી, તે પાકી તેમાંથી રસી ઝરવા માંડે છે. ખાસ કરીને આ રોગ કોથળી ઉપર વધારે થાય છે, તેથી તેને વૃષણકછુ કહે છે. શરીરે સુકાય તથા અશક્ત એ કોઈ પુરુષ કરાંને દસ્ત કરવાને મથતાં અથવા અતિસારથી ગુદાને છેડેક ભાગ બહાર નીકળી પડે છે,
For Private and Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તેને ગુદભ્રંશ કહે છે. બળતરાયુત કેર પર લાલ અને જેના ઉપરની ચામડી પાકી ગયેલી હોય એવી કડુયુક્ત તથા તીવ્ર વેદનાયુક્ત જે સેજે અથવા વૃણ થાય છે, તેને સુકરદ કહે છે. એ પ્રમાણે આયુર્વેદાચાર્યોએ પિતાના જમાનામાં થતા તેતાળીશ રેગેનું વર્ણન કર્યું છેપરંતુ શારંગધરાચાર્યે ભુગના સાઠ પ્રકાર લખેલા છે. એટલે ઝીણાં ઝીણાં સહજ કારણથી ઉત્પન્ન થતા શુદ્રરેગનું વર્ણન કરતાં પાર આવે એમ નહિ હોવાથી, મુખ્ય મુખ્ય બાબતોને તપાસી તેનું વર્ણન કરવામાં આવ્યું છે. એ ઉપરથી આપણને સમજાશે કે, હાલમાં ચાલતી શસ્ત્રક્રિયાની વિદ્યા (સર્જરી) તરફ આયુર્વેદના આચાર્યોએ ધ્યાન આપવાનું બાકી રાખેલું નથી. એટલે કહી શકાય કે, આયુર્વેદ શસ્ત્રક્રિયાના કામમાં અપૂર્ણતા બતાવતું નથી, પણ તે પૂર્ણ પણે અનુભવ સાથે રચાથેલે છે, એ વાત નિર્વિવાદ છે.
તમામ મુદ્રમાં બનફસાને બે આનીભાર મૂકે પાણીમાં વાટી જરા સાકર નાખી દિવસમાં બે વાર પાવે. અથવા સુવર્ણ માલિકભસ્મ એક રતીથી એક વાત જેટલી દિવસમાં બે વાર મધમાં ચટાડવી. સુવર્ણ માક્ષિકભસ્મથી બહારનાં અને ભીતરનાં વહેતાં પરુવાળાં ચાંદાં ઝાઈ જાય છે. અથવા ગંધક શેર એક લઈ, દૂધ શેર પાંચને એક તપેલીમાં મૂકી તેના પર કપડું બાંધી, તે કપડા પર ગંધક વાટીને પાથરી, તેના ઉપર લોખંડને તે તપેલીના મુખ જેવડો ઢાંકીને તેને સાંધે ઘઉંની કણકથી બંધ કરી લેવું. તે પછી તવા ઉપર કયલાને તાપ કરે જેથી ગંધક ગળીને દૂધમાં પડશે. તેને દૂધમાંથી કાઢી ગરમ પાણીથી ધોઈ લે. એવી રીતે ગંધકને સાત વખત દૂધમાં પિગળાવ. તે દરેક વખતે દૂધ જુદુ જુદુ લેવું. દૂધને ફેંકી દેવું નહિ, પણ એકઠું કરી રાખવું. સાત વખત પકાવેલા ગંધકને બારીક વાટી તેમાંથી
For Private and Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદરેગ
૮૭૭
એક ચેખાપૂર છ મહિનાથી અંદરના બાળકને, એક રતી છ મહિનાથી ઉપરના અને ત્રણ વર્ષની અંદરના બાળકને અને વધુમાં વધુ એક વાલ, મોટા માણસને દૂધ સાથે આપવાથી ચામડીની ઉપરના સૂકા તથા લીલા શુદરેગો મટી જાય છે. અથવા એક શેર ગંધક લઈ, તેમાં શેર મીઠું મેળવી દિવસમાં આઠ કલાક બરાબર ખલ કરે. સાંજે તેને એક તપેલામાં કાઢી નાખી તેમાં ચોવીસ રતલ પાણી નાખી હલાવી રહેવા દેવું. બીજે દિવસે તેની ઉપરથી નીતરતું પાણી કાઢી નાખી, તળિયે જે ગંધક રહે તેમાં બીજું બે રતલ મીઠું મેળવી આઠ કલાક ખેલ કર ને રાત્રે પાછું વીસ રતલ પાણીમાં પલાળી સવારે નિતારી, પાછું બશેર મીઠું નાખી ખલ કરે. એ પ્રમાણે એકવીસ વખત એટલે બેતાળીસ સ્તલ મીઠા સાથે ગંધકને ઘૂંટ, જેથી ગંધકને પીળો રંગ નીકળી જઈ તે સફેદ થાય છે. ગંધકમાંથી પાણી નિતારી કાઢતાં જેમ જેમ દિવસ જાય છે, તેમ તેમ ગંધક બારીક વટાયેલ હોવાથી પાણી સાથે ચાહે જાય છે. એટલા માટે નીતરતું પાણી નીતરી જાય કે વધારાનું પાણી અટકાવી દઈ, તે તપેલાને કડવકું મૂકી, એક કપડાનો કટકે પાણીથી પલાળી, નિચાવ્યા વિના એવી રીતે મૂકો કે, તેને એક છેડો ગંધક પર પહોંચે અને બીજે છેડે ગંધકવાળા તપેલાની કેરની નીચે લટકતો રહે, એટલે સાયફનની રીતે ગંધકમાંનું તમામ પાણું બહાર ટપકી જશે અને ગંધક પાણી સાથે જશે નહિ પણ તપેલામાં કેર પડી જશે. તેવી રીતે એકવીસ વખત ગંધક વાટયા પછી તે ગંધકમાં ચોખ્ખું પાણી ઉમેરી તે ભૂકાને ધોઈ લે; એટલે તેમાંનું પાણી પણ સાયફનની રીતે બહાર ટ૫કાવી કાઢવું. એક વાર, બે વાર કે ચાર વાર ચેખા પાણીએ ધોતાં તે પાણીને ચાખી જતાં ખારાશ લાગે નહિ ત્યારે જાણવું કે, ગંધકમાં મીઠાને ભાગ રહ્યો નથી. પછી તેને તડકે સૂકવી શીશીમાં
For Private and Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૮
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ ને
ભરી મૂકવા. આનું નામ ગંધકરસાયન પાડયુ છે. એ ગધકરસાયન એક રતીથી એ રતી સુધી દૂધ સાથે, ઘી સાથે અથવા મધ સાથે દિવસમાં બે વાર આપવાથી, જૂના પરમિયા, જૂના વિ સ્ફાટક, ફિર’ગરાગથી બગડીને પાકતી આંખે। અથવા ક્િગરાગથી મગડીને પાકતા અયવાને રુઝાવી નાખે છે.
ક્ષુદ્રાગના જુદા જુદા ગમે તેટલા ભાગ પાડવામાં આવેલા છે, પરંતુ તેમાં વાયુ, પિત્ત અને કફપ્રધાન તથા આગ તુકમાં પણ વાયુ પિત્ત ને કફપ્રધાન ગણી શકાય છે. એટલે વાયુપ્રધાન હોય તે પાકતા નથી પણ વેરાઇ જાય છે; અથવા એમ ને એમ રહે છે. પિત્તપ્રધાન હોય તે ઘણી ઝડપથી પાકી જાય છે અને કફપ્રધાન હાય છે તે ઘણી ધીમી ગતિએ પાકે છે અને ઘણે કાળે રુઝાય છે. આપણે આગળ જે ખાવાની દવા લખી છે, તે પૈકી વાયુપ્રધાન દર્દીમાં તથા કફપ્રધાન દર્દીમાં સુવણ માક્ષિકભસ્મ વધારે કામ કરે છે અને પિત્તપ્રધાન દર્દીમાં મનસા અથવા મંજીષ્ઠાદિ કવાથ અથવા ગધકરસાયન ઘણી ઝડપથી કામ કરે છે. બેરજાને મલમ, સાદો મલમ, તડકાના મલમ અને ધેળે મલમ પણ અસરકારક કામ કરે છે. એટલા માટે એ રેગેાના ઉપાય કરનારા વૈદ્યોએ બુદ્ધિપૂર્વક ચિકિત્સા ગાઠવવી કે જેથી કેઇ પણ જાતને રેગ પાતે પ્રકટ થઈ બીજા રૂપમાં પલટાઇ જાય નહિ, પણ તે દરદને સારુ જ કરે. क्षुद्ररोगना केटलाक अनुभवसिद्ध उपायो
૧-વૈદ્ય ધીરજરામ દલપતરામ-સુરત
દરાજના મલમ-મનસીલ, રસકપૂર, માવચી, બેદાર, કાથા, ગ ́ધક, કુંવાડિયાનાં બીજ, શેરી લાખાન, પલાશપાપડા, સિ’દૂર અને કપૂર એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરી ધેાયેલા ઘીમાં મલમ કરવા. આ મલમ ચેાપડવાથી કાળી તથા લાલ દરાજ મટે
For Private and Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવરગ
૮૩૯
-
-
-
-
-
, ,
,
,
,
, ,
,
,
,
-
છે અને એ ભૂકાને કરંજિયા તેલમાં ચેપડવાથી ફેલા, ખસ અને માથાની ઉંદરી પણ મટે છે.
ર–ચતિશ્રી રવિહંસ દીપ સજી-સુરત ૧. ખરજવું વગેરે પારો લે ૧, ગંધક તેલે ૧, સોનાગેરુ તેલ ૧, બેદાર પથરી તેલ ૧ અને કુલાવેલું મોરથુથુ બે આનીભાર લઈ એ સર્વેને ખૂબ બારીક ઘૂંટી ધોયેલા ઘીમાં મેળવી ઘસવાથી સૂકાં ખરજવાં, ખસ, ચાંદાં તથા ચામડીનાં દર્દો મટે છે. અથવા એની ઉપર કાળી દ્રાક્ષ, સોનામકઈ, ગુલાબનાં ફૂલ, મજીઠ અને ત્રિફળાની ફાકી આપતા જવું. ઉપલે મલમ લગાડતાં આંખે અથવા મને લાગે નહિ તે સમાલવું.
૨. વાલની દાળને કલસાને ભૂકો તેલ ૧૦, જૂના જોડાના ચામડાના કેલસાને ભૂકે તોલાપ, નગોડનાં પાતરાંની રાખ તેલા પ, કાળાં મરી દાણા ૨૫ અને કપૂર તેલ ૧ એ સર્વને વાટીને કરંજિયા તેલમાં મેળવી પડે તો ખસ અને ખૂજલી મટે છે.
૩. માથું, ગંધક, ફટકડી અને સાકરને વાટી પાણીમાં ગેની વાળી પાણીમાં ઘસી ચોપડવાથી દરાજ મટે છે.
૪. પપૈયાના ફળનું ડચકું તેડવાથી જે ચીક નીકળે છે, તે ચીક દરાજ પર વરીને ચોપડવાથી દરાજ પાકીને મટી જાય છે.
૩-વૈદ્ય બાળકૃણ રત્નેશ્વર-સુરત ૧. ગુલેઅરમાની શેર ગ, ગંધક શેર ૦), બેરજે શેર વા, મેરથથુ શેર ૦)-(અધેળ)એ સર્વને વાટી વસ્ત્રગાળ કરી રાખવું. આ ચૂર્ણ ધુપેલ સાથે ચોપડવાથી ગમે તેવાં ચાંદાં મટી જાય છે. ઘારામાં ભૂકો ભભરાવવાથી તે પુરાઈ જાય છે. લીંબુના રસમાં ચેપડવાથી દરાજ તથા ખરજવું મટે છે.
For Private and Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૨. ગાવજબાનનાં પાતરાંતેલા ૨, ચિનીકબાલા તાલે ૧, સફેદ કા તોલા ૨, એલચીના દાણા તેલ , સફેદ તપખીર તેલા ૨ અને ગેરુ તેલ ૧ એ સર્વને વાટી ચૂર્ણ કરી ભભરાવવાથી અથવા ધોયેલા ઘી સાથે ચોપડવાથી ચાંદાં, ચાંદી વગેરે ઘણા રોગ મટે છે.
૪-વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
૧. ખૂજલી –કપૂર તેલા ૪, રસકપૂર તેલા ૪ એલચી તેલ ૪, કાથો તેલા ૨ અને સિંદૂર તોલા ૨ લઈ ઝીણાં વાટી ૧૬ તેલા માખણ મેળવી, તાંબાના વાસણમાં નાખી, તાંબાના વાડકાથી ૨૪ કલાક ઘૂંટવું એટલે મલમ જેવું થશે. તે મલમ ચેપડવાથી અથવા માલિસ કરવાથી ખસ તથા ખૂજલી મટે છે.
૨. રાળ, કાળે, આમલસાર ગંધક, કપૂર, કપીલે અને કલઈ સકેત સમભાગે લઈ, કપડછાણ કરી એક વાર ધાયેલા ઘીમાં મેળવી ચોપડવું. અથવા ઘસવાથી ફેલા, ખૂજલી, ખાસ તથા ચામડીનાં તમામ દર્દો મટી જાય છે.
૩. મેરઘૂથ, ગંધક, બદાર પથરી, હરતાલ, કલઈ સકેત, ફટકડી, મનસીલ, કાળા મરી, કપૂર તથા કંકુ એ સર્વે સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, કરંજિયા તેલમાં મેળવી ચોપડવાથી ખસ, ખૂજલી, ચાંદાં વગેરે કષ મટે છે.
૪. ધંતૂરાનાં પાતરાનો રસ કાઢી તડકે સૂકવો. ચેપડવા જે જાડો થાય, ત્યારે તેને ખૂજલીવાળી જગ્યા પર પડી બે કલાક બાદ ધોઈ નાખવે. એ પ્રમાણે ૧૫ દિવસ સુધી બરાબર કરવાથી ખૂજલી ને ખસ મટી જાય છે.
૫. ભેંયપાતરીનાં પાન તેલ લાવી પાણીમાં વાટી ને શેર પાણી બનાવી, તેમાં સાકરને ભૂકે તેલે નાખી પીવાથી
For Private and Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૧
ગરમીના રોગોમાં સારસાપરીલા કરતાં વધારે ફાયદો કરે છે. ખાસ તે માત્ર ત્રણ દિવસમાં મટે છે. આંખની બળતરા શાંત કરે છે અને તપી ગયેલા લેહીને ઠંડું પાડે છે.
૬. ઠંડી પડી -ઉનાબ, સાથરા, ગાવજબાન, બનફસા, નીલેફર, કાસળી, ગુલાબનાં ફૂલ, ગળે, વરિયાળી, ચિનીકબાલા ને સેનામકઈ એ ૧૧ ચીજ તેલો તોલો સમભાગે લઈ, બરાબર સાફ કરી, તેને ખાંડી તેમાંથી બે તોલા ભૂકે લઈ અગિયાર તોલા પાણીમાં પલાળી ચાળીને કપડે ગાળી, સાંજની પલાળેલી સવારે અને સવારની પલાળેલી સાંજે ઠંડી ને ઠંડી પાવાથી, ગરમીથી રહી ગયેલા સાંધા છુટી તેના પર આવેલ સોજો મટાડે છે અને શરીરમાંની તમામ ખોટી ગરમીને ઝારી કાઢે છે.
૭. દરાજના ઉપાય-કાંટાસરિયાનાં પાતરાં દિવસમાં બે વાર ચાર દિવસ સુધી દરાજ ઉપર ચોળવાથી દરાજ મટી જાય છે ને ફરીથી થતી નથી.
૮. ગુલબાસનાં પાતરાં અને મીઠું વાટીને દરાજને ઘસી તે ઉપર ચોપડવાથી દરાજ મટી જાય છે.
પ–વિધ અંબારામ શંકરજી-વાગડ ૧. ભરનીંગળ માટે -ચેખું મધનું મીણ તથા ચંબેલીનું તેલ મેળવી આગળી (પટ્ટી) બનાવી લગાડવાથી ગમે તેવું ભરનીંગળ તથા દાઢેડી મટી જાય છે.
૨, દાંતિયો પાણે (ઘાપહાણ) જે થાય છે, તેને લાવી બાળ. પછી ઘીમાં મેળવીને ૧૦૮ પાણીએ છે. એ મલમ લગાડવાથી ભરનીંગળ, ગૂમડાં તથા દાઢેડી મટે છે.
૩. નહિ ઝાતાં ગૂમડાં તથા ચાંદી -કા, મોરથુથુ, લોબાન અને રાળ એ ચારે સરખે વજને લઈ, તલના તેલમાં
For Private and Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
મેળવી ૧૦૮ પાણીએ ધોઈ લગાડવાથી ભિંગડું વળી ગમે તેવી ચાંદી તથા નહિ રુઝાતાં ગૂમડાં ઝાઈ જાય છે.
૪. ભરનીંગળ ગૂમડાં માટે પટ્ટી-સિંદૂર ૩ ભાગ, રાળ મા ભાગ, મીણ ૧ ભાગ, મજીઠ ૦ ભાગ, કપૂર ૦૧ ભાગ, કાશે ૨ ભાગ, સફેતા on ભાગ, કપૂરકાચલી ૦ ભાગ, મોરથુથુ ભાગ, તીખાં ૦ ભાગ, કેડિ લેબાન ૦ ભાગ, બેરજે . ભાગ અને એરંડતેલ ૧૩ ભાગ લઈ, પ્રથમ એરંડતેલ ગરમ કરી તેમાં સિંદૂર નાખવું. જ્યારે તેને કાળે રંગ થાય ત્યારે રાળ નાખવી, પછી મીણ નાખવું, પછી તેને ઘૂંટી તેમાં કપૂર તથા સફેતે નાખવાં અને ત્યાર પછી બાકીની ચીજે મેળવી તેમાં કાચબાના અસ્થિની ભસ્મ વાલ ૨ નાખવી. (કાચબાનાં ખોખાં હોય તેની ભસ્મ કરવી) પછી તે બધી વસ્તુને ૨૧ પાણીથી ધોવી. તે લગાડવાથી ભરની ગળ, ગૂમડાં વગેરે મટે છે.
વૈદ્યશાસ્ત્રી એસ.એલ, બર્મન–સુરત દરાજની ગઠી:- ગંધક, ગુજર, ફટકડી તથા ખડિરખાર બારીક વાટી દૂધમાં ખરલ કરી સોગઠી બનાવવી. એ સોગઠી સ્લેટ પર ઘસી પાતળી દરાજ પર ચેપડવાથી સારી થઈ જાય છે.
(૭-વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર–પોરબંદર
રતવા માટે સોનાગેરુને છાશમાં વાટી ચોપડવાથી રતવા મટી જાય છે.
૮-વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ ૧. મોરથુથાને અર્ક-મોરથૂથુ ફુલાવેલું તેલ , બેદાર તોલે ૧ અને ગાયના દૂધનું દહીં શેર ૧ લઈ તેમાં ઉપલું
For Private and Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુકગ
૮૩
ચૂર્ણ મેળવી તેને કપડામાં બાંધી લટકાવવું. તેમાંથી એક ટપકાવવા માટે એક કાચનું વાસણ મૂકવું અને જે પાણી ટપકીને પડે તે પાણીથી ઘારાં, ચાંદી વગેરે દેવાથી જલદી રૂઝ આવી જાય છે.
૨. મેરથયુ તેલા રા અને જસત તોલા રા લઈ પહેલા મેઢાની બાટલીમાં ભરી, તેમાં પાણી તોલા ૨૦ નાખી તડકે રાખવું. આમાં મોરથુ અને જસત બંને એકરસ થઈ જશે. ત્રીજે દિવસે તેને હલાવ્યા સિવાય ઉપરથી નીત પાણી કાઢી લઈ, તે પાણીને તડકે સૂકવી શીશીમાં ભરી રાખવું. આને ઝીંક કહે છે. આ ઝકનાં ટીપાં બનાવવાં. એનાથી ખીલ અને તાપિલિયાં મટે છે.
૯-વૈદ્ય નંદરામ મોરારજી-કંથારિયા ખરજવા માટે -ફિનાઈલને તપખીર દાબતાં રૂઝ આવે છે. ૧૦–માસ્તર નરભેરામ હરજીવન–નવાગામ
૧, ખરજવા માટે -કરંજિયું તેલા ૫, મધ તેલા ૫, મીણ તેલા ૫, મેરથુથુ તોલે ૧ અને કપૂરતોલે ને લઈ એને મલમ કરી ચોપડવાથી લીલું, સૂકું અને કચકચતું અથવા કોઈ પણ પ્રકારનું ખરજવું હશે તો પણ મટી જશે. તેમજ દાદર, ખસ વગેરે ઉપર આ મલમ ચોપડવાથી મટશે.
૨. ખસ માટે-આંબાહળદર અને કાળીજીરી બારીક વાટી ઘીમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે. અથવા એ ચૂર્ણને પાણી સાથે બારીક વાટી શરીરે ચોળવાથી લૂખસ તથા કરદ મટે છે.
૧૧-વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. શીળસ માટે મલમ –બદાર ટાંક ૪, મોરથુથુ ટાંક ૨, ખાપરિયું ટાંક ૧, મનસીલ ટાંક ૪, કંપી ટાંક ૨, હીરાદ
ખણ ટાંક ૮ અને મરી ટાંક ૪ લઈ કુલેલ તેલ અથવા સરસિયા તેલમાં વાટી ખરડ કરવાથી શીળસ મટે છે.
For Private and Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
૨, કંઠમાળની આગળી –(પટ્ટી) કંઠમાળ પાકી, ફૂટી ઝરે છે, ત્યારે આ મલમ લાગુ પડે છે. તે નીચે પ્રમાણે છે – - અફીણ તેલ ૧, સિંદૂર તોલે ૧, શેખું મીણ તેલે ૧, ચિખું તલનું તેલ તેલા ૫ અને ચેપું એરંડિયું તોલા ૫,
એ સર્વને મેળવી તેની આગળી બનાવવી. તૈયાર થવા આવે ત્યારે તેમાં લીમડાની કૂંપળો નાખી હલાવવું. ઉકાળો આવે ત્યારે ટીશીઓ હલાવી પછી લીમડાની ટીશીઓ કાઢી લઈ તે મલમની ઝીણા લૂગડા ઉપર પટી બનાવી લગાડવાથી કંઠમાળ રુઝાઈ જાય છે.
૧ર-વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા દરાજની સેગઠી-લાકડિયો ગંધક તોલા , મોરથથુ તેલે ૧, ખડિખાર તોલે ૧, સાકર તેલે ૧, ગૂગળ તોલે ના, કુંવાડિયાના બી તેલ ૧, બાવચી તોલે ૧ અને રાળ તોલે ૧, એ સર્વનું ચૂર્ણ કરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટી ગળી વાળવી. આ ગેળી પાણીમાં ઘસી દાદર ઉપર ઘસી લગાવવાથી કાળી તથા લાલ દરાજ મટે છે.
૧૩-છગનલાલ લલુભાઈ-ડાઈ લીંપવાની પીળી માટી લઈ નહાતી વખતે દાદરના ભાગને પલાળી તેના ઉપર માટી ઘસવી. સારી પેઠે રગડ્યા પછી ઠંડા પાણીથી નાહી લેવું, જેથી દાદર મટે છે.
૧૪–ષી રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ખસ માટે -મેંદીના પાન વાટી ખૂબ મસળવાથી ખસ મટે છે. ખસમાં ખૂજલી બહુ થતી હોય, તે કૂવાડિયાનાં બીજ છાશમાં વાટી ચોપડવાથી મટે છે.
For Private and Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભ્રુગ
૮૮૫
૨. ખીલ માટે:-કચ્ચાનાં મીનુ તેલ ચાપડવાથી મટે છે, તેમજ ચંદન ઘસી ચાપડવાથી ખીલ તણાઇ પાકી ફૂટે છે,
૩. પિત્તપાપડા લી’બુના રસમાં વાટી ચાપડવાથી ખસ, ખીલ વગેરે મટે છે.
૪. રતાંજળી મધમાં ઘસી ચાપડવાથી ખસ મટે છે. ૫. ગળાના સાજો જાજી ખાવાથી મટે છે.
૬. બદામની પેાટીસ ગૂમડાં અને ચારેગ પર ખાંધવાથી ગૂમડાં મટે છે.
૭. ગાંઠવાળાં ગૂમડાં:-આમલીનાં બી (ચિચેડા)ને વાટી પાણી સાથે મેળવી ચાપડવાથી જલદી પાકી ફૂટે છે.
૮. ગૂમડું પકવવા માટેઃ-કુંવારની પાટીસ આંધવાથી ગૂમડુ' પાકે છે.
૯. ગળાના એળે:-સમુદ્રળ ધસીને ચાપડવુ. ૧૫-વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
૧. ઝીણાં ઝીણાં તથા ગડ થવાની શરૂઆત હાય, ત્યારે કુભારના ચાકડાની માટી જરા પાણી સાથે મેળવી ચાપડવી. અથવા મેગકારનાં નળિયાંની ભૂકી જરા પાણીમાં મેળવી લગાડવી.
૨. શ'ખજીરુ' ૨, કાંસાંજણુ ૧, સફેદ ચાક ૧ અને કપૂર ૦ ભાગ મિશ્ર કરી ઠંડા પાણીમાં વાટી અથવા ગુલાબજળમાં મેળવી ચાપડવાથી પાકયા વગર મટે છે. તેમજ શીતળાનાં ચાંદાંઓને પણ મટાડે છે.
૩. ગૂમડાં પાક ઉપર આવે ત। ઘઉંના લાટ તથા અળસીની પાટીચ મારવી, જેથી ફૂટી જાય છે. ફૂટી ગયા ખાદ આંબાનાં પ્રાનની રાખ દેખાવવી જેથી જલદી રૂઝ આવી જાય છે.
For Private and Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૬–વિધ શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
દાદર, મામા માટે –આમલસાર ગંધક, સિંદૂર, બોદાર ફટકડી અને મનસીલ એને વસ્ત્રગાળ કરી, પછી તેને કડવા તેલમાં મેળવી ચોપડવી અને ખૂબ ઘસવાથી દાદર તથા મામા મટે છે.
૧૭–વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ–ધંધુકા
ખસને મલમ -મરી તેલ ૧ અને ચૂલાની પાકી લાલ માટી તેલ વા એને વસ્ત્રગાળ કરી તેમાં પચે તેટલું સરસિયું તેલ નાખી, પિત્તળની થાળીમાં પિત્તળના વાટકાથી બે દિવસ સુધી ઘૂંટી ચોપડવાથી ખસને જલદી મટાડે છે.
૧૮-વૈદ્ય જમિયતરામ કેશવરામ–મુંબઈ
ખરજવું તથા દાદર –કપૂર તોલે છે, જે કાળે તેલા ૨, મરી તેલે ૧, મેરથયુ ફુલાવીને તેલે લઈ કાળાં મરીને બાળી રાખ કરવી. પછી એ સર્વને મેળવીને બારીક વાટવું. ગાયનું ઘી શેર ૦૧, એક પાણીએ ઘેઈ તેમાં મેળવી ચોપડવાથી ખરજવું, દાદર, ઝેરી ચાંદાં તથા જૂનાં દરને મટાડે છે. આ મલમ બહુજ થોડા પ્રમાણમાં આંગળી ઉપર લઈને ઘસ, નહિ તે દરદીને એકદમ અગન બળશે. આ મલમથી સેંકડે નવ્વાણું દરદી સારા થયા છે.
૧૯-વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા - ખરજવા ઉપાય –અડાયાં શેર પ લઈ, તેના કટકા કરી તેની ઉપર એરંડિયું તેલ તેલા રાા છાંટવું, માથુ તેલ ૧ છાંટવું, આકડાનાં મૂળ શેર છે અને બકરાની લીંડી શેર ના લઈ એ સર્વ એક માટીના વાસણમાં ભરી તળિયે કાણું પાડી, પંદર છાણાંના અગ્નિમાં પકાવી ચુ પાડ. ખરજવાને સાબુથી ધોઈને ચેપડવું, જેથી સાત દિવસમાં મટે છે.
For Private and Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૭
૨૦-માસ્તર લલુભાઈ નાનાભાઈ-બોર
ખરજવાને મલમઃ-સિંદૂર, સિંધવખાર, સાકર, હળદર, દારુહળદર, મનસીલ અને ઉપલેટ સર્વ સમભાગે લઈ વાટી ઘીમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે.
રા-વૈદ્ય દત્તાત્રેય ભગવાનજી ચાંદી-ટાંકીને મલમઃ-ગધેડાનાં લીડાં બાળી રાખ કરી ધુપેલમાં લગાડવાથી ત્રણ દિવસમાં ચાંદી મટે છે. અથવા શંખજીરું શેર ૦), કલાઈફેતે તેલા ૨, આરતી કપૂર તાલે છે, મીણબત્તી તોલે ૧ અને ઘી શેર ૦) લઈ, જૂનું ઘી તથા મીણબત્તીને તાવીને ઉતારીને તેને ખૂબ પાણીએ ધોઈ, ફીણીને પછી ભૂકે મેળવી મલમ બનાવી ચોપડવાથી પણ ચાંદી મટે છે.
રર-વૈદ્ય અંબાશંકર લીલાધર પાંડે-મુંબઈ ખસ અને ખૂજલીને ઉપાય –તાંદળજાની ભાજીમાં ડેક સૂરોખાર મેળવી વાટી ચોપડવાથી ખસ તથા ખૂજલી (ખાજી) તરત મટે છે.
૨૩-ચહેલિયાના એક વૈદ્યરાજ ૧. ગડ કે પા-શીમળાની છાલ વાટી તેમાં મીઠું મેળવી ગેમૂત્રમાં રાંધી લેપ કરવાથી એકદમ ફૂટી જાય છે.
૨. કંઠમાળ, દાદર, ખરજવું અને ચાંદી માટે-સાઠી ચિખા શેર ૦૧, ભેંસનું દહીં શેર ૧ અને હળદર તેલા ૨ લઈ, પ્રથમ ચોખામાં હળદર નાખી એક કાચના પ્યાલામાં ભરવા અને દહીંને એક કપડામાં બાંધી અધર ટિંગાડવું. તેની નીચે ચેખા તથા હળદરવાળું પ્યાલું મૂકી એક રાત્રિ રહેવા દેવું. સવારે પાણીમાંથી ચોખા કાઢી સૂકવી ઊંચે સ્પિરિટ લઈ, તેમાં તે ચોખાને
For Private and Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
જ્યાં સુધી તાર ન થાય ત્યાં સુધી ખૂબ વાટવા. મલમ તૈયાર થયે કપડા પર પટ્ટી બનાવી લગાવી દેવાથી છ માસની અંદરની કઠમાળ, દાદર, ખરજવું, ચાંદી વગેરેને મટાડે છે.
૨૪-વૈદ્ય દેવજી આશુ ગૂમડાં માટે-નવસાર ભાગ ૨ અને કપૂર ભાગ ૧ પાણી સાથે વાટી ગૂમડાં ઉપર ચોપડવાથી ઠંડક આવશે.
૨૫-ડૉકટર પ્રભાશંકર કુણ અંગે-મુંબઈ રસવંતી ઘસી પાણીમાં લેપ કરવાથી ગ્રંથિ, સજા, ઘા અને સાંધાના દુખાવાના જખમ ઉપર પડવાથી પાકી, ટી, પરુ નીકળી રુઝાઈ જાય છે.
૨૬-વૈદ્ય કનૈયાલાલજી પુરાણુતાલ (માલવા)
પાકા મૂળાનો રસ ચોપડવાથી ચામડી ઉપર થતા કરોળિયા તેમજ પગનાં તથા હાથનાં તળિયાંમાં ફાટ પડે છે તે મટે છે.
ર૭-વૈદ્ય નારકર હરગોવિંદ-બારડોલી કુદરડી નામની વનસ્પતિ થાય છે, જેને હાથે મસળતાં ખરાબ ગંધ આવે છે. તેનાં સાડાત્રણ પાતરાં ગોળમાં મેળવી ખવાડી દેવાં. આથી શરીરના કોઈ પણ ભાગમાં કાંટે (બાવળને) ભેંકા હોય અને અંદર રહી ગયેલ હોય, તે કાંટે અંદર ગળી જાય છે અને પીડા મટી જાય છે. એક જ વાર ગળવાથી ફાયદો થાય છે.
૨૮-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ-કાપોદ્રા ૧. ખરજવું-ખરજવાવાળી જગ્યાને સાબુથી સાફ કરી પછી દાતણ કર્યા વિના વાસી મુખે બાવચીનાં બિયાં ચાવી ચાવીને લુગદી કરી ખરજવા ઉપર ચોટાડી ઉપર પાટે બાંધવે તે પાટે એક મહિને છેડે એટલે ખરજવું મટી જશે.
For Private and Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુદરેગ
૮૮૯
૨. ઘવડાને ઉપાયઃ-ઘેડાવજ ), દારુહળદર ૦), કડુ ૦), આમળાં ૦), હરડાં ૦), બહેડાં ૦), લીમછાલ - શેર, ગળે ૦૫ શેર, મજીઠ ૦)એને છુંદીને સાત ભાગ કરવા. તેમાંથી એક ભાગ પાણીમાં પલાળી સવારે ઉકાળવે. શેર પાણી રહે ત્યારે પાવું. કૂચા સાંજે ઉકાળવા, એમ સાત દિવસ પાવાથી ઘવડે, ચાંદાં વગેરે મટે છે. ર૯-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-રાજગર
પથ્થરડી:-પથ્થરફડીનાં પાન પાણીમાં વાટી લૂગદી લગાવવાથી ભરનીંગળ ગૂમડાં વગેરે તત્કાળ મટે છે. શસ્ત્રક્રિયા કરાવવાની જરૂર નથી, તેમજ શસ્ત્રક્રિયાથી નહિ મટેલાં ગૂમડાં આ વનસ્પતિથી મટયાં છે. ૩૦–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. ખસ માટે –બાવચી, રાળ, આંબાહળદર, મોરથૂથુ, પારો અને ગંધક લઈ પારા સિવાયની સર્વ ચીજોને ખાંડી ઝીણું ચૂર્ણ કરી, પારો મેળવી સરસિયું તેલ તેલ ૧૦ મેળવવું. તેને એકસો આઠ પાણીથી ધોઈ લગાડવાથી ખસ મટે છે.
૨. ગધેડાંનાં લીંડાને અર્ક કાઢી લગાડવાથી ખરજવું મટે છે.
૩. ભયંકર વ્રણ-ઘી તેલા ૧૦ લઈએકસો પાણીથી ધોઈ મીણ તેલા રા ગરમ કરી મેળવી, તેમાં નીચેની ચીજોનું ચૂર્ણ મેળવવું. એલચી તોલે છે, સિંદૂર તેલ , મીઠા પાણીના કાચબાની પીઠની ભસ્મ તેલા ૨ અને કાગડાની અઘાર તોલે ૧ લઈ તેનું ચૂર્ણ કરી મેળવી, તૈયાર કરેલ મલમ લગાડવાથી નહિ રુઝાતા ભયંકર ત્રણે તરતજ રુઝાય છે.
- ૩૧-વૈદ્ય ગોવર્ધનરાવ-પાટણ તજાગરમીને ઉપાયઃ-એળિયે તેલ ૧ અને દિકામલી
For Private and Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- - -
તાલે ૧ એ બંનેનું જુદું ચૂર્ણ કરી સવારમાં તોલા ૦ ભાર દિકામાલી આપવી તથા સાંજે બે આનીભાર એળિયો સૂતી વખતે આપ. આ ઉપાય સાત દિવસ કરવાથી ખોટી ગરમી, દાદર તથા ખસ વગેરે તમામ દર્દો મટે છે.
૩રગાંધી કચરાલાલ જેઠાલાલ-પાટણ માંકડી મરે છે તેને ઉપાય -આ ઉપદ્રવ અડાયાંની રાખ લગાડવાથી જે કે મટે છે, પરંતુ લીંબુનો રસ કાઢી તેમાં ચૂલા ઉપર ધુમાડે મેળવીને તે ઉપર ચોપડવું. એથી બળતરા જરા પણ થતી નથી અને જલદી સુકાઈ જાય છે. તેમજ જલદી ચેપ પ્રસરતે નથી એ અનુભવસિદ્ધ છે.
૩૩–વૈદ્ય ભવાનીશંકર ગોવિંદજી–સુરત દરાજને ઉપાય:-પારે તેલ ૧, ગંધક તેલે ૧, મેરગૃથુ તેલ ૧, શેરી લોબાન તેલ ૧, સરસવ તેલ ૧, અંકણખાર તેલ ૧, આમળાં ૧, કુંવાડિયાનાં બીજ તેલ ૧, બાવચી તેલ ૧, આંબાહળદર તાલે ૧, ધોળાં મરી તેલ ૧, બંદૂકને દારૂ તેલ ૧, સોનાગેરુ તેલે ૧, બેદાર તેલ ૧ અને શંખજીરું તેલ ૧ લઈ એ સર્વ વાટી કૂવાડિયાનાં પાનના રસમાં મેળવી ચેપડવાથી દશ વરસની જૂની દરાજ મટે છે, ચાંદી પણ મટે છે.
૩૪-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી ખરજવું–વાંદરાની અઘાર, આમલીનાં છેડા તથા ઉમરા (ગુલર)નાં છેડાં લઈ સર્વેને બાળી રાખ કરવી. તે રાખને દેડિયા તેલમાં મેળવી ચોપડવાથી ખરજવું મટે છે. ૩૫-વૈદ્ય ભેળાનાથ નર્મદાશંકર સ્માર્ત-સુરત ખસ તથા ચાંદાં માટે -કંકુ, કાથે, કપૂર, કંપીલે, ગ
For Private and Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્ષરોગ
૮૯
ધક, રથયું, હરતાલ, મનસીલ, પારે, બદાર, કાળાં મરી, એલચી, ચિનીકબાલા અને ટંકણારૂ એ સર્વ સરખે વજને લઈ, બારીક ખલ કરી ધુપેલમાં, કરંજિયામાં અથવા કોપરેલમાં મેળવી ચેપડવું, જેથી ખસ, ચાંદાં વગેરે મટે છે.
કેદ–વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી ૧. ગલગંડ તથા કંઠમાળના ઉપાયઃ- સરસવ, સેકટાની છાલ (સરગવાનાં મૂળની), અળસી, મૂળાનાં બી, ચિત્રકમૂળ, સાપની કાંચળીની ભસ્મ એ સર્વનું ભારીક ચૂર્ણ કરી લીંબુના રસમાં અથવા છાશમાં કે આકડાના દૂધમાં ઘૂંટી ઘાટે લેપ કરી લગાવવાથી ગ્રંથિને ફેડી નાખે છે. આ લેપ ગ્રંથિને ફેડી નાખવામાં ઘણો જ ઉત્તમ છે.
૨. ઉપરની ચીજોનું સમભાગે કરેલું ચૂર્ણ તેલા ૨, મરી તેલે , નેપાળાની મીંજ તેલ , બાવચી તેલે હો, હિંગુલ તેલ , બારીક વાટી સરસિયું તેલ તેલા ૮ ભાર લઈ ગરમ કરી તેમાં મીણ તેલા ૨ નાખી પિગાળી ચૂર્ણ મેળવી મલમ કરે. આ મલમની પટ્ટી ગલગંડ, કંઠમાળ અને હરેક નહિ ફૂટતાં દર્દો ઉપર વગાવવાથી તે ગ્રંથિને ફાડી નાખે છે.
૩. ઘાાં તથા ચાંદાં રઝાવવાને મલમઃ-તલનું તેલ તેલા ૧૦ અને મીણ તેલા ૨ લઈ, પ્રથમ તેલને કડાઈમાં ગરમ કરી તેમાં લીંબડાનાં પાનને તથા ખીજડીનાં પાનને પાંચ પાંચ તેલા રસ નાખી ફીણ બેસી જઈ તેલ સિદ્ધ થાય એટલે ગાળી લેવું. પછી તે તેલને પાછું કડાઈમાં નાખી તેમાં મીણ મેળવી એગળી ગયા પછી રાળ તેલ , બેરજા તેલ વા, લેબાન તેલે છે, રસકપૂર તોલે છે, મેરથથુ વાલ ૧, હીરાદખણ તેલ , ગાયના શિંગડાની રાખ તોલે તો, બેદાર લે છે અને સિંદૂર તેલે
For Private and Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેટર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
ક
છો લઈ, સુરમા જેવું ચૂર્ણ કરી, મેળવી હલાવતાં કાળાશ પડતો રંગ પકડે, ત્યારે અગ્નિ ઉપરથી નીચે ઉતારી લેવું. આ મલમની પટ્ટી મારવાથી પાટી, ચાઠાં, ગૂમડાં આદિગમે તેવા ત્રણ જલદી રુઝાય છે. મલમ ઉત્તમ છે અને અનેક વખત અજમાવ્યા છે.
૪. શંખજીરાદિ મલમ - પારે તેલે ૧, આમલસારે ગંધક તોલા ૨, મેરથયુ તેલ ૦૧, શંખજીરું તેલા ૧૦ અને બેદાર તેલ ૧ લઈ પ્રથમ પારાગંધકની કાજળી કરી, તેમાં બાકીની ચીજો મેળવવી. (શંખજીરું જુદું ખલવું) પછી બારીક ખલી માખણમાં અથવા સાધેલ તેલમાં મેળવી, તાંબાના વાસણમાં તાંબાના વાસણથી રગડી લૂખસ અથવા ખસ ઉપર પડી સાંજે છાણ લગાવી, ગરમ પાણીથી નાહવું. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી બળતરા સિવાય ખાસ અવશ્ય મટે છે. બસ માટે આ પેટંટ લાયક અજમાવેલો ઉપાય છે.
તેલમાં કે માખણમાં મેળવ્યા સિવાય ચૂર્ણ, ઘારાં તથા ચાંદાં ઉપર દાબવાથી તેને રુઝાવે છે. કર્ણસ્ત્રાવ તથા નસકોરાંમાંથી વહેતા લોહીને તે જગ્યાએ કાગળની ભૂંગળીથી આ ચૂર્ણ ફેંકવાથી અટકાવે છે.
૫. રકતવિકાર, ગંડમાળ, અપચિ, વિધિ, અરજત્રણ અને કંઠમાળ માટે–વરણની છાલ તેલા ૪, મજીઠ તલા ક, ઉસબે તોલા ૪, ખડી (સારીવા) મૂળ તોલા ૪, ચેપચીની તેલા ૪ અને જૂઈનાં પાન તોલા ૪ લઈ ખોખરાં કરી તેલા ચારનાં પડીકાં કરી, સવારે તથા સાંજે એકેક પડીકાને કવાથ બનાવી પી. આ કવાથ ચાંદી, વિસ્ફોટક, મંડળ, અજીર્ણ તથા ઉપર બતાવેલા રેગ તેમજ (વાસી વિકારથી શરીર ઉપર થયેલ ફેડા), પ્રમેહપિટિકા અને હરેક રક્તવિકાર હણવામાં અત્યુત્તમ છે.
For Private and Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્રરોગ
૩૭–ડોકટર ચંદુલાલ મુકુંદરાય-પાટણ ૧. અરૂઝ ચાંદી માટે -રસકપૂર, સોનાગેરુ, ચીકણી સોપારીના કોલસા, કાથ, બેદાર અને કુલાવેલી ફટકડી એ સર્વે સમભાગે લઈ બારીક વાટી દાબવાથી અરૂઝ ચાંદી રુઝાવા માંડશે. આ દવાથી અગન બળતી નથી, પણ ઠંડી છે.
૨. ખસ માટે અકસીર – પારે તેલે ૧, લાકડિયો ગં. ધક તેલો ૧ અને ગૂગળ તેલ ૧ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી ગૂગળને પથ્થર ઉપર નરમ કરી કાજળીમાં મેળવી ઘી નાખી ખૂબ બારીક લટી હાથ વગેરે જ્યાં બસ થઈ હોય ત્યાં પડવી. આથી ખસ, ચાંદી, ફડા વગેરે મટી જશે. આ દવા ઠંડી છે તેમજ ફરીથી ખસ થતી નથી, એ અનુભવસિદ્ધ છે.
૩. દરાજ માટે-ગમે તેવી સખત કાળી અથવા લાલ દરાજ થઈ હોય તે દારૂડીનાં મૂળ તેલ ૧ તથા કાળાં મરી પાંચથી સાત વાટી, એક માસ પીવાથી દરાજ મટી શરીર સેના જેવું બને છે.
૪. ખરજવું તથા દાદર માટેઃ-લાકડિયો ગંધક, ટંકણખાર અને રાળ લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી બકરીના દૂધમાં ત્રણ તેલાની સોગઠી બનાવી, સૂકવી પાણીમાં ઘસી, દાદર અથવા ખર જવા ઉપર ચોપડવાથી ઠંડક વળે છે અને મટી જાય છે. ચળ આવતી નથી, અનુભવસિદ્ધ છે.
૫. ખસ માટે -દારૂડીનાં મૂળ શેર એક લઈ કપડે ચાળી તેમાં તલનું તેલ શેર ૧ મેળવી ધીમી આંચે સી જવી, લગડાથી ગાળી લૂખસ ઉપર ચોપડવાથી તરત આરામ થાય છે.
૩૮-મહારાજ મગનલાલ રણછોડદાસ–ધંધુકો કપાસના છેડવામાંથી કપાસ કાઢયા પછી જેઠાલિયા (કાલાં)
For Private and Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રહે છે, તે ઢાલિયાને બાળી ભસ્મ કરી જાડા કપડાથી ચાળી, તે ભસ્મ એક તેલ લઈ ફુલાવેલું મોરથુથુ વાલ ૧ મેળવી સારું ધુપેલ મલમ થાય તેટલું મેળવી ખૂબ ઘૂંટી મલમ તૈયાર કરે. અથવા બાવળની અંતરછાલ, બોરડીની અંતરછાલ, પીપરની અંતરછાલ, અરડૂસાની અંતરછાલ અને લીમડાની અંતરછાલ લાવી ઉકાળો કરી ઠંડો પાડી તે ઉકાળાથી ખૂબ ધેાઈ ઉપર લખેલે મલમ દિવસમાં બે અથવા ત્રણ વખત લગાડે. આથી ગમે તેવું અસાધ્ય ખરજવું હશે તે પણ એક અઠવાડિયામાં ચેકસ આરામ થઈ જશે. આ મલમ લગાવવાથી અગન બળશે, પણ થોડી વાર સહન કરવું. આ દવા ખસ, લુખસ વગેરે ઘણા રોગો ઉપર ચાલે છે અને રૂઝ પણ જલદી લાવે છે. શીળસમાં શરીરે ચળ આવતી હોય તે શરીરે આ ભસ્મ ચોળવાથી મટી જાય છે અને આ કાલિયાને ધુમાડા કરવાથી ચાંચડ દૂર થાય છે.
૩૯-ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. ખૂજલી માટે –તલના તેલમાં ધંતૂરાનાં પાતરાં નાખી તળી નાખવાં, પાતરાં બળી જાય ત્યાં સુધી તળવાં. પછી ઠંડું પાડી તેને કપડાથી ગાળી લઈ તે તેલ શીશીમાં ભરી રાખવું અને દરરેજ ખૂજલી મટતાં સુધી માલિસ કરાવવું.
૨, ખરજવા માટે –મકાઈના દડાના દાણા કાઢી લીધા પછી તેનું ખાલી બેખું રહે છે, તે એક લઇ તેને અધકચરું બાળી (કેલસે કરી તેમાં પાંચસાત દાણા કાળાં મરી નાખીને બારીક ઘૂંટવું. બાદ તેને કરંજિયા તેલમાં મેળવી ખરજવા પર માલિસ કરી ચોપડવું. આ ઉપાયથી ઘણાનાં ખરજવાં મટી ગયાં છે.
For Private and Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫મુદ્દો, જળો, નાવશે, मस्तकरोग अने नेत्ररोग
સુખરાગ:-સુખરાગના પાંસઠે પ્રકાર માધવનિદાનમાં વણુ - વ્યા છે, પરંતુ શાર’ગધરે મુખરેાગના ચૂ વાતેર પ્રકાર વધુ વ્યા છે; એટલા માટે અત્રે શાર ગધરના મત પ્રમાણેના ચૂંવેતેર પ્રકારનું વન કરીએ છીએ. એ ચૂવાતેર પ્રકારના રાગનું, તેનાં લક્ષણા સાથેનું વણ ન જોવું હાય તા શાર’ગધરની ટીકા વાંચવી. અત્રેમાત્ર ચૂવાતર પ્રકારના રેગાનાં નામેા તથા સ્થાના આપવામાં આવે છે.
વાતજ,પિત્તજ, કેંજ, ત્રિàાષજ, રક્તજ, ક્ષતજ, માંસાધ્યું, ખડોઇ,જલાબુદ, મેટ્ટાભુજંદ અને અંદ એ પ્રકારેઅગિયાર રાગ હાડમાં થાય છેતથા દાલન, કૃમિ 'તક, દતહય, કરાળ, દંતચાલ, શર્કરા, અધિદ ંત, શાવદત, દતભેદ અને કપલિકા એ પ્રમાણે દશ પ્રકારના રોગ દાંતમાં થાય છે. તથા શીતાદ,ઉપકુષ,દ’તવિદ્રષિ, પુપુટ, અધિમાંસી, વિદર્ભ, મહાશૌષિર, શોષિર, વાતનાડી,પિત્તનાડી, કફનાડી, સન્નિપાતનાડી ને રક્તનાડી એ પ્રમાણે તેર પ્રકારના રાગ દાંતના મૂળમાં થાય છે. તથા વાતજ, પિત્તજ, કફજ, અધિજિહવા અને ઉપજિહવા એ પ્રમાણે છ પ્રકારના રાગ જીભમાં થાય છે. તથા અણુંક, તાલુપિટિકા, કપિ, તાલુસહતિ, ગલતુડી, તાલુશેાથ, તાલુપાક અને પુપ્પુટ એ પ્રકારે આટૅ પ્રકારના તાલુરાગ થાય છે. તથા વાતાહિણી, પિત્તરાહિણી, કફરોહિણી,ત્રિદેષરાહિણી, મેદરાહિણી, વૃ', ગલૌધ, ગલવિદ્રષિ, ખરટ્ટા, ખરહા, તુ’ડકેરી, ક્ષતન્નિ, તાલુક, અબુ ૬, ગિલાયુ, વલય, વાતગ ડ, કગડ અને મેદગડ એ પ્રમાણે અઢાર પ્રકારના કંઠે
૮૯૫
For Private and Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
રોગ થાય છે. તથા વાત, પિત્તજ, કફજ, રક્તજ, સન્નિપાતજ દુગર્ભધાસ્ય, ઊર્વગુદ અને અબુદ એ પ્રકારે આઠ પ્રકારના મુખપાક થાય છે. એ રીતે ગણતાં મનુષ્યના મુખમાં ચૂંવેતર પ્રકારના રોગો થાય છે. તેની ચિકિત્સા સભ્ય પ્રકારે વાયુ, પિત્ત અને કફ તથા રક્તદોષના નિયમ પ્રમાણે કરવી.
કાળું મંજન –જના સડેલા સેપારીના કેયલા શેર , બદામનાં છેડાંના કોયલા શેર , સુથાર લેકે વાપરે છે તે ચાક શેર ૧, બેળ તેલા ૪, શેરી લેબાન તલા , રુમીમસ્તકી તેલા ૨ અને કરતેલા ૮ એ સર્વને ખાંડીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. જો દાઢ દુખતી હોય તે આ કાળું મંજન વાલ અર્થે લઈ રૂમાં લપેટીને દુખતી દાઢ આગળ દાબવું. જે દાંતમાંથી પરુ નીકળતું હાય અથવા લેહી નીકળતું હોય અથવા દાંતમાં કળતર થતું હાય, ઠંડું પાણી પીતાં દાંત અત્યંત કળતા હોય તે દાંતે કાળું મંજન હલકે હાથે દિવસમાં બે વાર ઘસવું. એકંદરે દાંતના તથા દાંતનાં મૂળના તથા દાંતના મડાના રોગોમાં આ કાળું મંજન ઘણું સરસ કામ કરે છે. તે અવાળુ (રાતું મંજન) –શેરીલેબાન શેર તેની છડી વણી કાઢી, પછી તેમાં સેનાને શેર ા મેળવી ખાંડી વસ્ત્રગાળ કરી ભરી મૂકવું. ગમે તેવું અવાળું સૂજેલું હોય તેમાં આ “અવાળું” એક વાલ લઈ રૂમાં લપેટી સૂજેલા અવાળુ ઉપર દાબવું; એટલે એક જ દિવસમાં તે અવાળુ ફૂટીને દરદ નરમ પડી જશે. એક દાંત હાલતે હોય કે દુખતે હોય તે વડનું દૂધ રૂના પૂમડામાં લઈને દુખતા તથા હાલતા દાંત આગળ દાબવું. એથી દાંત પડવાને હશે તે એની મેળે ઝટ પડી જશે અને જે નહિ પડવાને હોય તે દુખાવો મટી હાલતે મટી જશે. જે દાંતના
For Private and Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ ૮૯૭
મૂળમાં જીવડા પડયા હોય અને દાઢે સેજે આવી અત્યંત દુઃખતી હોય, તે રોગીને તડકે સુવાડી તેના કાનમાં તલનું તેલ મૂકવું. બે મિનિટ પછી તે તેલ કાઢી નાખી તે કાનમાં આગવાનાં પાતરાને રસ નિચાવે. એટલે દાઢમાંના તમામ કીડા જીવતા ને જીવતા કાને રસ્તે બહાર નીકળી જશે. અથવા ભોંયરીંગણીના બીજને દેવતા ઉપર મૂકી તેના ઉપર ઊંધું વાસણ ઢાંકી, તે વાસણમાં છિદ્ર કરી તેમાં ભૂંગળી ભેરવી તે ભૂંગળી વાટે ધુમાડોદાઢને લગાડે તે દાઢમાંના તમામ જીવડા મરીને બહાર નીકળી જશે. આ બેઉ ઉપાય કયો પછી દાઢ ઉપર જે સે રહે, તેના ઉપર સજાની ગોળી અથવા આંબાહળદર, લેધર અને બાળ ઘસી ઊના કરી ચોપડવાથી જે ઊતરી જાય છે. જે ગાલ યા દાંતની નાડી પાકવાથી ગળસૂણાં થયાં હોય તે ઝેરકચૂરે, આમળું અને જૂનું કામડું પાણીમાં ઘસી ગરમ કરી ચોપડવાથી ગળસૂણાં મટી જાય છે. જે મેટું અથવા તાળવું પાડ્યું હોય તે કાળા પાણીના અથવા લીલા પાણીના કેગળા કરવાથી તે મટી જાય છે. પણ એટલું યાદ રાખવું કે, તે પાણીમાં બીજું સાદું પાણી ઉમેરી, તે મેંમાં ખમાય તેવું બનાવી કેગળા કરાવવા, જે ગળામાં રોહિણ રેગ થયેલ હોય તે છ માસ સુધી પચ્યાગૂગળની બબ્બે ગેળી દિવસમાં ત્રણ વાર ખવડાવવાથી તે મટી જાય છે.
કરેગા-કાનમાં થતા રોગે ત્રીસ પ્રકારના ગણવામાં આવ્યા છે. તેમાં વાતકર્ણ, પિત્તકણું, રક્તકણ, કફકર્ણ, સન્નિપાતકણું, વિદ્રષિ, કર્ણશોથ, અબુદ, પૂતિકર્ણ, કર્ણN, કર્ણ હલિકા, બાધિય, તંત્રિકા, કડુ, શકુંલી, કૃમિકર્ણ, કર્ણનાલ અને પતિનાલ એ પ્રમાણે અઢાર જાતના રંગે કાનની નળીમાં થાય છે. તથા ઉત્પાત, પાલિશેષ, વિદારી, દુખવર્ધન, પરિપટ, લેહી અને પિપ્પલી એ રીતે સાત પ્રકારના કર્ણપાલી રોગ થાય આ. ૨૯
For Private and Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૯૮
શ્રીયુર્વેદ્ય નિબધમાળા-ભાગ ૨ જો
છે. તથા વાત, પિત્ત, કફૅ, સન્નિપાત અને રક્ત એ પ્રમાણે પાંચ પ્રકારના કર્યું મૂળ રોગ કહેવાય છે. આ રાગનાં એ ત્રીસે પ્રકારનાં જુદાં જુદાં લક્ષણ્ણા અભ્યાસીએ શાધવનદાન તથા શારગધરની ટીકામાંથી જાણી લેવાં.
કાન દુખતા હાય, કાનમાં ચસકા મારતા હોય અને કાનમાં ચળ આવતી હાય, તા તે કાનમાં સરસિયુ તેલ મૂકવાથી સારુ’ થાય છે. કાનમાંથી પરુ વહેતું હેાય અથવા પાણી વહેતુ' હાય, તે તે કાનને સળી ઉપર રૂ લપેટી લૂછી લઇ, તેમાં સમુદ્રફીણ, અખિલ, કેાડીની ભસ્મ અથવા ફુલાવેલી ફટકડીનું બારીક ચૂર્ણ કરી, એ ચાર પૈકી ગમે તે ચૂણ કાગળની ભૂંગળીમાં રાખી ફૂંકવાથી ઘણું ફાયદા થઈ સારું થાય છે. અથવા વડનાં પાકાં પાન, કરજનાં પાન અને કાળિયા સરસનાં પાન લાવી છૂંદીને તેલમાં તળી કાઢવાં. તે તેલ કાનમાં મૂકવાથી પરું તથા પાણી વહેતુ' મધ થઇ જાય છે. ઘણી વાર કાનમાંથી એક મસા (કર્ણા') વધતા વધતા કાનની નળીને પૂરી નાખી અસહ્ય વેદના ઉત્પન્ન કરે છે અને તેને જોઇએ છીએ તે ચામડીથી કાન પુરાઇ ગયેા હૈાય એવુ' દેખાય છે. તેવા દર્દીમાં કાનની આસપાસ જેટલી જગ્યામાં દુખાવા હૈય તેટલી જગ્યા ઉપર સેાજાની ગેાળી ચાપડાવવી અને કાનની નળી. માં પણ સેાજાની ગેાળી ઘસીને ભરી દેવી. આથી એક અથવા એ દિવસમાં તે મસે ફાટી જઈ તેમાંથી લેાહી અને પરુ નીકળી જાય છે અને એજ ગેાળી ભરવાની ચાલુ રાખવાથી તે રુઝાઇ જાય છે ને ક્રીથી થતુ નથી. કણ પાલી તથા કણ મૂળનાં દર્દીને માટે પાછળ લખેલા કાઇ પણ ઇલાજ કરવાથી તે મટે છે; પરંતુ કણમૂળ ઉપર તેલ અથવા ઘીવાળે પદાશ લાગવા દેવા નહિ.
નાસારાગઃ-નાકના રોગ અઢાર પ્રકારના કહ્યા છે. વાત
For Private and Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસાગ, મસ્તરોગને નેત્રરંગ ૮૦૦
-
તા
-
,
,
,
,
,
પ્રતિશ્યાય, પિત્ત પ્રતિશ્યાય, કફ પ્રતિશ્યાય, રક્ત પ્રતિશ્યાય, સન્નિપાત પ્રતિશ્યાય, આપિનસ, પૂતિનાશ, નાસા, ભ્રષ્યથુ, ક્ષવ, નાસાનાહ, પૂતિરક્ત, અબુંદ, દુષ્ટપિસ, નાસાશેષ, ઘાણ પાક, પુટસાવ અને દીક્ષક આ રીતે અદાર પ્રકારના રંગે જાણી લેવા; પરંતુ એનાં જુદાં જુદાં લક્ષણે જાણવા માટે અમે શારંગધરની ટીકા વાંચવાની ભલામણ કરીએ છીએ.
નાકના રોગમાં પ્રતિશ્યાય એટલે સળેખમને રેગ સાધારણ છે. એમાં માથા ઉપર દિવેલ ઘસાવવું અથવા માથા પર તથા કપાળ ઉપર અફીણનું પાણી કરી ચેપડવું. જે નાક ખૂલે નહિ અને બહુજ અકળામણ થતી હોય, તે કાયફળનું છડું ઘણું બારીક વાટી મગની દાળ જેટલું સુંઘાડવાથી પુષ્કળ છીંકે આવીને નાક ખૂલી જશે. વધારે સુંઘવાથી પુષ્કળ છીંકે આવી વખતે નાકમાંથી લેહી પડે છે, એટલા માટે સાચવીને સૂંઘાડવું.
મસ્તક તથા કપાળરોગ –મસ્તકગ દશા પ્રકારના થાય છે. અર્થાવભેદક, વાતજ શિક્ષિતાપ, પિત્તજ શિરે ભિતાપ, કફજ શિભિતાપ, રક્તજ શિભિતાપ, સન્નિપાત જ શિભિતાપ, સૂર્યાવત, શિરપાક, કૃમિજ શિભિતાપ અને શંખક એ પ્રમાણે દશ પ્રકારના મસ્તક રોગ જાણવા. તથા ઉપશીર્ષક, અરુપિકા, વિધિ, દારુણ, પિટિકા, ઇંદ્ર, ખાલિત અને પલિત એ પ્રમાણે નવ પ્રકારના કપાળરાગ જાણવા.
કેટલાક રોગીના કપાળ ઉપર અને માથાના સાંધામાં ભયંકર દુઃખ થાય છે. તેવા રેગીના નાકમાં ફળદ્યુત જરા ગરમ કરી તેનાં ટીપાં મૂકવાથી તે મટી જાય છે અથવા નારાયણ તેલનાં ટીપાં મૂકવાથી મટી જાય છે. કેટલાક રોગીના કપાળના અને નાકના સાંધામાં ચાંદી પડે છે, ત્યારે નારાયણ તેલનાં ટીપાં મૂક
For Private and Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દિ૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાથી અથવા ફળઘતનાં ટીપાં મૂકવાથી તે મટી જાય છે. કેટલાકને સવારથી બપોર સુધી અધું માથું દુખે છે, તેને નાકછીંકણી (જાળી છીંકણી)નો ભૂકો સૂંઘાડવાથી મટી જાય છે. અથવા કાયફળનું છોડું વાટી તેને ભૂકે સુંઘાડવાથી પણ મટે છે. અથવા પલાળેલો ચૂને અને નવસાર હાથમાં ફીણીને તેની વાસ લેવાથી આધાશીશી તરત બંધ થઈ જાય છે. આડાડા બીજા ઉપાય કરવાથી આદાશીશી ન મટે, તે નેપાળાનું પાતરું એક કટકે લઈ, જે બાજુનું કપાળ દુખતું હોય તે બાજુએ આંખની ભમરના વાળ છેડીને કપાળના ભાગ પર બે આની જેટલો ગોળ કટકો ચોટાડે. એટલે તેટલી જગ્યામાં ફેલે થશે, તે ફેલે ફૂટી જઈ તેમાંથી પાણી નીકળી જશે, એટલે આદાશીશી દુખતી મટી જશે. કેટલીક વાર એવું બને છે કે, રોગીને નાકમાંથી ખરાબ દુર્ગધ નીકળ્યા કરે છે, જેની પાસે સારા માણસ બેસી શકતાં નથી, એવી ખમાય નહિ તેવી ગંધ મારે છે. તે પછી થોડા વખતમાં નાક અને કપાળ ઉપર પુષ્કળ સોજો ચડી આવી રોગીને અસહ્ય વેદના થાય છે. તેવી અવસ્થામાં સરસિયું તેલ નાકમાં મૂકવું, એટલે નાકમાંથી લાંબી પૂંછડીવાળા મોટા મેટા કીડા પડવા માંડશે. (એટલા બધા કીડા પડતા જોયા છે કે જેની ગણતરી કરી શકાય નહિ!) તેવી અવસ્થામાં પણ સરસિયું તેલ મૂક્યા જ કરવું. એટલે તમામ કીડા નીકળી જશે અને તેમાં રહેલા કીડાનાં ઈંડાં પણ મરી જશે. સેજો ઊતરી જશે અને કીડાને લીધે નાકમાંથી લેહી અથવા પરુ નીકળતું હશે તે પણ મટી જશે. તે કીડા નીકળી ગયા પછી તે રોગીને ત્રણ મહિના સુધી કિશોરગુગળ અથવા પચ્યાગૂગળની બબ્બે ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે ખવડાવવાથી ફરીથી એ પગ ઊભળતો નથી.
For Private and Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ ૯૧
જ
ક
ર
સ
ન
નેત્રરોગ –આંખના રોગને માટે આયુર્વેદાચાર્યોએ બહુ લાંબો વિચાર કરી તેના ઘણા પ્રકાર ઠરાવેલા છે. શારંગધરે આ ખના ચેરાણું પ્રકારના રોગ લખ્યા છે અને માધવનિદાને આંખના છોતેર પ્રકારના રોગ લખ્યા છે. પરંતુ માધવનિદાનને ખુલાસે ઉપયોગી લાગવાથી આંખના રોગના સંપૂર્ણ નિદાન, સંપ્રાપ્તિ વગેરે માધવમતાનુસાર લખવામાં આવે છે.
નેત્રરોગના કારણમાં જણાવે છે કે, ગરમીથી અંગ તપ્યા પછી શીતળ જળમાં પેસવાથી (એમ કરવાથી એકદમ ઠંડી શર. રમાં વ્યાપી જવાથી શરીરની અંદરની ગરમી ઉપર ચડી નેત્રના તેજને પરાભવ કરી, પછી તે ગરમી) નેત્રરોગ ઉત્પન્ન કરે છે. આકાશમાં ખૂબ છેટે ઊંચે કઈ ચીજ પરાણે ધારીને જેવાથી, દિવસે ઊંઘવાથી, રાત્રે જાગવાથી, આંખમાં વરાળ કિવા તત થયેલી હવા પેસી જવાથી, પરસેવે થઈ તે પાછે નેત્રમાં સમાઈ જવાથી, નેત્રમાં ધૂળ ઊડવાથી, ઊલટીના વેગને રોકવાથી અથવા ઘણી ઊલટી થવાથી, પાતળા અન્નપાનનું ઘણું સેવન કરવાથી મળ, મૂત્ર અને અપાનવાયુની ગતિને રોકવાથી, હંમેશાં રડવાથી, ખેદ રાખવાથી, ગુસ્સે થવાથી, મસ્તક પર કઈ જાતને પ્રહાર થવાથી, ઘણું મદ્યપાન કરવાથી, વિપર્યય (ઉનાળામાં ઠંડી અને શિ યાળામાં ગરમી) થવાથી, કલેશથી, કાંઈ વાગવાથી, ઘણા મિથુનથી, આંસુ આવતાં રોકવાથી અને ઘણા સૂકમ પદાર્થો જેવાથી, વાતાદિ દો નેત્રમાં રોગત્પત્તિ કરે છે. કુપિત થયેલા વાતાદિ દે નેત્રોની રોમાં પ્રવેશ કરી નેત્રને ભાગ જ્યારે ઘેરી લે છે, ત્યારે તેમાંથી ભયંકર નેત્રરોગ ઉત્પન્ન થાય છે. વાયુ, પિત્ત, કફ, રક્ત, સનિપાત અને આગંતુક આ દેથી થનાર બધા મળી છેતેર નેત્રરોગ છે.
નેત્રરોગ થવા અગાઉ તેનું કારણ અભિષ્ય થાય છે, વાયુ,
For Private and Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૨
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પિત્ત, કફ અને રક્તમાંથી ચાર પ્રકારના અભિવૃંદ (આંખો દુખવા આવવી) થાય છે. તેની વેદના સહેવાતી નથી અને આ અભિવ્યંદ વ્યાધિ બધી જાતના નેત્રરોગનું ઉત્પત્તિસ્થાન છે.
વાયુના સંબંધથી આંખો દુખવા આવતાં નેત્રની અંદર સે ખસ્યા જેવી તીવ્ર પીડા ઉત્પન્ન થાય છે, નેત્ર જડ બને છે, જેમાંચિત થઈ શરીર ધ્રુજે છે, નેત્રમાં રેતી પડી હોય તેમ ખટકા થાય છે, મસ્તક દુખે છે, આંખમાંથી પાણી મળે છે, પણ તેમાં પીયા કે પાચના થેપડા બાઝતા નથી અને આંખમાંથી જે પાણી મળે છે તે ટાઠું હોય છે, તેને વાતાભિષ્યદ કહે છે, પિત્તથી આંખો દુખવા આવતાં નેત્રમાં આગ ઊઠે છે, ઘણી વાર તેની આસપાસ પાકેલા ફેલા ઊઠે છે, આંખ પર શીતળ પદાર્થ બાંધવાની ઈચ્છા થાય છે, નેત્રમાંથી ધુમાડે નીકળતું હોય તેવી વેદના થાય છે, નેત્રમાંથી આંસુને એકસરખું પ્રવાહ નીકળ્યા કરે છે, તેમાંથી ઉષ્ણ પાણી ટપકે છે અને તેને રંગ પીળાશ પડતે થાય છે, તેને પિત્તાભિળંદ કહે છે. કફને લીધે આંખે દુખવા આવી હોય તે નેત્ર પર ઉષ્ણ પદાર્થ બાંધવાની ઈચ્છા રેગી કરે છે, નેત્ર જડ બને છે, તેના પર સોજો આવે છે, વલુર આવે છે, આંખના પોપચાં એની મેળે ઢાંકઉઘાડ થયા કરે છે, આંખે સ્પર્શ કરતાં શીતળ લાગે છે અને તે પરુથી ભરાયેલી હોય છે તથા તેમાંથી ઘણું ચીકણું પાણી ઝરે છે, તેને કફાણિંદ કહે છે. લેહીથી જે આંખે દુખવા આવી હોય તે આંખમાંથી લાલ આંસુ ટપકે છે, નેત્ર લાલચોળ બને છે, નેત્રની આસપાસ લાલ રંગની નસ દષ્ટિએ પડે છે અને પિત્તાભિગંદનાં લક્ષણે દેખાય છે, તેને રક્તાભિળંદ કહે છે.
અભિળંદ રોગ પર વખતસર દવા નહિ કરવાથી તે વૃદ્ધિ
For Private and Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરેગ ને નેવેગ ૯૩
પામે છે, એટલે તેમાંથી ચાર પ્રકારના અધિસ્થ રાગ નેત્રમાં થાય છે. તેનાથી નેત્રમાં તીવ્ર વેદના થાય છે અને તે વેદના ચારે પ્રકારના અધિથનું સામાન્ય લક્ષણ છે. બધું મસ્તક ઉપરથી કોઈએ ફાડી નાખ્યું હોય એવી વેદના થાય છે. વલેણું વલોવાતું હોય તેવું કળતર થાય છે. વ્યાધિના પ્રભાવથી અર્ધા મસ્તકમાં દુઃખ થાય છે, આ રોગને અધિસ્થ રોગ કહે છે. અને તે ચારે અધિમનાં જુદાં જુદાં લક્ષણે, ઉપર કહેલા ચાર પ્રકારના અભિળંદ રોગ જેવાં જ થાય છે. ક્ષેમિક અધિમ સાત દિવસમાં દૃષ્ટિને નાશ કરે છે, રક્તઅધિમન્ય પાંચ દિવસે, વાતિક અધિમળ્યું છે દિવસે અને પિતિક અધિમન્ય ત્રણ દિવસે નાશ કરે છે.
જે નેત્રરોગમાં વેદના ઘણી થાય છે, નેત્રમાં લાલી ઘણી હોય તે ડહોળાયેલા જેવી મલિન રહે છે, તેની અંદર રેતી ભરાઈ હોય તેમ ખૂંચે છે, સાથે બેસ્યા જેવી પીડા થાય છે અને પાચ તથા પિયાના લેવા આવે છે, તેને આમયુક્ત નેત્રરોગ જાણો. એવા રોગીની આંખમાં આંજન ન કરતાં હલકો ખોરાક રોગીને ખવડાવ અને આમને પચાવવા માટે ત્રિફળાને ઉકાળો પીવે જેથી નેત્રમાં થતા ઠણકા ઓછી થાય છે, વલૂર આવે છે, સેજે ઊતરી જાય છે, પીયા આવતા ઓછી થાય છે. જ્યારે આવાં લક્ષણે જણાય ત્યારે જાણવું કે હવે આમ પચી ગયા છે.
જે આંખમાં પાકેલા ઊમરાના ફળ જે ચળયુક્ત નરમ જે થાય છે તેને નેત્રપાક કહે છે. નેત્રમાંથી પાણી અત્યંત ગળ્યા કરે છે અને પાચ તથા પીયાના થર બાઝે છે. જે આંખમાં સોજો ચઢ્યા વગર નેત્રપાક થાય છે તેમાં સેજા સિવાય બીજાં બધાં લક્ષણે થાય છે, તે ત્રિદોષ અભિવૃંદ જાણ. વાતજ અધિમન્થની ઉપેક્ષા કરતાં એટલે વખતસર તેની દવા ન
For Private and Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરતાં, તે નેત્રને શોષી નાખે છે અને સાચે બેસ્યા જેવી પીડા તથા બળતરા વગેરે મોટી પીડા થાય છે, તેને હતાધિમન્થ નામને નેત્રરોગ કહે છે અને તે અસાધ્ય છે. વાયુ કમથી કઈ કેઈ વખત ભ્રકુટિમાં આવે છે અને કઈ વખતે નેત્રમાં આવે છે અને પછી ઘણી જાતની તીવ્ર પીડા ઉત્પન્ન કરે છે. આ રોગને વાતવિપર્યય કહે છે. જે આંખ ઊઘડતી નથી અને પોપચાં કઠણ તથા સૂકાં થાય છે અને તેમાં ઘણી બળતરા થાય છે તથા તે ડહોળાયેલી મલિન દેખાય છે અને તે આંખ ઉઘાડતાં અથવા ફાડતાં રેગીને ઘણું મુશ્કેલ લાગે છે, તે રોગને શુષ્કાક્ષિપાક કહે છે. ગળું, કાન, મસ્તક, હડપચી અને ગરદનની પાછળની નસોમાં કિંવા બીજી જગ્યાએ રહીને વાયુ જ્યારે ભ્રકુટિમાં કિવા નેત્રમાં તેદભેદાદિ પીડા ઉત્પન્ન કરે છે, ત્યારે તેને અન્યતેવાત કહે છે. વચ્ચે જરા આસમાની અને આસપાસ લાલ રંગનાં થયેલાં એવાં આખાં નેત્ર પાકે છે; એટલે તેમના પર પીળા રંગના ફેલ્લા ઊઠે છે. તેમાં બેડી બળતરા થઈ જે ચઢે છે અને નેત્રમાંથી પાણી ટપકડ્યા કરે છે. ઘણા ખાટા પદાથે ખાવાથી આ વ્યાધિ થાય છે માટે તેને અદૂષિત કહે છે. જે રોગીના નેત્રમાંથી રગે વેદનારહિત અથવા વેદનાયુક્ત થઈ લાલ રંગની થાય છે અને તે ઘડીએ-પળે વિશેષ લાલ થતી જાય છે, તેને શિરોત્પાત કહે છે. મૂર્ખતાથી શિરોત્પાત રેગની ઉપેક્ષા કરતાં આંખમાંથી લાલ રંગનાં સ્વચ્છ આંસુ ગળે છે અને રેગીથી નેત્ર ઉઘાડી જોવાતું નથી, તેને શિરોમહર્ષ કહે છે. હવે આંખની કાળી કીકી પર થનારા રેનાં લક્ષણે નીચે પ્રમાણે આપ્યાં છે
સત્રશુકનાં લક્ષણ-નેત્રના કાળા ભાગ પર એટલે કીકી પર જે ફૂલ પડે છે કિંવા થાય છે, તે આંખની અંદર ઊંડું બેઠેલું અને તેની અંદર સેયથી છિદ્ર પાડ્યું હોય તેવું દેખાય છે, તેને
For Private and Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ,કણ રેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ કલ્પ
પાણી વહે છે. આ રે
જે ફૂલ
બની છે અને તેનાથી
લીધે આંખમાંથી અતિ ગરમી અને પુષ્કળ પાણી વહે છે. આ રેગને સવણશુક્ર કહે છે અને તેનાથી આંખની અંદર પીડા થાય છે. જે ફૂલ આંખની કીકીની ઉપરજ થયું હતું નથી જે આંખની અંદર ઊંડું ગાયેલું હોતું નથી તથા જેમાં પાણું ઘણું નીકળતું નથી, જેમાં ખટકા આવતા નથી તથા એકની પડોશમાં એક એમ જોડકાં થયાં નથી, તે ફૂલ કદાચ સાધ્ય થાય છે.
અત્રણથકનાં લક્ષણ –અભિખૂંદમાંથી ઉત્પન્ન થઈ કાળા ભાગમાં જે ફૂલ પડે છે અને જેમાં રૂમડી મૂક્યા જેવી પીડા થાય છે તથા જે ફૂલ શંખ, ચંદ્ર કે કરેણના ફૂલ જેવું ઘેલું હોય છે અથવા આકાશના વાદળા જેવું પાતળું હોય છે અને અત્રણ એટલે ક્ષતિરહિત હોય છે, તે સહેલાઈથી મટી શકે છે. જે અત્રશશુક આંખની અંદર ઊંડું ગરક થયેલું, જાડું થયેલું અને ઘણા દિવસનું જૂનું થયેલું હોય છે તેને સાધ્ય જાણવું. જે શુક્રની વચમાંનું માંસ તૂટી પડવાથી વચમાં છિદ્ર એટલે ખાડો પડે છે અને થવા તેમ નહિ થતાં તેની વિરુદ્ધ થાય છે, એટલે શુકની આસપાસનું માંસ વૃદ્ધિ પામી શુકને ખાડામાં ઉતારે છે, એટલે તે વૃદ્ધિ પામેલું માંસ તેને ફરતે ઊપસી આવે છે. જે શુક એક જગ્યાએ ટકી ન રહેતાં આંખમાં ફરતું રહે છે અને જે રગેથી વ્યાપ્ત થવાને લીધે પાતળું થાય છે તથા જે આંખના અંદરના પડદામાં ઊતરી પડ્યું હોય છે અને જે આસપાસ લાલ તથા વચમાં ધેલું હોય છે અને જે ઘણા દિવસનું જૂનું થયેલું હોય છે, તેવાં લક્ષણવાળા ફૂલાને મટાડવાની આશા રાખવી નહિ. ફૂલ પડેલી આંખમાંથી અત્યંત ગરમ આંસુ વહી તેમાં ફેલ્લી ઊઠે છે અને આંખમાં પડેલું ફૂલ મગના દાણા જેવડું અને મગના જેવું જ હોય છે, તે ફૂલ અસાધ્ય જાણવું. જે ફૂલ તેતર પક્ષીના રંગ જેવું કાળું હોય છે તે પણ અસાધ્ય જાણવું.
For Private and Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અલિપાકાત્યનાં લક્ષણ-આંખના કાળા ભાગ ઉપર ચારે તરફ દેષના સંબંધને લીધે જે ફૂલું ફેલાય છે, તે સન્નિપાતજન્ય અક્ષિપાકાત્યય જાણવું. આ વ્યાધિ અસાધ્ય છે.
અજકાજાતનાં લક્ષણ-આંખના કાળા ભાગ પર બકરીની સુકાયેલી લીંડીજે કિંચિંતુ રાતે, જેનાથી લાલ તથા ચીકટું પાણી વહે તે માંસને ડચકે થાય છે, તેને અજકાજાત કહે છે,
આંખના પહેલા પટલમાં ગયેલા દોષનાં લક્ષણજ્યારે આંખના પહેલા પટલમાં દોષ સંચાર કરી દૃષ્ટિની ઉપર રહે છે ત્યારે ઘટપટાદિક મેટા પદાર્થો ઝાંખા દેખાય છે.
આંખના બીજા પટલમાં ગયેલા દેશનાં લક્ષણનેત્રના બીજા પડમાં દોષને સંચાર થતાં દણિ અત્યંત વિહવળ થાય છે, એટલે સામેના પદાર્થો જેવાને અશક્ત બનતી જાય છે અને તેનાં નેત્ર આગળ માખી, ડાંસ, વાળ, જાળાં, કુંડાળાં, ધજા, કિરણે, ત્રિકોણ આકૃતિઓ, નાના પ્રકારના પાણીના વરસાદ, વાદળાંથી ઘેરાયેલું આકાશ તથા અંધકાર વગેરે પદાર્થો નહિ હેવા છતાં રેગીને જોવામાં આવે છે, તેમજ આઘેના પદાર્થો પાસે અને પાસેના પદાર્થો આઘે દેખાય છે અને ઘણું ધારી ધારીને જેવા છતાં પણ સેયનું છિદ્ર દીઠામાં આવતું નથી.
ત્રીજા પટલમાં ગયેલા દોષનાં લક્ષણ-આંખના ત્રીજા પડદામાં દેષને સંચાર થવાથી રોગીને ઉપર દેખાય છે, પણ નીચે કશું દેખાતું નથી. મોટી ઓળદાર વસ્તુઓ પણ સ્પષ્ટ ન દેખાતાં, વસ્ત્રના પડદામાંથી દેખાય તેવી દેખાય છે તથા નાક, કાન કે આંખ વગરના પ્રાણીને શરીર તથા વાંકાચૂંકાં રૂપે દષ્ટિ આગળ ફરતાં રહે છે. વાતપિત્તાદિ જે દેને રક્ત, માંસ કિંવા મેદાદિની સહાય હેય છે અને જે દુષ્યના સંબંધથી જે દેષ પ્રબળ થયો
For Private and Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના રોગ, મસ્તકરેગનેને ત્રણ ૯૯૭
હોય છે, તે તે દોષનો જે રંગ હોય છે, તે દૃષ્ટિને પણ થાય છે. જે દોષ નેત્રના નીચેના ભાગમાં રહેલું હોય છે તે પાસેનું કશું દેખાતું નથી અને દોષ ઉપર હોય છે તે દૂરનું કશું દેખાતું નથી. જે દોષ નેત્રની એક બાજુ પર હોય છે, તો બાજુ પરના પદાર્થ દેખતા નથી, પણ દોષ આંખની ચારે બાજુએ પ્રસરતાં પદાર્થોનાં સ્વરૂપ એકબીજાંશી મળેલાં દષ્ટિએ પડે છે. આંખની વચમાં કિંવા મળે દેષને સંચાર થતાં મોટા પદાર્થ નાના દેખાય છે. આંખના બબ્બે સ્થાનમાં એટલે ઉપરનીચે દેષ રહેલું હોય તો એકના બે પદાર્થો જોવામાં આવે છે, પણ જે દેષ અવ્યવસ્થિત હોય તે એક પદાર્થના અનેક પદાર્થો દેખાય છે. જે દ્રષ્ટિગત રોગ તેના સ્થાનમાં વાંકે રહ્યો છે, તે એક પદાર્થના બે કટકા કર્યા હોય તેવું દેખાય છે.
ચોથા પટલમાં ગયેલા દેશનાં લક્ષણ-જ્યારે દેષ આંખના ચોથા પડદામાં પ્રવેશ કરે છે, ત્યારે તે દષ્ટિને ચારે બાજુએથી અટકાવ કરે છે; તે વ્યાધિને લિંગનાશ કહે છે. આ અંધકારમય રોગ પૂરેપૂરે વ્યાખ્યા નથી હોતો તે સમયે રોગીને આકાશમાંના ચંદ્ર, સૂર્ય, તારી વીજળી અને ચળકતા પ્રકાશ દેખાય છે. આંખના ત્રીજા પડદામાં સંચાર થયેલા કાચની (મોતિયાની) ઉપેક્ષા કરતાં એટલે સમયાનુસાર દવા નહિ કરતાં જે એમને એમ પડ્યો રહે તો તે દેષ તેમાંથી ખસી, ચોથા પડદામાં આવતાં તેને લિંગનાશ અને નીલિકાની સંજ્ઞા આપવામાં આવે છે. આ રોગ અસાધ્ય છે. જે વ્યાધિમાં વાયુને સંબંધ વિશેષ હોય છે, તે રોગી મલિન, લાલાશ પડતાં, વાંકાં અને લગાર ફરતાં હોય એવાં રૂપે જુએ છે. પિત્તના સંબંધથી રંગી સૂર્ય, આગિયે કીડે, ઈંદ્રધનુષ્ય અને વીજળી, તેમાંનાં રૂપ અને નૃત્ય કરતા મેર તથા સર્વ વસ્તુ આસમાની રંગની
For Private and Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
- -
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
- -
-
-
- -
- -
- -
-
- - -
જુએ છે. કફથી જેનાં નેત્રે દેષને પામેલાં છે, તેવા પુરુષે સર્વ રૂપને ચીકણાં, ધોળાં અને જાડાં દેખે છે. રક્તના સંબંધથી લાલ અને કિંચિત્ ધેળાં, કાળાં અને પીળા રૂપ દેખાય છે. સન્નિપાતના સંબંધથી વિવિધ જાતનાં વિપરીત એટલે એકનાં બે અથવા અનેક રૂપ ચારે તરફ રેગીની દષ્ટિએ પડે છે. વળી તે હીન અંગનાં કિંવા અધિક અંગનાં રૂપ અને ઘણું રંગના પ્રકાશ જુએ છે. રક્તના તેજથી મિશ્ર થયેલા પિત્તમાંથી પરિગ્લાથી રોગ થાય છે. આ રોગને લીધે રેગી દિશા, આકાશ અને સૂર્ય પીળા રંગનાં તથા વૃક્ષો આગિયા કીડાઓથી છવાયેલાં દેખે છે. જુદાં જુદાં લક્ષણો ઉપરથી લિંગનાશના છ પ્રકાર ગણેલા છે. વાતપ્રધાનને લાલ રંગ હોય છે. પિત્તપ્રધાનને ઝાંખા, લીલે અથવા આસમાની હોય છે. કફલિંગનાશ સફેદ અને રક્તજન્ય લાલ હોય છે અને જે સર્વજન્ય દેષ હોય છે, તે ઘણી જાતના રંગોને થાય છે. વાતિક પરિસ્લિામી રાગમાં દષ્ટિમાં જાડા કાચ જેવું રાતું મંડળ થાય છે, જે કોઈ વખત દેષ એ છે થઈ જાય છે, ત્યારે કરમાઈ ગયેલું અને કાળા રંગનું દેખાય છે.
દષ્ટિમંડળગત રેગનાં લક્ષણે-વાયુથી દષ્ટિમંડળ લાલ, ચંચળ અને ખરબચડું થાય છે. પિત્તથી દષ્ટિમંડળ આસમાની અને કાંસાના રંગ જેટલું પીળું થાય છે. કફથી જાડું, ચીકણું તથા શંખ જેવું છેશું થાય છે અને આ ચળતાં કમળનાં પાતરાં ઉપર પડેલા પાણીના બિંદુ પેઠે હાલે છે. રક્તથી દષ્ટિ મંડળ પરવાળા જેવું લાલ થાય છે. વિદેષજ લિંગનાશમાં ઘણી જાતના રંગવાળું દષ્ટિમંડળ થાય છે.
દષ્ટિરોગની સંખ્યા –આગળ કહી ગયેલા લિંગનાશ છે અને હવે પછી વિદગ્ધ, દયાદિ કહેવાના છ મળી, બાર દષ્ટિ
For Private and Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રોગ, નાસારાગ, મસ્તકરોગને નેત્રરોગ ૯૦૯
રેગ થાય છે. પિત્તવિદગ્ધ દૃષ્ટિનાં લક્ષણ:-પિત્ત દુષ્ટ થઈ વૃદ્ધિ પામવાથી જે માશુસની દૃષ્ટિ પીળી થાય છે, તેને લીધે તે માણસ સઘળા પાર્થીને પીળાર્ગના જુએ છે, તે પિત્તવિદગ્ધ દૃષ્ટિ જાણુવી. દિવાંધનાં લક્ષણ:-નેત્રના ત્રીજા પડદામાં પિત્તના પ્રવેશ થતાં રાગીને દિવસે દેખાતુ નથી, પશુ રાત્રે ઠંડીને લીધે પિત્ત એછું થવાથી સૂઝે છે, તેને દિવાંધ જાણુવા, જે રાગી પિત્તવિદગ્ધની પેઠે ધેાળાં રૂપ જુએ તેને કવિદગ્ધ દષ્ટિવાળા જાણવા. નાંધનાં લક્ષ્ણ:- કફૅ ત્રણે પડદામાં રહીને રાગીને રતાંધળે કરે છે, તે તેથી રાત્રે કશું સૂઝતું નથી, પણ દિવસે સૂર્યના તાપથી કક્ એ થવાને લીધે સારી પેઠે દેખાય છે. ધૂમદીનાં લક્ષણ:--Àાક, જવર, પરિશ્રમ અને તાપથી મસ્તકપિત્ત કુપિત થઇ સૃષ્ટિમાં વિકાર ઉત્પન્ન કરે છે તેથી સર્વ પદ્માથ રાગીને ધૂમ્રમય ધૂંધળા દેખાય છે. આ વ્યાધિને શેકવિદ્રગ્ય દૃષ્ટિ પણ કહે છે અને તેનાથી ફક્ત દિવસના પદાર્થો ધુમાડા સરખા દેખાય છે, પણ રાત્રે પિત્તનુ' મળ આછું થતાં તે નિમ ળ દેખવામાં આવે છે. જ્યારે પિત્ત દૃષ્ટિની વચ્ચે પ્રવેશ કરી રહેલુ હાય છે, ત્યારે તેને માટા પદાર્થો દિવસે નાના દેખાય છે, તેને હ્રસ્વદષ્ટિ કહે છે. જે પુરુષની દૃષ્ટિ દાષાથી વ્યાપ્ત થઈ નાળિયાની આંખ પેઠે ચળકે છે, તે માણુસ દિવસમાં ઘણા પ્રકારનાં રૂપ કિવા આકૃતિઓ નીરખે છે. આ રાગને નકુલાંધ કહે છે. જે દિ વાયુથી વિકારયુક્ત થઇ અંદર સ`કુચિત થાય છે અને તેમાં ઋણુકા મારે છે તેને ગંભીર દૃષ્ટિ કહે છે. આગ તુકલિંગનાશનાં લક્ષણા -
•
અભિદ્યાતજ લિ’ગનાશ બે પ્રકારના થાય છે. એક નિમિત્તજન્ય અને ખીઝે અનિમિત્તજન્ય. તે એમાંથી શિરાભિતાપથી એટલે ઝેરી ઝાડનાં ફૂલ પરથી આવતા વાયુના મસ્તક સાથે સ્પર્શ થવા થી જે થાય છે, તે નિમિત્તજન્ય જાણવા. તેમાં રક્તાભિષ્યદનાં
For Private and Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
લક્ષણે થાય છે. દેવ, ઋષિ, ગંધર્વ, મહાસ અને સૂર્ય તરફ તાકીને જે માણસ થોડી વાર ટગરમગર જોઈ રહે છે અને જેથી તેની દષ્ટિ નષ્ટ થાય છે, તેને અનિમિત્ત લિંગનાશ કહે છે. આ વ્યાધિમાં રેગીની આંખ સ્વરછ અને દૃષ્ટિ આસમાની રંગની હોય છે. નેત્રના ધોળા ભાગ ઉપર પાતળું, વિસ્તીર્ણ, શ્યામ રંગનું રતાશ પડતું માંસ વૃદ્ધિ પામે છે, તેને પ્રસ્તર્યમ કહે છે. નેત્રના ધેાળા ભાગ પર ધળું અને મૃદુ માંસ ઘણા દિવસે વૃદ્ધિ પામે છે, તેને શુક્લાર્મ કહે છે. કમળની પેઠે લાલ અને મૃદુ માંસ વૃદ્ધિ પામે છે, તેને રક્તાર્મ કહે છે. જે માંસ વિસ્તીર્ણ મૃદુ અને કાળજાના રંગ જેવું દેખાય છે, તેને અધિમાં સાકહે છે. જે માંસ કઠણ ફેલાતું અને સ્ત્રાવરહિત વૃદ્ધિ પામે છે, તેને સ્નાયવર્મ કહે છે. નેત્રના ધેળા ભાગ પર શ્યામવર્ણ માંસના જેવું અને છીપના જેવું બિંદુ ઊઠે છે, તેને સુતીરેગ કહે છે. નેવના ધેાળા ભાગ પર સસલાના લેહી જેવું એક બિંદુ ઊઠે છે, તેને અનરેગ કહે છે. કફ-વાયુના કોપથી નેત્રના ધેલા ભાગ ઉપર પીઠાનું સરખું જે માંસ વૃદ્ધિ પામે છે, તેને પિષ્ટ કરેગ કહે છે. તે દેખાવમાં મલિન અના જેવું હોય છે. નેત્રના ધેળા ભાગ પર રંગેનું મોટું તથા જાડું ગૂંછળા જેવું જે જાળું બંધાય છે, તેને જાલરોગ કહે છે. નેત્રના ધોળા ભાગ પર રગેથી વ્યાપ્ત એવી ધોળી ફેલીઓ ઊઠે છે, તેને શિરાજ પિટિકા કહે છે. તે ફોલ્લીઓ કાળા ભાગની સમીપ થાય છે. નેત્રના ધેલા ભાગ પર કાંસાના જેવી કઠણ, કિંવા પાણીના બિંદુ જેવી લગાર ઊંચી જે ગાંઠ થાય છે, તેને બલાસ કહે છે. નેત્રના સાંધા ઉપર સેજે ચઢી, પછી પાકીને તે ફૂટે છે અને તેમાંથી દુર્ગધયુક્ત પર વહે છે અને તેમાં ઢણકા મારે છે, તેને પુયાલસ રોગ કહે છે. નેત્રના સાંધા પર જે મોટી ગાંઠ ઊઠે છે, તે લગાર પાકે છે અને તેમાં વલુર ઘણી આવે છે અને તે દુખતી
For Private and Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણ રેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૧૧
ના
કપ
,
,
,
,
,
, ,
,
,
,
,
,
,
,
,
,
નથી, તેને ઉપનાહ કહે છે. વાતાદિ દોષ અમાગે સાંધામાં સંચાર કરી, પછી તેને દેશના ગુણયુક્ત જે રસી ઝરે છે, તેને નેત્રનાડી કહે છે. તેના ચાર પ્રકાર છે. નેત્રનાડીમાં નેત્રના સાંધા પર સે આવી તે પાકે છે અને તેમાંથી પરુ વહે છે, તેને પૂયસાવ કહે છે. નેત્રનાડીમાં સફેદ, જાડું અને ચીકણું પરુ વહે છે, તેને કલેમસાવ કહે છે. નેત્રનાડીમાં પુષ્કળ ઊનું રક્ત વહે છે, તેને રક્તસ્ત્રાવ કહે છે. નેત્રનાડીમાં સાંધામાંથી હળદરના રંગનું પીળું ઉણુ પાણી વહે છે તેને પિત્તસ્ત્રાવ કહે છે. નેત્રના ધેળા, અને કાળા ભાગના સાંધા પર લાલ, નાની અને ગોળ જે ફેલ્લી થાય છે, તે ફેલ્લીમાં બળતરા થઈ પાકે છે, તેને પર્વણ કહે છે અને તે સ્થાન પર પાંચ લક્ષણવાળી જે મેટી પિટિકા ઊઠે છે, તેને અલજી કહે છે. આંખના ડેલા અને પિપચાંના સાંધામાં પડેલા ઘણી જાતના કૃમિ વલૂર અને ગાંઠ ઉત્પન્ન કરે છે અને કાળા તથા ધાળા ભાગને જ્યાં સાંધો આવેલો છે, ત્યાં જઈ ડોળાના અંદરના ભાગને દુષ્ટ કરી, અંદર ફરે છે, તેને કૃમિગ્રંથિ કહે છે. નેત્રના ડોળા પર ઊંચકાઈ આવેલી તથા જેનું મેટું અંદર આવેલું છે એવી, જે પિટિકા રાતી, માટી અને ચળયુક્ત હોય છે, તેને ઉસંગ પિટિકા કહે છે. કેળાની કાર પર કુંબિના બીજ જેવી પિટિકા થાય છે અને તે પીળી થતાં ફૂલે છે તથા ફાટયા પછી જેમાંથી રસી ઝરે છે, તે ફભિકા કહેવાય છે. લાલ સરસવ જેવી, ચળવાળી, જડ, ખેંચનારી તથા લેહી કરનારી એવી જે પિટિકા થાય છે, તેને પથકી કહે છે. આંખના ડોળા પર કઠણ અને મેટી પિટિકા થઈ આવી, તેની આસપાસ ઝીણી ફોલ્લીઓ ફૂટી નીકળે છે, એટલે તે મોટી પિટિકા કેલ્લીઓથી ગૂંથાય છે, તેને વર્મશર્કરા કહે છે. (વત્મ એટલે પાંપણ) કાકડીનાં બિયાં જેવડી, મંદ વેદનાવાળી, સુંવાળી, ચળકતી, લગાર કઠણ એવી જે
For Private and Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પિટિકા ડાળા પર થાય છે, તેને અવિત્સ` કહે છે. આંખના ડાળાની અંદર લાંએ, ખરબચડા, કઠણ તથા દુ:ખદાયક એવા જે માંસના અંકુર થાય છે, તેને શુષ્કા કહે છે. બળતરા કર નારી તથા ખેંચનારી લાલ ર’ગની, પેચી, નાની તથા ઘેાડી પીડાકારક એવી જે પિટિકા આંખના ડાળા પર થાય છે,તેને અંજના કહે છે. જેના નેત્રના ડાળેા ત્વચાના રંગને અને કઠણ ફાલ્લીઓથી ચારે તરફ વ્યાસ થાય છે, તેને બહલવત્સ કહે છે, જે રાગીના આંખના ડેાળા સૂજી આવ્યાથી આંખ ખરાખર અધ થતી નથી અને તે સેાજા પર વલૂર આવે છે તથા સાથે ઘોંચ્યા જેવી પીડા થાય છે, તેને વત્સ અધક કહે છે. આંખના નીચેઉપરના અને ડોળા મૃદુ, થાડા વેદના કરનારા, લગાર રાતા રંગના થઇ આવી પછી એકસ્માત્ લાલચેાળ બની જાય છે, તે રોગને ક્લિષ્ટત્રમ કહે છે. લિવઝ્મ જ રાગ જ્યારે ફરીથી પિત્તયુક્ત રક્તથી મળવા માંડે છે, ત્યારે તે દેખાવમાં દહી', દૂધ કે કાદવના જેવા થાય છે, તેને વત્સ કદમ કહે છે. આંખના જે ડાળેા અંદરથી અને ખડારથી કાળા પડી જઇ સૂજે છે તથા ખટકે છે, તેને શ્યામવત્સ કહે છે. ડાળા થાડી વેદનાકારક, મહારથી સૂજી આવેલા અને કાર પર ચીકાશવાળા હોય છે, તેને પ્રલિન્નવત્ત્ત કહે છે. જે રાગીનાં નેત્રનાં પાપચાં ધાયા છતાં અથવા ન ધેાયા છતાં ચીકણી રસીથી એકબીજા' સાથે ચેટી જાય છે, તેને અકિસમ કહે છે. પાપચાંના સાંધા છૂટો પડવાથી આંખ મી'ચાતી કે ઊઘડતી નથી, તેને વાતહતવમ કહે છે. આંખના ડોળાની અંદરની બાજુએ ગાળ, મદ, ઘેાડી પીડાકારક, લગાર રાતા ર`ગની અને ઉતાવળે વધનારી જે ગાંઠ થાય છે, તેને અખુદ કહે છે. પેપચાંમાં રહેલા વાયુ, જે રગેાથી પાપચાં ઉઘાડમી’ચ થાય છે, તે રગોમાં સંચરી પાપચાંને ઉઘાડમીચ કરાવે છે, તેમાં વિકાર થવાથી પાપચાંની ઉઘાડમી'ચ
For Private and Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણ રેગ, નાસરોગ, મસ્તકરેગને નેત્રરોગ હ૩
અવ્યવસ્થિત થાય છે, તેને નિમેષ કહે છે. રક્તના સંબંધથી આંખના ડેાળાની અંદરના ભાગ પર રાતા અને પિચા અંકુર થાય છે, તેને શોણિતાર્ષ કહે છે. આ અંકુરને વારંવાર કાપ્યા છતાં પણ તે પાછા વધે છે. નેત્રના ડોળા પર બેરના જેવડી મોટી, કઠણ, ચળવાળી અને ચીકણ ગાંઠ ઊઠે છે અને તે પાકતી નથી, તેને લગણ કહે છે. વાતપિત્તાદિ ત્રણે દોષ કુપિત થવાથી આંખના ડાળા સૂજી આવે છે અને તેમાં છિદ્ર પડે છે. જેમાંથી કમળતંતુ પ્રમાણે અંદરથી પાણી ઝર્યા કરે છે તેને વિસર્મ કહે છે. વાતાદિ દોષ જ્યારે પિપચાને સંકેચ કરે છે, ત્યારે રેગીથી નેત્ર ઉઘાડી જેવાતું નથી, તેને કુરાન કહે છે. વાયુથી નેત્રનાં પોપચાં ઉપરનાં નીચે થઈ જવાથી તે પરના કેશ ડેળાથી વારંવાર ઘસાય છે, તેથી ડેળાનો કાળે અને બે ભાગ સૂજી આવે છે અને વાળ મૂળમાંથી ખરી પડે છે, આ રોગને પદ્મસાત કહે છે. એ પ્રમાણે ઉત્સંગપિટિકાથી પફમસાત સુધીના જે રેગનું વર્ણન કરવામાં આવ્યું છે અને જેનાં લક્ષણમાં ડેાળા ઉપર, ડેળા નીચે, કેળાના સાંધામાં એવું લખવામાં આવ્યું છે તે તમામ, આંખના ઉપરના અને નીચેના પિપચામાં ગણવું. આંખને ડોળા એટલે કાચ સમજ નહિ. તેમ વર્મ' શબ્દને અથે પાંપણ થાય છે; માટે તે ઉપર ધ્યાન આપવું. ફરીથી સંખ્યારૂપ ચિકિત્સાથી નેત્રરોગને કહું છું. સાંધાઓમાં જેને આશ્રય છે એવા નવ, પાંપણ વિષે થનારા એકવીશ, ધેળા ભાગમાં અગિયાર, કાળા ભાગમાં થનારા ચાર, આખી આંખમાં સત્તર, દષ્ટિથી થનારા બાર અને બહારથી થવાવાળા બે છે. કુલ મળીને છેતેર રેગની ગણતરી માધવમતાનુસાર કરવામાં આવી છે. હવે શારંગધરે આંખના ચારાણું રોગ ગણ્યા છે. તેમાં પાંપણના ચાવીશ, ડેલાની સંધિના નવ, ડોળાના ધેાળા ભાગને તેર, ડેળાના કાળા ભાગના પાંચ,
For Private and Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
દૃષ્ટિના મધ્ય ભાગમાં મેતિયા બિંદુ થાય છે તેના છે, ડોળામાં તિમિરરોગ થાય છે તેના છ, લિંગનાશના સાત અને દષ્ટિમંડળની અંદર થનારા આઠ, અભિળંદ રોગ ચાર, અધિન્ય રેગ ચાર અને સર્વાણિ રોગ આઠ પ્રકારના એ પ્રમાણે ચેરાણું પ્રકારના રેગોની ગણના શારંગધરે કરેલી છે.
આ નિબંધમાળામાં જ્યારથી ગલગંડ રોગની શરૂઆત થઈ ત્યારથી તે આંખના રોગની ગણતરી લક્ષણપૂર્વક વાંચતાં જણાય છે કે, એ તમામ રોગોમાં વાયુ, પિત્ત અને કફ અને તેમાં પિત્તના બે ભાગ પાડીએ તો ચોથે રક્તને, હીન, મિથ્યા અને અતિ
ગ થયેલો જોવામાં આવે છે. જો કે તમામ રોગોની ગણના કરતાં તેને પાર આવતું નથી. તો પણ વિદેષ અને લેહીને હીન, મિથ્યા અને અતિગને વિચાર કરતાં, જેમ જેમ બુદ્ધિપૂર્વક ઊંડા ઊતરતા જઈએ, તેમ તેમ રેગના ભેદ વધારે ને વધારે જણાય છે. કારણ કે વાયુના હીન, મિથ્યા અને અતિયેગથી એંશી પ્રકાર ગણેલા છે, તેમ પિત્તને ચાળીસ પ્રકાર ગણેલા છે અને કફના વીસ પ્રકાર ગણેલા છે. તેમ લેહીવિકારના દસ પ્રકાર ગણેલા છે એટલે ત્રિદેષસિદ્ધાંતના નિયમ પ્રમાણે પાંચ પ્રકારનાં પિત્ત, પાંચ પ્રકારન કફ અને પાંચ પ્રકારના વાયુ મળી પંદર પ્રકારથી શરીરની સામ્યવસ્થા રહે છે. પરંતુ તે જ્યારે મિથ્યા આહાર અને મિથ્યા વિહાર તથા આગંતુક કારણથી અથવા અનુલોમ પ્રતિમાની રીતે વિક્રિયાને પામે છે, ત્યારે શરીરના જુદા જુદા ભાગમાં અસં.
ખ્ય રોગો ઉત્પન્ન કરે છે. પરંતુ ચિકિત્સાશાસ્ત્રના ઉપદેશ કરનારા આયુર્વેદાચાર્યોએ આવા અસંખ્ય અને ભયંકર દેખાતા રોગોની વિધિપૂર્વક ચિકિત્સા કરતાં વિદ્યાને એ ઉપદેશ કર્યો છે કે, ધીરજથી, ખંતથી અને બુદ્ધિપૂર્વક વિચાર કરીને અપાનવાયુ, સમાનવાયુ, પાનવાયુ, પાચકપિત્ત, રંજકપિત્ત અને સાધકપિત્ત તથા
For Private and Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરેગ,નાસાગ, મસ્તકરેગનેનેત્રગ ૯૧૫
-
- -
-
-
-
-
-
- -
-
- - - -
-
- -
-
કલેદન કફ, અવલંબન કફ અને રસનકફની શુદ્ધિ કરવાથી આખી દુનિયાના મનુષ્યમાત્રના અથવા પ્રાણીમાત્રના ભીતરના અથવા સપ્તધાતુમય કે ચામડી ઉપર થતા તમામ રોગો અથવા ચામડીની ઉપર થઈને વીર્ય સુધી પહોંચતા કે વીર્યમાં ઉત્પન્ન થઈને ચામડી સુધી આવતા તમામ રોગની શાંતિ થાય છે. ભલે કે પણ જાતને, કઈ પણ નામથી ઓળખાતે, શરીરના કેઈ પણ ભાગમાં દેખાતો રોગ હોય, તે પણ ત્રિદોષસિદ્ધાંતના નિયમ પ્રમાછે વાયુ, પિત્ત અને કફના હીન, મિથ્યા અને અતિયોગનું કારણ છે એમ જાણવું. અને તે જાણ્યા પછી હીનાગવાળાને વધારવાની, અતિચોગવાળાને ઘટાડવાની અને મિથ્યાગવાળને સુધારવાની યુક્તિ રચવામાં આવે, તે તમામ રેગ એટલીજ ચિકિ. સાથી મટી શકે છે. પરંતુ વેલ્વે બુદ્ધિપૂર્વક જે યોજના કરેલી હોય તે જનાને ધીરજથી વહન કરીને તેને ભાર સહન કરવાની શક્તિ રેગીમાં હેવી જોઈએ. એટલા માટે આંખના ચોરાણું પ્રકાર ગણે કે તે પ્રકાર ગણો, અથવા એનાથી વધારે કિંવા ઓછા પ્રકાર ગણે, પરંતુ આંખના ઔષધને માટે લેખન, રોપણું, આશ્રોતન, નેહન અને તર્પણ આદિ ક્રિયાઓ કરવાથી તમામ રોગો સારા થાય છે. આ નિબંધમાળાના પ્રથમ ભાગને દશમા નિબંધમાં આંખના રોગો માટેનાં ઔષધે ઘણા પ્રકારનાં લખવામાં આવ્યાં છે, તે પણ તે સિવાયનાં બીજાં શેડાં ઔષધે જે અમારા અનુભવમાં આવેલાં છે, તે લખીને આ નિબંધ સંપૂર્ણ કરીશું.
ધાણાને પાકેદ-ધાણા એક શેર લાવીને તેને એવા ખાંડવા કે, છેડાં જુદાં પડી જાય. પછી તેને ઝાટકીને છેડાં કાઢી નાખી, તે ધાણાની જેટલી દાળ નીકળે તેને ખૂબ ઝીણી ખાંડવી. (જેટલી ઝીણી ખેડાય તેટલે ગુણ વધે છે.) તે ખાંડેલા ભૂકામાં બે તેલા ચાંદીના વરખ ચોળી નાખવા. પછી તે ભૂકાને એક શેર ગુલકંદમાં
For Private and Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
શ્રીઆયુર્વેદ નિખધમાળા-ભાગ ૨ ને
ચાળીને રહેવા દેવા. જેની આંખ વારવાર દુખવા આવતી હાય, જેની આંખમાં વારંવાર ખીલ અધાતાં હાય, જેની આંખ વારવાર લાલ થઈ પાણી ગળતું હાય, તે રાગીને આ ધાણાના પાક દરેાજ રાત્રે સૂતી વખતે એકથી બે તાલા સુધી ચાવીને ખવડાવવા, જેથી મગજ પરનું પિત્ત શાંત થઈ આંખમાં ઊતરતી ગરમીને શાંત કરે છે. ઉપરાંત દરદીની આંખમાં દરરેજ દિવસમાં બે વાર અમ્બુલાદિ સ્વરસ આંજવેા.
વાસાદિ કવાથઃ-અરડૂસે, સુંઠ, ગળા, દારુહળદર, રતાં જળી, ચિત્રો, કરિયાતું, લીમછાલ, કડુ, પટેાળ, હરડાં, મહેડાં, આમળાં, માથ, જવ, ઇન્દ્રજવ અને કડાછાલ એ સત્તર એસડ અર્ધો અર્ધા તાલે લઈ, શેર પાણીમાં ઉકાળી, ન શેર પાણી રહે ત્યારે એ કવાથ પાવેા. એવી રીતે દિવસમાં બે વાર ઉકાળીને પાવે. તે ઉકાળે એના એજ સાત ટક પાયા પછી, બીજે બદલવા. એ ઉકાળા એકલા પાવાથી અથવા એની સાથે પથ્યાગૂગળની આખે ગાળી આપવાથી આંખની છારી, રતાશ, આંખ પાકતી હોય તે, ધૂધ, આંખ વગેરે રાગેને ઘણુંાજ ફાયદો કરે છે.
પથ્યાદિ કવાથઃ-હરડાં, બહેડાં, આમળાં, કરિયાતું હળ દર, લીમછાલ અને ગળે આ સાત એસડના ઉકાળા કરી તેને ગાળી લઇ, તેમાં એક રૂપિયાભાર ગોળ મેળવી દિવસમાં બે વાર પાવાથી, આંખનાં દરદ સાથે, માથામાં શૂળ મારતું હૈાય તે અથવા મેઢાથી માંડીને દાંત, લમણાં, આંખ અને કાનની આસ પાસ અથવા માથામાંનુ દારુણુ શૂળ શાંત થાય છે.
કાળા સુરમાઃ-કાળા સુરમેા તાલા ૨૦ લાવીને તેને ખૂબ ખારીક વાટવા, પછી તેમાં બહેડાંની મીજ તાલા ૨, કોડીની લસ્મ તેલા ૧ વગર વીધેલાં ઝીણાં મેતી તાલા 1 અને મન
For Private and Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભુખરોગ, ક રોગ, નાસારોગ, મસ્તકરેગીનેત્રરોગ ૧૭
સીલ તાલુા ૧ લઇ, એને ખારીક વાટી કાળા સુરમામાં મેળવવાં. પછી મારથથુ તાલે ૧ લઈ, તેનુ` ૧ શેર પાણી બનાવી, તે પાણી સુરચામાં નાખતા જવું અને ખરલ કરતા જવું, તે વાટતાં વાટતાં સુકાઈ જાય એટલે તે પ્રમાણે પાંચ શેર ગુલાબજળ પચાવવુ. ગુલાભજળ પચાવતાં પહેલાં તેમાં એ તેાલા ખરાસ મેળવવા. ગુલાઅજળ પચાવતાં પચાવતાં જ્યારે તે સુકાઇ જઇ ઘા મારીક સુરમા થાય, ત્યારે શીશીમાં ભરી લેવા. આ સુરમેા એકલા આજવાથી અથવા અમ્બુલાદિ સ્વરમાં સળી એળી, પછી સુરમામાં સળી મેળી, આંખમાં આંજવાથી આંખનાં ફૂલાં, છારી, ઝાંખ, આંખનાં ખીલ, આંખમાં પડતી ચાંદીએ, આંખમાં ફૂલતું માંસ વગેરે આંખના ઘણા રોગને સારા કરે છે.
આંખમાં આંજવાનુ કાજળ:-ફટકડી તેાલા ૪ અને એલચી તાલા ૮ લઈ (ઈંડાં સાથે) એ એને વાટીને વસ્ત્રગાળ ચૂણું કરવું. પછી તેમાં ૧૬ તેાલા ગાયનુ ઘી મેળવવુ’. ત્યાર પછી જૂના ચોપડાના કાગળ લખેલા હોય તે અથવા તે ન મળે તે અમદાવાદી હાથના બનાવેલા સ્વદેશી કાગળ લઇને, તે કાગળ પર ઘીમાં મેળવેલા ભૂકા ચાપડવા, તે જેટલા કાગળ પર ચેાપડાય તેટલા કાગળના જુદા જુદા વીંટા વાળવા. તેમાંથી એક વીટાને ચીપિયાથી પકડી એક બાજુથી સળગાવી, તેમાંથી જે ધી ટપકે તેને તાંબાના વાસણમાં ઝીલવું અને જે વીટા મળી રહે તેની રાખાડી પણ તેજ ઘીમાં નાખવી. એવી રીતે તમામ કાગળના વીટા આળવા. પછી તે ટપકેલુ' ધી તથા કાગળની રાખને એકઠાં કરી, ખરલમાં નાખી બરાબર આઠ કલાક મન કરવું. જો ઘી મળી ગયું હોય અને મેશ લૂખી પડે તે બીજી ગાયનું ઘી ઉમેરવું. પછી તે ખારીકમાં ખારીક વટાય એટલે હાથેલીમાં મૂકી આંગળી કરવી તપાસી જોવુ'. હાથેલીમાં જરા પણ કાંકરી ખૂંચે નહિ એવું
•
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
થાય ત્યારે તે કાજળને દાબડીમાં ભરી લેવું. પછી તેમાંથી સ્ત્રીઓ જેમ આંખમાં કાજળ નાખે છે, તેવી રીતે આંગળી પર લઈ, જેની આંખ દુખવા આવી હોય, જેની આંખમાં મેટા ખીલ થયા હોય, જેની આંખમાંથી પરુ અને પીયા નીકળતા હોય, જેની આંખ વાખર થયેલી હોય, તેની આંખમાં દિવસમાં એક વાર આંજવાથી ઘણીજ ફતેહમંદીથી આંખના રોગ સારા કરે છે. એમાં ખાસ કરીને દુખવા આવેલી આંખ ઉપર આ કાજળ અકસીર ઇલાજ છે.
સિભાગ્યવંતી સ્ત્રીઓની આંખમાં આંજવાનું કાજી:-દિવેલને દીવો કરી તે દીવાની મેશ તોલા જ પાડવી, મેરયૂથ તેલ ૦ કુલાવીને લેવો, ફટકડી તોલે ના કુલાવીને લેવી, ઘેડાવજ તેલ ૧ તથા આમળાં તેલે ૧ લઈ એ બેને બાળીને તેની રાખડી લેવી. પછી એ સર્વને મેશમાં નાખીને તેમાં તેલા ચોખ્ખું ઘી મેળવીને એક દિવસ ખલ કરો. બીજે દિવસે તે ખલમાં શેર પાણી નાખી વાટવા માંડવું, એટલે પાણી મેલું થઈ જશે. તે પાણીને કાઢી નાખી બીજું પાણી નાખવું. એ રીતે જ્યાં સુધી પાણી મેલું નીકળે ત્યાં સુધી પાણી નાખતા જવું અને વાટતા જવું. જ્યારે ચોખ્ખું પાણી નીકળે ત્યારે તેમાં બરાસ તેલ એક મેળવી ખૂબ ઘૂંટવું. પછી તે મેશની દાબડી ભરી મૂકવી. સૌભાગ્યવતી સ્ત્રીઓ કે જેઓ દરરોજ આંખમાં કાજળ આંજે છે, તેમની આંખમાં આ કાજળ આંજ્યા કરવાથી આંખનું તેજ વધે છે, આંખ પર ગરમી આવતી નથી અને આંખમાં ઠંડક વળે છે. આ કાજળ બનાવતાં કેઈના મનમાં એવી શંકા આવે કે મોરથુથું, ફટકડી વગેરેથી આંખમાં બળતરા થશે, પણ આ કાજળને પાણી નાખીને વાટતાં વાટતાં જે મેલ નીકળી જાય છે તે મેલની સાથે ફટકડી, મેરથુથુ વગેરે પદાર્થોને ભાગ પાણી સાથે નીકળી જાય છે અને માત્ર તેને પ્રાભાવિક ગુણ કાજળમાં રહી જાય છે, તેથી આંખને
For Private and Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના સાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૧૯
ઘણીજ ઠંડક વળે છે અને આંખને મેલ કપાઈ, આંખ હંમેશાં તેજસ્વી તથા નિર્મળ રહે છે.
ઉપર પ્રમાણે આંખને વ્યાધિઓ મટાડવાના ઉપાયે આ નિબંધમાળાના પ્રથમ ભાગના દશમાં નિબંધમાં અને ઉપર લખ્યા છે. આથી આંખના મતિયા, પાંપણમાં ઊગતા વાળ (પ્રવાળા) અને આંખમાં થતા ડે એ ત્રણ સિવાયના તમામ આંખના રોગો સારા થાય છે. જેને એ વિદ્યામાં વધારે શોધખોળ કરવી હોય, તેણે શારંગધરસિંહતાના ત્રીજા ખંડમાં નેત્રકમને પ્રકાર તથા રસરત્ન સમુચ્ચયના ૨૩ મા અધ્યાયમાં નેત્રરોગના લખેલા ઉપાયો અજમાવી જોવાની અને અનુભવ મેળવવાની અમે ખાસ ભલામણ કરીએ છીએ. નેત્રરોગને માટે આપણા વૈદ્યરાજે ઘણું પાછળ જણાયા છે એટલા માટે આ નિબંધમાં નેત્રરંગનું વર્ણન સંપૂર્ણ રીતે કરી, તેના ઉપાયે જે જે અમારા અનુભવમાં હતા તે લખી, બાકીને અનુભવ કરવાનો પ્રયાસ અમારા વિદ્વાન અને ઉદ્યોગી વેદ્યરાજોને સોંપી, આ નિબંધ સમાપ્ત કરીએ છીએ. मुख, कर्ण, नासा, मस्तक अने नेत्ररोगना उपायो
૧–યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. આગ પૂતિગંધા--જાયફળ, જાવંત્રી,ડમરાની માંજર, પાતરાં, કેશર અને ગોળ સમભાગે લઈ બારીક વાટી ચણા જેવડી ગેળી કરી, દિવસમાં ત્રણ વાર અકેક ગોળી મોંમાં રખાવી રસ ગળાવ, જેથી મેઢાની દુર્ગધ મટે છે.
૨. મેદાની દવા –આમળાં શેર ૦ લાવી પાણી શેર ૫ માં ખૂબ ઉકાળવાં. તે ઠંડું પડે એટલે તેમાં હાથ ઘાલી ખૂબ ચેળવાં અને ગાળીને કાચના શીશામાં ભરી રાખી, તેને કોગળા
For Private and Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ખએ ત્રણ ત્રણ કલાકે કરાવવા. ગમે તે કારણથી મેાં આવ્યું હશે તે પણ તે મટી જશે,
૩. ખેરસાલ તાલા ૧, ગરાસ તાલેા ૧, એલચી તાલા ૧, ધેાળી તપખીર તેાલા ૧, કલાઇ સફેતા તાલા ૧, જીરુ' તાલા ૧, હીરાદખ્ખણ તાલા ૧, જેઠીમધ તાલા ૧, ગુલાબનાં ફૂલ તાલા ૧, ચિનીકમાલા તાલે ૧ અને જેઠીમધના શીરા તાલા ૧ લઇ ઉપલી તમામ ચીજો જુદી જુદી બારીક ખાંડી, કપડાણ કરીને છરી અથવા કાઠીનાં પાતરાંના રસમાં ખલ કરવા. ખલ કરતાં કરતાં સુકાઈ જાય, ત્યારે તે ભૂકાને કાચના સારા ખેંચવાળા શીશામાં ભરી લેવા. ઉપલી દવા માંમાં તમામ ઠેકાણે ઘસી માં નીગળતું મૂકે તે માં આવેલુ સારુ' થાય છે. દિવસમાં બેચાર વખત એ મુજમ કરાવવું અને મેાંમાંથી તમામ એખાર ખરાખર નીતરીને માં સાર્ફ થઇ જાય, ત્યાં સુધી ધીરજ રાખીને દરદી મેાં નીગળતું રાખે તે ખાસ ધ્યાનમાં રાખવું.
૪. દાઢમાં કે દાંતમાં કળતર થતુ હોય, તે લીલાં અથવા લાલ મરચાંના બિયાં કાઢી નાખી તે મરચાંને જરાક પાણીમાં ખૂબ ખલ કર્યો પછી તેમાં જોઇતું પાણી ઉમેરી તેના રસ બનાવવે. પછી જે માનુની દાઢ દુખતી હૈાય તે માજીના કાનમાં તેનાં ચાર પાંચ ટીપાં પાડવાં, એટલે દાંત દુખતા મટી જશે, પણ જો કાનમાં બળતરા આય, તેા તેમાં લાલ ખાંડ લઇ તે કાનમાં જરાક ભભરાવવી, એટલે દાઢ તરત નરમ પડશે.
૫. ભોંયરી‘ગણીનાં બીજની બીડી બનાવી પાવાથી દાંત હાલતા હોય અથવા અવાળુ ફૂલ્યું હોય તે તે પણ ઊતરી જાય છે અને સેાજો પણ નરમ પડે છે.
૨--ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
૧. રતનજોતના દૂધમાં ચેાખ્ખા કાથા પલાળી પછી તેને
For Private and Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગ; નાસાગ, મસ્તકરેગનેને રેગ ૯૨૧
બારીક વાટી દાંતે ઘસવાથી હાલતા દાંત અને ઘણી વેદના થતી હોય તે તે મટે છે.
૨. કેગળા –કાળી દ્રાક્ષ, દારુહળદર, ધમાસે, ત્રિફળા અને જૂઈનાં પાતરાં સમભાગે લઈ, ઉકાળીને તેના કેગળા કરવાથી મેઢાની ગરમી, ચાંદી અને ફૂલેલાં અવાળુ વગેરે મટે છે,
૩. દંતમંજનઃ-ફુલાવેલું મેરથુ ભાગ ૧૦, ફુલાવેલ ટંકણખાર ભાગ ૨૦, ફુલાવેલી ફટકડી ભાગ ૩૦, સુથારી ચાક ભાગ ૪૦, તજ ભાગ ૨ અને લવિંગ ભાગ ૨ લઈ, એ સર્વ વસ્તુ ઘણીજ બારીક કરી વસ્ત્રગાળ ચૂર્ણ બનાનવું. સવારે દાતણ કરતી વખતે તેનું મંજન કરીને ઘણી વાર સુધી મેં નીગળતું રાખી મેઢામાંનું પાણી બરાબર ઝરી જવા દેવું. એટલે દાંત સ્વચ્છ થઈ તેના પર મેલ ઊખડી જાય છે, દાંતનાં પેઢાંમાંથી લોહી નીકળતું બંધ થાય છે ને ચઢેલાં અવાળું પણ મટી જાય છે. આ મંજન ઘસતાં પેટમાં જશે તે ઊલટી થશે, માટે પેટમાં જવા દેવું નહિ.
૪. લોધર, રસવંતી અને મેથ સમભાગે લઈ બારીક વાટી દાંત પર ઘસવાથી દાંતના પેઢાં મજબૂત થાય છે અને દાંતમાંથી લોહી નીકળતું હોય તે બંધ થાય છે.
૫. ગળાઃ-ટંકણખાર વાલ ૪, દસ તેલા પાણીમાં મેળવી તેના કોગળા કરાવવા, જેથી મેઢામાંની ચાંદી તથા જીભ ઉપરની ચાદી મટી જાય છે.
૬. દંતમંજન-દિવેલીને ખેાળ શેર , બદામનાં છોડાં શેર , જીરું શેર બે આનીભાર, માયાં નંગ ૬ અને મીઠું શેર
લઈ, ખેાળને ઝીણે ખાંડી ચાળણીથી ચાળ, બદામનાં છેડાને ઠીકરામાં નાખી બાળતાં અંગારા જેવાં થાય એટલે વાટી નાખવાં. જીરું તથા માયાને પણ બારીક વાટવાં અને એ સર્વેને મેળવી
For Private and Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ફરીથી વાટી એકરસ કરવું. મીઠાને શેકીને બારીક વાટીને એક બીજી મજબૂત બૂચવાળી બાટલીમાં ભરી લેવું. પછી સવારે દાતણ કરતી વખતે મંજનને ભૂકે લઈને તેમાં બીજી શીશીમાંનું મીઠું જરા મેળવીને એ મંજન મોઢામાં દાંત ઉપર બધે પડીને, મેંને ગળતું મૂકવું, ઉતાવળ કરીને ઊડી જવું નહિ, તેમ કાગળ કરી દેવા નહિ; પણ ધીરજથી જ્યાં સુધી મોટું ગળે ત્યાં સુધી ગળવા દેવું; જેથી દાંત તથા અવાળુના સર્વરોગ મટી જાય છે.
૩–વૈધ અંબારામ શંકરજી પંડ્યા-વાગડ ૧. માથાની ઉંદરી માટે સર્ષની કાંચળી ધુપેલમાં નાખી ગરમ કરવાથી તેમાં મળી જશે. તે તેલ ઉંદરી ઉપર લગાડવાથી મટી જાય છે.
૨. દરરોજ ગરમ પાણીથી માથું ધોઈ સાફ કરી ભેંસનાં શિંગડાંને બાળી રાખ કરી, તેલમાં મલમ કરી લગાડવાથી માથાની ઉંદરી મટે છે.
૩. એબેલીનાં પાન, કાચકાનાં મૂળ, કરેણનાં મૂળ અને ચિત્રો એ બધાં ઓસડને તેલમાં પકાવી લગાડવાથી માથાની ઉંદરી મટે છે.
૪. મુખપાક માટે -મેટું આવી જાય ત્યારે ચઠીનાં પાન, નાગે, ફેતરાંવાળી એલચી અને ફુલાવેલમેરથથે સમભાગે લઈ, વસ્ત્રગાળ કરી ચપટી ભરી મેંમાં ભભરાવી મોં બંધ કરી પુષ્કળ લાળ ભેગી થવા દઈ કાઢી નાખી, બીજી વાર એ પ્રમાણે કરવું તથા ત્રીજી વખત લગાવી મેટું અણગળ (ગાવ્યા વિનાનું) પાણીથી સાફ કરવું. એ પ્રમાણે ત્રણ દિવસ કરવાથી સારું થાય છે. આ દવા પેટમાં જશે તે તુરતજ ઊલટી થશે, માટે પૂરતી સંભાળ રાખવી.
For Private and Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરણને નેત્રરોગ હરી
૫. ફુલાવેલ ટચ્છુ મધ સાથે મેળવી મેાંમાં ચાંદી પડી હોય ત્યાં ચેાપડવાથી રુઝાઇ જાય છે.
૬. દ’તમ’જનઃ-પતંગનું લાકડું', લેાધર, મજીઠ, હીરાકસી, ફુલાવેલ ફટકડી અને માયુ ફળ એ અકેક તાલેા તથા કપૂર તાલા ન મેળવી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી દાંત હાલતા હૈાય તે મજબૂત થાય છે.
૯. દ'તમ’જન બીજી-કુલાવેલ ફટકડી તેાલા ૨, ચાક તેાલા ૮, ફુલાવેલ મેરથથુ તાલે ના, સમુદ્રકીણ તાલા ૪, સેાનાગેરુ તાલા ૩ અને કપૂર તેાલા ના લઇ બધાં એકત્ર કરી દાંતે ઘસવાથી દાંતના પારામાંથી નીકળતું લેાહી અંધ થાય છે.
૮. દંતમંજન ત્રીજી :-ફુલાવેલ ફટકડી, હીરાબાળ અને બદામનાં છેડાંના કોલસા એ દરેક રા તાલા, સમુદ્રફીણ તાલા ૫ સાથે મેળવી દાંતે ઘસવાથી દાંત સફેદ થાય છે.
૯. ખજૂરના ઠળિયા, ભેાંયરીંગણનાં ખીજ, રાયણનાં ખીજ, મૂળાનાં બીજ, કેરડાની કૂપળા, સાજીખાર અને ઘી લઈ બધાં મિશ્ર કરી દેવતા ઉપર મૂકી તેની ધૂણી લેવાથી દાંત તથા દાઢ દુખતી મટે છે.
૧૦. આકડાનું મૂળ દાંતે ઘસવાથી કળતર મટે છે. ૧૧. પીપળાની વડવાઈનું તાજી' દાતણ કરવાથી દાંત મજભૂત થાય છે.
૧૨. દાઢ પાલી હોય તે માટે:-તમાકુ, અફીણ અને લીમડાની કૂપળા સરખે વજને લઇ વાટી નાની ગોળીઓ મનાવી, દાંત અગર દાઢની પાલમાં મૂકવાથી આરામ થાય છે; તેમજ સરગવાના ગુંદર દાઢમાં રાખવા અથવા ચમાર ુધેલીનાં પાન દાઢમાં રાખવાથી કળતર અને પીડા મટે છે,
For Private and Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
અ
આ
જ
ક-માસ્તરે નરભેરામ હરજીવન-નવાગામ ૧. દંતકૃમિ માટે –લેઢીને ખૂબ ગરમ કરી તેના ઉપર ઇંદ્રવરણીનાં પાકાં ફૂલ મૂકી તેની મેંમાં ધૂણી લેવાથી દાંતમાંના કીડા ખરી પડે છે.
૨. ભેંયરીંગણીનાં બી દેવતા ઉપર મૂકી ધૂણી લેવાથી દેત. કૃમિને નાશ થાય છે.
પ-વૈદ્ય કેશવરામ હરિશંકર ભટ્ટ-કપોદ્રા મુખપાક માટે –બરડીનાં મૂળ તથા બાવળની છાલને કવાથ કરી જરા ફટકડી નાખી કોગળા કરવાથી મુખપાક મટે છે. ૬-વૈદ્ય નારશંકર હરગોવિન્દ અધ્વર્યું–બારડોલી
બીલીનાં પાતરાંને ક્વાથ કરી તેના કોગળા કરવાથી મેં આવી ગયું હોય તે મટે છે. સંગ્રહણના દરદીનું મેટું જ્યારે આવી જાય ત્યારે આ કોગળા કરાવવાથી સારું થાય છે.
વૈવ ધીરજલાલ માણેકલાલ-વડોદરા દંતરક્ષક ચૂર્ણ-મેરથુથુ ફુલાવેલ તોલે છે, ટકણ તેલા ૨, ફટકડી તલા ૩, ચાક તેલા ૮, કાથે તેલા ૨, માયાં તેલા ૨, કપૂર તેલ ૧ અને સિંધવ તોલે ૧ લઈ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી દાંતે ઘસવું. આ ચૂર્ણ સન્નિપાતમાં કફ સુકાઈ ગયો હેય તેને બહાર ખેંચી કાઢવા માટે દાંતના પેઢા ઉપર તથા જીભે ઘસવું, જેથી આખો દિવસ કફ નીકળ્યા કરે છે.
૮-વૈદ્ય વલભદાસ નરોત્તમદાસ-ભરૂચ નવસાર, કળીચૂને તથા કંકુ એ ત્રણેને પાણીમાં હાથ ઉપર ઘસી નાકમાં સંઘે તો દાઢ દુઃખતી મટે છે.
કફ સુકાઈ ગયે
રીઢવા માટે દાંત
જેથી આ
For Private and Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
મુખ કેરાગ, નાસા રોગ, મરતકરેગનેનેત્રરોગ ૨૫
૯-વેધ નૂરમહમદ હમીર–રાજકેટ મેટાનાં છાલાં મા-બાવળનાં પાન તથા પરડા, ફટકડી, આરારોટ, મેંદીનાં પાન અને ચણોઠીનાં પાન એ સર્વનું સમભાગે ચૂર્ણ કરી માંમાં રાખવાથી મોઢાનાં છાલાં, ગરમી વગેરે મટે છે.
૧૦-બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી મેંદાનું આગરા-ઉપલેટ, દારુહળદર, લેધર, મેથ, મજઠ, કાળીપહાડ, કડુ, માલકાંકણી, કટાસરિયાનાં મૂળ અને હળદર સર્વ સમભાગે લઈ, વાટી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી આગ પીડવાળું અથવા લેહીવાળું મટે છે.
૧૧-અક્ષર પુરુષોત્તમ ઔષધાલય-સારસા
મુખપાક માટે -બાવળનાં (પીણાં) ફૂલ છાંયડે સૂકવી વસ્ત્રગાળ કરી, મધમાં ચણા જેવડી ગોળી વાળી મેંમાં રાખી થંકતા જવું. આથી મેઢામાં ગમે તે જાતના છેલ્લા થયા હોય, એક પાઈ જેવડી ચાંદી પડી હોય, ખોરાક ખાઈ શકાતું ન હોય અથવા ગમે તેવો દુષ્ટ મુખપાક થયો હોય, તેને પણ આ ગોળીથી મટી જાય છે. આ ગાળી મોંમાં રાખી રસ બહાર થંકતા જવું અથવા પેટમાં જવા દેવાથી પણ કાંઈ નુકસાન નથી. ઉપરોક્ત ઉપચારથી બેત્રણ દિવસમાં દુષ્ઠ રોગને સદંતર નાશ થાય છે.
૧૨-વૈદ્ય પ્રભાશંકર વૃદાવનદાસ-ધંધુકા દંતમંજન -જીરું તેલ ૧, મીઠું તોલો છે અને મુલ તાની માટી તેલ વા વાટી ચૂર્ણ કરી દાતણ સાથે ઘસવાથી દાંત ઉપરને પીળો થર નીકળી જઈ સાફ થાય છે તથા મેં સ્વાદિષ્ટ થાય છે.
For Private and Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
શ્રોઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧૩–ડૉકટર ઠાકોરલાલ સૂરજરામ-સુરત ૧. દાદ ચઢી હોય તો –હીરાબેળ લાવી તેનું રંજન કરવાથી દાઢ ચઢી હોય અથવા અવાળું ફૂલ્યું હોય, તે તરતજ દરદ નરમ પડી જાય છે.
૨.દાંત ડા દિવસે હાલશે એવી બીક લાગે તે વડની વડવાઈનું દાતણ કરવાથી હાલતા દાંત મજબૂત થશે; બીજા હાલશે નહિ.
૩. રતનતના ઝાડની ડાંખળીનું દાતણ કરવાથી દાંત હાલતા હોય તે મજબૂત થાય છે.
૧૪-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ મોરથૂથુ ફુલાવેલું તેલો પ, ફટકડી ફુલાવેલી લા ૧૦, સેનાગેરુ તેલા ૧૦, એલચી તેલા ૨ વાટી વસ્ત્રગાળ કરી, વાલ ૦ મોંમાં રાખી લાળ નીકળી જવા દઈ બંધ થાય ત્યારે પાણીના કોગળા કરી સાફ કરવું. નાના બાળકને હીમજી હરડેના પાણીમાં એક વાલને ચૂંથો ભાગ આપવાથી મટે છે. આ દવા મેંમાં ચેપ
ડ્યા પછી લાળ બરાબર નીકળી જાય પછી મોં સાફ કરી ઘી ચેપડવું, જેથી ગમે તે મુખપાક હોય તે તેને પણ મટાડે છે. ૧૫-કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંજી-કટાસણ
દાઢ દુખતી હેય તે માટે-સરસિયું શેર ન લઈ તેમાં લાલ મરચાં શેર ૦૧ નાખી અગ્નિ પર મૂકી ખૂબ કકડી મરચાં બળી જાય, ત્યારે નીચે ઉતારી ગાળી રાખી મૂકવું. ઉપયોગ –જે જમણી બાજુની દાઢ દુખતી હોય તે ડાબી બાજુના કાનમાં તેલ નાખવું અને ડાબી દાઢ દુખતી હોય તે જમણું કાનમાં તેલ પાડવું. આ તેલ પાંચ મિનિટ કાનમાં રહેવા દેવું, જેથી તીવ્ર પીડા કરતી દાઢ એકદમ નરમ પડે છે.
For Private and Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કરાગ, નાસાગ, મસ્તકગ ને નેત્રરોગ ૨૭
૧૬–વૈધ જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ
દંતમંજના-ચાક ૨, કપૂર, તજ , અજમે ૧, માયું. ફળ ૧ અને રથયુ ફુલાવેલું તેલ ૦) ભાર વાટી ચૂર્ણ કરી દાંતે ઘસવાથી દાંતના રોગ મટે છે.
૧૭-વૈદ્ય રવિકાંત અને શાન્તિકાંતબાલંભા સિભાગ્યપ્રવાહી:-(અમારી બનાવટ) ફુલાવેલી ફટકડી તેલો ૧, જેઠીમધનું ચૂર્ણ તોલે ૧, ટંકણખાર કુલાવેલ તેલા રા, વીસ તોલા સાકરનું સરબત (ચાસણી) બનાવી ઠર્યા બાદ ઉપરની વસ્તુઓ મેળવી શીશીમાં ભરી રાખવું. તે રૂ વડે અથવા પીંછી વડે મોઢામાં તથા ગળામાં ફેરવવાથી મુખક્ષત, ઘારાં, ઉલ્લા, રતવા, ચાળિયા વગેરે મટે છે. અમે આ દવાને ઘણા વખતથી ઉપયોગ કરીએ છીએ. ૧૮-વૈદ્ય ધીરાબાવા ગુમાનબાવા–સણિયાતળાવ
દાનો દુખાવે આકડાની કુંપળના ઝીણું પાન લાવી સહેજ પાણી મૂકીને રસ કાઢી તે રસ કાનમાં મૂકવાથી દાઢ નરમ પડે છે. આ રસ ડાબી દાઢ દુખતી હોય તે જમણી બાજુના કાનમાં મૂકે અને જમણી દાઢ દુખતી હોય તે ડાબા કાનમાં મૂકવાથી દરદીને આરામ થાય છે, એ અનુભવસિદ્ધ છે. ૧૯-વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી–ઉના
દાંતનાં પેઢાં ચઢવા-તાવડીની મેશ દિવસમાં બે વખત પિચે હાથે ઘસી ફટકડીના પાણીના કોગળા કરવાથી દાંતનાં પેઢાં ચઢેલાં હોય તે મટે છે.
૨૦-સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત દંતમંજન –ચાક તેલા ૬, દાડમનાં ફૂલ તોલા ૬, આમળાં
For Private and Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
તોલા ૬, હીમજ તેલા ૬, હીરાકસી તેલા ૪, હરડાં તલા ૪, બહેડાં તેલા ૪, ચરસ તેલા ૩ અને હીરાદખણ તેલા ૩, વાટી વસ્ત્રગાળ કરી દાંતે ઘસવાથી સર્વ પ્રકારના મુખરોગ મટે છે અને દાંત મજબૂત થાય છે. ૨૧-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
રહીશના ફલ (રહીશ નામનું સુગંધી ઘાસ થાય છે. એક હાંડલીમાં ભરી તેની ઉપર સિંધવનું ચૂર્ણ પાથરવું, તેના ઉપર બીજા ફૂલ પાથરવાં તથા પાછું સિંધવનું ચૂર્ણ પાથરવું. ત્યાર બાદ મુદ્રા કરી ગજપુટ અગ્નિ આપ, સ્વાંગ શીત થયે કાઢી વાટી દાંતે ઘસવાથી દાંત સાફ તથા મજબૂત બને છે, તેમજ દાંતના તમામ વ્યાધિઓને નાશ કરે છે.
૨૨-વૈદ્ય શ્યામચંદ ગોવર્ધનરામ-ખાખરેચી
કાંટાળાં માયા તેલા ૨, હીરાદખણ તેલા ૨, બરાસ તેલા ૨, ચિનીકબાલા તોલા ૨, કાથે તેલા ૪ અને ચાક તલા ૮ વાટી વસ્ત્રગાળ કરી શીશીમાં ભરી મજબૂત બૂચ મારે. આ મંજન દાંતે દાતણ સાથેઘસવાની દાંત મજબૂત તથા સુગંધીદાર બને છે.
૨૩–વૈદ્ય વર્ધનરાવ–પાટણ મોર તેલ ૧ લઈ પાકા લીબુની ચીરીઓમાં ભરી ગરમ કરી દુખતી દાઢ ઉપર દાબવાથી આરામ થાય છે.
ર૪–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ ટંકણખાર અને કાથો વાટી મધમાં મેળવી ગળામાં તથા મોંમાં પીંછીથી અથવા આંગળીથી ચેપડવાથી તરત દાહ શાન્ત થાય છે.
ર૫–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ : દાઢનું કળતર તથા દુખાઃ -દાંતમાં સડે લાગે તે
For Private and Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| મુખરોગ, કરેણ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરંગ કર,
ગરમ પાણીમાં મીઠું નાખી વારંવાર કોગળા કરવા. પિલાણ થઈ ગઈ હોય તથા દુખા હેય ત્યાં અક્કલગરો તેલ ૧ અને શુદ્ધ ટંકણ તોલે કા મેળવી ધીમે ધીમે ઘસવું અગર દબાવવું અને લાળ નીકળવા દેવી. આથી કળતર તથા દુખાવે જલદીથી મટી જશે અને નસ્તર મુકાવવાની જરૂર નહિ રહે. પાન ખાવાં નહિ તેમજ અથાણાં વગેરે ગરમ ખોરાક ખાવે નહિ.
તમાકુ ઊંચી સારી ભરુચી તેલે ૧, અકલગરે તે મા, ઘોડાવજ લે છે, સૂઠ તેલ ના, મરી લે છે, પીપર તેલ ના, સિંધવ તેલ છે અને શેકેલું જીરું તેલ ના બારીક વાટી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો તુરત મટે છે.
–વૈધશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત મુખપાક માટે -શંખજીરુ, નાગેરુ, વરિયાળી, હીમજી હરડે, ફટકડી, ચિનીકબાલા, ગુલાબનાં ફૂલ અને એલચી એ સર્વ સમભાગે લઈ વાટી મોઢામાં ઘસવાથી સર્વ પ્રકારનું આવેલું મેટું મટે છે; તેમજ કેઈએ મોટું આપ્યું હોય તે તે પણ મટે છે.
-વૈદ્ય પ્રાણશંકર-સમની ૧. દંતમંજન –દાડમની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તે ચૂર્ણ અરુણેદય વેળાએ દાંત ઉપર ઘસવાથી હાલતા દાંત વાસમાન મજબૂત થાય છે.
૨. દાંત હાલતા હોય અને દુખાવો થતો હોય તે તે દાંતમાં અકલગરે મૂકવાથી એકદમ આરામ થઈ જાય છે.
૩. લવિંગના અર્કમાં પૂમડું બળીને દુખતા દાંત ઉપર મૂકવાથી આરામ થાય છે.
–એક વૈદરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. દાંતનાં અવાળું–જે દાંતનાં અવાળું ફૂલ્યાં હોય તે આ. ૩૦
For Private and Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૦
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરમદીના ઝાડનું સૂકું અથવા લીલું મૂળ ચંદનની માફક ઘસી મંજન કરી મેં નીતરતું મૂકવાથી મટે છે.
૨. લેધરને બારીક પીસી જે કાનમાં કે તે દુર્ગધ તથા પર નીકળતું બંધ થાય છે.
૩. આદાને રસ, મધ, તલનું તેલ ૧ તેલ તથા મીઠું તેલે છે એ બધું એકઠું કરી, ઊંનું કરીને, ઠંડું પથી કાન માં મૂકે તે કાનના ચસકા મટે છે.
૪. બહેરાપણું –બદામનું તેલ તોલા ૫, નગોડનાં પાતરાંને રસ તેલા રા, વરણાંનાં પાતરાને રસ તેલા રા, અઘેડાનાં બીજને ભૂકો તોલા રા, બકરીનું મૂત્ર તેલા રા અને બીલીના ગર્ભને પાણીમાં વાટી કરેલો રસ તોલારા લઈ આ સર્વને એકઠું કરી ધીમે તાપે ઉકાળી, સર્વ રસ બળી જાય ને ફક્ત તેલજ બાકી રહે ત્યારે તેને ઠંડુ કરી કપડાથી ગાળી શીશીમાં ભરી, પછી એક માસ સુધી કાનમાં નાખવાથી બહેરાપણું જરૂર મટે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. કાનના રોગના ઉપાય-ધંતૂરાનાં પાતરાંને રસ કાઢીને ચારપાંચ ટીપાં કાનમાં નાખવાં અને ઉપરથી કેરું કંકુ ભભરાવવું એટલે કાનમાંનું પરુ વહેતું બંધ થશે ને ચસકા મટશે.
૨. તલનું તેલ શેરા, વછનાગ રૂા. રા ભારને અફીણ તેલ મા લઈ વછનાગ તથા અફીણને તેલમાં નાખી ચૂલે ચડાવી, વછનાગ બળી જતાં સુધી ઉકાળી, તે તેલને ઠંડું પાડી કપડાથી ગાળી કાચની શીશીમાં ભરી લેવું.કાનમાં ચસકા મારતા હોય, નળીમાં સોજો હોય, કાનમાં ધાક પડી ફડફડ અવાજ થતો હોય, તે આ તેલનાં ચારેક ટીપાં કાનમાં નાખવાં. જે કાન પાકી પરુ નીકળતું હોય તો કાનને પિચકારીથી ધોઈ, પછી આ તેલનાં ટીપાં નાખવાં.
For Private and Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરેગના સાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૭૧
૩. તલનું તેલ શેર ભા, ડમરાનાં પાતરાને રસ શેર છે એ બેને એકઠાં કરી ચૂલે ચડાવવાં. રસ બળી જાય અને તેલ માત્ર બાકી રહે એટલે ઉતારવું. આ તેલ બનાવવા વાસણ મેટું લેવું, કારણ કે પુષ્કળ ઊભરે ચઢે છે અને ઊકળતાં રસ લે અથવા ગળે બની જાય તે પણ ગભરાવું નહિ, કારણ કે રસ બળી ગયા પછી બધું એકરસ થઈ જાય છે. એ તેલથી પણ કાનનાં તમામ દર્દો મટે છે.
–યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ભીમસેનાદિ તેલ-તલનું તેલ શેર , લસણ તેલે ૧, અને અજમે તોલે ન લેવાં. પ્રથમ તેલ લઈ ચૂલે ચડાવી કકડી રહે એટલે તેમાં લસણ તથા અજમે નાખી, તે બળીને કેલસા જેવું કાળું પડી જાય ત્યારે નીચે ઉતારી ઠંડું પાડી ગાળી, સવારસાંજ બબ્બે ટીપાં કાનમાં પાડી રૂ દબાવવું તથા બહાર સાબરશિંગું, ઘોડાવજ, સૂંઠ, હિંગ અને સેકટાનું મૂળ પાણીમાં ઘસી કાનની આજુબાજુ ચેપડવું. આ લેપ ખદખદાવી ચોપડે, જેથી કાનના તમામ રેગોને મટાડે છે.
–વંદ્ય મનસુખલાલ લલ્લુભાઈ–સુરત કાનમાં દુખાવે બહુ થતું હોય તે અફીણના અર્કનું ટીપું પાડવું તથા કાનની નળીની આસપાસ પડવું. કાનમાં ઠળિયો વગેરે કાંઈ ભરાઈ ગયું હોય તે તલનું તેલ મૂકી બીજે દિવસે ગરમ પાણીની પિચકારીથી કાન છે, જેથી અંદર ભરાયેલી વસ્તુ સહેલાઈથી બહાર નીકળી જશે.
–વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ભેંયરીંગણીનાં બી કડછીમાં મૂકવાં. પછી તે કડછીને દેવતા પર મૂકી ઉપર ભૂંગળી મૂકી ધુમાડે કાનમાં બરાબર જઈ શકે
For Private and Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કંકર
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
તેમ રાખવા. કાનમાં જતુ કરડતાં હોય અને કોઈ પણ ઇલાજ કરવા છતાં ફ્ાયદો ન થતા હૈાય તે આ ઇલાજ કરવાથી કાનમાં થી ઘણાં જંતુ ખહાર નીકળી પડશે. આ ઉપાય એક વૃદ્ધ ડોશી કરતાં હતાં અને ઘણા દરદીઓ ઉપર અજમાવેલા છે, દરેકને ફાયદા થયા છે.
—વૈદ્ય નાશ'કર હરગોવિંદ-ખારડોલી
આકડાનાં લીલાં ત્રણ લાંમાં લાકડાં લાવી, તેમાંના એક લાકડાને છેડે તલના તેલનુ' નીતરતું ચાખ્ખું' સારું' કપડું' વીંટાળી ખીજે છેડે દોરી બાંધી ઊંધુ' લટકાવી નીચે ચીનાઇ વાસણ મૂકી કપડુ' સળગાવવુ’, જેથી તેલ ટપકી વાસણમાં પડશે. જ્યારે તેલ ટપકી રહે ત્યારે લાકડુ' છેડી નાખવુ' અને બીજા લાકડાને એક છેડે ઢારી માંધવી અને બીજે છેડે સ્વચ્છ કપડુ ટપકેલા તેલમાં ભીજવી વીટાળી સળગાવી તેલ ટપકાવવું. ત્રીજી વખત પણ તેજ પ્રમાણે તેલ ટપકાવી શીશીમાં ભરી લેવુ'. એ તેલનાં ટીપાં કાન માં નાખવાથી કર્ણાંશૂળ, ફણુનાદ અને ક પાક મટે છે અને બાળકાની છાલીને માટે આ તેલ અકસીર છે.
-એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું' નથી
મરી ગયેલા મારના પગને ખાળી ભસ્મ કરી મારીક વાટી ભૂંગળી દ્વારા કાનમાં ફૂંકવાથી ક પાક તથા કણુ શૂળ મટે છે. —વૈદ્ય ગેાવનરાવ–પાટણ
ગાયનુ' સૂત્ર જેમ જાનુ થાય છે તેમ જલદી ફાયદો કરે છે. ગાયનું મૂત્ર તાલા ૧, વડાગરું મીઠું' આશરે એક વાલ તથા ચેાખ્ખી હિંગ એ ઘઉંંભાર અને સિધવખાર ચાર ઘભાર મેળવી, તેમાં લી’બુના રસ આશરે દશ ટીપાં નાખી દીવા ઉપર અથવા અંગારા ઉપર ખરખઢાવવું, ઊભરા આવે ત્યાર બાદ નીચે ઉતા
For Private and Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-,
=
--.
..
મુખરોગ, કર્ણરિગ,
નાગ, મસ્તકને નેત્રરોગ ૯૩૩ રીને સહેવાય તેવું થાય ત્યારે રૂ વડે કાનમાં ટીપાં પાડવાથી દુખા અને ચસકા મટે છે. હંમેશાં ગરમ કરીને ઉપયોગમાં લેવું. દૂધ-ખાંડ ખાવાં નહિ. બહેરાશ માટે લાંબા દિવસ સેવન કરવું.
–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ કેનાડી રેગ:-જેના કાનમાંથી પરુ નીકળતું હોય, પર દુર્ગધ મારતું હોય, કાનની નળીમાં સોજો હોય અને માથું દુખતું હોય તેવા રેગીના કાનમાં ચેખા ટરપેન્ટાઈન તેલનાં ત્રણ ટીપાં સાંજ સવાર નાખવાથી જલદી આરામ થાય છે. એક કણ નાડીના દરદીને ઘણાં ઓસડ કરવા છતાં નહિ મટેલાને આ ઉપાયથી તરત ફાયદે થયે હતે.
-વૈદ્ય શ્રીધર ભાઉરાવ દાણે-આકેટ (વરાડ) ૧. નાકના રોગના ઉપાયઃ-ગધેડાનાં સૂકાં લીડાં ઉપર પાણી છાંટી તેની ગંધને નાસ લેવાથી નાકમાંથી વહેતુ લેહી બંધ થાય છે. તેમજ વાગવાથી ઘા પડ્યો હોય તે ગધેડાનાં લીડાં પર પાણી છાંટી તે દબાવી દેવાથી ઘાનું લેહી પણ બંધ થઈ જાય છે.
વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત પીનસ -આરતીકપૂર અને કળીચૂને ગાયના ઘીમાં ખૂબ વાટી સુંઘવું અને મગજમાં બરાબર ઊતરવા દેવું. આ પ્રયોગ દિન ત્રણથી સાત સુધી કરવાથી પીનસ તથા મગજમાં જતુ હોય તે તે નીકળીને સારું થાય છે.
–વૈદ્ય વલ્લભદાસ નરોત્તમદાસ–ભરૂચ પીનસ –એ નાકનું દરદ છે. શરૂઆતમાં નાકમાંથી ખરાબ વાસ નીકળે છે, પછી પરુ જેવી રસી નીકળવા માંડે છે, પછી ચીપડા બંધાય છે, પછી લેહી પડે છે, પછી કીડા નીકળે છે અને છેવટે નાક બેસી જાય છે. તેને માટે અમારો અનુભવસિદ્ધ ઉપાય નીચે પ્રમાણે છે –
For Private and Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઢેર (પાવર) એનાં પાન અજમાનાં પાન જેવાં થાય છે, પણ નરમ હોય છે; ઉપલી બાજુ મખમલના જેવી સુંવાળી થાય છે, તેની દાંડી ચેરસ હોય છે. એ પાનના રસમાં ઘી મેળવી પકાવી ઘી તૈયાર કરવું. એ થી સૂઘવું, મસળવું અને મગજમાં જવા દેવું; પેટમાં જાય તો નુકસાન નથી. જેમ તંબાકુની બીડી પિવાય છે, તેમ ઢારમોરાનાં સૂકાં પાનની બીડી બનાવી દિવસમાં ત્રણ વખત પીવી અને ધુમાડે નાક વાટે બહાર કાઢો. પરેજી –તેલ, મરચું, કાંદા અને મચ્છી ખાવી નહિ. આ પ્રયોગ કરવાથી પીનસ જરૂર મટી જાય છે. આ પ્રચંગ ખાસ અજમાવેલ છે.
–એ. ડી. પી. માદન-સુરત ૧. પીનસ –દાભડાનાં લીલાં પાન લાવી તેને રસ કાઢી તે રસમાં એક ચતુર્કીશ ગંધકનું ઘી નાખી ધીમે તાપે પકાવવું. પકાવતાં ઘી રહે અને રસ બધે બળી જાય, ત્યારે બાટલીમાં ભરી પીનસવાળાને દિવસમાં ત્રણ ચાર વખત સુંઘાડવું તથા નીચે લખેલી છીંક લાવનારી દવા સૂંઘાડવી –
૨. છીંક લાવનારી દવા -અડાયાંની રાખ લઈ તેમાં આ કડાનું દૂધ મેળવી પલાળી છાંયડે સૂકવી બારીક વાટી સૂંઘાડવી, આથી માથાનું દરદ, પીનસ, આદાશીશી, ચકરી અને વીંછીનું ઝેર છીંક આવેથી ઊતરી જાય છે. તાવવાળાને, નસકોરાં બંધ રહેતાં હાય તેને, નાકમાંથી કફ નહિ નીકળતું હોય અને ગળામાં ઊતરી ફેફસામાં જ હોય તેને, હિસ્ટીરિયા, વાઈ, ઉન્માદ અને સન્નિપાતજવરમાં સૂંઘાડવાથી ઘેન-મૂછ મટી જઈ શુદ્ધિમાં આવે છે. કોઈ બાળકના નાકમાં કોઈ વસ્તુ પેસી ગઈ હોય તે બાજુના ખાલી નસકોરામાં આ દવા સૂધાડવી. જ્યારે છીંક આવવા માંડે ત્યારે દવાવાળા નસકેરાને આંગળી વડે દબાવી દેવું, એટલે છીંકના શેર
For Private and Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરેગ,
નાગ, મસ્તકરેગનેનેત્રરોગ હ૩પ
થી ભરાઈ ગયેલી વસ્તુ નીકળી જશે. પ્રસવ જલદી ન થતો હોય તે આ દવા આપવી નહિ, કારણ કે છીંકના જોરથી ગર્ભ આડો પડી જાય છે. તાવના દરદીને શરીરે ગરમ કપડાં એારાહી દવા સૂંઘાડવાથી પરસે થઈ તાવ નરમ પડી જાય છે. ખાસ સૂચના એટલી કરવી કે છીંક ખાતી વખતે મેટું બંધ રાખવું; કારણ કે મોઢું ખુલ્લું રાખવાથી દવા ગળામાં જઈ સેજાને ઉત્પન્ન કરે છે તથા અગન બળે છે. પીસવાળાને ઘીનું તથા આ દવાનું બંનેનું નસ્ય સાથેજ આપવું.
૩. નસકોરી ફૂટવી -નસકોરી ફૂટતી હોય તે ફટકડીનું ચૂર્ણ સુંઘાડવું તથા તેનું પાણી બનાવી નાકમાં મૂકવું, જેથી તુરત બંધ થઈ જાય છે.
–વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ ૧. માથાના રોગના ઉપાયઃ-ત્રણ દાણા બદામને મગજ અને ત્રણ દાણા કાળાં મરી ગાયના ઘીમાં કકડાવી, બદામ અને મરી કાઢી લઈ, ખમાય તેવું ગરમ ઘી,નાકમાં સૂંઘવું અને તળેલી બદામ તથા મરી ચાવી જઈ ઉપરથી દૂધ પીવું. એ પ્રમાણે ત્રણ દિવસ સવારસાંજ કરવાથી સખતમાં સખત આધાશીશી મટી જાય છે.
૨. સુખડને વહેર તેલા ૨ અને વાળ તલા એ બેને બારીક વાટી તેની લૂગદી થાય એટલું તેમાં એરંડિયું તેલ મેળવી, તે લૂગદી તાળવા ઉપરના વાળ સાફ કરાવીને તે ઉપર મૂકવાથી, ગરમીથી, લેહીઉકાળાથી, પિત્તથી, મૂછ આવ્યા પછી અને બેશુદ્ધ થયા પછી માથું અત્યંત દુખતું હોય તે ત્રણ દિવસમાં મટી જાય છે.
–યતિથી રવિહંસજી દીપહંસજી–સુરત નબળાઈથી માથું દુખવું -કવચ તલા ૪, ધોળી ચણેઠી
For Private and Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
--
-
-
--
-
-
-
છેડાં કાઢેલી તલા , એખરે તેલે ૧, ગોખરુ તેલ ૧, ધળી મૂસળી તેલ ૧, વાંસકપૂર તેલા ૨, અબરખ ભસ્મ તેલ ભા, પીપર તેલે છે, પીપળીમૂળ તોલે ૧, નિર્મળી તેલ ૧, લેહભસ્મ તેલ ૧, નિર્ગુડી તેલ ૧, મુગલાઈ બેદાણા તેલા ૨, એલચી તોલે ૧, કેશર તોલે છે, જાયફળ તેલે મા, જાવંત્રી તેલે મા, તજ તેલ મા, રૂમીમસ્તકી તેલા ૩, અકકલગરો તેલ ૧ એ સર્વ વસાણાં પિકી કૌચાનાં બીજને પાણીમાં ઉકાળી છેડાં કાઢી નાખવાં ને સફેદ ચણોઠીને દૂધમાં ઉકાળી છેડાં કાઢી નાખવાં. તેમાં ખાસ ધ્યાન આપવું કે ચઠીના મગજ પર જરા પણ છાલ કે અંતરછાલ રહે નહિ. જે રહી જશે તે પુષ્કળ ઝાડા તથા ઊલટી કરાવશે માટે સંભાળ રાખી છેડાં દૂર કરવાં. પછી તે મી જેને છુંદીને બારીક થાય એટલે બાકીનાં વસાણાં મેળવી ખૂબ ઘૂટવાં. એ ભૂકામાંથી બે આનીભાર ભૂકો લઈ તેમાં તેટલી સાકર મેળવી ફાકી મારી ઉપરથી દૂધ પીવાથી શક્તિ આપે છે. મગજનાં તમામ દરદને મટાડે છે અને યાદદાસ્તને વધારે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી–સુરત ૧. પીપળા પર વાંદે (એક જાતનાં પાતરાં થાય છે) લાવી લેપડી કરી બાંધવાથી માથાને જે ઝામરવા થાય છે તે મટે છે તથા ઝામરવાને લીધે ઓછું દેખાય છે તે પણ દેખાતું થાય છે.
૨. મગજની શરદીથી થતો દુખાવે તથા પીનસ માટે -પીનસ થતો માલૂમ પડે કે તરતજ બીલીનાં પાનને રસ કાઢી નાકમાં મૂક, અથવા બીલીના પાનનું ચૂર્ણ સુંઘવું, જેથી શરીદીથી માથામાં થતા દુઃખાવે તથા પીનસ મટે છે.
૩. સળેખમ –હંમેશાં સળેખમ રહેવાથી આગળ ઉપર દમને રેગ લાગુ પડે છે, એવે વખતે જેમ બને તેમ પાણીમાં કાળાં
For Private and Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ,નાસરોગ, મસ્તકરેગનેનેત્રરોગ ૨૭
-
-
-
-
મરી નંગ ૭ વાટી એક બે માસ પીવાથી મગજની શરદી મટે છે.
– દત્તાત્રેય ભગવાનજી માથાનો દુખાવોઃ-થોડા કાચા ચોખા લઈ તેમાં બે લવિંગ નાખી, ખૂબ બારીક વાટી, પાણી મૂકી લટી, ચંદનની માફક લેપ કરવાથી માથાને દુઃખાવો જલદી મટી જાય છે.
–વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા ૧. ઝામવા માટે -ચઠીનું મૂળ પાણીમાં ઘસી છેડા દિવસ સુંઘવું.
૨. આકડાના દૂધમાં પલાળી સૂકવેલી અડાયાંની રાખ સૂંઘવાથી પીનસ મટે છે, તથા છીક આવી શ્લેષ્મ નીકળી જાય છે.
-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ નાગાની માત્રા -ફુલાવેલું મોરથુથુ તેલે ૧, વછનાગ તેલા ૨, કાચી ફટકડી તોલા ૨ અને કાળાં મરી તલા ૮ લઈ પ્રથમ મેરથથુ ફુલાવી રાખવું તથા વછનાગને લેઢાની કડાઈમાં રાખડી રંગનું થાય ત્યાં સુધી બાળ. પછી બધી વસ્તુ ભેગી કરી બારીક વાટી એકથી બે રતી સુધી પીપર વાલ ૧ તથા મધ સાથે ચાટવું અથવા ઘી–મધમાં ચાટવું અને તરત જ ઉપરથી કશુંક ખાવું; નહિ તે ઊલટી થઈ જશે, દવા નીકળી જશે અને ગભરામણ થશે. આ દવાથી અગ્નિની મંદતા, મગજનું ફરવુ, વાયુ, મૃગી, કૃમિ, જીર્ણજવર આદિને મટાડે છે. જાયફળ તેલો વા ઘસી, તેમાં આ દવા વાલ ૧ મેળવી, ચોપડવાથી માથાને દુખાવો મટી જાય છે,
–શૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ ૧. ઝામરવા માટે -નેગેડનાં પાન વાટી ગાયના દૂધમાં ખદખદાવી માથે બાંધવાથી મટી જાય છે.
For Private and Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
૨. શારંગધર સંહિતામાં કહેલું નારાયણ તેલ લગાડવાથી પણ ઝામરવા મટી જાય છે.
–-વૈદ્ય અંબારામ શંકર પંડ્યા-વાગડ ૧. માથાને દુખાવે લીમડાનું છેટું પાણીમાં ઘસી ચંદનની માફક લગાડવાથી માથાને દુખાવો મટી જાય છે. - ૨, શરદીથી માથાને દુખાવા-કૂતરિયા ઘાસની પાતરી લાવી હથેળીમાં મસળી તેને રસ સૂંઘવાથી અતિશય છીંક આવી શરદીથી થતો માથાનો દુખાવો મટી જશે. આ ઘાસના મથાળા પર બાજરીનાં કૂંડાં જેવું થાય છે અને તે કપડાને ચેટી જાય છે, તેને કૂતરિયું ઘાસ કહેવાય છે.
–ાકોર ધીરાબાવા ગુમાનબાવા-સણિયાતળાવ ૧. માથાના દુખાવા માટે –તજને અક ચેપડ, પીપ રમીટનું તેલ પડવું, ગુલાબજળ, કેલનેટર, બરફ વગેરેનાં પિતા મૂકવાં.
૨. ઓથમીજીરું, સાકર અને ઘી અથવા બદામ, સાકર અને ઘીને આ કરી બાવે.
૩. આદાશીશી:-આદુને રસ તથા તુલસીને રસ સૂંઘ અને મૂકે.
૪. અરીઠાને પાણીમાં ઘસી તેનું ટીપું દુખતા ભાગ તરફના નસકોરામાં મૂકવું.
–વા જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. મસ્તકરગર-સિંધવ ઘીમાં વાટી સૂંઘાડ. ૨. પટેળાંનાં લીલાં મૂળ ઘસીને (પાણીમાં) ચેપડવાં. ૩. ભાંગરાનું મૂળ ઘસીને ચેપડવું.
For Private and Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કર્ણરોગ, નાસારોગ, મસ્તકરેગનેનેત્રરેગ ૯૩૯
૪. પેળી કરેણનું મૂળ ઘસીને સૂંઘવાથી મસ્તક રોગ મટે છે.
–વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ-સુરત ૧. મસ્તકનો દુખાવેદ-દુધેલીનું મૂળ, તગર, શતાવરી, મોટી હરડે, દેડીને રસ, રાસ્ના, સિંધવ, વાવડિંગ, જેઠીમધ, સૂંઠ અને એડમૂળ એ દરેક તેલ તેલ અને ભાંગરાને રસ તેલા ૫, તલનું તેલ તેલા ૧૫ અને બકરીનું દૂધ તેલા ૧૦ એ સર્વને વાટી તેનું તેલ કાઢી, તે તેલનાં છ ટીપાં નાકમાં મૂકવાથી માથાને દુખાવે મટી જાય છે.
૨, મગજતરી બધી જાતની મળી શેર વા, બદામ શેર છે, સાકર શેર ૨, ખસખસ શેર , ધેળાં મરી તોલે , નાગકે. શર તેલો ૧ અને એલચી તેલ ૧ લઈ સાકર સિવાય સર્વ વસ્તુનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, અડધે શેર દૂધ લઈ તેમાં આ ચૂર્ણ એક અધેળ નાખવું. પછી સાકર તેલ ૧ તથા ઘી તેલ ૧ નાખી ઉકાળી માત્ર સવારમાં પીવું અને ભૂખ લાગે ત્યારે જમવું. આ પ્રગથી અવશ્ય મસ્તકના તમામ વ્યાધિ મટે છે.
–વૈદ્ય કેશવલાલ હરિશંકર ભદ્ર--કાપિકા ૧. આદાશીશી માટે -પીપર, મરી અને લેધર સમભાગે લઈ બારીક વાટી ત્રણ દિવસ નસ્ય આપવાથી આદાશીશીને વ્યાધિ મટે છે.
૨. કપાળના કીડા-કડવી ફૂકડવેલનાં પાનને રસ કાઢી ત્રણ વખત નસ્ય આપવાથી કપાળના કીડાની વ્યથા નાશ પામે છે.
–અમદાવાદના એક જૈવરાજ ઝામરવાની અકસીર દવાર–બદામને મગજ શેર વા, તજ તેલ ૧, સૂંઠ તેલો વા, સાકર તોલા ૫ અને ખસખસ શેર ૦)- એ સર્વને વાટી કલાઇવાળા વાસણમાં ભરી બંધ રાખવું.
For Private and Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૯
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
ક
.
એ ચૂર્ણ લે એક તથા ગાયનું દૂધ શેર માં મેળવી ઉકાળી પીવાથી ઝામરવા, માથાને કઢાપો, આંખમાંથી ઝરતું પાણી, શરદી, જીર્ણજવર તેમજ દરેક જાતના શિરેગન નાશ કરે છે.
–વૈદ્ય પુરષોત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ માથાનો દુખાવે -(બે મિનિટમાં ફાયદો કરે છે) શુદ્ધ નેપાળ કે જેની વચમાંની પાતરી તથા છાલ કાઢેલી હોય, તે ભાગ ૧૨ અને કપૂર ભાગ ૧ લઈ એ બેને એકઠાં વાટી પાતાળયંત્રથી તેલ કાઢવું અને તે મજબૂત બૂચવાળી શીશીમાં ભરી મૂકવું. જેનું માથું દુખતું હોય તેને ફક્ત બાટલીને બૂચ ઉઘાડી શીશી નાક આગળ ધરી જેરથી સૂંઘાડવું; એટલે તરત માથું દુખતું મટી જશે. અંગ્રેજી ફિન્યાસીટીન વગેરેના મિશ્રણથી કમીમાં કમી વીસ મિનિટ લાગે છે, પણ આ એસડથી બે મિનિટમાં મટી જાય છે. આ એસિડ ઘણા દિવસ પછી કમજોર થઈ જાય છે, પણ આવી જાતની ચમત્કારિક ગુણ બતાવનારી ઔષધિ આયુર્વેદમાં છે, તે જોઈને આયુર્વેદનાં જેટલાં વખાણ કરો તેટલાં ઓછાં છે.
– વૈદ્ય શ્રીધર ભાઉરાવ દાણે-આકેટ (વડ) ૧. આંખના રોગના ઉપાયઃ-મનસીલ, શંખની નાભિ, સિંધવ, ધોળાં મરી અને બરાસ એ સરખે ભાગે લઈ પ્રથમ મનસીલને બકરીના દૂધમાં, શંખની નાભિને ગાયના દૂધમાં, સિંધવને વરસાદના પાણીમાં અને મરીને રીના દૂધમાં એકેક દિવસ ખલ કરી, બરાસ મેળવી ભેગાં વાટી પાણી સાથે ગોળીઓ વાળવી. આ માતંગી અંજનની ગેળી પાણીમાં ઘસીને આંજવાથી આંખની ઝાંખ, ફૂલાં, ગરમી વગેરે આંખના ઘણા રોગો મટે છે.
૨. ગુવતી:- કુલાવેલે ટંકણખાર, છોડાં કાડેલી ચિમેડ, ધળી ચાહી અને સફેતે એ સવે એ કેક તોલે લેવાં. તેમાં
For Private and Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખરાગ, ક રોગ, નાસારાગ, મસ્તકરેાગ તેનેત્રરોગ ૯૪૧
કુલાવેલું મારથથુ ના તાલેા મેળવીને લીંબુના રસમાં ૧૨ કલાક ઘૂંટવું, સુકાય ત્યારે શીશીમાં ભરી તાંબાની સળીથી આંખમાં આંજવાથી ફૂલાં, છારી, આંખ વગેરે મટે છે.
૩. 'જનવતી -નિમળી, શ'ખનાભિ, મરી, સમુદ્રફી, સાકર, રસવ’તી, મનસીલ અને મરઘીનાં ઈંડાંનાં ફાતરાં સરખે ભાગે લઈ ઝીણાં વાટી ત્રિફળાના ઉકાળામાં એક દિવસ ખલી ગાળી કરવી, પાણીમાં ઘસીને આંજવાથી આંખનાં તિમિર, પડળ, કાભિ’દુ, છારી, આંખ તથા ફૂલાંને મટાડે છે.
૪. ફૂલાંની ગોળી:-હીમજી હરડે, પલાશપાપડા, સિ’ધવ અને રતાંજળી એ ચારેને પાણીમાં ખલી ગાળી કરી આંજવાથી ફૂલું મટી જાય છે.
પૂ. નયનામૃત મંજનઃ-પારા તાલા ૧, સીસુ તાલા ૧, કાળા સુરમા તાલા ૨ અને ખરાસ તાલા ૧ લઈ, એ સર્વેને સાથે ઘૂ’ટી સુરમા બનાવી સળીથી આંખમાં આંજવાથી આંખના ઘણા રાગ મટે છે. સારી આંખવાળા આજે તે આંખમાં કોઈ રોગ થતા નથી.
૬. ઠંડા સુરમા-કાળા સુરમેા તાલા ૪, મેાતીના ભૂકા તાલેા ૧, ગરાસ તાલા રાા અને ટંકણખાર ફુલાવેલા તાલા ના લઈ, એ સને ગુલાબજળમાં આઠ દિવસ ખલ કરી, ખલતાં ખલતાં સુકાય ત્યારે શીશીમાં ભરી, સીસાની સળીથી આંજવાથી આંખના ઘણા રાગે મટે છે અને આંખને ઠંડક આપે છે.
૭. ધેાળા સુરઞા:-ફુલાવેલી ફટકડી તેલા ૧, ખરાસ તાલેા ૧, ફુલાવેલા ટ'કણુ તાલા ના અને ધેાળાં મરીના દાણા નગ ૧૧ લઇ, એ સર્વેને ખલમાં વાટી સારી પેઠે છૂટી આંજવા જેવું થાય એટલે શીશીમાં ભરી, સળીથી આંજવાથી આંખના ઘણા રાગોને મટાડે છે.
For Private and Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૮. નીલમણિ અક-ગુલાબજળ તોલા રા માં કુલાવેલું મેરશ્નથું રતી ૧ નાખી આંખમાં ટીપાં મૂકવાથી આવેલી આંખે, છારી અને આંખના ખીલ મટી જાય છે.
–વિઘ ધીરજરામ દલપતરામ-સુરત ૧. આંખનું ફલું-નિમળીનાં બીજ મધમાં ઘસીને આંજવાથી ફૂલું મટે છે.
૨સુરમો -સીસાને માટીની ઠીબમાં મૂકી નીચે પુષ્કળ તાપ કરવાથી સીસું ઓગળી જાય ત્યારે તેમાં તલનું તેલ રેડવું; એટલે તે સીસાને મેલ નીકળી જશે. પછી તેને ઢાળી દેવું. એ પ્રમાણે એક વખત તેલ પાવું. પછી તેને ખાંયણીમાં ઘાલી કૂટતાં કૂટતાં તેનાં પાતરાં થઈ જાય તે પણ તેને કુટયા જ કરવું; એટલે ફૂટતાં કૂટતાં એ ભૂકે થઈ જશે. તેને કપડછાણ કરવો. એ કપડછાણ કરેલા ભૂકામાંથી એક રૂપિયાભાર મૂકે લઈ એક ચણેઠીભાર ભીમસેની બરાસ, ૦ તેલ ચિનીકબાલા અને હા તેલ એલચીનાં છેડાં સાથેજ વાટીને આંખમાં આંજવા જેવું થાય ત્યારે શશી ભરી મૂકવી. એ સુરમે આંજવાથી આંખનાં પડળ, છારી વગેરે મટે છે. ટૂંકી દષ્ટિવાળાને દોઢ માસ લગી આંજ્યા કરવાથી સારું થાય છે અને સારી આંખવાળા જે આ સુરમાને હંમેશાં ઉપયોગ કરે તે કોઈ પણ પ્રકારને આંખને રોગ થતો નથી.
–યતિથી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. ફૂલું–વડના દૂધમાં કપૂર મેળવીને કેટલાક દિવસ અંજન કરવાથી ૧૨ માસનું જૂનું ફૂલું મટે છે.
૨. અક્કલગરે લઈ બારીક વાટી કપડછાણ કરી તેને ઘેટીના દૂધમાં ત્રણ દિવસ ઘૂંટ. પછી તેની ચણા જેવડી ગોળી વાળી, છાંયે સૂકવી, પાણીમાં ઘસી સવારસાંજ આંજવાથી એક મહિનામાં ફૂલું મટી જાય છે,
For Private and Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, કણરિગ, નાસાગ, મસ્તકરેગનેનેત્રરોગ ૯૪૩
૩. આંખમાં નાખવાનાં ટીપાં--ધંતૂરાનાં પાન, આમલીનાં પાન, જીરું, કાચી ફટકડી એ સર્વે અર્થે અર્ધો તોલે અને અફીણ બે આનીભાર એ સર્વેને ઝીણું વાટીને તેનું પાણી કરી કપડાથી ગાળી લઈ, એક શીશીમાં ભરી તેમાંથી દિવસમાં બે વખત આંખમાં ટીપાં નાખવાથી આવેલી આંખે મટે છે અને ત્રણ માસની અંદરનું તાજું ફૂલું કપાય છે. ઉપરની વાટેલી ચીજોની પિટલી કરી આંખ ઉપર દાખ્યા કરવાથી આંખને સેજે અને રતાશ મટી જાય છે.
૪. ત્રિફળાનું ચૂર્ણ તેલ ૧, ઘી તેલ ૧ અને મધ તેલા ૨ એ ત્રણેને મેળવી રાત્રે સૂતી વખતે દરરોજ ચાટે તે આંખનું તેજ વધે છે.
૫. રસ્તધાળાને ઉપાયઃ-(૧) પીપરને છાશમાં ઘસીને આંખમાં અંજન કરવું. (૨) વરિયાળીના એક સાથે મધ મેળવી આંખે આંજવું. (૩) મરી અને લવિંગ, ઘેડાના માંનાં ફીણ સાથે ઘસીને આંખમાં આંજવાથી જલદી આરામ થાય છે. આ ત્રણે ઉપાયે રાત્રે આંજવાના છે.
૬. સમુદ્ર ફીણ, પીપર અને કાળાં મરી સમભાગે લઈ વાટીને સુરમા જેવું કરવું. આ દવા રાત્રે સૂતી વખતે આંજવાથી ફૂલું, પડદે, રતાંધળાપણું વગેરે આંખના વ્યાધિને ઘણું ફાયદો કરે છે.
૭. મરઘીનાં બહેડાની સફેદી તથા ચંપેલીનું તેલ એ બેઉને મેળવી આંખ ઉપર ચોપડવાથી આંખની પાંપણને ખરી ગયેલા વાળ પાછા ઊગે છે.
૮. હીમજ ઘીમાં તળેલી તલા ૧૦, ગાયના દૂધને મા તેલા ૫, મેરથુથુ તેલ ૧, ટંકણખાર તોલે ૧, રસવંતી તે ૧, શોધેલી ચિમેડ તાલે ૧ અને જેઠીમધને શીરો તેલ ૧ એ
For Private and Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સને વાટી વસ્ત્રગાળ કરી પછી તેને વંતૂરાને રસ કાઢી કપડાથી ગાળી, તે રસ તેમાં મેળવી ખૂબ ખલ કરે. પછી તેની લુગદી બનાવી લાંબી વાટે બનાવી છાંયે સૂકવવી. બાદ તે સળીને ઠંડા પાણીમાં ઘસીને સવારસાંજ આંજવાથી આંખ દુખવા આવી હેય, આંખમાં નાસૂર કે ફૂલું પડ્યું હોય, આંખમાં ખીલ થયા હોય અને વારંવાર આંજણી થતી હોય, પાણી ઝરતું હોય, છારી થઈ હોય, પાંપણની કેરો ખવાઈ ગઈ હોય, તાજો મેતિ હોય અને ઝાંખ હોય તે સર્વ મટી જાય છે.
૯ સુરા -કાળે સુરમે શેર ૧ લાવી તેને બારીક વાટી લીબુના રસમાં ખલ કરી એક દિવસ તડકામાં સૂકવો. પછી ત્રિફળાનું ચૂર્ણ કરી રાતના તેને છગણા પાણીમાં પલાળી સવારે ગાળી લેવું. પિલા સુરમાને અગ્નિ ઉપર તપાવી ત્રિફળાના પાણીમાં ઠંડો પાડ અને ચૂંટવું. એવી રીતે સાત દિવસ ત્રિફળાના પાણની ભાવના આપવી. ત્યાર પછી ધેળાં મરી ૧૦ દાણ, એલચી ૧૫ દાણા તથા ભીમસેની કપૂર તેલ નાખી ખરલ કરે. તે પછી ગુલાબજળની ત્રણ ભાવના આપવી. છેલી ભાવનાએ સુકાય ત્યારે ફરી એક વાત ભીમસેની કપૂર નાખી શીશીમાં ભરી રાખવું. એ સુર સીસાની સળીથી દરરોજ આંજવાથી આંખના રેગને ઘણો ફાયદો કરે છે અને બીજા રોગ ઉત્પન્ન થતા નથી.
૧૦, અસાળિયાને દૂધમાં પલાળી તેમાં રૂ બોળી આંખ ઉપર મૂકવાથી આવેલે સોજો ઊતરી જાય છે.
૧૧. ચીમનો ઉપાય-હરડે, બદામ, ધોળી દૂર્વાની જડ અને એલચી એને ઝાકળે મૂકેલા વાસી પાણીમાં ઘૂંટીને નયણે કેઠે પાવું અને ઝાકળે મૂકેલા કેરા માટલાના પાણીથી આંખમે વાં. ઉપરની વસ્તુઓ વાટીને જરા મીઠું નાખી ૧૭ દિવસ
For Private and Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ,કરોગ, નાસારેગે, મસ્તકરેગનેને રેગ ૯૫ પીવાથી ચશમાં ઊતરી જાય છે, તેની સાથે દરરોજ રાતના ઉપર જણાવેલે સુરમો આંખમાં આંજ.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત નેત્રોજના-નરમાના રૂનું સૂતર એક અધેળ, ગાયનું ઘી શેર , સુરમ તેલે મા, ધોળી ચઠીનાં બીજ તેલે ૧, ખાપરિયું (સતનાં ફૂલ) તાલે ૧, બરાસ લે , કુંવારને ગરમ તેલ ૧, વાઘણનું દૂધ તેલ વા, લીંબુ નંગ એક રસ, એલચીદાણ લે છે અને સાચાં મેતી તોલે ,આ સર્વ વરતુ પૈકી સૂતરની આંટીને ગાયના ઘી શેર તો માં બળી મેશ પાડવી. સૂતરની આંટીની રાખડી તથા મેશ ભેગી રાખવી અને બાકીની તમામ જણસને ખૂબ બારીક વાટી મેશ મેળવી કાંસાની થાળીમાં કાંસાના વાટકાથી સાત દિવસ ઘુંટવું; રાતે કપડું ઢાંકવું. સાત દિવસ પૂરા થયા પછી સીસાની દાબડીમાં ભરી રાખવું. આ નેત્રાંજન આંજવાથી આંખ ગળતી હોય તે બંધ થાય છે, મેતિ કપાય, પો મટે, છાંયા મટે, આંખનું તેજ વધે, આંખ દુખવા આવી હોય તે માટે તથા એ સિવાયના આંખના ઘણું વ્યાધિઓને મટાડે છે, એ અનુભસિદ્ધ છે. એ પ્રમાણે મેં જેની પાસેથી આ નેત્રોજન ઉતારી લીધું હતું, તેણે કહ્યું હતું. આ અંજન આંજવાથી આંખ લાલચોળ થઈ જાય છે અને ઊપડી આવે છે. માટે પ્રથમ એક આંખમાં આંજવું, એવું કહ્યું હતું. એક જણની આંખે બિલકુલ દેખાતું ન હતું તેને આ અંજના સાત દિવસ આંજવાથી દેખાતું થયું હતું, પણ પ્રથમ આંખ લાલચોળ થઈ ઊડી આવી હતી.
–વિ વલ્લભદાસ નરેતમદાસ શાહ-ભચ સૂર્યાદિ મિશ્રણ:-સૂરેખર એક ચઠીભાર, ફટકડી બે ચઠીભાર અને જસતની ભસ્મ આઠ ચણોઠીભાર લઈ એક તેલા
For Private and Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
ગુલાબજળમાં નાખી, હલાવી એક દિવસ ઠરવા દઈ પ્લેટિંગ પેપરની વગર કાણાની ગરણી બનાવી દવા ગોળી સવારસાંજ બબ્બે ટીપાં આંખમાં નાખવાથી દુઃખવા આવેલી આંખ, ફૂલ, છારી વગેરેને મટાડે છે.
–વૈદ્ય મનસુખલાલ લલ્લુભાઈ સુરત ૧. નેત્રરોગના ઉપાયઃ-આંખ દુખવા આવી હોય તે બકરીના દૂધનાં પિતાં મૂકવાં, આંખમાં જરા મધ આંજવું, ગુલાબજળના પિતાં મૂકવાં તથા ટીપાં પાડવાં.
૨. ટંકણખાર પુલાવેલ તથા ફટકડી ફુલાવેલી એ બન્ને એકેક ચોખાભાર તથા પાણી તલા રા મેળવી તેનાં ટીપાં આંખમાં મૂકવાં. ફુલાવેલ ટંકણખારનાં બનાવેલ ટીપાં આંખમાં મૂકવાથી ઠંડક વળે છે અને ઘણું ફાયદો થાય છે. ફુલાવેલ ટંકણખા૨નું બેરિક એસિડ બને છે, જે આંખનાં તમામ દરદ, ચાંદાં તથા જખમ દેવાને તેને લોશન બને છે, તેના જેવા જ ગુણ ફુલાવેલ ટંકણખારમાં કરે છે.
૩. આવળનાં ફૂલ લાવી વાટી આંખે બાંધવાં. આંખની પાં પણ ઉપર રસવંતી તથા અફીણ ચોપડવાં, ખસખસના દોડવાને શેક કરે, ફૂલા ઉપર સાબરશિગું ઘસીને ચોપડવું, પાંપણને ખીલ ઉપર તથા તાપેલિયા ઉપર કુલાવેલ ટંકણખારની ભૂકી દાબવી, પાણી અથવા ગુલાબજળમાં મેળવી ટીપાં મૂકવાં.
–વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. આંખોની ગરમી-જીરું શેર ના બારીક વાટવું, સાકર શેર બા, બારીક વાટવી તેને ઘી શેર ૧ માં મેળવી કાચના વાસણમાં ભરી મેટું બંધ કરી, પંદર દિવસ સુધી અનાજના ઢગ
For Private and Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રાગ, નાસારોગ, મસ્તરોગને નેત્રરોગ ૯૪૭
લામાં દાટી, પ’દર દિવસ રહેવા દઇ કાઢી સવારસાંજ એ રૂપિયાભાર ચાટવાથી આંખોની ગરમી મટે છે.
૨. આંખની ઉપર એલચીનુ' તેલ ચાપડવુ'. વધારે પ્રમાણમાં ચેાપડવુ' નહિ, તેમજ આંખમાં ઊતરે નહિ તેની પણ ખાસ સ'ભાળ રાખવાની છે. આંખની અંદર ફટકડીના પાણીનાં ટીપાં મૂકવાથી ગરમી ઝરી જઈ આંખે। દુખવા આવી હાય તા મટી જાય છે.
૩. વેવનાં પાનના રસ કાઢી કાચના વાસણમાં ઠરવા દેવા અને તેના ઉપર જે પડ બોંધાય તે માથે તથા કપાળે ભરવું', તથા આંખા ઉપર બાંધવું, જેથી ઠંડક વળે છે અને આરામ થાય છે. માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
નેત્રાનંદ શુટિકા-સુરમેા તાલા ર, સાકર તેાલા ૧, હીમજ તાલે ૧, ચિમડની મીજ તાલા ૨, મરી તાલા ના, લીમડાની ટીશીએ તાલા ૧, મનસીલ તાલા ૧, એલચી તાલા ૧, કપૂર તાલે ૧ અને સેનાગેરુ તાલા ૧, ઉપરની ચીજો વાટી વચગાળ કરી કાંસાની થાળીમાં સાબરશિંગાના કટકાથી ઘૂંટવુ' અને લીંબુના રસ શેર ૧ પાવેા અને છૂટતા જવુ'. સુકાય એટલે સોગઠી વાળી સૂકવી પાણીમાં ઘસી આંજવાથી ઝાંખ, થતું ફૂલ', તાપેાલિયાં, આંખમાંથી પાણીનું ગળવું તથા એ સિવાયનાં આંખનાં ઘણાંખરાં દરદીને મટાડે છે.
—વૈદ્ય પ્રભાશંકર વૃંદાવનદાસ-ધંધુકા
૧. નેત્રરાગ:-આંખમાં સાવા પડ્યા હોય, ત્યારે ગળાના રસ ટાંક ૪, જૂનું મધ ટાંક ૪ અને સિંધવ ટાંક ૪ એ ત્રણે વસ્તુઓ ભેગી કરીને શીશીમાં ભરી રાખવી. પંદર દિવસ બાદ એ દવાનાં ટીપાં મૂકવાથી આંખના સાવા નાબૂદ થાય છે.
For Private and Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
માનક
-
-
-
- - -
...
.
-
1
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૨. નેત્રમાં હું પડે તે માટે –બરાસ માસે ૧, કનકબીજ માસ ૧, સૂંઠ માસ ૧, મરી માસે ૧, પીપરીમૂળ માસે ૧ અને સમુદ્રણ માસે ૧ લઈ, એ સર્વને બારીક વાટી જાઈનાં ફૂલના રસમાં ગેળી બનાવી પાણીમાં ઘસી એક માસ સુધી અંજન કરવાથી ફૂલું મટી જાય છે.
૩. ઊજળું વસ્ત્ર (મલમલ) લઈને આકડાના દૂધને સાત પટ દઈ કરી ઠીબમાં બાળી ભરમ કરીને ગાય તથા બકરીના માખણમાં કાલવી અંજન બનાવી આંજવાથી આઠ દિવસમાં મનુ ષ્ય તથા ઢેરના ફેલાને નાશ કરે છે.
૪. શીતળાનાં ફલાં ઉપરુ-મેથુ ટાંક ૧ અને સાડી ચેખા ટાંક ૧ એ બંનેને ગધેડીના દૂધમાં એક પહોર પીસીને ચણા જેવડી ગોળી વાળી સૂકવી ગધેડીના દૂધમાં ઘસી આંજવાથી દિવસ અગિયારમાં શીતળાનાં ફૂલોને મટાડે છે.
–ચહેલિયાના એક વૈદ્યરાજ ફુલાવેલી ફટકડી, લેધર, અફીણ અને સેનાને બારીક વાટી લીંબુના રસમાં જરા ગરમ કરી આંખે ઉપર લેપ કરે, જેથી દુખવા આવેલી આંખેને મટાડે છે.
– વૈદ્યશાસ્ત્રી એસ. એલ. બર્મને-સુરત સંકેશ્વર વટી -કલખાપરી, સિંધવ, મરથયું, ટંકણ, સૂંઠ મરી અને પીપર સર્વ સમભાગે લઈ બારીક બલી લીંબુના રસને સાત પટ આપી ગળી વાળી આંખમાં આંજવાથી આંખના તમામ વ્યાધિને મટાડે છે, ભયંકર આંખનાં દરને આ અકસીર ઉપાય છે.
–ા ધીરજલાલ માણેકલાલ-વડેદરા
For Private and Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખગ, કર્ણરોગ, નાસાગ, મસ્તકરેગનેને વેગ ૯૪૦
આંખની દવાઃ-એરંડતેલ શેર લઈ એક વાસણમાં નાખી ખૂબ ઉકાળવું. ઊકળ્યા પછી તેમાં મોરથુ તોલા ૨ બારીક વાટી નાખી ઉકાળવું અને ઉતારી લઈ ગાળીને ભરી રાખવું. એ દિવેલ દિવસમાં એકથી ત્રણ વખત આંજવાથી ખરી ગયેલી પાંપણે પાછી ઊગે છે, વાર, ચળ, લાલાશ વગેરે આંખને રોગને મટાડે છે. આબાલવૃદ્ધ સહુ કોઈને આ દવાથી સારો ફાયદો થાય છે. આ દવા અમારી બનાવેલી છે અને અનુભવસિદ્ધ છે.
–કુમારશ્રી દેવીસિંહજી ભૂપતસિંહજી--કટોસણ રત્નાકરકેનાદિ ચૂર્ણ (અમારી બનાવટ) સમુદ્ર ફીણ તેલા ૨, ફટકડી તેલો ૧, ભીમસેની વાલ ૧ અને સાકર વાલ ૮, બારીક વાટી કેરું ને કે જ દિવસમાં બે વખત એકેક રતી આંજવું. આંજવાની વિધિ –પ્રથમ ત્રિફળાના પાણીથી આંખ જોઈ રત્નાકરફેનાદિ ચૂર્ણ આંજવું અને પાણી ઝરી જાય ત્યારે નીચે લખેલી દવા આંજવી -મીઠા સરગવાન રસ તેલા રા, મધ તેલ ૧ અને ભીમસેની વાલ ૧, મિશ્ર કરી ત્રણથી ચાર ટીપાં આંખમાં નાખવાં. એ પ્રમાણે દિવસમાં બે વખત કરવાથી ડળ આંખ, પડળ, ગરમી પડદા, આખનું લાલ રહેવું વગેરે મટે છે.
–રવિકાંત અને શાંતિકાંત ઉદાણી–બાલંભા નેત્રરંગ ઉપર ગેળા -કડાછાલ, હળદર, દારુહળદર, પીપર અને ઉપલેટ એ સર્વે સમાનભાગે લઈ વાટી કુંવારના રસમાં તેની ગોળી વાળી સૂકવી, પાણીમાં ઘસી આંજવાથી આંખમાં છાયા પડી હોય તે મટે છે તથા આંખના તમામ વ્યાધિને મટાડે છે.
–અમદાવાદના એક વૈદ્યરાજ આંખની ઝાંખ-શંખની ફૂટી, બહેડાંની મીંજ, હરડાંની મીજ, મનસીલ, પીપર, વચકાવળી અને ઘોડાવજ એ સર્વ
For Private and Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી બકરીના દૂધમાં ગોળી વાળી સૂકવવી. એ ગોળી બકરીના દૂધમાં ઘસી અંજન કરવાથી આંખની ઝાંખ મટે છે.
–માસ્તર કેશવરામ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા ૧. શરૂઆતને મોતિયો તથા ઝાંખા-સરપંખાનાં બીનું સુરમા જેવું બારીક ચૂર્ણ કરી દિવસમાં બે વખત આંજવાથી શરૂઆતને મેતિયા તથા ઝાંખ મટે છે.
૨, આંખનાં સાધારણ દર્દી માટે -ત્રિફળાને ક્વાથ કરી તેનાં ટીપાં મૂકવાં, તે પાણીથી ધોવું તથા તે પાણીનાં પિતાં મૂકવાં. આથી ખીલ, તાપેલિયાં, ખૂજલી, આંખની ગરમી, લાલાશ વગેરે મટે છે.
–વૈદ્ય નુરમહમદ હમીર–રાજકોટ આંખનું ફૂલું-ચંદ્રોદયાવતી કાંસાના વાસણમાં ઘસી બે વખત અંજન કરવાથી આંખનું ફૂલું મટે છે.
–ઘ આણંદજી અને પીતાંબર સવ-ઉના ૧. આંખનું ફૂલું -એક માણસને આંખમાં મેટુંકેર જેવું ફૂલું પડયું હતું, તેણે ઘણું ઉપાય કર્યા છતાં મટયું નહિ. પછી એક ગામડાને માણસ આવ્યો તેને કહેતાં રાયણનાં બી આપ્યાં, એ બી વડના દૂધમાં ઘસી ત્રણ વખત આંજવાથી કૂલું મટી ગયું. આ નજરે જોયેલું છે તેમજ મેં આ પ્રયોગને અજમાવી જોયે છે.
૨. રાયણનાં બી બારીક વાટી સરસડા (કાળિયા સરસ) ના પાનના રસમાં ચારપાંચ દિવસ ખૂબ ખરલ કરી વડના દૂધમાં પાંચ-છ દિવસ ખરલ કરી આંજવાથી ફૂલું મટે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ
For Private and Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખરોગ, ક રોગ, નાસારોગ, મસ્તકરોગને નેત્રરોગ ૯૫૧
૧. નેત્રરોગ માટે:-ભીમસેની કપૂર ભાગ ૧, એલચી ભાગ ૧, સિ’દુર ભાગ ૧, સારા મમીરા ભાગ ૧, શુદ્ધ પારદ ભાગ ૧ અને સીસુ' ભાગ ૧ લઈ, પ્રથમ સીસુ ગાળી પારા રેડી ખૂબ ખલ કરી બાકીની વસ્તુઓ મેળવી ઘેટીના દૂધમાં ખત્રીશ પહેાર સુધી ખલ કરવા. દૂધ તાજી વાપરવુ'. એ અજન આંજવાથી મેાતિયે, કાચપડળ, નીલપડલ, ફૂલુ, રતાંધળાપણું વગેરે દરદો મટે છે. અમારી અનુભવસિદ્ધ છે.
૨. સિંદૂર ભાગ ૧ અને નવસાર ભાગ ૧ લઈ, બારીક વાટી જેની આખા આવી હાય તેને આંજવાથી મટી જાય છે. —સાધુ ગંગાદાસજી સેવાદાસજી-સુરત
પુષ્પાનષ્ટ ગુટિકા-સફેદ અથવા લીલેા કાચ, ધતૂરાનાં બી, મૈારથુ, શંખ, મનસીલ, ગૌચદન, સુવણૅ માક્ષિક, માણસની ખાપરી, માર તથા મરઘીનાં ઇંડાનાં છીલટાં સ` સમભાગે લઈ ખારીક સુરમા જેવુ' વાટી સરગવાનાં પાનના રસની ભાવના આપી, ગાળીએ વાળી એ રસમાંજ ઘસી આંજવાથી જન્મભરતુ ફૂલ, તાપેલિયાં અને ત્રિદેષથી દુખતી આંખેા મટે છે.
—વૈદ્ય ન દરામ પ્રાગજી-નાગેશ્રી
નેત્રાંજન:-પીપર તૈલા ૦ા, અરડૂસાને રસ તાલા ૧ અને મધુ તાલા ૧ લઈ પ્રથમ પીપરને ખારીક વાટી વસ્ત્રગાળ કરી ચાવીસ કલાક સુધી ફારી વાટવી. ત્યાર બાદ તે પીપરને એક કાંસાની થાળીમાં નાખી મધ તથા અરડૂસીના રસ રેડી એક દિવસ કાંસાની વાટકીથી છૂટી સીસાની અથવા ચાંદીની સળીથી અ'જન કરવાથી રતાંધળાપણું, આંખની છારી, પડળ, ઝાંખ, ફૂલ વગેરે નાબૂદ થાય છે. આ અંજન આંજવાથી પ્રથમ જરા ઝટકા લાગશે, પણ પછીથી ઠં’ડક વળી જશે.
—વૈદ્ય મણિશંકર નરભેરામ–ધળા
For Private and Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પર
આયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
નેત્રાંજન:-સાફ રસવ'તીનુ' સત્ત્વ માસા ૬, ભીમસેની કપૂર માસા ૧, સૂરોખાર માસા ૩, ફુલાવેલ મેરથૂથુ માસે ૧, સાકર માસા ૩, ફટકડી કાચી માસા ૩ અને અફીણ માસા ૧ એ સવે એક શેર પાણીમાં પકાવવુ. જ્યારે એ તાલા શેષ રહે ત્યારે ઠંડુ પડવા દઈ સળીથી આંજવું, આ નેત્રાંજત નવાં ફૂલાં આદિ ઘણા નેત્રરોગને મટાડે છે. ઘણું જ ઉત્તમ છે,
-વૈદ્ય ચંચળલાલ જાદવજી-કચ્છભુજ ફટકડી, લેઢાને કાટાડા અને રસવતી લઈ, તેના આંખ ઉપર લેપ કરવાથી દુખવા આવેલી આંખે મટે છે.
-એક વૈદ્યરાજ જેમનુ નામહામ મળ્યું નથી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. નેત્રરાગ:-આમળાં શેર ા, શુદ્ધ માથુ વાલ ૨ અને કડવા લીમડાનાં પાન એક મૂડી એકત્ર કરી કાળાં થાય ત્યાં સુધી (કાલસા કરવા) માળી અંદર દિવેલ નાખી રાખડી જેવુ' કરી લેપડી બનાવી, રાત્રે આંખ ઉપર મૂકવાથી ગમે તેવી આંખ મગડેલી એટલે હુ'મેશ લાલ રહેતી હાય, ચીપડા વળતા હાય અથવા સાજો હાય તેને મટાડી આંખને ચાખી કરે છે.
૨. આવેલી આંખેા ઉપર લી’બુના રસ, મધ અને ફટકડી વાટી લગાડવાથી હું સારા ગુણ આપે છે.
---ડૉકટર દામેાદર ગાપાળ રણુદીને-સુરત
૧. જૂના લેખ‘ડના કાટ તથા ફુલાવેલી ફૅટકડી સમભાગે બારીક વાટી એકત્ર કરી તેને લાખંડની તવી પર લાખ'ડના દસ્તાથી ધૂટી, તેમાં લીંબુના રસ જોઈએ તેટલે નાખી, ચંદન જેવું બનાવી દિવસમાં ચારપાંચ વાર આંખની આસપાસ લેપ કરવા. આંખમાં ટકડીના પાણીનાં ટીપાં નાખવાં.
૨. આંખ પરના સાજા માટે:-ઉપલી હવામાં લેાધર મેળ
For Private and Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૩
વ અને લેહીથી આંખ રાતી હોય તે આંબાહળદર ઉમેરવી.
૩. સર્વ નેત્રરોગ માટે: –મધ સાથે સરગવાનાં પાનને રસ નેત્રમાં નાખવામાં આવે, તો તેથી સર્વ નેત્રરોગ મટે છે.
૪. ગેરુ, સુરેમ, હરડે, સિંધવ અને દારુહળદર પાણીમાં વાટી નેત્ર બહારથી તેને લેપ કરવામાં આવે તે સર્વ નેત્રરોગ મટે છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ-સુરત
२६-रवीरोगना उपाय
Ir==
તેના
૧. અટકાવ લાવવા માટે -સરસિયું તેલ જરા ઊનું કરી તેમાં થોડું પાણી નાખી, ગરમ કરતાં પાણી બળી જાય ત્યારે તેમાં ગોળ નાખી ખૂબ હલાવવું. એકરસ થાય એટલે ઉતારી લઈ ત્રણ દિવસ પાવાથી અટકાવ આવે છે.
૨. લોહીવાદ–રાતી ખાંડ, ગોખરુ, કરિયાતું, અડાયાંની રાખ, ધાવડીનાં ફૂલ, પડવાસ, સાકર, માયાં, મરીકંથારની છાલ, કાચકીનાં બીજ, દાડમના છેડાં, રસવંતી અને પપેટાનાં બીજ, આ સર્વ ચીજે સમભાગે લઈ વાટી વરસગાળ કરી, તેને ચોખાના ધાવણમાં ખૂબ વાટી ચણીબોર જેવડી ગળી વાળવી. લેહીવા, ધૂપણી, ધાતુનું પડવું વગેરે રોગોમાં ૧ થી ૩ ગોળી પાણી સાથે ગળાવવી.
૩. અટકાવ લાવવા માટે –હીરાબેન અને એળિયો સમભાગે લઈ બારીક વાટી બેર જેવડી ગળી વાળવી. એ ગોળી વાપરવાથી ૨૪ કલાકમાં અટકાવ લાવે છે. જે અટકાવ નહિ આવે તે ૨૪ કલાકે બીજી ગાળી વાપરવી. (અર્થાત્ નિમાં રાખવી.)
For Private and Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૪
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૪. તજ અને ટંકણખાર સમભાગે લઈ એક વાલને આશરે પાણી સાથે ફકાવવાથી અટકાવ આવે છે.
૫. રક્તપ્રદર -માયાં તેલા ૪, પડવાસ, ધાવડીના ફૂલ, લેધર, રસવંતી અને વાંસકપૂર બબ્બે તલા લેવાં. તમામ ચીજ ખાંડી વસ્ત્રગાળ કરી, બબ્બે આનીભારને આશરે દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવું. જે પ્રદરનું જોર અતિશય હોય તે બબ્બે કલાકે અકેકું પડીકું ખાનું ધાવણ તથા રસવંતી સાથે આપવું અને જેમ નરમ પડતું જાય તેમ પડીકાં ઓછાં કરતા જવું.
૬. કાળીજીરી, એળિયો અને દિકામાલી સમભાગે લઈ બારીક ખાંડી પાણીમાં ગરમ કરી સ્ત્રીના સ્તન ઉપર લેપ કરવાથી જે સ્ત્રીનું બાળક મરી ગયા પછી સ્તનમાં દૂધ ભરાઈ પીડા કરે છે, તે પીડાને મટાડે છે અને દૂધને સૂકવી નાખે છે.
– યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. નારીકેલાદિ ચૂર્ણ પાણીવાળું નાળિયેર નંગ ૧ મોટું લેવું, સૂંઠ, તજ, બળબીજ, કેશર, મરી, તમાલપત્ર, મરેઠી, અતિવિષ, પીપર, અકલગરે, ભમી, પીપરીમૂળ, શતાવરી, કાલેછડ, દેવદાર, અગર, તગર, લવિંગ, ચાંદીના વરખ અને ઝેરી કોપરું એ દરેક મા તેલ લઈ, વાટી વસ્ત્રગાળ કરી નાળિચેરને કાણું કરી તેનું પાણી કાઢી લઈ, તે પાણીમાં કેશર ઘૂંટી તે પાણીને સર્વ વસાણુને પટ દેવ અને તે ભૂકો નાળિયેરમાં ભરી દે. પછી તેનું મુખ બંધ કરી બે કપડમટ્ટી કરી તેને છાણાંના અંગારામાં બાફવું, પણ કાચલી બળે નહિ તે ધ્યાનમાં રાખવું. ટાઢું પડ્યા પછી અંદરથી ભૂકે કાઢી લે. તેને છીચે સૂકવીને તેમાંથી સવારસાંજ બે આનીભાર મધમાં ચાટ અને નાળિયેરના કોપરાને ઘીમાં તળી મૂકવું. પછી ઓસડ ચાટયા ઉપર છે
For Private and Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
ટેપ
-
-
-
-
-
-
-
-
-
તેલ કે પરું ચાવી ખાવું. આ ચૂર્ણ સ્ત્રીની સુવાવડની અશક્તિને મટાડી ધાવણને વધારી દૂધ ઉતારે છે. ખટાશ ખાવી નહિ.
૨. ફુલાવેલી ફટકડીનાં એક વાલનાં પડીકાં પતાસાંના પાણી સાથે દિવસમાં ત્રણ વખત આપવાથી સાત દિવસમાં રક્તપ્રદર મટે છે.
૩. સમલનાં છેડાં ચોખાના ધોવણમાં ઘસીને મધ મેળવી દિવસમાં ત્રણ વાર પીવાથી લેહીવા મટે છે.
૪. બીલીપત્રને રસ તેલ ૧ તથા ઘી તેલે ૧ એકત્ર કરી, દિવસમાં બે વખત પાવાથી ત્રણ દિવસમાં લેાહીવા બંધ થાય છે અને અતિ આતવમાં ઘણે સારો ફાયદો કરે છે.
૫. કબૂતરની અઘાર ૧ થી છે તે સફેદ ખાંડમાં મેળવી ફાકી મરાવી, ઉપરથી ચોખાના ધાવણમાં સાકર નાખીને પાવાથી ત્રણ દિવસમાં લેહીવા બંધ થાય છે.
૬. ઊંદરની લાડી ભાગ ૫, કબૂતરની અઘાર ભાગ ૫, મચરસ ભાગ ૫, સુખડને વહેર ભાગ ૫, ધાવડીનાં ફૂલ ભાગ ૫ અને સાકર ૩૭ ભાગ મેળવી વસ્ત્રગાળ ચૂર્ણ કરી સવારસાંજ છે તે બકરીના દૂધ સાથે ફાકવાથી રક્તપ્રદર અને લેહીવા મટી જાય છે.
૭ કબૂતરની અઘાર, ઊંદરની લીંડી અને સાકર સરખે ભાગે લઈ ચૂર્ણ કરી બબ્બે આનીભાર, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવાથી શ્વેતપ્રદર મટે છે.
૮. કેસૂડાંનાં ફૂલ તલા ૪ તથા દર્ભનાં મૂળ તોલા ૪ વાટી વસ્ત્રગાળ કરી તેના ૧૪ ભાગ કરી, સવારે ૧ ભાગ પાણી સાથે ફકાડ. ચૌદ દિવસમાં ગમે તે પ્રદર શાંત થાય છે.
For Private and Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૯. ગાયનું ઘી તેલા ૨ માં ભિલામાંનું તેલ સાત આઠ ટીપાં સુધી નાખીને પીવાથી એક જ દિવસમાં લેહીવા બંધ થાય છે. આ દવા દિવસમાં ત્રણ વાર આપવી.
– વૈદ્ય બાળકૃષ્ણ નેશ્વર-સુરત ૧. પ્રતાપલંકેશ્વર રસ-પારદ તેલ ૧, ગંધક તોલે ૧, અન્નકભસ્મ તેલે ૧, ચિત્રક તેલ ૨, લેહભસ્મ તેલા ૪, શંખભસ્મ તોલા ૮, અડાયાંની રાખ તેલા ૧૬ અને વછનાગ તેલ ૧ લઇ, એ સર્વે એકત્ર કરી ભાંગરાના રસમાં ઘૂંટી વાલ વાલની ગોળીઓ વાળી, આદુના રસમાં અથવા બીજા કોઈ પણ અનુપાન સાથે આપવાથી દાંતખીલી, પ્રસૂતિ, વાતરોગ, સુવારોગ વગેરે મટે છે. બીજા કોઈ પણ રોગ ઉપર યોગ્ય અનુપાનનીચેજના કરી આપવાથી સારું કામ કરે છે.
૨. પ્રદરરિપુ રસ-પારદ તેલ ૧, ગંધક તેલ ૧, નાગભસ્મ તેલ ૧, રસજન તોલા ૩ તથા પઠાણી લેધર તોલા ૬ લઈ, પ્રથમ પારદગંધકની કાજળી કરી, બાકીની સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી અરડૂસાના રસની એક ભાવના આપી વાલ પ્રમાણેની ગળી વાળી આપવાથી જીર્ણપ્રદર મટી જાય છે,
૩. બળબદ્ધ રસ-પારદ તેલ ૧, ગંધક તોલો ૧, ગળસત્ત્વ તેલ ૧ અને રક્તબોળ તેલા ૩ લઈ એ સર્વને એકત્ર કરી વાટી શીમળાની છાલના કવાથની એક ભાવના આપી, બબ્બે વાલની ગળી વાળી મધ સાથે આપવાથી પ્રદર, પ્રમેહ તથા મૂત્રકૃચ્છુ મટે છે.
૪. ચતુર્મુખ રસ-પારદ, ગંધક, લેહભસ્મ તથા અશ્વકભસ્મ એ દરેક એકેક તોલે તથા સુવર્ણ ભસ્મ તેલ ૦૧ લઈ, એ સર્વને એકત્ર કરી વાટી કુંવારના રસમાં ઘૂંટી ગોટી બાંધી,
For Private and Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૭
તેની ઉપર એરંડાનાં પાન વીંટી ધાન્યના ઢગલામાં દાટી રાખવું. અનુપાનમાં ત્રિફળા અને મધ સાથે સવે રોગ ઉપર આપવું. આ રસથી ખાસ કરીને તે ક્ષય, પાંડુ, પ્રમેહ, શૂળ, શ્વાસ, મેદરોગ, મંદાગ્નિ, હિક્કા, અમ્લપિત્ત વગેરે મટે છે.
૫. ધાતુ જતી હોય તેને ઉપાય -કેળું નંગ ૧, એખરો તોલો , મુગલાઈ બેદાણા તાલે છે, નાગકેશર વાલ ૧ અને કાકડીનાં બીની મીજ વાલ ૪ લઈ, એ સર્વનું ચૂર્ણ કરી કેળામાં ભરી સાકર તેલ ૧ નાખી દૂધ શેર મેળવી, તેમાં ઘી ૦ તેલ નાખી પીવાથી સ્ત્રીઓને ધાતુ જતી હોય તે મટે છે.
–વૈધ અંબારામ શંકર પંડયા-વાગડ ગર્ભાશયશોધિની વટીઃ-હીરાબોળ તેલા ૧૦, એળિયે તેલા ૧૦, હીરાકસી તેલા બા, ઈલાયચી તલા ૫, સૂંઠ તેલા ૫ અને સંચળ તલા ૧૦ એ સર્વનું બારીક ચૂર્ણ કરી ગુલાબનાં ફૂલની પાંખડીમાં વાટી ચણીબોર જેવડી ગળી વાળી, એક સવારે અને એક સાંજે દૂધ શેર ા સાથે અથવા પાણી સાથે ગળવાથી ગર્ભાશયનાં તમામ દરદે,અનિયમિત હતુસ્ત્રાવ, પ્રદર આદિ રોગો ને મટાડે છે. આ ગોળીથી દસ્ત વધારે થાય તે એક ગોળી લેવી.
–વૈદ્ય મણિશંકર ભાનુશંકર-વલસાડ રક્તપ્રદર -માયાં નંગ ૪, સફેદ કાથ, મેથી, ફટકડી અને સોનાગેરુએ દરેક માયા એટલે વજને લઈએનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું; અથવા ચાળણીથી ચાળી પોટલી બનાવી વાપરવાથી રક્તપ્રદર મટે છે.
–ડૉકટર મગનલાલ વ્રજભૂષણદાસ–સુરત અત્યાવર-ટંકણખાર તથા ફટકડી એ બંને ફુલાવીને બેથી ત્રણ ચોખાભાર ખાવું તથા તેનાજ પાણીથી ધેવું જોઈએ. માયફળની લૂગડે ચાળેલ ભૂકીની પિટલી કરી સારા રૂમાં વીંટાળી
For Private and Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાપરવી જોઈએ તથા એજ ચૂર્ણ પાણીમાં પીવું. મંડૂરભસ્મ, લેહભસ્મ અને ગળોસત્વ, એગ્ય માત્રા તથા અનુપાનમાં આપવાથી અત્યાવ મટે છે.
– વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. રકતપ્રદર:-(ગર્ભિણીને) કેટલીક વખત ગણિી સ્ત્રીએને રક્તપ્રદર થાય છે. તેમાં રસવંતી મોટા પ્રમાણમાં પાવાથી અને પેડુ ઉપર દશાંગ તથા શંખજીરું ગુલાબજળમાં વાટી તેનાં પિતાં મૂક્યા કરવાથી અને દરદીને બિછાનામાં સૂતે રાખવાથી ઘણાખરા કે થોડા જ કલાકમાં સુધરી જાય છે.
૨. આવા પ્રદરના કેસોમાં શંખજીરું છે તેવા થી વધારેમાં વધારે ૧ તોલા સુધી પાણીમાં પીવાથી મટે છે.
–વૈદ્ય દુર્ગાપ્રસાદ ગંગાધર-પોરબંદર ૧. યોનિનું ક્ષતક-એક સ્ત્રી પોતાના પતિથી સંતેષ ન પામતાં પોતાના હાથની મધ્યમાં અંગુલિથી નિમાં મૈથુન કરવાથી તેની એનિમાં નખ વાગવાથી પ્રદર જે ચીકણો અને સફેદ રસી જેવો પદાર્થ નીકળતું હતું, તેને મીંઢળ ખાંડી તેની ગળમાં બે ગળી વાળી (બેર જેવડી) વાપરવા આપી, જેથી નિનું ક્ષત સેજે, પરુ અને પ્રદર બંધ થયું. આ ઉપાય અનુભવસિદ્ધ છે.
૨. નષ્ટાર્તવ –એક સ્ત્રીને માસિક હતુ નહિ જેવું આવતું હતું, જેથી માથાનો દુખાવો રહેતું હતું. તેને અરીઠાની મીજ. ની ભૂકીની બૅળમાં ગોળી વાળી વાપરવા આપી, જેથી પીળાં તથા રાતાં પાણી પડી ત્રાહુ સારુ આવ્યું.
૩. સેમરોગ-એક સ્ત્રીને સુવાવડમાંથી ઘણા દિવસ થયાં સમરોગ થયો હતો, તેને મનાથ રસ આપે, જેથી આરામ થયેલ છે. સોમનાથ રસ લેાહભસ્મ તેલ ૧, પારદ તાલા ૦૫,
For Private and Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
૯૫૦
-
-
-
-
-
-
-
-
-
- - -
ગંધક તોલે છે, તમાલપત્ર, દારુહળદર, જાંબુનાં બીજ, વાળો, ગેખ, વાવડિંગ, જીરું, ઓથમીજીરું,કાળીપહાડ, દાડમનાં છેડાં, ટંકણ, લેધર, ગૂગળ, શિલાજિત અને આસોદરાની છાલ એ દરેક અડધો અડધે તેલ લઈ વાટી, બકરીના દૂધમાં પાવલીભારની ગળી વાળી દૂધ સાથે આપવાથી સમરોગ, અતિમૂત્ર, પ્રદર, નિશૂળ તથા મેદશળ મટે છે.
–-વૈદ્ય રાઘવજી માધવજી-ગેડલ રક્તપ્રદર -માયાં, ચરસ અને ફટકડી એ દરેક એકેક રતી ગળજીભી (ભૈયપાથરી)ને રસ તથા સાકર સાથે લેવાથી રક્તપ્રદર મટે છે. ઉપર પ્રમાણેનાં માપનાં ત્રણ પડીકાં દિવસમાં ત્રણ વખત લેવાં. એવી રીતે અગિયાર દિવસ લેવાથી સારું થાય છે.
–વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમેરઠ ૧. રક્તપ્રદરના ઉપચાર–ગાયનું ઘી રાત્રે સૂતી વખતે ગરમ કરી ચાલતાં ચાલતાં પીવું, ઉપરથી પાણી પીવું નહિ, જેથી તુરતને રક્તપ્રદર મટે છે. - ૨. બાવળને કેલસે તેલ વા, લેધરલે છે અને સાકર તલો એ સર્વને વાટી ૧ તોલા માખણમાં મેળવી સવારે જ ચાટવું તથા શીતલપલાદિ ચૂર્ણ તેલ ના અને ગળાસત્ત્વ વાલ ૧ ઘી તેલા ૦ માં મેળવી સાંજે ચાટવુંજેથી જૂને તથા ન રક્તપ્રદર હોય તે પણ મટી જાય છે. લાંબા વખતન હોય તે વધારે દિવસ આ દવાનું સેવન રાખવું.
૩. શ્વેતપ્રદર માટે–ભેંયકેળું તલા ૪, ચોરઆમલીના છેડા તેલા ૪, શતાવરી તલા ૪ અને પત્રીની સાકર તેલા ૪ લઈ એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી સવારસાંજ ના તેલ પાણી સાથે ખાવાથી સાત દિવસમાં વેતપ્રદર મટે છે.
–વૈદ્ય ડાહ્યાભાઈ મણિશંકર-બારડોલી
ના
વ’
For Private and Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમેહપ્રદરહર ચૂર્ણ -ચિનીકબાલા તેલા પ, ઊંચે કા તેલો છે અને ફુલાવેલી ફટકડી તેલો એ સર્વને વસ્ત્રગાળ કરી બેથી ચાર આનીભાર સવારસાંજ ઠંડા પાણી સાથે પીવું તથા બે શેર નવશેકા પાણીમાં ફટકડી તોલે છે નાખી નિ દેવી, જેથી શ્વેતપ્રદર મટે છે.
–વૈધશાસ્ત્રી એસ. એલ. બર્મન-સુરત સુવારેગ માટે -નિગુડીનાં પાન છાંયે સૂકવી ચૂર્ણ કરી પાવલીભાર ચૂર્ણને ઉકાળો કરી, તેમાં પ્રકૃતિ પ્રમાણે ગોળ કે સાકર પાવલીભાર નાખી સવારસાંજ સાત, પંદર અથવા એકવીસ દિવસ સુધી પીવાથી સુવારોગ મટે છે.
–ીવ ત્રિકમલાલ કાળીદાસ-ખાનપુર ગર્ભપ્રદર –(ફલઘત) જેને ઘરવૈદામાં ત્રિફળાઘતના નામથી લખ્યું છે, એ ઘતને મેં સેંકડો સ્ત્રીઓ ઉપર ઉપગ કર્યો છે. પાંચ પાંચ વખત ગર્ભપાત થયેલી સ્ત્રીઓનાં ગર્ભાશય સુધરી બાળકે ઊછર્યા છે. આ વ્રત ખાલી કઠે (ગભ નહિ હોય તે વખતે) એક માસ પાઈ ગર્ભ રહ્યા પછી દર માસે આઠ આઠ દિવસ સવારસાંજ એક રૂપિયાભાર ઘી-દૂધમાં નાખી પીવું, જેથી ગર્ભાશય સુધરી ગર્ભ ધારણ કરી શકે છે તથા આ વૃતથી પ્રદર પણ મટે છે.
-વૈદ્ય કૃષ્ણારામ ભવાનીશંકર-કણબીવાડ ગર્ભિણીને ગર્ભ અધૂરે માસે પડી જતું હોય, તે શતાવરી તથા જેઠીમધ સમભાગે લઈ વાટી સવારસાંજ ૦૧ તોલે સાકરવાળા દૂધ સાથે પીવું. પ્રસવ પૂરે માસે થાય ત્યાં સુધી ખવરાવવું. આ દવા ગર્ભ રહ્યા પછી શરૂ કરવી. ધાવણું પણ ઘણું વધે છે.
–વૈદ્ય દેવજી આશુ
For Private and Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
-
ગર્ભિણીની ઊલટીઃ-લવિંગના તેલનાં છ-સાત ટીપાં સાકર સાથે લેવાથી ગભિની ઊલટી બંધ થાય છે.
કસુવાવડને ઉપાય-કસુવાવડ થતી હોય તો કચ્ચાંના બીજને રેશમી દોરામાં પરેવી માળા બનાવી પહેરવાથી કસુવાવડ થતી અટકે છે..
–ષી રામકૃષ્ણ રેવાશંકર-જાદર સુવાગ માટે -દેવદાટ્યદિ કવાથ પીવાથી સુવારેગમટે છે.
સુવાગ,પિત્ત, વિષમજવર માટે-સવારે સુદર્શન ચૂર્ણ આપવું અને સાંજે હરડે, કડુ અને કરિયાતાની પાંદડીનું ચૂર્ણ કરી બેત્રણ વાલની ફાકી મારવી, જેથી સુવાગ, પિત્તરોગ અને વિષમજ્વર મટે છે.
પેશાબમાં ગરમી જણાય તે માટે -ગળો, ગોખરુ અને ધાણને ફાંટ બનાવી પીવાથી ગરમી મટે છે.
શ્વેતપ્રદર –ધાવડીનાં ફલના કવાથમાં શિવલિંગી અને નાગકેસરનું સમભાગે કરેલું ચૂર્ણ તેલે છે નાખી સવારસાંજ પીવાથી શ્વેતપ્રદર ગમે તે હશે, તે પણ નાબૂદ થશે.
પ્રદર-દારુહળદર, રસવંતી, મોથ, ભિલામાં, બીલીને ગભ, અરડૂસે અને કરિયાતું એને કવાથ કરી ઠંડા પડ્યા પછી મધ નાખી પીવાથી નિશળ, તપ્રદર, પીળે, કાળે તથા રક્તપ્રદર મટે છે.
ગર્ભ પડતો હોય તો ધાવડીનાં ફૂલ અને સાકર પાણીમાં પીવાથી ગર્ભ પડતો અટકે છે.
છોડનું વધવું-શતાવરી, સૂંઠ, આસંધ, જેઠીમધ અને ભાંગરો એ બકરીના દૂધમાં પાવું, જેથી છેડ પલળે છે.
–વૈદ્ય ભૂરાભાઈ ઓધવજી ત્રિવેદી-ભાદરોડ આ. ૩૧
For Private and Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હેર
શ્રીઆર્વે
નિષધમાળા-ભાગ ૨ જો
૧. પ્રદર અને પ્રમેહ:-અગભસ્મ વાલ ૧ અને સાકર તાલેા ૧ એ એને શીમળાનાં મૂળના ઘસારા સાથે પીવાથી પ્રદર તથા તનખચે પ્રમેહ મટે છે.
૨. ઉમરડાનાં મૂળને ઘસીને તેમાં ઉપર પ્રમાણે સાકર તથા અંગભસ્મ મેળવી પીવાથી પ્રદર તથા તનખિયા પ્રમેહ મટે છે. ૩. પ્રદર માટે:-કેવડાની મૂળીના રસમાં સાકર મેળવી પીવાથી પ્રદર મટે છે.
-વૈદ્ય નરભેરામ હવન-નવાગામ ૧. પ્રદર માટે:-રસલીની અંતરછાલનું ચૂર્ણ કરી ન તાલે ચૂણ સાકર મેળવી ઠંડા પાણી સાથે પીવાથી પ્રદર મટે છે. ૨. આસાપાલવની અ'તરછાલનું ચૂર્ણ ચાખાના ધાવણ સાથે મધ મેળવી દિવસમાં બે વખત પીવાથી રક્તપ્રદર તથા રક્તાતિસાર મટે છે, અથવા શંખજીરાનું ચૂર્ણ સમાન ભાગે સાકર મેળવી ફઇંડા પાણી સાથે પીવાથી રક્તપ્રદર મટે છે.
-એક વૈદ્યરાજ જેમનું નામŁામ મળ્યું નથી ૧. શ્વેતપ્રદરઃ-ગાયનું દૂધ તેલા ૧૪, પાણી તેાલા ૨૧ અને સૂ'ઠનું ચૂર્ણ' માસા ૪ મેળવી પાણી બળી જતાં સુધી ધીમા તાપે પકાવી કપડાથી ગાળી તેમાં ચારપાંચ માસા સાકર મેળવી એકવીસ દિવસ સુધી દિવસમાં બે વખત પીવાથી શ્વેતપ્રદર ગમે તેવેા હાય તેને ઘણીજ ઝડપથી મટાડે છે.
૨. આસે પાલવની છાલ, નરમાનાં મૂળ, દારુડુળદર, દાભનાં મૂળ એ દરેક એકેક તાલા લઇ, કલ્ક કરી બાર તાલા ચાખાના ધાવણુમાં રાત્રે પલાળી સવારે ખૂબ ચાળી, કપડે ગાળી એક શીશીમાં ભરી રાખવુ. દિવસમાં ત્રણ વખત દર ટકે ચાર તાલા પીવું, જેથી ત્રણ દિવસમાંજ દરેક જાતના પ્રદરને મટાડે છે, -વૈદ્ય પુરુષાત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલેલ
For Private and Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રોગના ઉપાય
૯૬૩
૧. રક્તપ્રદર માટે લાખ તોલે ૧, આસપાલવની છાલ માસા ૩ અને મોચરસ માસા ૬ એ સર્વને એકત્ર ખાંડી અડધો શેર પાણીમાં ઉકાળી, વા શેર પાણી અવશેષ રાખી ગાળી ઠંડું પડ્યા પછી તેમાં નવટાંક દૂધ તથા બે તેલા સાકર નાખીને દિવસમાં બે વખત પીવું જેથી રક્તપ્રદર મટે છે.
૨. દાડમની કળી નંગ ૪ અને કાચાં ગુલર નંગ ૨ દૂધની સાથે વાટી,ડી સાકર મેળવી સવારસાંજ પીવાથી રક્તપ્રદર મટે છે.
૩. અરડૂસાને રસ અને આમળાંને રસ મધ-સાકર મેળવી દિવસમાં બે અથવા ત્રણ વખત પીવાથી રક્તપ્રદર મટે છે.
૪. વેતપ્રદર માટેઃ –વડના અંકુર, ધાવડીનાં ફૂલ, નાગકેશર, આંબાની છાલ, જમરૂખની છાલ અને આમળાં એ સર્વ સરખે વજને લઈ તેને કવાથ કરી ચતુર્થાશ પાણી રહે ત્યારે ગાળી, મધ નાખી દિવસમાં બે વખત બબે તોલા કવાથ પીવાથી શ્વેતપ્રદર મટે છે.
૫. વા શેર આમલીનાં બીજ (કચૂકા) દેવતા ઉપર શેકવાં. તેની બરાબર ચણ લઈ શેકી ફેતરાં કાઢી સાફ કરી, બંનેને એકત્ર વાટી વસ્ત્રગાળ કરી તેના પ્રમાણમાં ઘી અને સાકર મેળવી, એકેક તેલાની લાડુડી કરી સવારસાંજ ગાયના દૂધની સાથે ચાળીને અકેક લાડુડી ખાવી અને ઉપરથી ગાયનું દૂધ પીવું, જેથી તપ્રદર મટે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ ૧. ચાટણ-બિજેરાં નંગ ૨, મોસંબી નંગ , મીઠાં લીંબુ નંગ ૬, ખાટાં લીંબુ નંગ ૧૨, જમરૂખ નંગ ૬, કેળાં નંગ ૬, ૫૫નસ નંગ ૨, મકાઈ નંગ ૬, દાડમ ખાટાંનંગ ૬, સંતરાંનંગ ૬, ચીક નંગ ૬ અને લાલ છાલનાં કેળાં નંગ ૬ એ સર્વનો રસ કાઢી
For Private and Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ફ૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
ના
-
-
-
રાખ. એ રસમાં ગુલાબજળ શેર ૪ તથા પતરીની સાકર શેર ૩ નાખી કલઈવાળા વાસણમાં ભરી ચૂલે ચડાવવું. રેશમને ગુલાબજળમાં બારીક વાટી મેળવી રસ, સાકર તથા ગુલાબજળની ચાસણું થવા આવે, ત્યારે તેમાં કેસર તેલા ૨, બરાસ તોલે ૧, અંબર તેલ , દદે અકરબી તેલા ૨, બેરુપીતાં તાલે ૧, કાચું રેશમ તેલ ૧, એલચી નાની તેલા ૨, કાગદી એલચી જાડી તોલા ૨, પીપર તેલે ૧, તજ તોલે ૧, લવિંગ તોલે ૧, સેનાના વરખ નંગ ૧૫, ચાંદીના વરખ નંગ ૧૦૦ અને મધ શેર ૨ લઈ, સર્વ વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, બરાસ, અંબર, ચાંદીના તથા સેનાના વરખ મધમાં ઘૂંટી શેડું થોડું મધ તથા ચૂર્ણ નાખી એકત્ર કરી ચાસણીમાં મેળવી દેવું અને અવલેહ જેવું બનાવવું. આ ચાટણ વધુ અટકાવ (આર્તવ) ને રેકે છે, પિત્તશામક છે, ગર્ભપાત થતું અટકાવે છે, શક્તિ આપે છે, ભૂખ લગાડે છે તથા લેહી વધારે છે.
૨. આમલીના કપૂકા, આંબાહળદર, ગોખરુ અને ગળાનું પૂર્ણ કરી પાણી સાથે વાલપૂર આપવાથી શ્વેતપ્રદર મટે છે.
૩. પ્રવાળપિષ્ટી–પરવાળાંને વસ્ત્રગાળ કરી એકવીસ દિવસ સુધી ગુલાબજળમાં ખલ કરી તૈયાર કરવાં. માત્રા વાલા થી ૧ સુધી ઘીમાં આપવાથી પિત્તને બેસાડે છે, લોહી વધારે છે તથા રક્તપ્રદરને મટાડે છે.
૪. પ્રદર માટે-લાલ ગુલબાસનાં પાતરાં ત્રણથી પાંચ લઈ બારીક વાટી રસ કાઢી જરા સાકર નાખી એક વાલ કુલાવેલી ફટકડી નાખી દિવસમાં ત્રણ વખત પીવાથી વેતપ્રદર તથા રક્તપ્રદરને મટાડે છે. આ પ્રગમાં લાલ ગુલબાસજ (લાલ ફૂલને) હેવો જોઈએ; પીળાં ફૂલના ગુલબાસથી ફાયદો થતો નથી.
For Private and Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીરોગના ઉપાય
૯૫
૫. લાલ જસવનનાં ફૂલની ખરાબર સાકર નાખી ખરલમાં ઘૂંટી અંદર લીંબુના રસ નાખી ચાટણ તૈયાર કરવું, આ ચાટણુ તેલા નથી ના દિવસસાં ત્રણ વખત આપવાથી શ્વેતપ્રદર તથા રક્તપ્રદર મટે છે. આ દવા ઘણા વખત રહેતા પણ બગડતી નથી. -વૈદ્ય નાશકર હરગેવિ’દ–બારડોલી
૧. સગર્ભાની ઊલટી-મયૂરપિચ્છભરમ વાલ ના સુખર્ડના પાણીમાં મેળવી દિવસમાં બે વખત પાવાથી સગર્ભાની ઊલટી બંધ થાય છે.
ર. ગવિનાદ રસ:-સુવર્ણ માક્ષિકભસ્મ તાલા ૪, હિં‘ગ બેક તાલા ૪, સૂઠ તાલા ૩, લવિંગ તાલા ૩, મરી તાલા ૩ અને જાવંત્રી તાલા ૩ એ સર્વેને આદુના રસમાં ખુલી ખમ્મે રતીની ગાળીએ વાળી દૂધ સાથે અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત એકેક ગોળી ખાવાથી ઉપદશાદિક દાષાને લઇને અથવા અન્ય કારણેાથી ગર્ભ વખતેાવખત સ્ખલિત થતા હાય, તા તેને સ્થિર કરવા માટે આ ગવિનાદ રસ અતિ ઉત્તમ છે. પૌષ્ટિક તરીકે એના ગુણ લેાહને મળતા છે. મૂત્રરેાગ, પાંડુરોગ, જળેાદર, સાજા અને નેત્રરેગમાં આ રસ અતિ ઉપયાગી છે. જીણુ પ્રમેહ, અશ, ઉપદેશ વગેરે રાગામાં બહુ સારા છે. જીણુ પ્રમેહ માટે આ રસ બનાવતી વખતે ગળેાસત્ત્વ તાલા ૩, વધારામાં ઉમેરવું, પ્રદરને મટાડવા માટે ગાયના દૂધમાં શતાવરીનું ચૂર્ણ તાલા ના નાખી ઉકાળી સાકર નાખી, તે દૂધ સાથે આ ગેાળી ખવડાવવી. વળી આ રસમાં હિંગળાક છે, જેમાં મુખ્ય પારે હાવાથી ઉપદેશ આદિ વ્યાધિને મટાડે એ નિઃસ’શય છે. વૈદ્ય મણિલાલ ગણપતિશ’કર ભટ્ટ–સુરત
૧. કમરના દુખાવા-ટિ'ખરુ' નામના વૃક્ષનાં પાકાં ફળ લાવી તેમાંથી બી કાઢી નાખી તેનેા પાકા ગર કેટલાક દિવસ
For Private and Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬૬
શ્રી આયુર્વે નિબંધમાળા-ભાગ ૨ જે
-
1
-
-
ખાવાથી કમરને ગમે તેવો દુખાવે મટી જાય છે. પાકાં ફળ ન મળે તે તેનાં કાચાં ફળ લાવી તેમાંથી બિયાં કાઢી નાખી તે ફળને સૂકવવાં. બરાબર સુકાયા બાદ વસ્ત્રગાળ કરી ટિંબરુંનાં ફળના રસની સાત ભાવના આપી બારીક વાટી શીશીમાં ભરી રાખવું. એ સૂર્ણ એક પાવલીભાર દિવસમાં ત્રણ વખત ખાવાથી આરામ થઈ જાય છે.
૨. પાકાં ટિંબને ગર રહી ગયેલા સાંધા પર તથા ફૂલી ગયેલી હાડકી પર કેટલાક દિવસ ચોપડવાથી મટી જાય છે.
૩. ટિંબના વૃક્ષ પરનો ગુંદર દેવતા પર નાખી તેને દર દીને ધૂપ દેવાથી પિશાચપીડા પણ અવશ્ય દૂર થાય છે.
૪. નાકની નસકેરી:–જે નાકની નસકોરી ફૂટતી હોય તે બાવળના લીલા પરડા લાવી તેને ભાંગી તેમને એક માથા પર (તાળવે) ચેપડ્યા કરવાથી તે વ્યાધિ દૂર થાય છે.
–વૈદ્ય વાસુદેવજી રાજારામજી-સાજાપુર (માળવા) ગર્ભપાત માટે સ્ત્રીઓને ગરમીથી ચાર, પાંચ અગર છે માસે ગર્ભ પડી જાય છે અને તાવ રહે છે, તે માટે સગર્ભા સ્ત્રીએાએ તે રોગ મટાડવા સારુ રેઝ (વગડામાં ગાય જેવું જનાવર થાય છે તે)નાં લીંડાં નંગ બે રાત્રે પાણીમાં પલાળી, આશરે બેત્રણ રૂપિયાભાર પાણી કરી ગાળી જરા સાકર નાખી પીવું. એ પ્રમાણે ચાર દિવસ કરવાથી મટી જશે અને પૂરે માસે પ્રસવ થશે. ખારા, તીખા તથા ગરમ પદાર્થોને સદંતર ત્યાગ કરો અને સહેલાઈથી પચે તે સાદો ખોરાક તથા દૂધને ઉપગ કરે, જેથી ગર્ભપાત થતું અટકે છે.
–વૈદ્ય કચરાલાલ જેઠાલાલ ગાંધી-પાટણ ૧. સુવારેગ માટે -દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ,
For Private and Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીરોગના ઉપાય
કરિયાતું, કાયફળ, કડુ, ધાણા, હરડે, ગજપીપર, ભેંયરીંગણી, ગોખરુ, ધમાસ, મોટી રીંગણી, અતિવિષ, ગળો, કાકડાશિંગ અને કાળીજીરી એ સર્વ સમભાગે લઈ અષ્ટાવશેષ કવાથ કરી તેમાં સૂંઠ તથા હિંગ નાખી પ્રસૂતા સ્ત્રીને પાવું. આથી શૂળ, મૂછ, જવર, શ્વાસ, ધ્રુજારી, માથાની પીડા, લવાર, તૃષા, દાહ, ઘેન, અતિસાર, ઊલટી, વાયુ તથા કફ એ સર્વ મટે છે; ગમે તેવા સુવારગ ઉપર આબાદ કામ કરે છે.
૨. પ્રદર માટે -પઠાણી લોધર તોલે , ઘાપહાણ તોલો છે અને દેશી રાતી ખાંડ તેલ મા લઈ, એ સર્વને વસ્ત્રગાળ કરી સવારસાંજ ૧ તેલા પાણીમાં લેવાથી પાંચ દિવસમાં પ્રદરને મટાડે છે. પરેજીમાં તેલ તથા આમલી ખાવી નહિ.
---વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા પ્રદર માટે -અરડૂસે, હળદર, દારુહળદર, કરિયાતું, ભિલામાં, જાંબુડાંની છાલ, બીલીને ગર્ભ અને લીમડાનાં પાન એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી, સાથે સાકર મેળવી ને તેલ ચૂર્ણ ફાકવાથી પ્રદર મટે છે.
—વૈદ્ય ભવાનીશંકર ગોવિંદજી-સુરત સ્ત્રીનું ધાવણ વધારવાનો ઉપાયઃ-શતાવરી તલા ૭, જીરું તલા ૩, પીપર તેલ લગા અને સાકર શેર 0ા લઈ, પ્રથમ પીપરને એક દિવસ છાશમાં પલાળી કકડાથી લૂછી જરા ઘીમાં તળી નાખવી. બરાબર શેકાયા પછી બારીક વાટી બાકીનાં ત્રણ વસા
ને પણ બારીક વાટી એકત્ર કરવાં. પછી એ ચૂર્ણના સાત ભાગ કરી દરરોજ સવારમાં એક ભાગ ઠંડું દૂધ શેર ! લઈ, તેમાં મેળવી પીવાથી સ્ત્રીનું ધાવણ વધે છે એટલે દૂધ વિશેષ ઊતરે છે.
–વૈદ્ય કનૈયાલાલ પુરાણું–તાલ (માળવા)
For Private and Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૬૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૧. પ્રદર રોગ માટે પલાશાદિ કવાથ –ખાખરાનું મૂળ, હિડાનું મૂળ, કાળી પહાડનું મૂળ, કાસમૂળ, ધોળી ધ્ર, અઘેડાનાં પાન અને કડાછાલ એને કવાથ કરી આપવાથી રક્તપ્રદર મટે છે. આ કવાથ એક આશીર્વાદરૂપ છે.
૨. તાંદળજાનાં મૂળ, કડાછાલ, રસવંતી, આસોપાલની છાલ અને ઘાતકી પુષ્પ સમભાગે લઈ ચાર તોલાને સળગણું પાણીમાં અષ્ટાવશેષ કવાથ કરી ઠંડું પડ્યા પછી મધ તેલા ૨ નાખી પીવું અને ઉપરથી ચેખાનું ધાવણ પીવું, જેથી રક્તપ્રદર મટે છે. આ કવાથ પીતી વખતે તેમાં ઘસી ઉતારેલ ચંદન તલ બા મેળવવાથી જાદુઈ ગુણ જણાય છે.
૩. બુહબુલાદિ ગુટિકા, પ્રદર અને ઉઘણુવાત માટે - બાવળની પાલી, કડાછાલ, લેધર, પડવાસ, પેપડી, માયાં, ફટકડી, કેશર, અફીણ, કબૂતરની ચરક, ખેરાલ, સુખડ, વાળ ને ધાવડીનાં ફેલ એ સર્વ સમભાગે લઈ બારીક વાટી ચણીબોર જેવડી ગોળીઓ વાળી કાચા ઉંબરાના રસ સાથે અથવા બેડી કહારના રસ સાથે અથવા ધ્રોના રસ સાથે અથવા આસોપાલવની છાલના રસ સાથે અથવા વૃણના મૂળની છાલના રસ સાથે સવારસાંજ લેવાથી પ્રદર, અત્યાવ, પીડિતાવ અને ઉચ્છવાત વગેરે અવશ્ય મટે છે.
૪. કબૂતરની અઘાર બારીક ચૂર્ણ વાલ એક લઈ તેને છે તેલા મધ સાથે આપવું, જેથી કસુવાવડ, અત્યાdવ અને પીડિતાર્તાવ મટે છે. - પ. અત્યાર્તવ, પીડિતાવ, કસુવાવડ તથા ત્રાસુદષા-કપાસનાં મૂળની છાલ વાટી તોલે ૧ મધ સાથે ચાટવી અથવા આસોપાલવની છાલ તલા ૪, બકરીનું દૂધ તેલા ૩૨ અને પાણ તોલા ૩ર પકાવી દૂધ માત્ર રહે ત્યારે પીવું અથવા
For Private and Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વગના ઉપાય
૯૬૯
કબૂતરની અઘારનું ચૂર્ણ વાલ ૩, મા તેલા મધમાં ચટાડી ઉપર મેટ માટીનું પાણી પાવું અથવા “સનિપાત” નામની વનસ્પતિ તે વા, સાકર લે છે વાટી પાણી સાથે પીવી; કસુવાવડ ટાળવાને આ સિદ્ધિોપચાર છે. અથવા “પુત્રજીવા” નામની વનસ્પતિનું મૂળ ઉપર પ્રમાણે પાવું. ઊલટ કંબલ અથવા કમળનું નાળ અથવા તેનાં ફૂલની પાંખડી ઉપર મુજબ પાવાથી અતિઆવ, પીડિતાવ, કસુવાવડ તથા ઋતુદેષ મટે છે.
૬. સુવારાગ માટે દશમૂળાદિ કવાથ –બે જાતની ભોંયરીંગણીનું મૂળ, અરણમૂળ, રાતી તથા ધળી દાડમડીનાં મૂળ, સેવનનું મૂળ, ગોખરુનું મૂળ, અરડૂસાનું મૂળ, કાળી પહાડનું મૂળ અને બીલીમૂળ એ દશ મૂળ દરેક ચાર ચાર તેલ લઈ, ખોખરાં કરી ચાર ચાર તોલાનું એ કેક પડીકું કરી, એક પડીકું એક શેર પાણીમાં નાખી ધીમે તાપે ઉકાળી આઠ તેલા પાણી રહે ત્યારે ગાળીને પીવે. એક પડીકું બે વખત ઉકાળી સવારસાંજ પીને કૂચે ફેંકી દે અને બીજે દિવસે નવું પડીકુ લઈ, ક્વાથ કરી બે વખત પીવો. એ પ્રમાણે દશ દિવસ સુધી પીવાથી સુવારેગ મટી જાય છે.
૭. ઉપર જણાવેલાં દશ મૂળ તથા નાગદમની (ગાડરિયા ઝીપટી)ના પંચાગને કવાથ ઉપર મુજબ બનાવી આપવાથી પણ સુવા રોગ મટી જાય છે.
૮. પ્રસૂતિકષ્ટ માટે –ઝીલનાં મૂળની છાલ તેલે ૧ પાણીમાં વાટી પાવાથી તરત પ્રસવ થાય છે.
૯. સૂળિયાના મૂળનું ચૂર્ણ લે ને પાણીમાં પાવું, જેથી તુરત પ્રસવ થાય છે,
૧૦. ગૂગળ, એની કાંચળી અને કુટરડીની ધૂણી ફક્ત જનનેંદ્રિયને આપવી.
For Private and Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭૩
શ્રીઆર્યુવેદ નિબધમાળા-ભાગ ૨ જો
૧૧. ભે’સ અથવા ગાયના છાણુને કપડામાં દાણી, જે રસ નીકળે તે રસ તાલા એ પાવે, જેથી મૃતક ગર્ભને પણ હડસેલી હાર કાઢે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્ય નદરામ પ્રાગટ્ટ-નાગેશ્રી
સૂતિકારાગઃ-દેવદાર્યાદિ કવાથ સાથે અકેક વાલ સુવણુ". માક્ષિકભસ્મ સવારસાંજ આપવાથી સૂતિકારાગ મટે છે. —વૈદ્ય ગાણુંદજી અને પીતાંબર રાવજી-ઊના
૧. પ્રદર માટે:-ઊંદરની લીડીઓ ચેાખાના ધાવણમાં વાટી પાવી તથા પ્રમેહવાળાને ત્રણ લીંડીએ દૂધમાંવાટીને પાવી, જેથી પ્રદરને તથા પ્રમેહને મટાડે છે.
૨. દાભનાં મૂળ ચેાખાના ધેાવણમાં વાટી તે પાણીમાં જી શનું ચૂર્ણ તથા સાકર નાખી પાવાથી પ્રદર મટે છે.
—વૈદ્ય મણિશ'કર જાદવજી દ્વેષી-કાનપર
ગલ પાતઃ--જેઠીમધ તાલે। ૧, નાગકેશર તાલે ૧ અને કાંટાળા મઠનું પ’ચાંગ તાલા ૪ લઈ, એને ચતુર્થાંશ કવાથ કરી દિવસમાં ત્રણ વખત એ ચમચી પાવાથી એના ગર્ભાશયને મજબૂતી આપે છે. એ ઉપરાંત જ્ઞાનત’તુને પેષણ આપનાર તથા ગર્ભ ઉપર ચરમીના દબાણને લીધે ગલિતગની ટેવ તથા અનિયમિત ઋતુપ્રાપ્તિ, મૃતવત્સલની ટેવ, પહેલી સુવાવડ પછી સ્ત્રીઆને ધાતુક્ષયનાં લક્ષણામાં, ગભધારણાની પહેલાંથી શરૂ કરવાની અને ચાલુ રાખવાની જરૂર છે. જ્યારે પાષણની જરૂર જણાય ત્યારે દૂધમાં ખૂબ ઉકાળી સાકર નાખી ગાળીને પીવાથી વધારે ફાયદો થાય છે. મેાટા શહેરની શ્રીમંત સ્ત્રીઓને આ દવાના પ્રયાગની ઘણીજ જરૂર છે.
-ડૉક્ટર પ્રભાકર કૃષ્ણે પગે-મુંબઇ
For Private and Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્રીરોગના ઉપાય
૯૭૧
૧. ઋતુ સાફ લાવનાર:-કુમાર્ચંસવ ઉપરાછાપરી માટા ડાઝમાં આપવાથી અજીણુ જેવુ રહેશે,પણ ઋતુ સારૂં આવી જશે. તેના પેઢુ ઉપર ભૂખરા પહાણાને ખાંડી દૂધમાં ખદખદાવી લેપ મારવા અને તેની ઉપર આકડાનાં પાન મૂકી પાટો બાંધવા. આ અને ઉપાય ઉતાવળે કરવાથી ઋતુ ન આવતું હાય તેને તથા કમી આવતું હેાય તેને સાફ આવશે. કુમાર્યાંસલ ગભ વતીને, રજસ્વલાને, મરડા, અતિસાર તથા સગ્રહણીવાળાને આપવા નહિ.
ર. સ્ત્રીના પેશાબ બંધ થયા હોય તે માટે:-ા શેર કેળના પાણીમાં પિગાળેલ ધી મેળવી પાવું, જેથી પેશાબ ઊતરે છે અથવા સરીખારવાળી દયાના ઉપયાગ કરવા.
૩. ઉષ્ણુવાતઃ–(ઊના) લાલ માટી પલાળી તેમાં લૂગડુ ભીજવી, તે લૂગડુ ચેાનિ ઉપર રાખવું તથા કેળનુ પાણી ન શેર પાઇ દેવુ'
૪. શ્વેતપ્રદર:-કાળીપહાડ, ખાખરાનું મૂળ તથા રક્તરહિડાની છાલ એ ત્રણેના કવાથ કરીઢડા થયા પછી મધ મેળવી પાવે। તથા આવળનાં ફૂલને વાટી સેગડી મનાવી વાપરવી, જેથી પ્રદર મટે છે.
૫. મેંદીનાં ખીજનું ચૂર્ણ સાકર મેળવી પાવાથી રક્તપ્રદર મટે છે. જો પાંડુ થયેલ જણાય તે લેાહાસવના ઉપયોગ કરવા,
૬. યાનિાળ:-સ્ત્રીઓની ડૂંટી નીચે દરદ, શૂળ અથવા સ્ત્રીની વધરાવળ પર પેઢા ઉપર કીડામારી માફી લગાડવી અને અરણીનાં પાન વાટી તેની ગાળી છ આંગળની બનાવી સૂકવી વાપરવાથી ચેાનિશૂળ મટી જશે. તેવીજ રીતે સાટેાડીનાં મૂળનું ચૂ કરી દિવેલમાં મેળવી ઉપર મુજબ ઉપયેગમાં લેવુ’. પ્રસૂતા માટે પડી:-નગેડ, ધમાસા, ભેાંયરી ગણી, અરણી,
For Private and Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ક, તક
,
,
સમે, સેંદરડી, ગળે, ભરમાઠી, લીમડાની છાલ, ભાંગર,ચિત્રક, ધાણા, પીલુડી, કાંટાસરિયો, એરડે, ખરુ, ખડસલિયા તથા સાટોડીને કવાથ કરી પાવાથી પેશાબ સાફ આવે છે, દાહ, બળતરા બંધ થઈ ઊબકા, ઊલટી તથા સજા ઊતરી ભૂખ લાગી ટૂંક સમયમાં રાગ દૂર થશે અને તેથી મકલગ પણ મટે છે.
—વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ પ્રસવ માટે:-પમાડિયાનું મૂળ (ઉર્ફે કાંસુંદરી) અબેડામાં રાખવાથી જલદી પ્રસવ થાય છે, એ જ પ્રમાણે કરવાથી ગર્ભપાત પણ થાય છે.
–ડોકટર દાદર ગોપાળ રણદીવે-સુરત મહારકતપ્રદર -કરમદીનું મૂળ ઘસી દિવસમાં એક થી ત્રણ વાર દૂધમાં પાવાથી ભયંકર લેહીવા મટી આબાદ રામકાર માલુમ પડે છે. કદાચ બેત્રણ દિવસમાં પૂરેપૂરું ન મટે, તે બીજા ત્રણચાર દિવસ દવા આપ્યા વિનાના કાઢી પાછું ત્રણ દિવસ ઉપર પ્રમાણે પાવું એટલે અવશ્ય મટી જશે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. ઈન્દ્રજવને ખાંડીને વસ્ત્રગાળ કરો. પછી દાણા ભરવાની ગુણને ટાટ બાળીને રાખોડી કરવી. તે રાખડીમાંથી તોલે છે તથા ઈન્દ્રજવનું ચૂર્ણ તેલ | વાટીને પાણી સાથે પાય તો સ્ત્રીને લેહીવા (રક્તપ્રદર) મટે છે. એના ઉપર વાલ, કોળું અને કેળું ખાવું નહિ. આ દવા દિવસમાં બે વાર પાવી.
૨. ઈન્દ્રજવ અને મરડાશિંગ એ બન્નેને સરખે ભાગે ખાંડી પાંચ રૂપિયાભાર પાણીમાં બે રૂપિયાભાર ભૂકે વાટી તેમાં ઠીકરી છમકારી સાથે અગ્નિકુમારનું પડીકું મેળવીને પાવાથી સુવાવડના ઝાડા બંધ થાય છે,
For Private and Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના
ગાના ઉપાય
૯૩
૩. જે સ્ત્રીને પેશાબના માર્ગે પેઢામાં નાળિયેર જેવી ગાંઠ થઇ હાય, ઝાડા થતા ન હૈાય અને દુખાવા તથા શૂળ મારતું હાય, તા તે ખાઈને ખુરસી ઉપર બેસાડી પાણી ગરમ કરી ઉપર ઢાંકીને ખુરસી તળે મૂકી ખાફ લેવડાવવે. પછી લીમડાનાં પાન શેર ૪, હેરડાં, મહેડાં, આમળાં શેર ૧ અને મેરથુ ન રૂાપિયા ભાર નાખી તેને પાણેા મણ પાણીમાં ઉકાળી મશેર પાણી રહે ત્યારે ગાળીને કાચની શીશીમાં ભરી લેવુ' અને તે પાણીની ચેનિમાર્ગમાં પિચકારી મારવાથી તે ગાંઠ પીગળી જાય છે.
—વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદાદ સ કાચવિધિઃ-માાંફળ ૧ ભાગ, ભાંગનાં બી ૧ ભાગ, હીરાકસી ૧ ભાગ અને કડાયેા ગુંદર ૧ ભાગ એ સર્વેને વાટી કપડછાણુ કરી શીળારસમાં મેળવી તુવેરના દાણા જેવડી ગાળી વાળવી. એ ગેાળી ચેનિમાં રાખવાથી ચેનિસ ફેાચન થાય છે અને પ્રદર મધ થાય છે.
---સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત
२७-- वाळकना रोगोना उपाय
૧.બેદાર વિરેચનઃ-મેદાર પથરીભાગ ૩, વિરયાળી ભાગ ૩, ગધક ભાગ ૨ અને એલચી ભાગ ૧ લઇ, પ્રથમ ખેદારને ખૂબ ઝીણી વાટી ખીજા' વસાણાં વસ્ત્રગાળ કરી ખાટલીમાં ભરી રાખવાં. ત્રણ વર્ષ ઉપરનુ` માળક હાય તેને માટી ખાવાની ટેવ પડ્યા પછી તેનુ પેટ કઠણ અને મેટું થઇ ગયું હાય, તે તેને વાલ ૧ થી ૨, ગાચના દૂધમાં આપવાથી જુલાખ થઇ પેટ સાફ થઇ જાય છે અને આરામ થાય છે.
---વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
For Private and Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
૧. હેડકી-કડુ મધમાં આપવાથી બાળકની હેડકી મટે છે.
૨. મૂત્રકૃ –સૂરોખાર તથા સૂઠ સમભાગે લઈ વસ્ત્રગાળ ચૂર્ણ કરી વાસી પાણીમાં આપવાથી બાળકને મૂત્રકૃચ્છુ મટે છે.
૩. સંગ્રહણું-ચવક, દેવદાર, હરડે, બેંયરીંગણી, ગજપીપર, વરિયાળી તથા ખાનાં મૂળ લઈ એ સર્વનું ચૂર્ણ કરી ૧ માસે મધમાં આપવાથી બાળકની સંગ્રહણી મટે છે.
૪. પડવાસ, આંબાગેટલી તથા સૂંઠનું ચૂર્ણ કરી બે માસા છાશ સાથે આપવાથી બાળકની સંગ્રહણી મટે છે.
૫. રક્તાતિસાર-મોચરસ, ધાવડીનાં ફૂલ, મજીઠ અને મળફૂલ એ સર્વનું ચૂર્ણ કરી ચોખાના ધોવણ સાથે આપવાથી બાળકને રક્તાતિસાર મટે છે.
૬. આમણ માટે -ચણોઠીનાં પાનને રસ આમણ ઉપર ચોપડે તથા ખાવા માટે હિંગ તોલે ના, અતિવિષ તોલે છે અને અજમેદ તલે ૧ વાટી ચૂર્ણ કરી દહીંમાં અકેક વાલ ત્રણ દિવસ આપવાથી આમણ મટે છે.
૭. ઝેરચલાં શુદ્ધ કરી ધંતૂરાના રસમાં આપવાથી ત્રણ દિવસમાં આમણ મટી જાય છે.
૮. નાભિના સેવા માટે -પીળી કેડી બાળી પાણીમાં વાટી ચોપડવાથી નાભિને સોજો ઊતરે છે. - ૯. નાભિને પાકા-ઘઉંલા, હળદર અને લેબાન મધમાં વાટી ફેંટીએ ચોપડવાથી નાભિને પાક મટે છે. - ૧૦ ઊલટી માટે -પીપરીમૂળ, લીંડીપીપર, ચિત્રકમૂળ તથા ચવક એનું ચૂર્ણ કરી લેયરીંગણના ડેડવાના રસમાં એક માસ આપવાથી બાળક ભળતું મટે છે તથા ધાવણ ઓકતું મટે છે,
For Private and Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના રોગોનો ઉપાય
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
૧૧. આંચકી-ટંકણખાર મધમાં અથવા ઘા પહાણ સાથે આપવાથી બાળકની આંચકી મટે છે.
૧૨. ખાંસી–ભેંયરીંગણીનાં મૂળ, નાગકેશર અને લવિંગનું ચૂર્ણ કરી મધમાં આપવાથી બાળકની પાંચ પ્રકારની ખાંસી દૂર થાય છે.
૧૩. રક્તપિત્તઃ-ખાખરાનાં ફૂલ તેલા ૪ અને અરડૂસીને રસ તેલા ૪ લઈ તેમાં ઘી સિદ્ધ કરી આપવાથી બાળકનું રક્તપિત્ત મટે છે.
૧૪. હેડકી-એલચી તેલ ૧, કેશર તોલો છે અને હિંગબેક તોલે ને લઈ એ સર્વને એકત્ર કરી બારીક વાટી એક રતી આપવાથી બાળકની હેડકી મટે છે.
૧૫. બાળકના પેટમાં ભાર થયો હોય તે એક રીંગશું શેકી તેમાં સાજીખાર નાખી પેટે બાંધવું અને ખાવા માટે કબૂતરની અઘાર મધમાં આપવાથી બાળકના પેટમાં ભાર મટી જાય છે.
–વૈદ્ય રાઘવજી માધવજી-ગોંડલ ઓછાનાં ચાંદાં માટે-હીરાદખણ, માયાં, કપૂરકાચલી, કપૂર, ગંધક, પારો, બેદારપથરી, કપીલે, મેરથથુ અને આંબાહળદર એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી ધુપેલમાં મેળવી ચેપડવાથી ચારપાંચ દિવસમાં ઓછામાં ચાંદાં મટી જાય છે.
–વવ ડાહ્યાભાઈ મણિશંકર-બારડોલી ૧. બાળકને ઝાડે બંધ કરવા માટે લીંબુના ઝાડની છાલને તાજો રસ કાઢી બકરીના દૂધની સાથે મેળવીને આપવાથી બાળકના ઝાડા બંધ થાય છે.
૨. ખાંસીને ઉપાય-હરડે, પીપર તથા દ્રાક્ષ એના ચૂર્ણમાં
For Private and Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
મધ અને માખણ મેળવી આપવાથી બાળકની ઉધરસ મટે છે.
૩. અતિવિષ, નાગરમોથ અને જવખાર એ ત્રણે સમભાગે લઈ મધ સાથે આપવાથી બાળકની ઉધરસ મટે છે.
–જેથી રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ભરાઈ ગયા ઉપર-કરિયાતું તથા વાવડિંગને કવાથ કરી પાવે, નેવળીનું બંધાણ બાંધવું તથા તેનું જ પાણી જરા પાવું અથવા ચકલાંની અઘાર પાવી અથવા કેશર પાવું તથા બંને પાંસળીઓ ઉપર કેશરને ખરડ કરો અને હલકો રેચ આપ, જેથી ઉપદ્રવ મટે છે.
૨. ખાંસી માટે કાયફળ અને વાવડિંગને કવાથ પા. અથવા કાકડાશિંગી, અતિવિષ અને પીપર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી વાટી મધમાં આપવું અથવા ટંકણખાર ફુલાવેલે દૂધમાં આપવાથી આંચકી મટે છે.
૩તાવ તથા ઉધરસ માટે -કાકડાશિંગી, પીપર અને અતિવિષની કળી એ ત્રણેનું ચૂર્ણ કરી, જે બહુ ઉધરસ હોય તો પાણીમાં અને તાવ હોય તો મધમાં તથા શ્વાસમાં અરડૂસાને રસ સાથે આપવાથી મટે છે.
૪. ગળું પડયું હોય તો –ઉમરડાનું દૂધ બાળકના તાળવાના ખાડા ઉપર ચોપડવું અથવા રાળની થેપલી મારવાથી પણ મટે છે.
–વૈધ ભૂરાભાઈ ઓધવજી-ભાદરોડ ૧. આંચકી તથા વરાધ માટે -બેંગડાની મીંજ (કાઠિ. યાવાડમાં એને ઈગેરિયા કહે છે) તથા વીસનગરી હળદર એ બન્નેને સમભાગે લઈ છ કલાક સુધી બરાબર ઘુંટી, બાળકને
For Private and Personal Use Only
Page #290
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બાળકના રોગોને ઉપાય
આંચકી ઉપર અડધી રતીભાર ઉંમરની ચગ્યતા મુજબ પાણમાં મેળવીને આપવી.
૨. ફુલાવેલે ટંકણખાર, મધ અને ગરમ પાણી સાથે અડધી રતીભાર આપ. રેગની ત્વરા વિશેષ હોય તે કલાક કે તેથી કંઈક ઓછા વખતે આપ, જેથી આંચકી તથા વરાધ મટે છે.
–ચૂનીલાલ હરગોવિંદ શુકલ-પાટડી આગ-ઉપલેટ, દારુહળદર, લેધર, મોથ, મજીઠ, કડુ, માલકાંકણાં, અજમે, વજ, સિંધવ અને હરડેડળ એ દરેક એકેક તોલે તથા નાગરવેલનાં પાન નંગ ૨૧ લઈ, એ સને વસ્ત્રગાળ કરી સવારે દાતણ સાથે ઘસવાથી આગ તથા મુખરોગ મટે છે.
–વૈદ્ય પોપટલાલ બેચરદાસ વ્યાસ-ચહેલિયા ૧. ઍખલી ઉધરશ્ય-સફેદ ફૂલનો ઊંટકટ થાય છે, તેને શનિવારે નાતરી, (એટલે ચેખ મૂકી આવ) રવિવારે સવારમાં વગરત્યે જઈ તેનાં મૂળ કાઢી લાવી, જે છોકરાને ખાંખલી (હડખી ઉધરસ) થઈ હોય, તેને તે સૂતરે બાંધી લોબાનને ધૂપ દઈ ગળે બાંધવાથી ખલી બહુ જલદી મટી જાય છે.
૨. સસણી નહિ થવા માટે -બરચું એક માસનું થાય ત્યાંથી પાંચ વરસનું થાય ત્યાં સુધી પહેલે માસે વાવડિંગને એક દાણે, બીજે માસે બે, ત્રીજે માસે ત્રણ એ પ્રમાણે પાંચ વરસના સાઠ દાણા થાય છે. એ પ્રમાણે દર માસે એકેક દાણે વધારતા જઈ આપવાથી સસણું બિલકુલ થતી નથી, પરંતુ એક પણ દિવસ પાડ્યા વગર દિવસમાં ગમે તે વખતે દૂધમાં અથવા પાણીમાં પાવાથી બાળકને સસણી થતી જ નથી.
––વૈદ્ય દતાત્રેય ભગવાનજી ૧. શીતળા અટકાવવા માટે -શુદ્ધ કાળા ચુરમાનું
For Private and Personal Use Only
Page #291
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
બારીક ચૂર્ણ કરી ઉંમરના પ્રમાણમાં ચગ્ય માત્રામાં પાણી સાથે આપવાથી, શીતળા નીકળતાં નથી. જે શીતળા નીકળવાની શરૂઆતમાં આપવામાં આવે, તે ઘણાંજ આછાં અને સુખરૂપ નીકળે છે. આ પ્રયોગ માતા (શીતળા) નીકળવાની મોસમમાં તંદુરસ્ત કરાંઓને પણ ત્રણ દિવસ આપવાથી શીતળાને નીકળતાં અટકાવે છે અને એજ પ્રયોગ જાનવર માટે કરવામાં આવે, તે તેને પણ ફાયદો થાય છે.
૨. રતવા -કાદરી અથવા કાંસુંદરીનાં પાન વાટી ચોપડવાં તથા પીવાથી રતવા મટે છે.
૩. ખસ માટે-જૂની કરડ બાળી ધુપેલ સાથે ઘૂંટી લગાડવાથી બાળકોને શરીરમાં નીકળતી ઝીણી ઝીણી લુખસની ફેલ્લીઓ, જે આખા શરીરને ખરાબ કરે છે તે મટે છે.
–એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી સસણીવરાધ માટે –તળાવની અંદર જે શંખલાં થાય છે, તેને લાવી સરાવસંપુટમાં ભરી, બાળી ભસ્મ કરી શંખલાંના વજન જેટલે શેકેલે અજમે લઈ મેળવી બારીક વાટી નાગરવેલનાં પાનના રસમાં મેળવી આપવાથી પાંસળીઓનું ઊછળવું, વરાધ, સસણું, ભરાણી વગેરે મટી જાય છે. આ દવા એકજ વખત આપવાથી પાંસળીઓનું ઊછળવું બંધ પડે છે.
–વૈદ્ય પુરુષોત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ ખાંસી માટે -ટંકણખાર ફુલાવેલ, કેશર, લવિંગ અને કાળાં મરી, એ સર્વ સમભાગે લઈ વાટી વસ્ત્રગાળ કરી, પાનમાં સવારસાંજ એ કેક ગેળી ધાવણમાં ઘસી પાવાથી ઝાડો તથા ઉધરસ તરત નરમ પડે છે.
–ડૉકટર ચંદુલાલ મુકુંદરાય–પાટણ
For Private and Personal Use Only
Page #292
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના પેગેના ઉપાય
૯૭)
-
,
,
,
બાળાગોળી -લવિંગ, પીપર, એલચી, લિંબોળી અને મયૂરપિચ્છભસ્મ એ સર્વ સમભાગે લઈ, વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધમાં મગ જેવડી ગળી વાળી પાણીમાં અથવા દૂધમાં આપવાથી કૃમિ, તાવ, ઝાડે તથા ઊલટી મટે છે.
–વૈદ્ય નારકર હરગોવિંદ અધ્વર્યું–બારડોલી આમણ માટે -રમીમસ્તકી તોલે , કલાઈ સફેતે તેલે ના તથા માચું ફળ તોલો છે લઈ ખાંડી બારીક ચૂર્ણ કરી આમણ ઉપર ભભરાવી આમણ અંદર બેસાડવી. એ પ્રમાણે થોડા વખત કરવાથી પછી આમણ બહાર નીકળતી નથી.
--વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભદ-સુરત તાવ ઉતારવા માટે:-પાકાં આકડાનાં પાન લાવી જરા શેકી રસ કાઢી, પવન ન આવે તેવા સ્થાનમાં દદીને રાખી આખા શરીરે રસ ચોપડી સુવાડી ગરમ કપડાં ઓઢાડવાં, જેથી એક કલાકમાં તાવ ઊતરી જશે. કોઈ પણ દવા પેટમાં ન જઈ શકે ત્યારે તાવ ઉતારવા માટે વપરાય છે. તેથી તાવ ફરી આવશે ખરે, પરંતુ અણઉતાર રહેશે નહિ.
-વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા ભરાણું સસણું:-પાતાળકૂંબડીના ઘસારા સાથે કુલાવેલ ટંકણખાર તથા ડું ભંયરીંગણનું ચૂર્ણ મેળવી દિવસમાં ત્રણ વખત પાવું. છાતી ઉપર અને વાંસા ઉપર ડુંગળીને રસ લગાડવો તથા નાકે સુંઘાડવો. આકડાનાં પાન પર એરંડતેલ ચેપડી ગરમ કરી ફેફસાં ઉપર મૂકવાં તેમજ જે કાળજામાં દરદ જણાય તે તે પર એજ પાન મૂકવાં, જેથી બેત્રણ દિવસમાં મટે છે.
–વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ પંચલવણુ–પંચલવણ એટલે પાંચ જાતના ક્ષાર-દરેક તોલે
For Private and Personal Use Only
Page #293
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વાટી એક શેર પાણી બનાવી રાખવું. એ પાણીમાંથી નાનાં બચ્ચાંને નાની અડધી ચમચી અથવા ત્રીસ ટીપાં આપવું. મોટા માણસને બે ચમચા આપવું. એક વરસની અંદરના બાળકને પેટમાં દરદ થાય, ઝાડાની કબજિયાત, શરદી, ખાંસી, શૂળ, આમ વગેરેમાં દર કલાકે પાણીમાં આપવાથી એક જ દિવસમાં આરામ થાય છે. ગમે ત્યારે ગમે તેવા બાળકના દરદમાં આપી શકાય છે તેમજ બહારના ઉપચારમાં પણ સારો ફાયદો કરે છે. આંખ આવે, સોજો હોય કે રસી વહેતી હોય તેને માટે નવશેકા પાણમાં શેક કરે. બચ્ચાંઓનાં શરીર પર ફેલા, બસ, માથામાં ખેડે વગેરેમાં લગાડવાથી તેને મટાડે છે.
–ડોકટર પ્રભાશંકર કુષ્ણુ પંગે-મુંબઈ કત ખપર-ઘાપહાણ ભમને અમે તખ૫ર નામ આપ્યું છે અને તે ઘણા પ્રમાણમાં વાપરીએ છીએ. એનાથી ઝાડાની તથા અપાનવાયુની છૂટ રહે છે તથા બાળકના વ્યાધિ માં અમને બહુ ઉપયોગી જણાયું છે. સામાન્ય તબિયતમાં એકલું જ વાપરીએ છીએ અને ખાસ જરૂર જણાય તે બાળચાતુ ભદ્ર ચૂર્ણ સાથે યેજના કરીએ છીએ.
ચાતુર્ભદ્ર ચૂર્ણ-અતિવિષ, પીપર, મોથ અને કાકડાશિગીનું સમભાગે વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખી મૂકવું. અતિવિષ– બાળકોને માટે બહુ ઉત્તમ છે. દસ્તની જરૂર જણાય તો હરડે સાથે આપવું અને દસ્તની જરૂર ન હોય તે એકલુંજ આપવું.
--વૈદ્ય ઉમિયાશંકર બાપુભાઈ મહેતા-વિરમગામ મબારખી માટે -ફટકડી ફુલાવેલી ગેમૂત્રમાં એક આનીભાર આપવાથી મબારખી મટે છે.
આમણ માટે:-કલાઈસફેતો અને શંખજીરું ગુલાબ
For Private and Personal Use Only
Page #294
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના રોગોના ઉપાય
૯૮૧
આ
જ
ર
ક
ર
-
-
-
-
-
-
- -
-
-
-
-
જળમાં મેળવી લગાડવાથી આમણ બેસી જાય છે.
–વિ નરસિંહભાઈ માધવભાઈ-કઠોર ૧. અશ્વન ગુટિકા - રસવિષ, ગંધક અને હરતાલ, ત્રિકટુ, ત્રિફળા, ટંકણખાર; અજેપાળ ભૂગરસે બાંધે ગાળી, ચોસઠ રેગડણે અધળી.
આ ગોળી ઘટિત અનુપાન સાથે એક ટંક આપવી અને બીજી ટકે માણેકરસ, પાન અને કેશરમાં વાટી પાવાથી પણ ઘણાં બાળકો સારાં થયેલાં છે. જે ખાંસી બહ હોય તો નિબંધમાળાના પહેલા ભાગમાં બતાવ્યા પ્રમાણે ખલીની દવા બનાવી એ દવાનું વાલ એકનું પડીકું, અજમે તથા પાનના રસમાં પાવું.
૨. માણેકરસ-હરતાલ વરખી લે ૧ અને હિંગળક તોલે ૧ખરલમાં વાટી અબરખના પતરા ઉપર આછું પાથરી ઉપર ઘઉંની કણેકની પાળ બાંધી ઉપર બીજું પતરું ઢાંકી નિધૂમ અચિ ઉપર રસ પરિપકવ કરો. જ્યારે ઠંડો પડી જાય ત્યારે ખરલમાં બારીક વાટી રાખી મૂકે.
૩. વાવળી માટે -કુતરિયા વાઘ (એક જાતના વાઘ) ની જીભ એક ખાપૂર બાળકની માતાના ધાવણમાં ઘૂંટી એક દિવસમાં ત્રણ વખત પાવાથી વાવળી તુરત મટે છે.
૪. કૃમિ માટે -સીતાફળીનો રસ લે છે માં અશ્વચિળી ગુટિકા ઓછા પ્રમાણમાં આપવાથી કૃમિ મટે છે.
૫. કમિ માટે કપીલે, ભરશિંગ (અથવા કૌવચ) ની ખજૂરી અને સાકર એ ત્રણે સમભાગે લઈ ખરલ કરી સુખડ અને
For Private and Personal Use Only
Page #295
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૨
શ્રીઆયુર્વે
નિખધમાળા-ભાગ ૨ જો
હિંગના ઘસારા સાથે ત્રણ ટક પાઇ ખીજે દિવસે ઘેર કાઢેલું દિવેલ જરા ચા સાથે પાવાથી ઝાડામાં કૃમિ નીકળી જાય છે. ——વૈદ્ય મિશ`કર નરભેરામ–ધળાં
સાકર તાલા ૧ તથા ધાણા તાલે ૧ લઇ પાણી નાખી કુલડીમાં ઉકાળી પાવાથી નાનાં મળકાની આંચકી મટે છે.
—અમદાવાદના એક વૈદ્યરાજ બાળકની આંકડી-માલવી ગોખરુ નગ ૫ અને આમલી (સૂકા કાતરા) ને રસ એકત્ર વાટી કપડાથી ગાળી એ તાલા પાવાથી બાળકની આંકડી મટે છે.
--બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી મળકાની દવા:–મેાટી હરડે તાલા ૧, કેલમ કરિયાતાની પાંદડી, પીપરીમૂળ, કપીલા, કાયફળનુ છેાડુ અને સફેદ મરી એ દરેક ના તાલેા લઇ ખાંડી વસ્ત્રગાળ કરી, વાલ ૨ થી ૪ પાણી અથવા ગોળના પાણી સાથે આપવાથી તાવ, કૃમિ, ઉધરસ વગેરે મટે છે. જરૂર પડે તા અંદર સૂરોખાર મેળવી આપવે. તાવ તથા પેટમાં દુખાવા હાય તા સેાડા મૂકી આપવા. —વૈદ્ય ભેાળાનાથ નદાશ કર મા–સુરત
૧. વરાધ માટે:-એળિયે તાલા ૨, વાવડિંગ તેાલે ના, રેવચીના શીરા તાલા ॰ા, સેાનામુખી તાàા ના, કરમાણી અજમેા તાલે ના, ઇંદ્રજવ તાલેા ના, મરી તાલા ના અને કાચકાની મીજ તાલા ન લઇ, એ સર્વને વાટી પાણીમાં મગ જેવડી ગાળી વાળી મધ અથવા પાણી સાથે દિવસમાં ત્રણ વખત એકએક ગેાળી આપવાથી વરાધ, તાવ, સુસ્તી વગેરે મટે છે.
૨. બાળકને ઊંઘમાં મૂત્ર પડે તાઃ–બાજરી, ખસખસ અને સુત્રા સમભાગે લઈ ચટાડવાથી મટે છે.
For Private and Personal Use Only
Page #296
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના ગાના ઉપાય
૯૮૩
૩. ખ'ગબસ્મ, લોહભસ્મ અને અભ્રકભસ્મ એ ત્રણે બબ્બે આનીભાર લઈ મધમાં એક દિવસ ખરલ કરી, એક ચાઠીભાર ચટાડી ઉપરથી એક પાકુ ગુલ્લર ખવડાવવું. આ પ્રમાણે સાત દિવસ કરવાથી બાળકને ઊંઘમાં પેશાબ થતા હાય તે મધ થાય, ~~~માસ્તર કેશવરામ હરિશ'કર ભટ્ટ-કાકા
સર્વાંત્તમ બાળાગાળી:-વાલિડેગ તાલા ૦ા, કરમાણી અજમા વાલ ૧, એલચી વાલ ૪, અફીણ એક ચણાભાર, ધ્રુવારી ખારેક તાલેા ન, વશલેાચન વાલ ૪, અ'બર એક મગભાર, કુલીજન વાલ ૪, કેશર વાલ ૪, અતિવિષની કળી તાલા ન, જાયફળ તાલા છા, પીપરીમૂળ વાલ ૪, વિંગ વાલ ૨, ધેાળાં મરી વાલ ૪, મેટી હરડે વાલ ૪,સેાનાના વરખ ન'ગ ૨, આદુને રસ તાલા ૦૨ અને નાગરવેલનાં પાનના રસ તાલે ૦ા એ સર્વે ને ખારીક વાટી મધમાં મગ જેવડી ગેાળની કરવી.
——વૈદ્ય ચંચળલાલ જાદવજી-મુદ્રા (કચ્છ) તવાઈ ગયેલા બાળક અગર મેટા માણસને ઉંબરાના (ગુલ્લર) ના દૂધની ગેાળી મનાવીને પાણી સાથે ગળાવવાથી સારું થઈ જાય છે.
-વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત છેકરાની વરાધ વાળી;–(ભરાઇ આવવુ)-વગરશેાધેલુ મારથુ તાલા બ, શેાધેલા નેપાળેા તાલે ૧, જવખાર તાલા ૧૫ અને સૂંઠ તાલા ૩ એ સને વાટી તુલસીના રસમાં અગર નાગરવેલનાં પાનના રસમાં ખલ કરી ખાજરીના દાણા જેવડી ગાળી વાળવી. બાળકની છાતીમાં કફ ખેલતા હાય, પેટ જોરથી ઊછળતું હાય કે પેટ ચઢયું હોય ત્યારે એક ગોળી મધમાં મે ળવી દૂધ સાથે પાવી. ગાળી આપ્યા પછી બેત્રણ ચમચા દૂધ
For Private and Personal Use Only
Page #297
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
પાવું. એ ગાળી બાળકના વયના પ્રમાણે આપવી. એક રોગીને બે વખત કરતાં વધારે વાર આ ગોળી આપવી નહિ. આ ગળીથી ઊલટી અગર જુલાબ થઈને બાળક સારું થઈ જશે.
–વૈદા લક્ષ્મણ માર્તડ સાસનાકર-પૂના
२८-धातु, उपधातु, शोधन ने मारण
૧. ચાંદીમારણ-ગોટીની ચાંદી ૧ તોલો લઈ તેને બારીક કાતરી ૧૦ તેલા કમરખના રસમાં ખલ કરે. ખલ કરતાં કરતાં જ્યારે કઠણ ગાળી વળાય તેવું થાય, ત્યારે તેને બે ચીનાઈ પ્યાલીના સંપુટમાં મૂકી તેના ઉપર ત્રણ કપડયદી કરવી. પછી બે મોટા ટેપલા અડાયાં લઈ તેની વચમાં પેલે સંપુટ મૂકી આંચ આપવી એટલે સફેદ ભસ્મ થઈ જશે. જે કાંઈ કચાશ માલૂમ પડે તે ફરીથી કમરખના રસમાં વાટી એ પ્રમાણે આંચ આપવી.
૨. ૪તેલા અકલગરાને ૬૪ તલા પાણીમાં ઉકાળી જ્યારે ૮ તોલા પાણી રહે ત્યારે તેમાં ૧ તોલા ચાંદીનું પતરું ગરમ કરી છમકારવું. એમ કરતાં કરતાં જ્યારે તે પતરું તેજ રહિત ઝાંખું થઈ જાય, ત્યારે તેને અક્કલગરાને ભૂકે તથા ઝંઝેટાનાં પાતરાને ઝીણું વાટી એકત્ર કરી તેની વચમાં ચાંદીનું પતરું મૂકી, ચીનાઈ પ્યાલીને સંપુટ કરી ઉપર પ્રમાણે આંચ આપવી એટલે સફેદ ભસ્મ થશે. પણ યાદ રાખવું કે, આ કારમાં ગજપુટ અગ્નિ આપવાનું નથી. સાધારણ ખાડામાંજ ગોઠવીને ફેંકવાનું છે. વધારે અગ્નિ લાગવાથી ભમને ગુણ ઓછો થઈ જાય છે.
૩. અલમારણ-જેટલા તેલા સેમલ મારે હોય તેટલે માટે સોમલને એક કકડે લે. પછી લગભગ ૧ શેરના
For Private and Personal Use Only
Page #298
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, ોધન ને માર
૯૮૫
વજન કરતાં એ નહિ હૈાય એવા જેટલા તાલા સામલ હાય, તેટલાં નગ બિજોરાં લઈ તેના રસમાં સેમલના કટકા ૪૦ દિવસ સુધી પલાળી રાખવા એટલે મેમિયા થશે. પછી ચીનાઇ પ્યાલીના સંપુટ કરી તેમાં સે!મલ મૂકી બાકીની જગ્યામાં લી’બુને રસ ભરવા ને ત્રણ કપડટ્ટી કરી, થોડાં અડાયાંમાં ફૂંકી દેવુ એટલે સફેદ નિયૂમ ખાખ થશે.
૪. હિંગળાકમાર:-હિગળાકને વાટીને સાટોડીના ૨સના ટુવા દઇ સાટોડીના રસમાંજ ખલ કરવા, અને જો ટુવા દેતાંજ ભસ્મ થઈ જાય તે અગ્નિ દેવાની જરૂર નથી. જો ભસ્મ થાય નહિ, તે થાડાં અડાયાંના અગ્નિ આપવા એટલે ભસ્મ થઇ જશે.
૫. તાંબાના ભુમારગુઃ-એક ઢબુને ૧૦૮ વાર બકરીના દૂધના પટ દેવા. એટલે તેને ગરમ કરી દૂધમાં બાળવા. પછી શેર ઉંદરકાનીને વાટી તેની વચમાં ઢબુને મૂકી, ત્રણ કપડમટ્ટી કરી, ૧૩ શેર અડાયાં છાણાંમાં ફેંકવુ', એટલે સફેદ ભસ્મ થશે.
૬. નેપાળેા શેર । અને ભિલામાં શેર ન એ અન્નને ખાયણીમાં ખાંડી ખારીક કરી, પછી કલાઇ શેર ૦ા ની એક ડમી એવી મનાવવી કે, જેમાં ના શેર ભૂકા માય. પછી તેમાં ૦ા ભૂકા નાખી દબાવી ઉપર પેલેા ઢબુ મૂકી, તેના ઉપર ખીજો ભૂકા દાખી, ડખી 'ધ કરવી. પછી તેના ઉપર ચીંથરાં શેર ૧૦ થી ૧૫ લગી લઇ લપેટવાં અને એક ટીમમાં મૂકી સળગાવી દેવું. ત્રીજે દહાડે ખરાઅર ઠંડું પડયા પછી તપાસવુ'. રાખને યુક્તિથી ખસેડવી એટલે કલાઈના ગઠ્ઠા જુદા પડી જઇ સફેદ ભસ્મ નીકળશે. પણ ચાદ રાખવુ કે નેપાળા અને ભિલામાં ખાંડતાં હાથને કે શરીરના કોઇ ભાગને લાગે નહિ તેની સ'ભાળ રાખવી.
૭. જેટલા તાલા તાંબુ' મારવું હાય તેટલા તાલા તાંબાનાં
For Private and Personal Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પતરાં લઈ તેના પાઈ પાઈ જેવડા કકડા કરી, તેના વજનથી ચારગણી સુવર્ણ માક્ષિક (સેનામુખીના ગાંગડા) લઈ તેને ખાંડી ભૂકો કરી બે કેડિયાં મોટાં પહેલાં લઈ, તેમાં સોનામુખીને ભૂકે પાથરી તેના ઉપર પેલા તાંબાના કકડા મૂકવા. વળી તે કકડા પર સોનામુખીને ભૂકે નાખી તેના ઉપર પાછા તાંબાના કકડા ગઠવવા, એમ ક્યાં કરવું. એમ કરી તેના ઉપર કુંવારને ગલ નાખ. બાદ એક રાત પલળવા દેવું ને ઉપર કેડિયું ઢાંકવું. બીજે દિવસે તેને ત્રણ કપડમટ્ટી કરી ગજપુટ અગ્નિ દે, એટલે કાળા રંગની ભસ્મ થશે. સેનમુખીની પણ કાળી ભમ થશે. તે ભસ્મ પણ કાઢી લઈ જુદી રાખવી. આ બન્ને ભમે રસના કામમાં વાપરવા માટે ઘણી જ સારી માલૂમ પડી છે.
૮. તાંબાનાં પતરાંને કકડાના વજનથી ગંધક વજનમાં બમણે લઈ વાટી, ઉપર જણાવેલી સનમુખીની માફક થર કરી, તેજ પ્રમાણે કેડિયામાં મૂકી, ત્રણ કપડમટ્ટી કરી ઉપર પ્રમાણે જ ગજપુટમાં ફૂંકી મૂકવું એટલે ભસ્મ થશે. ભઠ્ઠી મૂક્યા પછી ત્યાંથી ખસી જવું. ઠંડું થયેથીજ ત્યાં જવું.
૯. તમાકુનાં મૂળ વાટીને દડે કરો. તે મધ્યે તાંબાનાં પતરાં ઘાલવાં, ઉપર ત્રણ કપડમટ્ટી કરવી ને ગજપુટમાં બાળી દેવું. મરદાઈ તથા પેટનાં દરદ પર પાનમાં આપવું.
૧૦.મેતી અને મોતીની છીપની ભસ્મર-સાચાં મોતી વધેલાં અગર વગર વીધેલાં લઈ તેને ખાંડી ખાટા લીંબુના રસમાં ૨૪ કલાક પલાળવાં. પછી તેને ખલમાં ઘૂંટી નાખવાં. બાદ તેને એક ચીનાઈ પ્યાલીમાં ભરી, તેના પર ચીનાઈ બીજી પ્યાલી ઢાંકી સંપુટ બનાવી એક-બે કપડમટ્ટી કરી, બે ટેપલા અડાયાંથી તેને ફેંક, તદ્દન ઠંડું પડે એટલે તેને કાઢી સાચવીને ઉકેલી તેમાંથી ભસ્મ કાઢી લેવી. સફેદ ભસ્મ નીકળશે.
For Private and Personal Use Only
Page #300
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શિધન ને મારણ
૯૮૭
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સૂચના –મેતી જે વધેલાં હોય તો તેના વેહમાંથી વધારા ની સેય ભાંગી ગયેલી કોઈ કોઈ વાર નીકળે છે. અને તે જે હોય તે નુકસાન કરે છે. માટે અધખરાં ખાંડ્યા પછી તે તપાસી જેવું અને જો તેમાં સોયની ભાંગી ગયેલી કકડી માલુમ પડે તે તેમાંથી કાઢી લેવી. બનતાં લગી વીંધ્યા વગરનાંજ મતી લેવાં. મેતીની છીપની ભસ્મ પણ ઉપર મુજબની રીતિથી થશે.
૧૧. શંખભસ્મ-આખા શંખના કકડા કરવા. પછી તેને તાપમાં મૂકી ખૂબ ગરમ કરી બકરીના દૂધમાં છમકારવા. એવું આઠદસ વાર કરવું એટલે તેમાં ફાટ પડી ચિરાડા પડશે. પછી તે કટકાઓનું તોલ કરવું. તેના વજનથી ચેાથે ભાગે કાળીજીરીને ખાંડેલે ભૂકો લઈ, તેને માટીના સરાવળામાં પાથરી તેના પર પેલા શંખના કકડા ગોઠવવા. પછી તેના પર બીજો ભૂકો નાખી પાછા તેના પર બાકી રહેલા કકડા ઠવવા. તે ગોઠવાઈ રહ્યા પછી તેના પર બીજું સરાવણું ઢાંકી, તેના પર એક કપડમટ્ટી કરી, તેને બે ટેપલા છાણાંથી ફેંકી મૂકવું એટલે સફેદ ભસ્મ તૈયાર થશે.
૧૨. કલાઈભારણ –ધેલી અગર વગર શોધેલી કલાઈના ઝીણા ઝીણા કકડા કરી, એક ગુણપાટના કકડા પર મેંદીને વાટેલે પ્યાલો પાથરી, તેના ઉપર કલાઈના કકડા આંગળ દેઢ આંગળને છેટે ગોઠવવા. કલાઈ પર મેંદીને પાલો ને પાલા પર કલાઈ એમ ગોઠવ્યા કરવું. પહેલા અને છેલ્લા પડમાં પાલે વધારે રાખવે. એમ ગોઠવીને તેનું યુક્તિથી પિોટલું બાંધવું ને ઉપર દેરડીથી ખૂબ લપેટવું. બાદ તે પોટલું એક મેટા કલેડામાં ગોઠવી, તેને ગજપુટ અગ્નિ કાંઈક આછા આછા દે એટલે સફેદ ભસ્મ થશે. એને કપડમટ્ટી કરવાની નથી, માટે પિટલું એમ ને એમ કલેડામાં ગોઠવી દેવું. એજ રીત પ્રમાણે અજમામાં, ભાંગમાં અને સેક્ટાના પાલામાં પણ ભસ્મ થશે,
For Private and Personal Use Only
Page #301
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ટટ
શ્રોઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
સૂચના:-મે'દીનાં પાતરાંથી બનાવેલી ભરમ મે'દ્રીનાં બીજ સાથે ખવડાવવાથી ધાતુ વધારે, મગજની ગરમી ઓછી કરી શરીરમાં મળ સારું આપે ને લેાહીની વૃદ્ધિ કરી ધાતુને પુષ્ટ કરે છે. ૧૩. સીસુ અને જસતમારણ:-સીસાને લોખડની કઢાઈમાં તાપ દઇ ગાળવું, ગાળ્યા પછી વડના વૃક્ષની જાડી મૂળી થી તે હલાવવુ'. હલાવતાં હલાવતાં ભસ્મ થતી જશે. છેક ભસ્મ થઈ જાય ત્યારે હલાવવુ' અંધ કરવુ'. એ ભસ્મ લીલા રંગની થશે. ભસ્મની અંદર સીસાની કાંકરી જરા પણ રહેવી જોઈએ નહિ. જો રહી ગઇ હાય તા તેને વસ્ત્રગાળ કરી તે કાંકરી ફરીથી કઢાઇમાં નાખી ચૂલે ચડાવી પેલી મૂળીથી હલાવવુ' એટલે સાવ ગળી જશે. એ સીસાની જો સફેદ ભસ્મ કરવી હોય, તે ગાળેલા સીસામાં એલચીનાં છોડાંના ભૂકા નાખતા જવા અને વડની મૂળીને બદલે ખાવળનું પાતળું લાકડું' લઇ તેનાથી હલાવવું એટલે સફેદ થશે. જે પીળી ભસ્મ કરવી હાય તા ભેાંયપાંતરીના રસ થાડા થોડા રેડતા જઇ માવળના પાતળા લાકડાથી હલાવવુ' એટલે પીળી ભસ્મ થશે. જો લીલી ભસ્મ કરવી હાય તા આકડાનાં મૂળિયાં વડે હલાવવાથી લીલી થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. પ્રવાલભસ્મ-પ્રવાલને માટીના વાસણમાં કુવારના રસમાં ડૂબતાં રાખી મૂકવાં. ત્રણ દિવસ પછી તેને કપડમટ્ટી કરી ગજપુતની આંચ આપવી, એટલે ભસ્મ થશે. એજ પ્રમાણે આકડાના દૂધમાં, વડના દૂધમાં અને ન મળે તે તેનાં પાતરાંના રસમાં અને પાતરાંમાંથી જે રસ નીકળે નહિ તા તેના ઉકાળામાં એળી મૂકવાથી પણ તેવીજ ભસ્મ થશે.
બીજી વિધિઃ-સારા કાચની સ્ટોપર ખૂચની ખાટલીમાં પરવાળાંને ભરી તેને ખાટા લીથુના રસમાં ડુબાવી તડકે મૂકી રાખવાથી સૂર્ય પુટી ભસ્મ થશે. જો લીબુના રસ સુકાઈ જાય તે
For Private and Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, ધન ને મારણ ૯૮૯ નવા લીંબુનો રસ નાખતા જવું એટલે લગભગ એકાદ માસમાં ભસ્મ તૈયાર થશે.
૧૫. સાબરશિંગાની ભસ્મ -સાબરશિંગાને કુંવારના રસમાં તથા ધંતુરાના રસમાં બેબી મૂકી ગજપુટ અગ્નિ આપવાથી સફેદ ભસ્મ થશે.
૧૬. હરતાલભસમ -વરખી હરતાલ તેલ ૧ લઈને કુંવારના એક શેર રસમાં વાટતાં વાટતાં ગળે વળી જાય, ત્યારે તેને ચીનાઈ પ્યાલીના સંપુટમાં ગોઠવી, ત્રણ કપડમટ્ટી કરી, એક વેંત (કુડકુટપુટ) ખાડામાં મૂકી આંચ આપવાથી સફેદ ભસ્મ થશે.
–યતિશ્રી રવિહંસજી દીપહંસ-સુરત ૧. સુવર્ણભક્ષ્મ-ઢીંગણા (કાંટાવાળે તાંદળજો)ના રસમાં સોનાને રેતરડીથી ભૂકે કરાવી, (અથવા સેનાના વરખ લેવા) રસની સાથે ખૂબ ખરલ કરી ગોળી બનાવી સરાવસંપુટમાં મૂકી ગજપુટને અગ્નિ આપવાથી ભસ્મ થાય છે.
૨. બીજી વિધિ:-પ્રથમ સોનાનાં પતરાંને જળજાંબુના રસમાં સાઠ (૬૦) વખત છમકારવું. પછી જળજાંબુના રસમાં સાત વખત ગજપુટ આપવાથી સેનાની ઉત્તમ ભસ્મ થાય છે.
૩. સુવણશોધન-સેનાનાં પતરાંને તેલ, છાશ, ગોમૂત્ર, કુલથી, કાંજી તથા આકડાના દૂધમાં સાત સાત વખત છમકારી શુદ્ધ કર્યા પછી જ સેનાની ભસ્મ કરવાથી ઉત્તમ ભસ્મ થાય છે.
૪. રેપ્યભસ્મા-ચાંદીનાં પાતળાં પતરાં કરાવી (ગોટીની ચાંદી પણ ચાલશે) મૂત્ર, તેલ, છાશ, કાંજી, કુલથી અને આકડાનું દૂધ એ દરેકમાં સાત સાત વખત છમકારવું જેથી શુદ્ધ થાય છે. પાણતંદાને વાટી લુગદી કરી ઉપર મુજબ શુદ્ધ કરેલી
For Private and Personal Use Only
Page #303
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હ૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા- ભાગ ૨
ચાંદીનાં પતરાં લૂગદીમાં મૂકી છાણાં શેર બેને અગ્નિ આપો. એ પ્રમાણે બાર વખત અગ્નિ આપવાથી ભસ્મ થાય છે. - પ. બીજી વિધિ-ચાંદીનાં પતરાંને શુદ્ધ કરી મેંદીને રસ, બાવળનાં પાનનો રસ અને કેરડાનાં મૂળની છાલને રસ કાઢી તેમાં તારને ભૂકો બે પહોર સુધી વાટી ગેળ કરી સરાવસંપુટમાં મૂકી ગજપુટ અગ્નિ આપવાથી શુદ્ધ ભસ્મ થાય છે. તેલમાં પૂરેપૂરી ઊતરે છે.
૬. ત્રીજી વિધિ-તારની શુદ્ધ કરેલી ભૂકીને અઘાડાના રસમાં ખૂબ ઘૂંટી તેની (અઘાડાનાં પાનની) લુગદીમાં મૂકી સંપુટમાં મૂકી ગજપુટને અગ્નિ આપ. એવા ત્રણ ગજપુટ આપવાથી સફેદ ભરમ થાય છે.
૭. ચેથી વિધિઃ-અમરવેલને રસ શેર છે તથા લીંબુને રસ શેર મા એકત્ર કરી, પછી બે છાણાં મોટાં પાંચ પાંચ શેરનાં કરી, વચ્ચેથી કોતરી તેમાં રસ ભરી વચ્ચે પતરું મૂકી સળગાવવાં જેથી ચાંદીની ભસ્મ થાય છે.
૮. પાંચમી વિધિ-કેતકીની ગાંઠ ૧ શેર લઈ તેની અંદર રૂપાનું પતરું તોલા ભારનું મૂકી કપડમટ્ટી કરી ગજપુટને અગ્નિ આપ જેથી ભસ્મ થાય છે.
૯ તામ્રભરમ:-પ્રથમ તાંબાનાં ઝીણાં કટકલી પતરાં કરાવવાં, (અથવા ખોટા કસબને બાળી તેમાંથી મૂકે કાઢ) પછી તેને એક દિવસ આબલીને કેરના પાણીમાં ઉકાળવાં. પછી તેલ, ગોમૂત્ર, કુલથીને કવાથ, કાંજી, ત્રિફળા, થારનું દૂધ, આકડાનું દૂધ, ગાયનું દૂધ, આંબલી, લીંબુ, કુંવાર, કેળનું પાણી, નાળિ ચેરનું પાણી, ગાયનું ઘી, સૂરણને રસ તથા દહીંનું પાણી એ દરેકમાં સાત સાત વાર છમકારવાથી અમૃત જેવું શુદ્ધ થાય છે.
For Private and Personal Use Only
Page #304
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેાધન ને મારણ
૯૯
.
.
.
.
.
, .
..
ભસ્મવિધિ-ધળી ચણોઠી શેર એક લાવી ખાંડી બારીક ચૂર્ણ કરી એક વાસણમાં ભરી, તેની અંદર વચ્ચેવચ્ચે શુદ્ધ કરેલ તાંબાનું પતરું મૂકી વાસણના મોઢા ઉપર સંધિલેપ કરી ચૂલા પર ચડાવી એક દિવસ તીવ્ર અગ્નિ આપો. જ્યારે ચોંઠી બળી ધોળી ખાખ થઈ જાય ત્યારે ઠંડું પડવા દઈ તૈયાર થયેલી ભસ્મ કાઢી લેવી.
બીજી વિધિ -કેરડાની કૂંપળ લાવી વાટી લૂગદી કરી, તેની અંદર તાંબાનું પતરું મૂકી કપડમટ્ટી કરી ગજપુટ આપછે. એ પ્રમાણે ત્રણ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
ત્રીજી વિધિઃ-રિસામણના રસમાં તાંબાને ખૂબ ખરલ કરી તેની ગળી વાળી તેની લુગદીમાં મૂકી ગજપુટ આપવાથી ત્રણ ગજપુટમાં ભસ્મ થાય છે.
ચેથી વિધિ –શુદ્ધ કરેલ તાંબાનું પતરું ૧ લાભાર અને નેપાળાની મીંજ તેલા પ લઈ, પ્રથમ નેપાળ તથા ભિલામાં વાટી લૂગદી કરી તાંબાનું પતરું મૂકી, તે લૂગદીની ઉપર ચીંથરાં શેર ૨૦ વીટી, એકાંત સ્થાનમાં (પવન બિલકુલ આવે નહિ તેવી જગ્યાએ) તે ગોટાને ફેંકી દે. સ્વાંગશીત થયે તૈયાર થયેલી ભસ્મ કાઢી લેવી. - પાંચમી વિધિ:-પૈસાને લાલચોળ તપાવી વડના દૂધમાં ૨૧ વાર અને મૂત્રમાં ૧૦૮ વાર છમકારે. પછી શિવલિંગીનાં પાનશેર મા લઈ વાટી લૂગદી કરી તેમાં પૈસો મૂકી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - બંગભસ્મ –લોઢાના કડછામાં કલાઈને રસ કરી એક ઠામમાં તેલ ભરી તેમાં કલાઈને રસ રેડ. એ પ્રમાણે સાત વખત રેડ. પ્રથમ જે ઠામમાં તેલ ભર્યું હોય તે ઢામની ઉપર એક
For Private and Personal Use Only
Page #305
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેલર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઘંટીનું નાનું પડ ઢાંકવું અને તે પડની વચમાં જે છિદ્ર હોય તેની ઉપર બીજે નાનો પથ્થર ઢાંક. પછી રેડતી વખતે નાનો પથ્થર જરા ખસેડી રેડવું ને તરત ઉપર નાને પથ્થર ઢાંકી દે, જેથી કલાઈ ઊડી પાછી ઠામમાં પડશે. નહિ ઢાંકવાથી કલાઈ ઊડી જાય છે અને શુદ્ધ કરનારને વગાડી બેસે છે. માટે ઘંટીના પડ વગર કલાઈ, સીસું તથા જસત એ ત્રણે ધાતુને શુદ્ધ કરવી નહિ. એ ત્રણે ધાતુની શુદ્ધિ તેલ, છાશ, મૂત્ર, કાંજી, કુલથીન કવાથ, આકડાનું દૂધ તથા ત્રિફળાને કવાથ એ દરેકમાં સાત સાત વખત રેડવાથી ઉત્તમ પ્રકારથી શુદ્ધ થાય છે. એટલું ધ્યાનમાં રાખવું કે, પ્રથમ શુદ્ધ કરી પછી મારણ કરવું.
ભસ્મવિધિઃ-કલાઈનાં કંટકથી પતરાં તેલ ૧ લઈ તેની ઝીણી કાતરી કરી, રાઈ શેર , લસણ શેર છે અને ગોળ શેર છે એ ત્રણેને એકત્ર કરી વાટી છાણાં ઉપર અરધું પાથરવું તેની ઉપર કલાઈ મૂકી ઉપર બાકીનું ચૂર્ણ દાબવું તથા તેની ઉપર છાણું મૂકી બે ટેપલા છાણને અગ્નિ આપ જેથી ભસ્મ થાય છે. આ ભસ્મ કામદેવને જાગૃત કરવામાં પહેલા નંબરનું કામ કરે છે.
બીજી વિધિ –લીમડાનાં પાન લાવી બારીક ખાંડી, એક છાણા ઉપર પાથરી ઉપર કલાઇનાં પતરાં મૂકી, ઉપર લીમડાનાં પાનને અડધો ભૂકે દાબી છાણું ઢાંકી સળગાવવાથી તભસ્મ થાય છે. - ત્રીજી વિધિ – અરડૂસીનાં પાન લાવી ખાંડી તેના બે ભાગ કરી, એક ભાગ છાણાં ઉપર પાથરી ઉપર કલાઈનાં પતરાં ગોઠવી બીજો ભાગ પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે. આ ભસ્મ ઉધરસ તથા ક્ષય ઉપર સારું કામ કરે છે.
ચોથી વિધિ –બાવળનાં પાન, ખીજડાનાં પાન અથવા મેંદીનાં પાન એ ત્રણમાંથી ગમે તેનાં પાન લાવી વાટી એક છાણું
For Private and Personal Use Only
Page #306
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણ
ઉપર અરધાં પાથરી ઉપર કલાઈનાં પતરાં ગોઠવી અડધી લુગદી (બાકી વધેલી) ઢાંકી ઉપર છાણું મૂકી સળગાવવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિ –અજમે શેર ૧ લાવી છાણા ઉપર અરધો પાથરી ઉપર કલાઈનાં પતરાં મૂકી વધેલે અજમે પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસમ થાય છે. આ ભમવાયુ ઉપર સારું કામ કરે છે. - છઠ્ઠી વિધિ –આમલીનાં છોડાં અથવા પીપળાનાં છોડાં અથવા બંને ભેગાં વાટી છાણ ઉપર પાથરી ઉપર કલાઈનાં પતરાં મૂકી બીજો ભૂકો પાથરી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે.
સાતમી વિધિ:-પારેવાંની અઘારવાટી છાણા ઉપર પાથરી વચ્ચે કલાઈનાં પતરાં મૂકી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે.
આઠમી વિધિઃ-હળદર શેર ૧, પીપળાના છોડી શેર ૧ અને પીપરીમૂળ શેર ૦૧ વાટી છાણાં ઉપર પાથરી વચ્ચે કલાઈમાં પતરાં મૂકી છાણું ઢાંકી સળગાવવાથી ભસ્મ થાય છે. આ ભસ્મ ગુણમાં સારી છે.
નાગભસ્મઃ-સીસાને કલાઈની માફક શુદ્ધ કરવાથી શુદ્ધ થાય છે. ભમ્મવિધિ –સીસાને એક ઠીબમાં ગરમ કરી રસ કરછે. પછી તેને જાંબુડાના સોટાથી, કિંવા કેવડાના સેટાથી, કિંવા લીમડાના સોટાથી, કિંવા આકડાના મૂળના સટાથી, કિંવા કેરડાના મૂળના સોટાથી, કિંવા કેતકીના મૂળના સોટાથી ચાર પહેર સુધી ઘૂંટ્યા કરવું જેથી ભસ્મ થાય છે. પરંતુ જે વનસ્પતિથી ભરમ કરવામાં આવે તેના જે ગુણ ભસ્મમાં ઊતરે છે, એટલે વનસ્પતિ પ્રમાણે ગુણમાં ફેર પડે છે. ખાખરાના મૂળથી ચાર પહેર સુધી ઘૂંટવાથી પણ ભસ્મ થાય છે.
ખપર (જસત) ભસ્મ -(કલાઈ પ્રમાણે શુદ્ધ કરવું) જસતને ઠીબમાં ગરમ કરી તેમાં ભેંયપાતરીને રસ થોડે શેડો આ. ૩૨
For Private and Personal Use Only
Page #307
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯૪.
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કર
નાખતા જવું તથા લીમડાના સોટાથી હલાવતા જવું. એ પ્રમાણે ૬ શેર રસ નાખવાથી ભસ્મ થાય છે.
બીજી વિધિ-જસતમાં કાંટાળા થારનું દૂધ જસતના વજન પ્રમાણે નાખી શેરના મૂળના સોટાથી બે પહોર સુધી ઘૂંટવાથી ભસ્મ તૈયાર થાય છે. ' લોહભસ્મ -(ગલ) ગજવેલ સારી ઊંચી (સ્ટીલ) ઘોડા છાપ અથવા તલવાર જે વટની સારી ગણાય છે તેના કટકા મળે તે વધારે સારું અથવા ઘડિયાળની કમાનો લાવી, પછી તેનાં પાતળાં પતરાં કરાવવાં અને જે કમાને હોય તે વાળથી બાંધવી. પછી તેને ગરમ કરી તેલ, છાશ, મૂત્ર, કાંજી, કુલથીને કવાથ અને આકડાનું દૂધ એ દરેકમાં સાત સાત વાર છમકારવું અને છેવટે ત્રિફળાના કવાથમાં ૨૧ વાર છમકારવું જેથી શુદ્ધ થાય છે. શુદ્ધ કર્યા પછી રેતરડી વડે તેને બારીક ભૂકે કરાવી લે. ભસ્મવિધિ:શુદ્ધ કરેલ ગજવેલના ભૂકાથી બમણાં પાકાં દળદાર જાંબુ લાવી તેની લુગદી કરી તેમાં ગજવેલને ભૂકો નાખી તેને સંપુટમાં ભરી કપડમટ્ટી કરી ગજપુટ આપ, એ પ્રમાણે એકવીસ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
બીજી વિધિઃ-ગજવેલના ભૂકાને આકડાના દૂધમાં પલા૧. દર અઠવાડિયે દૂધ બદલવું. એ પ્રમાણે ચાળીસ દિવસ કરવું. દર અઠવાડિયે ગજપુટ આપો . એ ભસ્મને ઘેરના દૂધના સાત, ઘેળા ફૂલવાળા અગથિયાના ત્રણ તથા ગળજીભીના સાત પુટ દઈ ગજપુટ આપવાથી ઉત્તમ ભરમ થાય છે.
ત્રીજી વિધિઃ-ગજવેલના ભૂકાને ખાખરાનાં પાનમાં ખરલ કરી ગજપુટ આપ. પછી કુંવારના રસમાં સાત ગજપુટ આપવા, પછી આકડાના દૂધના ત્રણ પટ દઈ ગજપુટ આપ, પછી શેરના
For Private and Personal Use Only
Page #308
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૯૯૫
દૂધના સાત પેટ દઈ ગજપુટ આપ, પછી ત્રિફળાના કવાથમાં સાત સાત ગજપુટ આપવા, પછી દેડીના રસને સાત ગજપુર દેવાથી અતિ ઉત્તમ ભસ્મ થાય છે.
ચેથી વિધિઃ-ગજવેલના ભૂકાને ગળજીભીના રસમાં એકવીસ દિવસ પલાળી રાજપુટ આપે; પછી સરગવાનાં મૂળની છાલના રસમાં એકવીસ દિવસ પલાળી મૂકો. દરરોજ રસ તાજે રેડ તથા તડકે મૂકવું. પછી ગજપુટ આપ. પછી બાવળના પરડાના ગર્ભમાં વાટી ત્રણ ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિઃ-દાડમડીનાં પાનને રસ કાઢવો. એ રસ કાઢતી વખતે તેમાં પાણી ત્રણચારગણું નાખવું. તે રસમાં ગજવેલના ભૂકાને પલાળી તડકે મૂકો. હંમેશાં રસ તાજો નાખ. એ પ્રમાણે સાત દિવસ કરી ગજપુટ આપ. એ પ્રમાણે ત્રણ વખત (સાત દિવસ રસમાં પલાળી તડકે મૂકવું તથા દરરોજ તાજો રસ નાખવે. પછી આઠમે દિવસે ગજપુટ આપ.) કરવાથી સારી ભસ્મ થાય છે. જે પછીથી દાડમના ફળનાં બીજના ત્રણ ગજપુટ આપવામાં આવે તે અતિ ઉત્તમ ભસ્મ થાય છે.
છઠ્ઠી વિધિઃ-ગજવેલના ભૂકાને મૂળાનાં પાકાં પાનને રસ તથા દાડમના દાણાને રસ, એ દરેકમાં ચાર ચાર દિવસ એકસરખે (ખરલ કરતી વખતે વિસામે ખાવ નહિ) ખરલ કરી, રામપાત્રમાં સંપુટ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપ. એ પ્રમાણે ત્રણ ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. એ ભરમ સર્વ પ્રકારના કૃમિરોગમાં તથા પાંડુરંગમાં સારું કામ કરે છે.
મંડૂરભસ્મ -(લેખંડના કાટની ભસ્મ) જૂને કાટેડ એટલે લગભગ એક વર્ષને ઉત્તમ ગણાય છે તેને લાવી, બહેડાંના લાકડાંના અગ્નિમાં અથવા કેલસાના અગ્નિમાં લાલચેળ તપાવી ગેમૂ
૨૬ ,
For Private and Personal Use Only
Page #309
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૯૯૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ત્રમાં એકવીસ વખત બુઝાવ જેથી ભૂકે થઈ જાય છે. એ ભૂકાને ત્રિફળાના કવાશમાં એકવીશ ગજપુટ આપવાથી ભસમ થાય છે. જે ઉત્તમ બનાવવો હોય તે ત્રિફળાના, ગોમૂત્રના, કુંવારના અને પંચામૃતના એ દરેકના એકવીશ એટલે બધા મળી કુલ રાશી પુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. - હિંગુલભમર-હિંગળકને લીંબુના રસની અને ઘેટીના દૂધની સાત સાત ભાવના આપવાથી શુદ્ધ થાય છે.
ભસ્મવિધિ-હિંગળકને આકડાના દૂધમાં બારીક વાટી થેપલી કરી સૂકવવી. એ પ્રમાણે ત્રણ વખત કરી પછી પીપળાનાં છોડાં, લીમડાનાં છેડાં અને વડનાં છોડાં, એ ત્રણેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, છાણું એક લઈ વચ્ચે સારી રીતે ખોદી ખાડો કરે. તેમાં ઉપલું ચૂર્ણ અરધું પાથરી હિંગળકની થેપલી મૂકી બાકીનું ચૂર્ણ ઉપર પાથરી છાણું ઢાંકી છિદ્ર ન દેખાય તેમ છાણથી બંધ કરી, બેત્રણ છાણાંમાં ફેંકી દેવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ પાનમાં ખાવાથી તમામ જાતના શ્વાસરોગ મટે છે.
ત્રિભંગભમડ-કલાઈ સીસું તથા જસત એ ત્રણેને જુદાં જુદાં શુદ્ધ કરી એકરસ કરવાં. (એટલે એ ત્રણેને ઠીબમાં નાખી ચૂલે ચડાવી રસ કરી તેમાં કુંવારના મૂળથી ઘૂંટતાં જવું. જયારે તમામ બળી કાળું પડેલું જણાય ત્યારે કાઢી ચાળી નાખવું. જે કાચું નીકળે છે તેનો રસ કરી ઉપર પ્રમાણે ભસ્મ કરી ચાળી કુંવારના રસમાં ખૂબ ખરલ કરી ટીકડી કરી સૂકવી સંપુટમાં ભરી ગજપુટ આપ. જે તેમાં પારદ મેળવવામાં આવે તો એ ચાબંગભસ્મ કહેવાય છે. પારદ મેળવ્યું હોય તે તે ઊડી જાય છે પરંતુ ગુણમાં ઉત્તમ બને છે.
અબ્રભસ્મર–વજાભ્રક લાવી તેને લાલચોળ તપાવી સાત
For Private and Personal Use Only
Page #310
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણે
૯૯૭
વખત દૂધમાં છમકારો. પછી તાંદળજાને રસ તથા લીંબુનો રસ એકત્ર કરી તેમાં ચાવીસ કલાક બળી રાખો. પછી ગરમ પાણીથી ધોઈ ત્રિફળાના કવાથમાં તથા ગોમૂત્રમાં સાત સાત વખત છમકારવાથી શુદ્ધ થાય છે.
ધાન્યાહાકની વિધિઃ-એક શેર અભ્રકમાં કાદ શેર વા નાખી ધાબળીમાં બાંધી ત્રણ અહોરાત્ર સુધી ખાટી છાશમાં બુડાડી રાખવું. પછી કાઢી બે હાથે ચાળી ધાબળીમાંથી રેતી જેવી અભ્રક નીકળે ત્યાં સુધી ચાળવું. પછી છાશમાંથી કાઢી લેવું.
ધાન્યાશ્વકની બીજી વિધિ-વભૂકને તપાવી બેરડીના પંચાંગના કવાથમાં બુઝાવી, બે હાથે ખૂબ ચેળવાથી ધાન્યાશ્વક કરતાં સારું થાય છે.
ભરૂમવિધિ -ધાન્યાબ્રિકને આકડાના દૂધમાં આ દિવસ ઘૂંટી ગળો કરી ઉપર આકડાનાં પાન વીંટી સંપુટમાં મૂકી ગજપુટ આપ. એ પ્રમાણે સાત ગજપુટ સાડીના દેવા, સાત ગજપુટ મેથના દેવા, સાત ગજપુટ નાગરવેલના રસના, સાત ગજપુટ વડવાઈના કવાથના, સાત કુંવારના અને સાત ગજપુટ મજીઠના દેવા જેથી ભસ્મ ઉત્તમ બને છે..
બીજી વિધિઃ-(સહસ્ત્રપુટી)વડની કૂણું વડવાઈ, આકડાનું દૂધ, વડનું દૂધ, ખરસાણી થરનું દૂધ, કુંવારને રસ, ગરમાળાનાં મૂળ, પીલુડી, મેથ, બેકડાનું મૂત્ર, બીલીનાં મૂળ તથા પાન, અરણી, અરડૂસી, કાંકચ, સીવણ, ઊભે સમેરવો, બેઠે સમેર, ઊભી રીંગણી, બેઠી રીંગણી, કદંબની છાલ, ગોખરુ, તલવણી, રાન તુલસી, ગોળ, ઘોડાસરસવ, ટાંકે, ચમેલી, મૂત્ર, મોટી હરડે, આમળાં, બહેડા, તાલીસપત્ર, ચિત્રાનાં મૂળ તથા પાન, જલજાબ, મૂસળી, અરડૂસ, ઘેડાઆદ, અગથિયાનાં પાન,
For Private and Personal Use Only
Page #311
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
હ૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ભાંગરે, કેળને કંદ, સાતવાણ, દેવદાર, ગળે, ધંતૂર, કાદરી, દંતમૂળ, લેધર, તુલસી, દરો, હર, ઉંદરકાની, દાડમનાં પાન, ઉપલસરી, શંખાવલિ, નાગરવેલ, તગર, સાટોડી, મચ્છવેલ, બ્રાહ્મી, કડુ અને મીંઢળ એ ઔષધોમાં જેને રસ નીકળે તેને રસ કાઢી વાપરો તથા જે ઔષધો સૂકાં મળે તેને કવાથ કરી તેમાં અબ્રક ઘૂંટી ગજપુટ આપે. એ દરેક ઔષધના સત્તર પુટ આપવાથી સહસંપુટી અભ્રકભસ્મ થાય છે.
ત્રીજી વિધિ (શતપુટી) અભ્રકને વડના દૂધના ૧૩ પુટ, ખરસાણી થોરના દૂધના ૧૩ પુટ, આકડાના ૧૩ પુટ, કુંવારના ગર્ભના ૧૩ પુટ, મેથના કવાથના ૧૩ પુટ, ગોમૂત્રના ૧૩ પુટ, વડની વડવાઈના ૧૨ પુટ અને બકરીના મૂત્રના ૧૨ પુટ આપવાથી શતપુટી અભ્રક થાય છે.
ચેથી વિધિઃ-એરંડાનાં પાનને રસ કાઢી અભ્રક જેટલા વજને ગોળ નાખી, ગેળ ગળી જાય એટલે તેમાં ધાન્યાશ્વક નાખી મસળી ગેળા વાળી ઉપરનીચે વડનાં પાન લપેટી ગજપુટ આપ. એ પ્રમાણે સાત પુટ આપવાથી ભસ્મ થાય છે. જે ચંદ્રિકા જ ણાય તે વધુ ભઠ્ઠી આપવી.
પાંચમી વિધિઃ-કાળા ધંતૂરાનાં લીલાં ડેડવાં ખાંડી અને બ્રકનાં પતરાં ઉપર ચોપડવાં. પ્રથમ ડોડવાને ભૂકો નાખી અભ્રક પાથરી ઉપર ડોડવાને ભૂકો નાખી સંપુટમાં ભરી કપડમટ્ટી કરી, ઇંગરિયાં શેર ૧૦ લઇ તેને ભઠ્ઠીમાં નાખી વચમાં સંપુટ મૂકી સળગાવી દેવી. એ પ્રમાણે ત્રણ ભઠ્ઠી આપવાથી ભસ્મ થાય છે. - છઠ્ઠી વિધિઃ-વજાભ્રકને ગરમ કરી સાત વખત દૂધમાં બુઝાવવાં. પછી ભાંગના પાણીમાં અન્નકને બે પહોર સુધી વાટી લુગદી કરી, કાળી દરાખ વાટી તેનાં કુલડાં કરી તેમાં અબ્રક મૂકી
For Private and Personal Use Only
Page #312
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ,
ધન ને મારણ
૯૯૯
-
-
-
કપડમટ્ટી કરી ગજપુટ આપવો. પછી આકડાના દૂધમાં ખરલ કરી ગજપુટ આપ, જેથી ગુલાબી રંગની ઉત્તમ ભસ્મ થાય છે.
સાતમી વિધિઃ-આમળાં તેલ ૧૦ અને અમે તેલા ૫ એ બન્નેને જુદાં જુદાં બારીક વાટી, એક છાણા ઉપર પ્રથમ આ મળાને ભૂકે પાથરી ઉપર અભ્રક મૂકી ઉપર આમળાંને ભૂકે પાથરી અજમાને ભૂકે પાથરે. એ પ્રમાણે પતરા અને ચૂર્ણને થર કરી પછી ઉપર છાણું ઢાંકી બે ટેપલા છાણને અગ્નિ આપવાથી ભસ્મ તૈયાર થાય છે.
હરતાલ ધન-મારણુ-હરતાલની એક કપડામાં પોટલી બાંધી એક વાસણમાં કાંજી ભરી દેલાયંત્રથી એક પહોર પકાવવી. તે પ્રમાણે કેળાના રસમાં, તલના તેલમાં તથા કળીચૂનાના પાણીમાં પકવવું. એ દરેકમાં હરતાલને બાફી ગરમ પાણીમાં ધોઈ લેવી, જેથી શુદ્ધ થાય છે. - ભસ્મવિધિ-હરતાલને કુંવારના રસમાં ત્રણ દિવસ ખૂબ ખરલ કરી ટીકડી વાળી સૂકવવી. પછી પીપળાનાં છોડાંની ભસ્મ કરી એક માટલું લઈ અરધું માટલું રાખ ખૂબ દાબીને ભરી કેળનાં પાનમાં ટીકડીઓને લપેટી મૂકી ઉપર બીજી રાખ આસ્તે આસ્તે દાબી દેવી. પછી ચૂલે ચડાવી પાંચ અહોરાત્ર સુધી અગ્નિ આપવાથી ચંદ્રિકા જેવી ભસ્મ થાય છે.
બીજી વિધિ -હરતાલને ગળજીભીના રસમાં પલાળવી અને બીજે દિવસે વાસી રસ કાઢી નાખી બીજે નો તાજો રસ નાખો. એ પ્રમાણે દશ દિવસ કરી પછી એક ઠીબમાં ચૂલે ચડાવી તેમાં ગળજીભીને રસ છેડે થેડે નાખ્યા કરે. રસ રેડતાં હરતાલને ઉઘાડી થવા દેવી નહિ. પછી હરતાલ કાઢી સૂકવી ખા ખરાની રાખમાં ઉપર પ્રમાણે ચાર પહેર સુધી અગ્નિ આપવાથી ભરૂમ તૈયાર થાય છે,
For Private and Personal Use Only
Page #313
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'૧૦૦૦
શ્રીઆયુર્વેદ નિમંધમાળા-ભાગ ૨ જો
ત્રીજી વિધિઃ-હરતાલ તાલે ૧ લઇ તેને આકડાનાં પાન શેર ૫ ના રસ કાઢી તેમાં દેલાયને શુદ્ધ કરવી. પછી નાના પાણીમાં એવીજ રીતે શુદ્ધ કરી તે હરતાલના ચેાખા ચેખા જેટલા કટકા કરી, એક પિત્તળની થાળીમાં પાથરવા. તેની ફરતી ઝીણી આરડીનાં પાનની લૂગદી કરી (કુલડી) મૂકવી તથા તે થાળી ઉપર બેસતી આવે તેવી એક ઢીમ ઢાંકી લેટ તથા માટીથી મુખમુદ્રા કરી ચાર કલાક સારી રીતે અગ્નિ આપવાથી ભસ્મ થાય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથી વિધિ:-શુદ્ધ હેરતાલ ૧૦ તેાલા ભાર લઈ ખરલમાં વાટી રાતી ડુંગળીના રસ શેર ૧૦ પાવા. તે દોઢથી બે માસે પી રહેશે. હંમેશાં રસ નાખી ઘૂંટચા કરવુ. પછી તેની ગેાળી કરી ખાખરાનાં લાકડાંની રાખ શેર ૫ લઇ, એક માટીના વાસણમાં અરધી ભરી ગાળી ગેાઠવી બીજી રાખ ઉપરથી ખૂબ દાખીને ભરી, ત્રણ અહે।રાત્ર અગ્નિ આપવા. જ્યારેસ્વાંગશીત થાય ત્યારે વાસણુ ફાડી હરતાલ કાઢી લઇ એક શીશીમાં ભરી દેવી. એ ભસ્મના કુષ્ઠરોગ માટે નીચે પ્રમાણે ઉપયાગ કરવાઃ
--
હરતાલભસ્મ રતી ૦ા, ધમાસા તાલા ૦), લીમડાની અ’તરછાલ તાલા ), મજીઠ તાલે ), ગળા તાલા ) તથા સાકર તેાલા ૦૬ માં દરરાજ આપવું. પથ્યમાં ચણાને રોટલે મીઠા વગરના તથા દૂધ આપવુ. આથી કુષ્ઠરોગના નાશ થાય છે.
પાંચમી વિધિ:-હરતાલને શુદ્ધ કરી તેને માણેક રસ બનાવી એક ચેાખાપૂર માત્રા તુલસીનાં પાનના રસ સાથે આપવાથી વાતજ્વર, છાતીમાં કફૅ, કળતર વગેરેને મટાડે છે. તેવીજ રીતે મનસીલને માણેકરસ બનાવી તુલસીમાં આપવાથી તાવ મટે છે.
For Private and Personal Use Only
મનસીલભસ્મઃ-મનસીલને શુદ્ધ કરી વિલાયતી થારનાં પાનમાં વાટી ટીકડી કરી સૂકવી એક સ’પુટમાં કળીચૂના ભરી
Page #314
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શોધન ને મારણ
૧૦૦૧
વચ્ચે ટીકડી મૂકી ઉપર ચૂનો દાબી સંપુટ બંધ કરી ઉપર કપડમટ્ટી કરી ગજપુટ આપો. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે કાઢી સંપુટ ખલી જોશો તો ચૂનાને રંગ પીળા થઈ ગયેલ તથા મનસીલ સફેદ થઈ ગયેલે જણાશે. તે મનસીલભમને કાઢી એક ચોખાપૂર માત્રા સાકર સાથે આપવાથી તમામ જાતના તાવ જાય છે.
મનસીલશુદ્ધિઃ-મનસીલને બકરીના મૂત્રમાં ત્રણ અહેરાત્ર સુધી દલાયંત્રથી બાફી આદુના રસની (ખરલમાં) સાત ભાવના આપવાથી શુદ્ધ થાય છે.
સાબરગ ભસ્મક-સાબરશંગને આકડાના દૂધમાં કટકા કરી સાત દિવસ સુધી પલાળી પછી સંપુટમાં ભરી કપડમડ્ડી કરી ગજપુટ આપવો. એ પ્રમાણે સાત ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. એ પ્રમાણે કુંવારના રસને સાત ગજપુટ આપવાથી પણ ઉત્તમ ભમ થાય છે.
બીજી વિધિઃ-સાબરશિંગાના કટકા કરી તેના ઉપર અડદના લોટને પાણીમાં મેળવી જાડો કરી ચોપડી આંબલીની છાલ વાટી તેના ઉપર ભભરાવવી. પછી આમલીનાં લીલાં ડાં નીચે પાથરી ઉપર ઓપધ મૂકી છાણાં સિંચી સળગાવવાથી ભસ્મ થાય છે.
ત્રીજી વિધિઃ-હાડસાંકળના રસમાં સાબરશિંગાના કટકાને પલાળી સંપુટમાં ભરી બીજો રસ નાખી સંપુટ બંધ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
ચેથી વિધિઃ-સાબરશિંગું તેલા ૫ લઈ ગોમૂત્રમાં સાત દિવસ પલાળી એક કુલડીમાં ગોમૂત્ર ભરી તેમાં સાબરશિંગું મૂકી કુલડીનું મોઢું બંધ કરી સંધિલેપ કરી ગજપુટ આપવાથી ભરમ થાય છે. તે ભસ્મમાં અકલગરે, જાયફળ, પીપર અને સાબરશંગભસ્મ એ સર્વ સમભાગે લઈ, બારીક વાટી કીડામારીના
For Private and Personal Use Only
Page #315
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
રસમાં ખૂબ ઘૂંટી ચણા જેવડી ગોળીઓ વાળી આપવાથી તમામ પ્રકારના શ્વાસરોગ મટે છે. તેમજ એ ભસ્મ ભેંયરીંગણના રસમાં વાલ બે આપવાથી ઉધરસ તથા શ્વાસરોગ મટે છે.
ઘાપહાણુભસ્મ -ધળી ડુંગળીને ચીરી વચ્ચે ઘાપહાણની કટકી મૂકી કપડમટ્ટી કરી થોડાં છાણુમાં ફેંકી દેવાથી સારી ભસ્મ થાય છે.
બીજી વિધિ –એક માટીના વાસણમાં કુંવારને રસ ભરી તેમાં ઘા પહાણ નાખી મુખમુદ્રા કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. આ ભસ્મના ગુણ ઘણું છે. વિશેષમાં આ ભસ્મ બાળકના રોગમાં બહુ ફાયદો કરે છે.
પ્રવાલભસ્મ -પરવાળાને એક અહોરાત્ર લીંબુના રસમાં પલાળી મૂકવાં. પછી તેને કુંવારના લાબામાં ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - બીજી વિધિઃ-પ્રવાલને આકડાના દૂધમાં ત્રણ અહેરાત્ર પલાળી એક સંપુટમાં આકડાનું દૂધ ભરી તેમાં પરવાળાં ભરી ઉપર કુંવારને ગર્ભનાખી કપડમટ્ટી કરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. - ત્રીજી વિધિ –નાગલા દુધેલીના રસમાં ઉપર પ્રમાણે કરવાથી ભસ્મ તૈયાર થાય છે.
ચેથી વિધિ -કાળી દ્રાક્ષ શેર ૧ લઈ ઠળિયા કાઢી નાખી દ્રાક્ષને વાટી લુગદી કરી, તેમાં પરવાળાં ભરી સંપુટમાં ભરી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે.
પાંચમી વિધિઃ-ગુલાબજળમાં ત્રણ અહેરાત્ર પ્રવાલને ઘૂંટવાથી ભસ્મ થાય છે.
શખભમ:-શખના કટકા લઈ લીંબુના રસમાં પલાળી રાખવાથી શુદ્ધ થાય છે. પછી કુંવારના રસમાં નાખી એક વાસ
For Private and Personal Use Only
Page #316
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૧૦૦૩
-
-
ણમાં ભરી ગજપુટ આપવાથી ભરમ થાય છે. તેવી જ રીતે યરીંગણુના રસમાં અથવા થોરના દૂધમાં ઉપર પ્રમાણે કરવાથી ભરમ તૈયાર થાય છે.
કપર્દભસ્મ -(કેડી) કેડીને લીંબુના રસમાં પલાળી ગજપુટ કરવાથી ભસ્મ થાય છે.
ગંધકની શુદ્ધિ –ગંધકના બરાબર વજને ઘી લઈ એક લેખંડની પેણીમાં ઘી ઓગાળી, તેમાં ગંધક નાખી એકરસ થાય ત્યારે એક તપેલીમાં દૂધ ભરી ઉપર એક કપડું ઢીલું બાંધી તેમાં રસ રેડી દે, જેથી કપડામાંથી ગળીને ગંધક દૂધમાં પડી ઠરી. જશે. તે ગંધકને કાઢી વાટી ઉપર પ્રમાણે ત્રણ વખત કરવાથી ગંધક શુદ્ધ થાય છે.
ગંધકભસ્મ –દાડમને વચમાંથી કેરી અંદર ગંધક ભરી ઉપર કપડું લપેટી થોડાં છાણાંના અગ્નિમાં પકાવે. એ પ્રમાણે સાત દાડમમાં ગંધકને પકાવવાથી ગંધકની ભસ્મ થાય છે.
ગંધક તેલઃ-એક પાકું રીંગણું લઈ તેની નીચેથી ગંધક અંદર ભરે. પછી એક વાસણમાં રીંગણું એવી રીતે લટકાવવું કે નીચે અડકે નહિ. તે વાસણની નીચે બાકું કરી એક કાચને પ્યાલે મૂકી પાતાળ યંત્રથી તેલ કાઢવાથી તેલ નીકળે છે.
બીજી વિધિઃ-લોઢાની પેણીમાં ગંધકને ઓગાળી, તેમાં એરંડ તેલના ૧૦ થી ૧૫ ટીપાં નાખી લેઢાની સળીથી હલાવવું જેથી ગંધક લે છે. પછી તેમાં ચબેલીનું તેલ અથવા સુખડનું તેલ નાખવાથી તેલ બને છે.
ત્રીજી વિધિઃ-ધંતૂરાનાં બીજને સાત પુટ ગાડરના દૂધના આપવા તથા માલકાંકણું તેલા ૧૦ તથા ગંધક એ ત્રણેને મિશ્ર
For Private and Personal Use Only
Page #317
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળાભાગ ૨
કરી, તેમાં ખાખરાનાં ફેલ નાખી પાતાળમંત્રથી તેલ કાઢવું, જેથી તેલ નીકળે છે. આ તેલ ચોપડવાના કામમાં વપરાય છે.
સેમલ તેલઃ-સોમલ તેલો ૧, કાળા તલ તેલા ૫ અને ગાયનું માખણ તલા ૫ લઈ એ ત્રણેને ખૂબ વાટી એક શીશીમાં ભરી, તે શીશીને લીમડાની સળીને બૂચ મારે. (એટલે લીમડાની સળીઓ ભેગી કરી શીશીના મેઢા પર ઘાંચવી) પછી પાતાનયંત્રથી તેલ કાઢવાથી તેલ નીકળે છે. આ તેલમાં ચારગણું તાળું તલનું તેલ મેળવી વાયુના દરદવાળાને ચાળવા આપવાથી વાયુરોગ પર સારું કામ કરે છે.
બીજી વિધિ-અધેડાની રાખ શેર ૨ લઈ, એક તાંબાના વાસણમાં પાણી શેર ૫ ભરી તેમાં રાખ નાખી ચોળી ચાર દિવસ રહેવા દેવી. પછી ઉપરથી પાણી નિતારી લઈ લેઢાની કડાઈમાં સેમલ તેલ ૧ નાખી નીચે અગ્નિ કરી તેમાં સેમલ ગળી જાય ત્યાં સુધી ડું ડું એ પાણી નાખવું. તે મીણ જેવું થઈ જાય ત્યારે એક દાબડીમાં ભરી લેવું. તેમાંથી લઈ ગરમ કરવાથી તેલ જેવું થાય છે; એ તેલ ચોપડવાથી સંધિવાયુ મટે છે. પટ્ટી માર વાથી નામરદાઈ મટે છે. તે તેલમાં લવિંગ પકવી એક દિવસમાં એક લવિંગ ખવરાવવું. એ પ્રમાણે સાત દિવસ સુધી ખવરાવવાથી નામરદાઈ મટી જઈ પુરુષાતન પ્રાપ્ત થાય છે. પરંતુ પરેજી બહુ સખત પળાવવી તથા ઘી ખૂબ ખવરાવવું.
સેમલનું શોધન-મારણ --તાંદળજાના રસમાં સોમલને દલાયંત્રથી બે પહેાર સુધી ધીમે તાપે પકાવો. પછી તેમાં દૂધ ભરી બે પહોર ધીમે તાપે પકાવ જેથી શુદ્ધ થાય છે. પછી ખરસાણી શેરની કૂંપળની રાખ કરી એક તેલ સોમલ હોય તે પંદર તેલા રાખ લેવી. એક કુલડીમાં અરધી રાખ ભરી
For Private and Personal Use Only
Page #318
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandin
ધાતુ, ઉપધાતુ, શિધન ને મારણ
૧૦૦૫
-
-
=-
- - -
સેમલનો કટકો મૂકી ઉપર બીજી શાખ ખૂબ દાબીને ભરી દઈ છાણાં શેર ૩ લઈ કુલડીની આજુબાજુ ગઢવી સળગાવવાં. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે પાકી ગયેલે સેમલ પતાસાં જેવો થઈ જાય છે. આ ભસ્મ નિધૂમ થાય છે.
સુવર્ણ માલિકભસ્મર-સુવર્ણમાક્ષિક ત્રણ ભાગ, તથા સિંધવ એક ભાગ લઈ એ બંનેને વાટી લેઢાની કડાઈમાં નાખી અગ્નિ ઉપર મૂકવું તથા લીંબુનો રસ નાખો અને હલાવવું. જ્યારે કડાયું લાલચોળ થઈ જાય, ત્યારે નીચે ઉતારી તેમાંથી સેનામુખી કાઢી લેવી. એ પ્રમાણે કરવાથી સોનામુખી શુદ્ધ થાય છે.
ભસ્મવિધિ-સેનામુખીને ઉપર મુજબ શુદ્ધ કરી કુલથીના ક્વાથમાં ઘૂંટી ગજપુટ આપવો. એ પ્રમાણે સાત ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે. તેમજ કુલથીના કવાથને બદલે તેલમાં અથવા છાશમાં ગજપુટ આપવાથી પણ ભસ્મ થાય છે.
ઉપર પ્રમાણેની તમામ ભમે વનસ્પતિના રોગથીજ થાય છે. તે મારા હાથથી બનાવેલી જણાવેલી છે. તેને ઉપગ અનુપાનની પેજના કરીને જૂજ વજને કરવાથી ઘણા રોગમાં ફાયદો કરે છે. અનુપાન તમામ વૈદ્યો જાણતા હોવાથી જણાવ્યાં નથી. તેમજ યંત્રો વિશે પણ વૈદ્યોને માહિતી હોવાથી લંબાણથી લખ્યું નથી, માટે વૈદ્યોએ બુદ્ધિ પહોંચાડી ઉપયોગ કરે. વળી વનસ્પતિના ગુણ પ્રમાણે ધાતુ વગેરેની ભસ્મના ગુણમાં તફાવત પડે છે. તે જે વનસ્પતિથી ભરમ તૈયાર કરવામાં આવી હોય, તે વનસ્પતિના જેજ ગુણ ભસ્મમાં હોય છે તે યાદ રાખવું. અનુપાન, વજન તથા ક્યા કયા રોગ ઉપર આપવામાં આવે છે, તે વૈદ્યરાજે જાણતા હોવાથી લંબાણથી લખ્યું નથી.
ચાજિકભસ્મઃ-અભ્રકનાં (કાળી) બે આની જેવડાં ૧ તલા
For Private and Personal Use Only
Page #319
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
નાં પતરાં લઈ, એક તલા આકડાના દૂધમાં છે. તે સૂરોખાર મેળવી અબ્રક પર ચોપડી સરાવસંપુટમાં ભરી ગજપુટ આપો. કાચા રહેલા પતરા પર એ પ્રમાણેજ બીજી એકબે આંચ આપવી. પછી બારીક વાટી ફક્ત દૂધમાં વાટી ગજપુટ આપે. એ પ્રમાણે ૫ થી ૭ ગજપુટ આપવાથી ચમક વગરની (નિશ્ચંદ્ર) ઉમદા ભસ્મ થાય છે, ખાસ ગુણ-દમ, ખાંસી વગેરેને મટાડે છે.
બીજી વિધિઃ-સફેદ અભ્રકના બે આની જેવડા કકડા કરી, તેટલાજ વજને સૂરેખાર અને ચાર આંગળ ડૂબતું રહે તેટલે મૂળાના કંદ તથા પાનને રસ રેડી, ઘાડ અધૂરો રાખી મેટું બંધ કરી કપડમટ્ટી કરી ગજપુટ આપવો. સ્વાંગશીત થયે કાઢી, સફેદ ચૂના જેવા કટકા જુદા કાઢી લઈ કાચા રહેલાને તેવીજ બીજી એક આંચ આપવાથી ભસ્મ થઈ જાય છે. ખાસ ગુણ -સૂકી ખાંસી, દમ, ગરમી વાળાને તથા પ્રમેહવાળાને ગ્ય અનુપાનમાં આપવાથી સારું કામ કરે છે.
સુવર્ણરસાયન –સોનાના વરખ તેલો છે, ચાંદીના વરખ તેલ વા અને પીપરનાં બીજ તેલા ૮, એ સર્વને સાત દિવસ ખરલ કરી મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવું. આ દવાની સાધારણ માત્ર એક વાલની છે. ખાસ ગુણ –આ દવા મધમાં આપવાથી શરદીથી ઉત્પન્ન થતા તમામ વ્યાધિને મટાડે છે, દમ તથા ખાંસીને મટાડે છે તથા શુદ્ધિ લાવવા માટે યોગ્ય અનુપાન સાથે ઉપગ કરવાથી બેશુદ્ધિને મટાડે છે.
રયરસાયના-ચાંદીના વરખ, વંશલેચન, ગળોસત્વ નાની એલચીના દાણા અને પાઉઝર (પથ્થર) એ સર્વ સમભાગે લઈ બમણું ગુલાબજળમાં ચાર પહોર સુધી ખલમાં ખરલ કરી, મરી જેવડી ગોળી વાળી સવાર સાંજ એ કેક ગળી ગ્ય અનુપાન સાથે
For Private and Personal Use Only
Page #320
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારણ
૧૦૦૭
આપવાથી ગરમ બુખારા, શરીરની નબળાઇ તથા ધાતુક્ષયને મ ટાડે છે, ક્ષયના તાવ માટે દુધીને પુટપાકથી સ્વરસ કાઢી, તે રસના અનુપાન સાથે આ દવા આપવાથી ક્ષયના તાવને મટાડે છે.
પેાલાદઃ-પોલાદના ભૂકાને ત્રિફળાના કવાથમાં દિવસે ઘૂ’ટી રાત્રે ગજપુટ આપવા. એ પ્રમાણે સાત ગજપુટ આપ્યા પછી પેલાદથી અષ્ટમાંશ હિંગળેાક મેળવી કુંવારના ગર્ભમાં ઘૂટી રાત્રે ગજપુટ આપવા. દિવસે ઘૂંટવું તથા રાત્રે ગજપુટ આપવે. એ પ્રમાણે સાત ગજપુટ આપવા જેથી શુદ્ધ અને અકસીર ભસ્મ થાય છે. તે સઘળા રેગેા પર આપવાથી સારું કામ કરે છે.
મંગલમઃ-કલાઇ તાલા ૧૦ લઇ તેના વાલ વાલ જેવડા કટકા કરી મેદીનાં લીલાં પાન લાવી, એકેક રતલની એ રાટલી બનાવી ટાટ પર એક રોટલી મૂકી ઉપર કલાઈના કટકા પાથરી મેદીની રેટલી મૂકી, યુક્તિથી માંધી, એક ખાડામાં અડાયાં શેર ૩ થી ૪ ગેાઠવી, તે ઉપર આમલીની છાલ શેર ૨ પાથરી મેદીવાળી પેાટલી મૂકી, બીજી છાલ તથા અડાયાં ગાઢવી ઉપરથી આંચ કરવી. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે સંભાળીને સફેદ ચૂના જેવી ભસ્મ કાઢી લેવી. તે સઘળા રાગો ઉપર બુદ્ધિપૂર્વક સમજીને વાપરવાથી સારું કામ કરે છે.
પારદને ષદ્ગુણ ગંધક જારણ કરવાની સરળ ક્રિયાઃજ્યારે પારદને ષડ્ડણુ ગંધક જારણ કરવું હાય, ત્યારે એક લેઢાની કડાઇ તથા ડંડા ખૂબ માંજીને સાફ કરવાં. પછી કડાઇને મધ્યમ અગ્નિ ઉપર મૂકી, તેમાં પારો રેડી તેમાં તેટલેાજ (પારા જેટલા ) ગ ́ધક નાખી ડંડાથી રગડવું, ધુમાડા નીકળે અથવા ખળતું થાય તા પણ છૂટયા કરવું. જ્યારે ધુમાડા નીકળતા અધ થાય ત્યારે તરતજ બીજો તેટલેાજ ગંધક નાખી ઘૂંટવુ'. એ
For Private and Personal Use Only
Page #321
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
પ્રમાણે જેટલા ગુણગંધક જારણ કરવું હોય તેટલે ગંધક આ પ્રમાણે પચાવી શકાય છે. ગંધક જારણ કર્યા પછી ખરલમાં પારા બરાબર ગંધક નાખી કાજળી કરવી, આ કાજળી સાધારણ કાજળી કરતાં બહુજ ઉત્તમ છે, એ કાજળીની સઘળા રોગો પર ચેજના કરવી. આ પ્રમાણે ગંધક જારણ કરતાં પારે ઊડી જવાની ધાસ્તી રહેતી નથી, તેમજ ધીરજથી અને સહેલાઈથી કરી શકાય છે.
રસકપૂર-રસકપૂરને કડવી કુંવારના રસમાં ત્રણ દિવસ ખલ કરી સૂકવીને જાણીતી રીતિએ એનાં ફૂલ ઉડાવવાં. એ ફૂલ એક ચોખાપૂર લઈ કાળી દ્રાક્ષને ઠળિયે કાઢી તેમાં મૂકી બંધ કરી ગળાવવી. એ પ્રમાણે સવારસાંજ આપવી. આ દવા વિસ્ફટક વગેરે ટાંકીના વ્યાધિ પર બહુજ અકસીર છે. શુદ્ધ છે માટે કઈ પણ પ્રકારના નુકસાનને ભય નથી. - હિંગળાક:-હિંગળક તેલે ૧ લઈ તેના નાના કટકા કરી ભિલામાં તેલા ૧૦ લાવી વાટી એક કડાઈમાં અરધાં પાથરી હિંગળોક મૂકી ઉપર બીજા ભિલામાં પાથરી હલકી આંચ આપવી.
જ્યારે ભિલામનું તેલ ઝરપવા માંડે ત્યારે દિવાસળીથી સળગાવી દેવું. તે બળીને ઠંડું પડી જાય ત્યારે જાબુડા રંગને હિંગળક કાઢી, ખૂબ બારીક વાટી એક રતીની માત્રા આદુના રસ સાથે આપવી. એ સન્નિપાત, તાવ તથા મગજ પર થયેલી અસર ઉપર પહજ અકસીર છે. બીજા રેગ ઉપર પણ ચગ્ય અનુપાન સાથે આપવાથી સારું કામ કરે છે.
સમલા-સોમલને ૧ તોલાને કટકા લઈ તેને દૂધમાં લાયંત્રથી એક પહોર મંદાગ્નિથી પકાવો. ત્યાર બાદ ખરલમાં નાખી વાટી તેમાં બેઠી ભોંયરીંગણીને રસ તેલા ૨૦ ખરલ કરી પચાવ; એટલે શુદ્ધ થાય છે. ખાસ ગુણ-દમ, ખાંસી, શક્તિ
For Private and Personal Use Only
Page #322
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ધાતુ, ઉપધાતુ, શાધન ને મારેણ
૧૦૦૦
વગેરે માટે વૈદ્યરાજેએ તક પહોંચાડી ગ્ય માત્રાથી સઘળાં કામમાં વાપરવાથી ઘણું સારું કામ કરે છે.
હરતાલ –વરખી હરતાલ લઈ તેને માણેકરસ બનાવો અને તે માણેકરસમાંથી આ પ્રમાણે ગોળીઓ બનાવવી. માણેકરસ, અકકલગરો, લવિંગ, સૂંઠ, પીપર, પીપરીમૂળ અને નાની એલચીના દાણા એ સર્વ સમભાગે લઈ માણેકરસ સિવાયની સર્વ વસ્તુઓનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, માણેકરને બે પહાર સુધી ખરલમાં વાટી ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સુધી કુંવારના રસમાં ઘૂંટી ચણા જેવડી ગળી વાળી આપવાથી ખાસ કરીને વાતકફના વ્યાધિઓ, શરદી, ખાંસી તથા દમ માટે ઘણીજ ઉત્તમ છે. દમન હુમલે નરમ પડ્યા પછી દરરોજ રાત્રે એક ગોળી સેવે તે જૂને દમ મટી જાય છે અને શરીરમાં શક્તિ પણ સારી આપે છે. આ માણેકરસ હરતાલની જગ્યાએ દરેક કામમાં વપરાય છે.
પ્રવાલભસ્મરચાધારા ડાંડલિયા શેરના ડાંડામાંથી વચમને ગર કાઢી નાખી વંતભરના ડાંડામાં આશરે એક તેલે પરવાળાં અને ગર દાબીને ભરી કપડમટ્ટી કરવી. એવા પાંચપંદર ડાંડા બનાવી ગજપુટમાં ફેંકી દેવાથી ભસ્મ થાય છે. આ પ્રમાણે તૈયાર કરેલી ભસ્મ શરદી, બીમારી, દમ તથા ખાંસી માટે અકસીર છે. ઉપરાંત ગરમીની બીમારી પર વાપરવા માટે પ્રવાલ તેલા ૧૦, ગુલાબનાં ફૂલની પાંતરીમાં વાટી ગજપુટમાં ભસ્મ કરવી. આ પ્રમાણે તૈયાર કરેલી ભમ ગરમીની બીમારી માટે ઘણી જ અકસીર માલુમ પડી છે. - સાબરશિંગું-સાબરશિંગાને રેતરડીથી બારીક ભૂકે કરી એક વાસણમાં ભરી તેમાં આકડાનું દૂધ સાબરશિંગું ડૂબતાં બે આગળ રહે તેટલું નાખી એક દિવસ તર રાખવું. પછી બીજે
For Private and Personal Use Only
Page #323
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
દિવસે ગજપુટ આપ. આ ભસ્મ ચાર રતી દિવસમાં ત્રણથી ચાર વખત મધમાં આપવાથી ત્રિદોષ, ફેફસાને વરમ, ખાંસી, દમ, લેહી પડવું વગેરે માટે અકસીર છે. ઈન્ફલ્યુએન્ઝાના હુમલા વખતે અમે બહુ ફતેહમંદીથી વાપર્યું છે.
બીજી વિધિઃ-કડવી કુંવારના ગર્ભમાં સાબરશિંગાના કટકા એક દિવસ ભીંજવી રાખી બીજે દિવસે ગજપુટ આપે. આ ભસ્મ પણ અકસીર છે. એગ્ય અનુપાન સાથે આપવાથી સારું કામ કરે છે.
ઝેરકચૂરા-ઝેરકચૂરાને માટે ઘણું તદબીર છે, પરંતુ તે તસામ પિકી અને શ્રેષ્ઠ માનું છું. ઝેરકચૂરાની બરાબર વજને ગાયનું ઘી લઈ સાંકડા વાસણમાં ધીમે તાપે પકાવતાં જ્યારે ફૂલીને કાળાશ પડતા લાલ રંગના થાય, ત્યારે અગ્નિ પરથી નીચે ઉતારી છાલ કાઢી નાખી વાટી વસ્ત્રગાળ કરી સઘળાં કામમાં વાપરવા. ઘી બરાબર વજને લેવું એ એની ચાવી છે.
–વૈદ્ય ધનાશાહ હાથીખાનાવાળા-સુરત ઉત્તમ પ્રકારની સેમલભસ્મની વિધિઃ-શંખિયે સેમલ તેલા ૫ થી ૧૪ લાવીને આકડાના એક શેર દૂધમાં ડૂબે તેવી રીતે દશબાર દિવસ પલાળી રાખો. ત્યાર બાદ સેમલ કાઢી બીજા આકડાના દૂધમાં ખરલ કરી તેને ગાળો બનાવી છાંયડામાં સૂકવવે. પછી ખરસાણીની ડીરીઓ લાવી તેની પાંચ શેર રાખડી બનાવી, એક હાંડલીમાં અરધી રાખડી ખૂબ દાબી દાબી. ને ભરી, ગેળે મૂકી બીજી રાખડી ખૂબ દાબી દાબીને ભરવી. પછી તે હાંડલીને ચૂલે ચડાવી મધુર મધુરો તાપ આપ્યા કરે. આશરે શેરબશેર ખીચડી ચડે તે તાપ આપ. પછીથી ધીમે ધીમે તાપ વધારે, એ પ્રમાણે આઠ અહોરાત્ર સુધી આંચ આપ્યા
For Private and Personal Use Only
Page #324
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શેધન ને મારણ
૧૦૧૧
-
-
-
-
-
પણ કામમાં આવી. પરેજીમાં જ, કેકમ,
કરવી. ત્યાર બાદ સ્વાંગશીત કરી સોમલ કાઢી લે. (આજુબાજુને રાખડે પણ કામમાં આવશે) આશરે એક ચખાપૂર ભસ્મ મેટા માણસને ઘી સાથે આપવી. પરેજીમાં “કકકા” ઉપર જે નામ આવે તે ખાવું નહિ. જેમકે કરમદાં, કારેલાં, કેરી, કેકમ, કઢી વગેરે ખાવું નહિ. પથ્યમાં દૂધ, દહીં, ઘી, મોળી છાશ, શિખંડ, સાકર, ખાંડ વગેરે ખવાય છે. બુદ્ધિપૂર્વક ઘણુંખરા ગેમાં આપી શકાય છે.
–વૈદ્ય પ્રાણશંકર-સમની પ્રવાલભરમા–પરવાળાને આકડાના દૂધમાં સાત દિવસ પલાળી સરાવસંપુટમાં ભરી ગજપુટ આપ. પછી વાટી રામપાત્રમાં ભરી તેમાં લીંબુનો રસ નાખી સૂર્યના તડકામાં રાખી સુકાય ત્યારે ખરલમાં બારીક વાટી ૨ તેલા ભસ્મમાં કેશર તેલ oો મેળવી ૨ વાલ માત્રા મધ સાથે આપવાથી શ્વાસ, દમ તથા અશક્તિ મટે છે. લેહી સુધરે છે. દવા ખાઈ ઉપરથી દૂધ શેર એક અથવા પચે તેટલું પીવું.
–વિઘ બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી તાપ્રભસ્મ -એક અધેળ તાંબાને શુદ્ધ કરી વનોભીની લુગદીમાં મૂકી સંપુટમાં ભરી કેરડાના લાકડામાં ફેંકી દેવું. પછી કેરડાની કૂણી કૂંપળની લૂગદીમાં મૂકી સંપુટમાં મૂકી કપડમટ્ટી કરી સૂકવી ગજપુટ આપવાથી ભસ્મ થાય છે. એ ભસ્મ એક ચોખાપૂર અનેક રોગ પર જુદા જુદા અનુપાનમાં આપવાથી ઘણું જ સારું કામ કરે છે.
પારદભમર-પારદ એક અધોળ લઈ કુંવારના રસમાં, થરના રસમાં તથા લીંબુના રસમાં એકેક દિવસ ઘૂંટ. પછી તે શુદ્ધ પારાને દુધેલીના રસમાં મધન કરી એક કુલડીમાં ભરી, મોઢા સુધી દુધેલીને રસ ભરી ત્રણ દિવસ સુધી દેવતાની ભરસાડમાં
For Private and Personal Use Only
Page #325
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૨
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
રાખી મૂકવું. (ભરસાડ પર હંમેશા અંગારા નાખવા) પછી તે પારદ લઈ ગુલ્લરને દૂધમાં ગોળી કરી હિંગની એક મુસ બનાવી તેમાં પારદની ગોળી મૂકી કપડમટ્ટી કરી સૂકવી એક ખાડો ખેદી, તેમાં વચ્ચે નાને ખાડે કરી મૂસ મૂકી ઉપર વાલુકા પાથરી નાને ખાડે પૂરી, મેટા ખાડામાં ડાંગરનાં ફોતરાં નાખી સળગાવવો. જ્યારે સ્વાંગશીત થાય ત્યારે ભમ કાઢી અડધી રતી એગ્ય અનુપાન સાથે આપવાથી તમામ રોગનો નાશ કરે છે.
અલપ્રગ–મલને ત્રણ દિવસ આકડાના દૂધમાં, એક દિવસ દુધેલીના રસમાં, એક દિવસ કેળના રસમાં, એક દિવસ તાંદળજાના રસમાં અને એક દિવસ લીંબુના રસમાં ખરલ કરી ચગ્ય અનુપાન સાથે એક એક ચખાપૂર આપે. ઉપરથી સાકરને શીરો ખા. - હિંગુલપ્રયોગ-સમી હિંગળકનો અધૂળને ગાંગડો લઈ રૂ વીંટી એક લેઢાની કડાઈમાં મૂકી સરસિયું તેલ શેર મા નાખી નીચે ધીમે તાપ કરે, જ્યારે અને આશરે તેલ બાકી રહે ત્યારે ગાંગડા કાઢી રૂ કાઢી નાખી ત્રણ દિવસ ગાયના દૂધમાં ખરલ કરો. પછી સાત દિવસ સુધી દરરોજ અડધો શેર ડુંગળીને રસ નાખી ઘૂંટયા કરવું. ત્રણ દિવસ સુધી દરરોજ અડધે શેર લસણના રસમાં ઘૂંટવું. પછી ત્રણ દિવસ લીબુના રસમાં વાટી એક ચોખાપૂરથી એક રતી સુધી તમામ રોગો પર અનુપાનની યોજના કરી આપો. - લેહભમા–પિલાદનાં પતરાને ગરમ કરી તેલ વગેરેમાં શુદ્ધ કરી રેતરડીથી બારીક ભૂકો કરી ચણેઢીનાં પાનના રસમાં ડૂબતા રાખી ખલ કરે. પછી જાબુનો રસ નાખી ખલકર. એ પ્રમાણે પાંચ પાંચ સાત સાત દિવસ કરવાથી અત્યુત્તમ ભસ્મ થાય છે.
For Private and Personal Use Only
Page #326
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાતુ, ઉપધાતુ, શોધન ને મારણ
૧૧૩
તાભમ:-તાંબાને નગેડના રસમાં છમકારવાથી શુદ્ધ થાય છે. પછી તેનો ભૂકો કરાવી બળજીભીના રસની ભાવના આપી ગજપુટ આપ. પછી કેરડાની કુંપળાના રસની સાત ભાવના આપી, એજ ટૂંપળની લૂગદી કરી તેમાં ભસ્મ નાખી ભાખરી બનાવવી. ત્યાર બાદ કેરાને વાટી કલ્ક કરી એક રામપાત્રમાં અડધો કલ્ક પાથરી કૂંપળની લૂગદી કરી મૂકી, તેની ઉપર ભસ્મવાળી ભાખરી મૂકી કુંપળની લૂગદી મૂકી, તેની ઉપર કેરાંને કલ્ક મૂકી બીજુ રામપાત્ર ઢાંકી કપડમટ્ટી કરી ગજપુટ આપો, જેથી સફેદ અત્યુત્તમ ભસ્મ થાય છે. એ ભસ્મ પિત્ત પર સાકર તથા માખણ સાથે, વાતરોગ પર ગૂગળ સાથે, કફવાત પર મધ-પીપર સાથે, ગુમ પર હિંગ સાથે, અશરેગ પર સૂરણના રસ સાથે, સંગ્રહણ તથા પ્રમેહ પર ગળોસત્વ સાથે, અજમે, સાકર, મધ સાથે અથવા મધ, સાકર અને ઘી સાથે આપવાથી પુષ્ટિ આપે છે.
હતાલમઃ -વરખ હરતાલને ગાંગડે લઈ કળીચૂનાના પાણીમાં ત્રણ દિવસ બૂડતા રાખી ચોથે દિવસે બહાર કાઢી ધોઈ ઈન્દ્રવરણાંનાં ફળમાં મૂકી ચારપાંચ કપડમટ્ટી કરી સૂકવી સવાશેર અડાયાંમાં ફેંકી દેવું. એ પ્રમાણે એકવીસ ઇવરણમાં ફેંકવાથી શુદ્ધ ભરમ થાય છે.
અશ્વભરમઃ-વજ બ્રક લઈ તેને શુદ્ધ કરી ધાન્યાશ્વક કરવી. પછી મહુડાના શીરામાં ગજપુટ આપ. મૂત્રમાં ત્રણ ગજપુટ તથા ડુંગળીમાં, હડસાંકળમાં, થરના દૂધમાં, પંચામૃતમાં, મૂળા ના રસમાં, આકડાના દૂધમાં અને આવળના રસમાં એ દરેકમાં ઘૂંટી અકેક ગજપુટ આપવાથી ઉત્તમ ભસ્મ થાય છે.
પ્યભસ્મ -ઝીણી દુધેલીનાં પાન લાવી છાંયડે સૂકવી ચૂર્ણ કરી, એક છાણા પર પાથરી શુદ્ધ ચાંદીનાં કંટકથી પતરાં ગોઠવી ઉપર બીજું ચૂર્ણ પાથરી છાણ મૂકી ફૂકી દેવાથી ભસ્મ થાય છે.
For Private and Personal Use Only
Page #327
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૪ શ્રીયુર્વેદ નિમધમાળા-ભાગ ૨ જો
બંગભસ્મઃ-કલાઇને શુદ્ધ કરી તેના પતરાં કરી મેંદી અને કેસૂડાનાં પાન શેર એક લઇ ચૂર્ણ કરી, એક મેટા છાણા પર પાથરી ઉપર કલાઈનાં પતરાં ગાઢવી બીજી ચૂર્ણ પાથરી, તેની ઉપર એક છાણું ઢાંકી ફૂં કી દેવાથી ભસ્મ થાય છે.
—વૈદ્ય દયાશકર મેરારજી-કળિયાળા
બગીચાભસ્મઃ-બગીચામાં શાભાને માટે જે ચીપા વપરાય છે તે લાવીને ખાંડીને તેના એક શેર ભૂકા થયા હાય, તેમાં ત્રણ | શેર કુવારને રસ નાખી એક માટલીની અંદર ભરી કપડમટ્ટી કરી સુકાવા દેવું. સુકાયા પછી ગજપુરની અાંચ આપવી, એ ગજપુટના ખાડામાં પ્રથમ એક મણ લાકડાં ગેાંઢવવાં, તે ઉપર પેલી માટલી મૂકી. પછી છાણાં ભરી અગ્નિ સળગાવવે, એમાંથી જે ભસ્મ નીકળે તે વાયુના દરદીને આદુના રસમાં આપવી, ખાંસી વાળાને પાનના રસમાં આપવી અને પેટમાં દુખતુ હોય તેને લી'બુના રસમાં આપવી. કેાલેરાવાળાને લીંબુના રસ અને મૂળાના પાનના રસ સાથે આપવાથી ઘણા સારા ફાયદો કરે છે. ---સાધુ ગંગાદારાજી સેવાદાસજી–સુરત
२९- रसविया - विज्ञान
etaff हरितालं लक्ष्मीवीर्यं मनःशीला । गंधकं तव वीर्यं च मम वीर्य व पारदः ॥
રસ, પારદ, સેન્દ્ર-સૃષ્ટિની ઉત્પત્તિથી સૂર્ય પિતારૂપે અને ચંદ્ર માતારૂપે પ્રાણીમાત્રને પોષે છે. જો એક ઘડી સૂર્ય પૃથ્વી ઉપર પેાતાનાં કિરણેા ફેકે નહિ, તેા પૃથ્વીના અનંત જીવા ના નાશ થાય. એવી ગણતરી કરવામાં આવી છે કે, ખગ્રાસ સૂર્ય'ગ્રહણ વખતે સૂચના પ્રકાશિત કિરણ વિના ઘણી ાતનાં પક્ષીએ
For Private and Personal Use Only
Page #328
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રસવિદ્યા-વિજ્ઞાન
૧૧૫
તથા ભૂચરજી મરણ પામે છે. જો કે તેમાં સૂર્ય કંકણાકારે ઘેરાય છે, કારણ કે સૂર્યના કરતાં પૃથ્વી ઘણી નાની હોવાથી પૃથ્વીની છાયા સૂર્યને સંપૂર્ણ આચ્છાદિત કરી શકતી નથી. આથી ખગ્રાસ એટલે આખે સૂર્ય ઘેરા હોય તે પણ તેની ફરતી કેર ઉઘાડી રહે છે અને તેથી જ બળવાન પ્રાણીઓ બચી જાય છે. એટલે સૂર્ય જેમ વિય પોષક છે તેમ ચન્દ્ર રજપષક છે. એટલે મનુ બને અમાવાસ્યાની રાત્રી ચંદ્ર વિના પસાર કરવાથી નુકસાન થતું નથી, પણ જે એક દિવસ સૂર્ય વિના ચલાવવું પડે, તે આખી સૃષ્ટિનાં પ્રાણીઓને નાશ થાય. એ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જગતની ઉત્પત્તિથી તે અંત સુધી સૂર્ય અને ચન્દ્ર પ્રાણીમાત્રના જીવન માટે નિર્માણ થયેલા છે. પરંતુ સૂર્ય અને ચન્દ્રના સામાન્ય પિષણમાં હતુઓના હીન અને મિથ્યા-વેગથી મનુષ્યપ્રકૃતિમાં જે ફેરફાર થાય છે, તેનું નિવારણ સામાન્ય સૂર્ય અને ચંદ્રને પ્રકાશ કરી શકતા નથી. એટલા માટે સૂર્યનું વીર્ય (તેજ) અને ચંદ્રના રજ (શીતળતા) ને ગે ઈશ્વરી સૃષ્ટિમાં તેના સંગ્રહરૂપે પાર અને ગંધક એવા બે પદાર્થો ઉત્પન્ન થયેલા છે. જેમ શિવ (પુરુષ) પાર્વતી (શક્તિ) વિના રહી શકતા નથી તેમ પુરુષ (શિવ) વિન શક્તિને રહેવાનું સ્થળ નથી. એજ રીતે પારો ગંધક વિના કાર્ય કરી શકતો નથી અને ગંધક પારા વિના નકામે છે. એટલે મનુષ્ય પ્રાણીને ત્રિગુણાત્મક શરીરમાં પરસાત્મક આહારથી અને સપ્ત રશ્મિરૂપ પ્રકાશથી જે ફેરફાર થાય છે, તેને સમાનભાવે વર્તાવવાને પારે અને ગંધક સિવાય બીજા કેઈ બળવાન પદાર્થ જણાતા નથી. રસાયનશાસ્ત્ર પારા તથા ગંધકને નૈસર્ગિક ગુણવાળા ગણે છે. એટલે જેમ લાકડું બળીને કોલસો થયા પછી, પથ્થર બળીને ચૂને થયા પછી અને બીજી ધાતુઓ બળીને ભસ્મ થયા પછી પાછી પિતાના સ્વરૂપમાં એટલે
For Private and Personal Use Only
Page #329
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
લાકડું, પથ્થર કે ધાતુ બની શકતી નથી. તેમ પારા અને ગંધકને માટે નથી; પણ પારા અને ગંધકને બાળીને ધુમાડાના રૂપમાં ફેરવી નાખ્યો હોય તે પણ તે ધુમાડાને જે એકઠા કર્યો હોય, તે પારો અને ગંધક પિતાના અસલ રૂપમાં પ્રગટ થાય છે. એટલા માટે અમારા આયુર્વેદે પારાને મૂઈિત–અવસ્થામાં લાવીને તેને વાપરવાને કમ સિદ્ધ કર્યો છે. પારાને ગમે તે વસ્તુ સાથે વાટવામાં આવે તે પણ તે વસ્તુ સાથે પારે લીન થતા નથી, પરંતુ જે ગંધક સાથે વાટવામાં આવે તે પારે અને ગંધક પિતાના સ્વરૂપને બદલી બેઉ જણ પોતાનાં રૂપ, રંગ છેડી કાળા રંગમાં એટલે આકાશતત્ત્વમાં (પિતાના સ્વભાવને કાયમ રાખી) લીન થઈ જાય છે અને પાછો કોઈ પણ યુતિથી તે માંહેલે ગંધક છૂટો પાડવામાં આવે તે પારો પોતાના મૂળ રૂપમાં પ્રકાશિત થાય છે. એટલા માટે પારા અને ગંધકને નૈસર્ગિક એટલે કઈ પણ અવસ્થામાં પિતાના સ્વરૂપને ત્યાગ ન કરે તેવા પદાર્થો માનેલા છે. અને તેથી જ રસશાસ્ત્રના જ્ઞાતાઓએ પારાને શંકરનું વિર્ય અને ગંધકને પાર્વતીનું વીર્ય (રજ) માનેલું છે. અને તે વીર્ય તથા રજને અત્યંત શ્રેષ્ઠપણું આપી, જેટલી મર્યાદા શંકર અને પાર્વતીની રાખવામાં આવે છે, તેટલી જ મર્યાદા પારા અને ગંધકને માટે પણ મનેલી છે. અને તેથી રસશાસ્ત્રના ગ્રંથોમાં પારાના દર્શનનું, સ્પશનનું, મૂછનનું અને ઉત્થાપનનું (હાલના જમાનાની આંખે) અતિષયેક્તિ ભરેલું વર્ણન કરવામાં આવ્યું છે. અને રસવિદ્યા મૂર્ખાના હાથમાં ન જાય તથા વિદ્વાને અને ધનવાનેજ માત્ર જગતના ઉપકારને માટે રસવિદ્યામાં પ્રવેશ કરી શકે, એટલા માટે રસશાળામાં જોઈતા પદાર્થો, રસશાળાને ચલાવનાર ઉત્તમ ગુણવાળા વૈદ્યો, રસશાળાને નિભાવનારા ઉદરચરિત ધનવાને તથા શુદ્ધ, સરળ, શાંત, દક્ષ અને ઉદ્યોગી પરિચારકોની
For Private and Personal Use Only
Page #330
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૧૭
જના ઘડી રસશાળાનું વર્ણન કરવામાં આવ્યું છે, કે જેથી પારાને ગેરઉપગ થાય નહિ. પરંતુ જે કાળમાં એ વર્ણન લખાયું તે કાળને માટે ભલે તે બંધબેસતું હોય, કેમકે તે સમયમાં પારે અને ગંધક એ બેઉ બહુ દુર્લભ, અપ્રાપ્ય અને અપરિચિત વસ્તુઓ ગણાતી હતી; પણ હાલના જમાનામાં જ્યારે જ્યારે જેટલા પ્રમાણમાં જોઈએ ત્યારે તેટલા તેટલા પ્રમાણમાં તે મળી શકે છે. આમ હોવા છતાં હાલના વૈદ્યરાજે તેને ખરો લાભ મેળવી શકતા નથી એ ઘણું જ દિલગીરી ભરેલું છે. .
આયુર્વેદના ઉપલબ્ધ ગ્રંથે તપાસતાં અમને એમ સમજાયું છે કે, આયુર્વેદમાં ઋષિપ્રણીત અને સિદ્ધ (ગી) પ્રણીત એમ બે જાતની ચિકિત્સાઓ છે. ઋષિપ્રણેત ચિકિત્સામાં રોગ, રેગનું પૂર્વરૂ૫, તેની સંપ્રાપ્તિ, લક્ષણ, ઉપશાચ, દેશ, કાળ, વય અને વહનિને વિચાર કરી, રોગીને આવ્ય આપવા માટે પાંચ કમને નિશ્ચય કરી, ચિકિત્સા નિર્માણ કરેલી છે. જ્યારે સિદ્ધપ્રણીત ચિકિત્સામાં ઉપરની તમામ ખટપટને દૂર કરી,સિદ્ધોએ ઉપદેશેલા રસે વાપરવાથી ઋષિવિદ્યાથી નહિ મટતા અને અસાધ્ય ગણાતા રેગોને દૂર કરી, અજરામર પદ પ્રાપ્ત કરવા સુધીનો વિધિ લખવામાં આવ્યો છે. ભેષજ્યરત્નાવલિના કર્તા લખે છે કે –
न दोषाणां न रोगाणां न पुंसां च परीक्षणम् ।
न देशस्य न कालस्य काय रस चिकित्सिते॥ ઉપરનાં વચનથી રસ (પારા) માં કેટલું બળ રહેલું છે તે આપણને સમજાય છે. પરંતુ શ્રીશંકર જેમ ભક્તોને જેવા રૂપમાં અને જેટલા પ્રમાણમાં ભક્તિ કરનાર હોય છે, તેને તેવા રૂપમાં અને તેટલા પ્રમાણમાં ફળ આપે છે, તેમ પારદ પણ જેટલા પ્રમા ણમાં અને જેવા રૂપમાં મનુષ્યો તેની ભક્તિ એટલે સેવા ઉઠાવે
For Private and Personal Use Only
Page #331
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧૮
શ્રીઆયુર્વેદ નિબધમાળા-ભાગ ૨ જો
છે, તેટલા પ્રમાણમાં તેને તે ફળ આપે છે. ભક્તરાજ તુલસીદાસજીએ કહ્યુ` છે કે:
રામ ઝરૂખે બેઠ કે, સબ કા મુજરા લેત, જૈસી જિનકી ચાકરી, યસા ઉન દેત. આ ભક્તરાજનું મામિક વચન આપણા વિષયને સ’પૂર્ણ અધબેસતું છે, પરંતુ જેમ કેટલાક લેાકા પેાતાને મેઢ‘ભક્તિ' ‘ભક્તિ’ ની બૂમ પાડે, પણ અંતઃકરણમાં જ્ઞાનશુદ્ધિને લેશ પણ સ્પર્શ થવા દે નહિ, તેને માત્ર વેશ કાઢવ્યા બદલ ખાવા જેટલુ અન્ન મળે છે, પણ મેાક્ષનું નૈસર્ગિક સુખ મળતું નથી. તેમ પારદને વાપરવાના પ્રયાગા વાંચીને બજારમાંથી દશ દેષ અને સપ્તકંચુકીયુક્ત પારદને લાવીને ગંધક સાથે વાટીને તેને મૂતિ કરીને ખવાડનારા વૈદ્યરાજો, ઉપર કહ્યા પ્રમાણે માત્ર મેઢાની ભક્તિ કરવાવાળા જેવાજ છે. પણ જે રસવૈદ્યો રસને લાવીને તેને આઠ સ`સ્કાર આપી, તેમાંથી મિશ્રિત વસ્તુનો ત્યાગ કરીને માત્ર રસનેજ રહેવા દઈને તેનુ મૂન કરી વાપરે છે, તેઓ જેમ ચેગીઓ શારીરિક અને માનસિક વિકારાને દૂર કરી, આત્માને શુદ્ધ મનાવી મુક્તિને લાભ મેળવે છે, તેમ પારદને વિકારરહિત કરવાથી તે પારદ અસાધ્ય રોગના આવરણમાંથી શુદ્ધ કરી મનુ બ્યને નિરામય બનાવી, અજરામર-પદને આપે છે.
આયુર્વેદના સિદ્ધસિદ્ધાંત પ્રમાણે જે પારદને શુદ્ધ કરવામાં આવે, તે પારદ અસંભવિત વાતને સ'વિત કરી બતાવે એવુ' અમારા ધ્યાનમાં અને વાંચવામાં આવ્યા પછી, અમે બીજાઆની પેઠે અનુભવ મેળવ્યા સિવાય શાસ્ત્રમાં લખેલી ગમે તેવી પ્રક્રિયાને અસ’ભવિત છે, ખાટી છે, ગપ મારેલી છે, વિજ્ઞાનથી વિરુદ્ધ છે, એમ માનનાર નહિ હૈાવાથી, જ્યાં સુધી શાસ્ત્રમાં લખેલી પ્રક્રિયા પ્રમાણે તેના ઉપર પરિશ્રમ કરી વસ્તુને તૈયાર
For Private and Personal Use Only
Page #332
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૧૮
કરી અનુભવ લીધા પછી, તેમાં લખેલા ફળ પ્રમાણે ફળ ન થાય પણ તેથી છે ભાગે ફળ જણાય, તે તે ગ્રંથકર્તાને દેષ નહિ કાઢતાં, અમારી ક્રિયામાં કઈ જાતની ખામી છે એમ માનનારા હોવાથી, અમને દેશ ને કાળ અનુસાર જે સાહિત્ય મળી આવ્યું, તે સાહિત્ય પ્રમાણે અમે પ્રથમ રસશાસ્ત્રના–રસરને સમુચ્ચય, રસરત્નાકર, રસેન્દ્ર ચિન્તામણિ, રસચિન્તામણિ, રસરાજ સુંદર, રસસારસંગ્રહ, રસસંકેતકલિકા, રસહૃદયતંત્ર, આયુર્વેદ સુધાકર, શારંગધર, ભાવપ્રકાશ, આદિ રસવિદ્યાના ગ્રંથનું અવલોકન કર્યું અને તેની સાથે શ્રીમાન નૃસિંહાચાર્ય તરફથી પ્રકટ થયેલી ગિ. ની કુમારીની વાર્તામાં ગૂંથાયલું રસસિદ્ધિશાસ્ત્ર વાંચ્યું. એ વાંચવાથી એકંદરે એવા નિશ્ચય પર આવવું પડ્યું કે તમામ રસશાસ્ત્રોને ગ્રંથોમાં પારદને સપ્તકંચુકી અને દશ દોષમુક્ત કરી, આઠ સં. સ્કાર આપી બુભુક્ષિત કરવા સુધીની વૈદ્યોને આજ્ઞા છે અને તે પછીના દશ સંસ્કાર કરવાને અધિકાર સિદ્ધો તથા રોગીઓને છે. એટલું જ નહિ પણ રસસિદ્ધિશાસ્ત્રમાંથી એક ઉપદેશ એ લેવામાં આવ્યો કે, આ વિદ્યા સિદ્ધ લેકેની શેધેલી છે અને તે માત્ર જગતના ઉપકારને માટે પ્રકટ કરવામાં આવેલી છે, માટે વૈદ્યોએ પારદની ઉપાસના કરવાનું આરંભ કરતાં પહેલાં પિતાના અંતઃકરણમાં સંક૯પ કરે કે, “આ પારદને હું જે સંસ્કારિત કરું છું, તે મારે માટે ધન એકઠું કરવાને કરતા નથી, પણ માત્ર જગતના ઉપકારને માટે આ કાર્યમાં પ્રવૃત્ત થાઉં છું.” એ નિશ્ચય કરીને પારદના કામમાં પ્રવેશ કરશે, તે સિદ્ધ-મહાત્માઓ તરફથી વખતોવખત ગુપ્ત સૂચનાઓ મળશે, જેથી ગુરુપરંપરાની જરૂર રહેશે નહિ. એવું જાણ્યા પછી પારદને સંસ્કારિત કરવા માટેનાં શાસ્ત્રોને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી, એકબીજાના પાઠે મેળવી જતાં જણાયું કે, પુસ્તકો જુદાં જુદાં છે પણ ક્રિયાઓમાં
For Private and Personal Use Only
Page #333
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
-
-
-
-
-
-
-
- -
-
-
,
,
,
બહુ ફેર દેખાતું નથી. તેથી પ્રથમ અમે રરરત્ન સમુચ્ચયમાં કહ્યા પ્રમાણે બુભુષિત પારદ બનાવવા માટે તેને આઠ સંસકાર આપવાને આરંભ કર્યો. તેની સંપૂર્ણ વિધિ અને તેમાં પ્રકટ થયેલું ફળ આ નિબંધમાળાના ક્ષયના નિબંધમાં લખવામાં આવ્યું છે. જો કે બુભુષિત પારદને ષષ્ણુણગંધક સાથે જારણ કરી ચ દ્રાદય બનાવવામાં આવ્યે હતા, તો પણ તેમાં કેટલીક ખામી રહી જવાથી ચંદ્રોદય વળી અને પળ નાશ કરશે એવી સિદ્ધિવાળે છે એમ જાણવામાં હતું, છતાં તેણે શરીરની ઘડપણની કરચલી (વળી) ને દૂર કરી, પણ પળી (સફેદ બાલ) ઉપર જોઈતી અસર કરી નહિ, તેથી બીજી વાર ચંદ્રોદય બનાવવા માટે શારંગધરસંહિતામાં લખેલી ક્રિયાઓ પ્રમાણે પારદને વિષ રહિત ક્રિયાથી બુભુક્ષિત બનાવ્યું અને તેને સુવણને ગ્રાસ આપે. તે પછી હાલ તેના ઉપર શત (૧૦૦) ગુણ ગંધક જારણ કરવાનું કામ ચાલે છે. તેને માટે અમારી તો ખાતરી છે કે, ચંદ્રોદય વળી અને પળીને દૂર કરી જગતને આશીર્વાદરૂપ થશે. દરમ્યાન બનારસનિવાસી લાલા શ્યામસુંદરાચાર્યના બનાવેલા રસાયનસાર નામના ગ્રંથમાંથી મલસિંદૂર, તાલસિંદૂર, શિલાસિંદૂર, રસસિંદૂર વગેરે બનાવવાનું મન થવાથી પારદને શુદ્ધ કરવા માટે શ્યામસુંદરાચાર્યની રીતિ નહિ પકડતાં અમે રસરત્નાકરમાં લખેલી તસ ખરલની વિધિ કે જેનાથી સ્વેદન, મર્દન અને મુખકરણ (દીપન) સંસ્કાર થઈ પારો બુભુષિત થાય છે, તે કિયા પ્રમાણે પારાને શુદ્ધ કરી તેને પડ ગુણ ગંધક જારણ કરી, ઉપર લખેલાં સિંદરો બનાવ્યાં છે અને તે રોગીઓ ઉપર અસરકારક ગુણ બતાવનાર નીવડ્યાં છે. આને લાભ અમારા વૈદ્યબંધુઓ જાતે બનાવી જગતના ઉપકાર માટે ભરહિત થઈ યશ અને કીર્તિ મેળવે એવા હેતુથી તે શુદ્ધ
For Private and Personal Use Only
Page #334
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૯૨૧ કરવાની વિધિ અને સિંદૂર બનાવવાની વિધિ તથા તે ખવડાવવાની રીત સાથે પ્રકટ કરીએ છીએ. આથી વૈદ્યો પોતાને હાથે બનાવી ઉપગમાં લે. કારણ કે અમારો બનાવેલો ચંદ્રોદય અથવા સિંદુર અમે કેઈને પણ કઈ પણ ભાવે વેચતા નથી. માત્ર વૈદ્યોએ પિતાને હાથે બનાવીને વાપરવાં એવી સિદ્ધ આજ્ઞા કરીને તેને બનાવવાની વિધિ નીચે લખીએ છીએ –
૧. રસરત્નાકરમાં લખ્યા પ્રમાણે તાત ખરલની વિધિમાં ઊતરતાં પહેલાં ૨૪ ઇંચ લાં, ૯ ઇંચ પહોળો અને ૮ઇંચ ઊંડે એક લાકડાને ખલને માપ અને ઘાટ કરાવ્યો અને તે ઘાટ પ્રમાણે બીર લેખંડને ખલ ભરાવ્યું. તેવી રીતે એક બત્તી ૧૪ ઈંચ લાંબે અને ૨ ઇંચ જાડો બનાવ્યું. તે બેઉનું વજન સુરતી ૮ મણ થયું. તે ખલને તાપઉપર મૂકવા માટે ફાયર-પ્રફ ઇંટની, એક ભઠ્ઠી ફાયરપ્રફ સિમેન્ટથી એવી ચણાવી કે, તેમાં ખલની નીચે અગ્નિ રહે અને તે અગ્નિ એક લોખંડની જાળી ઉપર રહે. હવે તે જાળીની સાથે એક એવું છિદ્ર રાખ્યું કે, જે દ્વારા પંખાની ધમણથી પવન ફૂંકી દેવતા સચેત રખાય અને રાખડી નીચે પડતી જાય. એવી ભઠ્ઠીના ખાડામાં લાકડાં સળગાવી, દેવતા બનાવી તે ઉપર તસ ખરલ ગઢવી, હિંગળકમાંથી કાઢેલે પારો તેલા ૨૦૦ નાખી, પ્રથમ ઇંટનો ભૂકો, હળદર અને લીંબુને રસ મેળવી એક દિવસ ખલ કર્યો અને બીજે દિવસે જોઈ લીધે. પણ લેખંડને બત્તો જેનું વજન ૧૪ રતલનું થવાથી તે ખેંચી શકાય નહિ, તેથી તે બત્તાના છેડા ઉપર કાણું પડાવી તેમાં કડી ઘાલી, તે કડીમાં સાંકળ જેડી તે સાંકળને ઊંચી બાંધી. આથી બત્તાને માત્ર હાથને ઈશારે લાગવાથી ઘૂંટવાની સગવડ થઈ. આ પારદશુદ્ધિના તપ્ત ખરલના વિધિમાં એટલું યાદ રાખવાનું છે, કે જે જે વનસ્પતિમાં પારદને ઘૂંટવાને પ્રયોગ
For Private and Personal Use Only
Page #335
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
કહે છે, પણ તમ ખરલમાં તાપના વેગથી તે તે વનસ્પતિને રસ સુકાઈ જાય, તે પછી તેની સાથે કુંવારપાઠાને રસ કાઢી પારદને ડૂબતે રાખી ખરલને તપ્ત રાખી ઘૂટયા કરવું અને એટલે રસ બળી જાય તેટલો કુંવારપાઠાને બીજો રસ ઉમેરતા જવું. (૨) બીજે દિવસે ૨૦૦ તોલા પારદ ખરલમાં નાખી તેને ૧૬ મે ભાગે એટલે આશરે ૧૩ તલા અંકોલનાં બીજ અને ઇકવરણનાં ફળના શૃંદામાં કુંવારને રસ મેળવી સવારના ૮ વાગતાંથી સાંજ ના ૬ વાગતાં સુધી એવી રીતે સાત દિવસ મર્દન કર્યું. આઠમે દિવસે ખરલને ઠંડે પાડી પારદને ગરમ પાણીથી ધોઈ લઈ, લીંબુને રસ શેર ૧ તથા સિંધવક્ષાર શેર ૧ મેળવીને ઠંડા ખરલમાં એક દિવસ મર્દન કરાવ્યું. (૩) પછી ગરમાળાની શિંગે શેર પાંચ લાવી તેને ખાંડી ને મણ પાણીમાં ઉકાળી, પાંચ શેર પાણી બાકી રહ્યું ત્યારે તેને ચાળીને ગાળી લઈ પેલા તપ્ત ખલમાં નાખ્યું. અને સાત દિવસ સુધી કુંવારપાઠાને રસ તેમાં નાખતાં નાખતાં પારાનું મર્દન કરાવ્યું અને આઠમે દિવસે તે પારાને ગરમ પાણીથી જોઈ, પાછે સિંધવ અને કાંજીમાં એક દિવસ ખરલ કર્યો. (૪) પછી ચિત્રાનું ચૂર્ણ શેર ૧ નાખી, કુંવારને રસ મેળવી સાત દિવસ તસ ખરલમાં મર્દન કરાવ્યું. તે પછી આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ, પાછા કાંજી અને સિંધવમાં એક દિવસ ખરલ કરાવ્યા. (૫) તે પછી ધંતૂરાનાં પાતરાંના ૨ શેર રસમાં સાત દિવસ સુધી મર્દન કરતા ગયા અને કુંવારપાઠાને રસ ઉમેરતા ગયા. આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ કાંજી અને સિંધવમાં એક દિવસ ખરલ કર્યો. (૯) તે પછી ત્રિફળાનું ચૂર્ણ શેર ૩ મેળવી કુંવારને રસ નાખી તસ ખરલમાં સાત દિવસ મર્દન કરાવ્યું. આઠમે દિવસે પારદને ગરમ પાણીથી ધોઈને કાંજી તથા સિંધવમાં એક દિવસ મર્દન કરાવ્યું. (૭) બીજે દિવસે સૂઠ મરી
For Private and Personal Use Only
Page #336
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨૧
-
-
.
.
.
.
.
.
.
.
.
.
-
-
-
-
-
-
-
-
-
-
-
-
અને પીપરના ૩ શેર ચૂર્ણમાં કુંવારના રસ સાથે તપ્ત ખરલમાં સાત દિવસ મદન કરાવ્યું. આઠમે દિવસે તેને ગરમ પાણીથી ધોઈ સિંધવ અને કાંજીમાં મર્દન કરાવી. (૮) ગેખરુના ૨ શેર ચૂર્ણમાં કુંવારો રસ નાખી સાત દિવસ મર્દન કરાવી, આઠમે દિવસે ગરમ પાણીથી ધોઈને તેને લીંબુનો રસ શેર અને સિંધવ શેર ૨ તથા કુવારને રસ શેરપા મેળવીને સાત દિવસ સુધી ઠંડા ખરલમાં મર્દન કરાવી, આઠમે દિવસે ગરમ પાણીથી ધોઈ તે પારદને શુદ્ધ થયેલો જાણી, સાદા ભૂચવાળી શીશીમાં ભરી લીધો. આ પ્રગમાં વસાણાં રીતસર નંખાયાં, પણ કુંવાર ૩૦ મણ ખપી અને પારદ ૧૮૫ તલા શુદ્ધ રહ્યો તે કુંવારપાઠાંની સગવડ ઉપર ધ્યાન રાખી વૈદ્યોએ આ કાર્યમાં પ્રવેશ કર.
રસરત્નાકરના નિયમ પ્રમાણે તસ ખરલમાં પારદને ઘૂંટવામાં અમે એટલે સુધારે કર્યો કે, દર અઠવાડિયે એક વાર એક દિવસ કાંજી અને સિંધવમાં ઘૂંટાળે. કારણ કે રસશાસ્ત્રના ગ્રંથ વાંચતાં અમને સમજાયું કે, ખાટે રસ પારાનું મુખ કરે છે અને ખારો રસ પારાને પ્રબોધે છે. આથી રસરત્નાકર ગરમ કાંજીમાં ધેવાને પ્રગ બતાવે છે, તેને બદલે અમે ગરમ પાણીથી ધે અને કાંજી તથા ખારના યોગથી એક દિવસ ઘૂંટડ્યો એટલે એકદરે પારદને પંદર દિવસને મુખ કરવા માટેનો દીપન સંસ્કાર મળે અથવા થયે.
રસસિંદૂર –તે પારદમાંથી ૪૦ તોલા પારદ લઈ ૨૪૦ તેલા ગંધકમાં કાજળી કરી અને તેને અગનશીશીમાં ભરી વાલુકાયંત્રમાં બત્રીશ પ્રહર અહોરાત્ર આંચ આપી. તે સ્વાંગશીતળ થયા પછી તેમાંથી રસસિંદૂર કાઢી લીધે, તે ૧ શેરમાં ૪ તેલા ઓ છે એટલે ૩૬ તેલા રસસિંદૂર અમારા હાથમાં આવ્યો. તે ૩૬ તેલા રસસિંદૂરમાંથી ૧૬ તલા રસસિંદૂરને ત્રણ દિવસ
For Private and Personal Use Only
Page #337
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
1.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સુધી કેરે વટાવી એક શીશીમાં ભરી લીધું. તેમાંથી ૧ ચોખાપૂર માત્રા દૂધની મલાઈ તેલ ૧ સાથે દિવસમાં બે વાર રોગીને ચટાડવાથી શ્વાસ અને જૂની ખાંસી તથા જીર્ણજ્વર ઉપર ઘણેજ ફાય કરનાર નીવડ્યો છે.
સ્વલ્પચંદ્રદય –બાકી રહેલા ૨૦ તોલા રસસિંદૂરમાં જાયફળ તોલા ૫, લવિંગ તેલા ૫, બરાસકપૂર તોલા ૫ અને કસ્તૂરી તેલ ૧ તથા સેનાના વરખ તેલ ૧ મેળવીને, પાનના રસમાં સાત દિવસ સુધી મર્દન કરીને, તેને સ્વલ્પચંદ્રદય ૧ તોલાની ૧૦૦ ગોળી થાય એટલા માપથી બનાવ્યું. એ ગોળીમાંથી ક્ષયના, ધાતુક્ષીણતાના તથા સંગ્રહણીના રેગીને દિવસમાં એકજ વાર ૧ ગોળી મધમાં ચટાડી, ઉપરથી ઘીવાળો ખોરાક આપવાથી ઘણી સરસ અસર નિપજાવી છે. આ ગોળીમાં એક એ ચમત્કાર જોવામાં આવ્યું છે કે, સંગ્રહણીના દદીઓ ત્રીજે દરજે પહોંચેલા હોય અને તે બે રૂપિયાભાર અન્ન પચાવી શકતા ન હોય અને આપણે જેને માત્ર છાશ ઉપર રાખી અને ત્યાગ કરાવ્યો હોય, તેવા દદીને ૧ ગોળી સવારે મધમાં ચટાડી, ઉપર ૨ તોલા ઘી ગરમ કરીને પાઈએ. એ પ્રમાણે ત્રણ દિવસ કર્યા પછી ૨ તોલા ઘી ઉપરાંત ઘઉંની પાતળી રોટલી જેના ઉપર પુષ્કળ ઘી ચોપડેલું હોય તેવી, એકએકથી કમેકમે દરરોજ વધતા જઈએ, તે સાત દિવસમાં ચાર જેટલી સુધી પચાવી શકાય છે. તેની સાથે ઝાડે કઠણ થતો જાય છે, ઝાડા ઓછા થતા જાય છે અને રોગીની શક્તિ વધતી જાય છે. એટલે પૂર્ણ ચંદ્રોદય સિદ્ધ મકરધ્વજના કરતાં ઘણે ઓછે અંશે પણ બીજી અન્ય દવાઓ કરતાં ઘણું સારો ફાયદો કરે છે.
સિંદૂરી બનાવવા માટેની અનુભવી સૂચનાઃ-રસસિંદૂર વગેરે તમામ સિંદૂરી બનાવતાં પારાગંધકની કાજળી
For Private and Personal Use Only
Page #338
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨૫
કરવામાં આવે છે, તેમ કાજળી કરીને અગાશીશીમાં ભરીને વાલકાયંત્રમાં ચઢાવીએ છીએ, તે તેમાં ઊભરે આવીને દવા ઊભરાઈ જાય છે. પરંતુ આપણે એવું કરવાનું છે કે, એક પતરા પર ચઢાવેલાં કાચવાળાં વાસણે કે જે અગ્નિ પર ચઢી શકે છે, તેવું એક વાસણું જેમાં ૦ મણું પાણી માય એવડું લઈને, તે વાસણમાં ૨૦૦ તેલ ગંધકને ધીમે તાપે પિગળાવ, એટલે તેનું પાણી બની જશે. પછી ૪૦ તોલા ગંધકમાં ૪૦ તોલા પારે મૂર્શિત કરી, (વાટી) પેલા ગંધકના રસમાં થે છેડે નાખી હલાવતા જવું અને એ રીતે તેમાં બધે પારો મેળવી દે. પછી તેને બીજા વાસણમાં લઈ લે, જેથી એક કઠણ ગઠ્ઠો બંધાઈ જશે. તે ગઠ્ઠાને ખાયણીમાં ખાંડી હવાલે ચાળી, અગનશીશીમાં ભરશે, તે ઊભરો આવશે નહિ. ૪૦ તેલા પારે અને ૨૪૦ તેલ ગંધકની કાજળી એકીવખતે ચડે એવડી વિલાયતી અગનશીશી આવતી નથી, તેથી કપડવંજ ગામમાં બનતી શીશીઓ અમારે ત્યાં રસકપૂર તથા હિંગળક બનાવનારા વાપરે છે. આ શીશીમાં ૩ મણ હિંગળક અને ૨ મણ રસકપૂર એકીવખતે પાકે છે. તે શીશી ના મણ પાણી સમાય એવડી લેવી અને તેની ઉપર સાત કપડમટ્ટી કરવી. કપડમટ્ટી કરવાની રીત એવી છે કે, પ્રથમ માટીને પલાળી તેને રગડા જેવી કરી, કપડેથી છણી લેવી. પછી તે છણેલી માટીમાં જે તે માટી ૧ મણું હોય, તે ૧૦ શેર કાળી રેતી, પશેર રાખડી અને રા શેર મીઠું નાખીને તેને કાદવ બનાવો. પછી તે કાદવને બારીક કપડા ઉપર ચોપડી શીશી ઉપર પ્રથમ પડ ચઢાવવું. ખાસ ચેતવણું આપવામાં આવે છે કે, કપડવંજની શીશી ઘણી જ પાતળી આવે છે, તેના ઉપર જાડું માટીનું પડ પ્રથમથી ચડાવવા જઈએ તે તે માટીના ભારથી શીશી તરતજ ફૂટી જાય છે. એટલા માટે પ્રથમનું પડ પાતળું આ. ૩૩
For Private and Personal Use Only
Page #339
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨૬ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે ચડાવવું અને તે સંપૂર્ણ સુકાઈ રહે ત્યારે બીજું પડ તે કરતાં જરા વધારે જાડું ચડાવવું તે સુકાઈ રહે ત્યાર પછી ત્રીજું પડે તેથી વધારે જાડું ચડાવવું. એ પ્રમાણે સાત પડ ચડાવતાં શીશીની ઉપર છે ઇંચથી ૧ ઇંરા સુધી કપડમટ્ટીનું જાડું પડ થવું જોઈએ. તે પછી તે શીશી સમાય અને આસપાસ ત્રણ ત્રણ ઇંચ જગ્યા ખાલી રહે, એવડું માટીનું કૂંડું લાવવું. પણ તે કુંડું એવું મજબૂત હેવું જેઈએ કે, ચાર ને બદલે આઠ દિવસ સુધી અહોરાત્ર અગ્નિ ઉપર રહે તે પણ ફાટી કે ખદખદી જાય નહિ. તેવા કુંડાને તળિયે મધ્યભાગમાં ૧ ઇંચ પહોળું એક છેદ કરે. તે છેદ ઉપર એક પાતળી ઠીકરી મૂકી તેના ઉપર પેલી શીશી ગઠવવી અને પછી શીશીની આસપાસ ઘણી મોટી નહિ તેમ ઘણી ઝીણી નહિ એવી રેતી એકસરખી ચાળીને ભરવી. જે કુંડા કરતાં શીશી ઊંચી રહે, તે તે કૂંડા ઉપર બીજે કાંઠે ગોઠવી તેને પેલા મટોડાથી સાંધે પૂરી તે કાંઠામાં રેતી પૂરવી. તે એટલે સુધી કે શીશીની ઉપર બે આંગળ થર આવે. પછી શીશીના મેઢા ઉપર એક માટીનું પાત્ર છાછરા ઘાટનું લઈ શીશીના મેઢામાં બેસતું આવે તેવી રીતનું તેમાં કાણું પાડી, શીશીના મોઢા ઉપર બેસતું કરવું. કારણ કે વખતે ઊભરો આવી શીશીની અંદરની વસ્તુ બહાર નીકળે તે આ પાત્રમાં ઝિલાઈ રહે. જો એ પાત્ર મૂકવામાં નહિ આવે તે ઊભરાયલી વરતુ રેતીમાં મળી જાય તે પાછી હાથમાં આવે નહિ. એટલું કર્યા પછી વાલુકાયંત્રની નીચે ધીમે અગ્નિ શરૂ કરે અને બીજે દિવસે તે અગ્નિને વધારવો. એટલે પારો અને ગંધક ઓગળીને શીશીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડશે. તે પછી થોડી વારમાં શીશીમાં ભડકે થશે તેથી વૈધે જરા પણ અકળાવું નહિ. એ ભડકે કઈ વાર ચાર કલાક કઈ વાર આઠ કલાક અને કઈ વાર બાર કલાક પણ ચાલુ રહે છે. તે ભડકેનરમ પડી જાય કે શીશીના મોઢાને
For Private and Personal Use Only
Page #340
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાને
૧૯૨૭
બંધબેસતો જૂની ઇટને ઘસીને એક બૂચ તૈયાર કરી રાખવે. તે બૂચ શીશીના મેઢા પર ઢાંકી દે, પણ તેને મુદ્રા કરવી નહિ. કલાક બે કલાક થાય કે પેલો બૂચ ઉઘાડીનાખ, એટલે ગંધકને રેકાયલો ધુમાડે બહાર નીકળી જશે. એમ કરતાં જ્યારે શીશીના મુખ પર મારેલા બૂચની અણી પર હિંગળક જે રંગ વળગતા દેખાય, ત્યારે તે બૂચને ગેળ અને ચૂનામાં ખરડીને શીશીના મોઢામાં બેસાડી દેવો અને તે પછી બત્રીસ પહેર પૂરા થાય ત્યાં સુધી આંચ આપ્યા કરવી. એટલે શીશીને તળિયેથી તમામ પારો ઊડી રાતા હિંગળક જેવું રસસિંદૂર શીશીના ગળાની આસપાસ વળગી જશે. જો કે રસસિંદૂર ત્રણ દિવસમાં પણ તૈયાર થઈ જાય છે. પરંતુ તે શીશી સાથે એવું એંટી જાય છે કે, તેને અને કાચને છૂટાં પાડતાં ઘણી મુશ્કેલી પડે છે અને વખતે કાચ સાથે રસસિંદૂર ચાલ્યું જાય છે અથવા રસસિંદૂરમાં કાચ આવી જાય છે. એટલા માટે બરાબર ચાર દિવસ એટલે બત્રીસ પ્રહરની આંચ આપવી કે જેથી શીશી ફેક્યા પછી તેમાં કાચને ભેગ આવે નહિ. રસસિંદૂરની ભઠ્ઠી ચડાવતી વખતે એક મોટી સાણસી અને એક લેખંડની બે દેરા જાડી અને દેઢ ગજ લાંબી શીખ કે જેનું એક પાસું અણીદાર બનાવેલું હોય અને એક બાજુ પકડાય એ આ કડો વળા હોય, તેવી શીખ તૈયાર રાખવી. કારણ કે શીશીમાંથી કઈ વખતે ઊભરો ચઢી શીશીનું મેં બંધ થઈ જાય છે. હવે જે તેવી સ્થિતિમાં પંદર મિનિટ રહે તે શીશી અગર તે ડાને ભાંગી, સર્વ પારે ગંધક સાથે ચૂલામાં પડે છે. અથવા શીશી કંડામાંથી ઊંચે ઊડી વૈદ્યનું માથું ફોડી, પિતે ફૂટી, પારા અને ગંધકને આકાશમાં ઊડાવી દે છે. તેમાં જે યંત્રની ઉપર છાપરું હોય તે બળતા ગંધકથી તે છાપરું બળીને ભસ્મ થઈ જાય છે. તેટલા માટે શીશીનું મુખ બનતી ત્વરાએ ખુલ્લું કરતા
For Private and Personal Use Only
Page #341
--------------------------------------------------------------------------
________________
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૨૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
જવું. જ્યારે બત્રીશ પર આંચ આપવાવાળું અથવા ચોસઠ પહાર આંચ આપવાળું વાલુકાયંત્ર ચઢયું હોય, ત્યારે વેદ્ય રાત અને દિવસ ઊંઘને તજીને તેના ઉપર પોતે જાતે દેખરેખ રાખવાની છે. કારણ કે કયે વખતે અકસ્માત થઈને પારો ઊડી જશે તે કહી શકાતું નથી. બત્રીશ પ્રહરની આંચ આપ્યા પછી શીશીમે ફેડતાં તેની નીચે ૮ થી ૧૦ તોલા રાખડી હાથ લાગશે. પણ તે રાખડીમાં કોઈ જાતનું તત્વ હોય એમ અમને લાગ્યું નથી, તેથી તે રાખેડી ફેંકી દઈએ છીએ. એ પ્રમાણે રસસિંદૂર બનાવીને વાપરવાની સર્વ વૈદ્યરાજોને ભલામણ કરીએ છીએ. જે બરાબર ઉપર લખ્યા પ્રમાણે પારાને શુદ્ધ કરી રસસિંદૂર અથવા બીજાં સિંદૂર બનાવશે, તે કોઈ પણ દદીને સારો કરતાં મૂંઝા વાને વખત આવશે નહિ.
૨. મલસિંદૂર-તમ ખરલમાં શુદ્ધ કરેલે પારે, તેલા ૪૦, ગંધક તેલા ૪૦ અને સેમલ તેલા ૨૦ લઈ વાટીને તેની કાજળી બનાવી, તેમાં ૨૦૦ તેલા ગંધકને દૂધમાં શુદ્ધ કરી મેળવ્યો. ઉપર પ્રમાણેની અગનશીશીમાં ભરી વાલુકાયંત્રમાં બત્રીશ પ્રહર એટલે ચાર અહોરાત્ર અગ્નિ આપે. આ મલ્લસિદર બનાવતાં લાલા શ્યામસુંદરાચાચે સૂચના કરેલી છે કે, એના ધુમાડાથી બચવું. પણ અનુભવ કરતાં એવું જણાયું કે ધુમાડાથી બચવાને ડર રાખે તે મલ્લસિંદૂર બની શકે જ નહિ. કારણ કે થેડી * થડી વારે લેહસલાકા (શીખ) શીશીના મેંમાં મારવાની ખાસ જરૂર પડે છે. જે શીશીનું મેં બંધ થઈ જાય તો શીશી ફાટી જાય અને ધુમાડો લાગે તે આંખે આંધળે થાય. પરંતુ અમે એ અનુભવ મેળવ્યું છે કે, જ્યાં સુધી ગંધક બળે છે ત્યાં સુધી પારદ ઊડી શક્તા નથી. તેવી જ રીતે સેમલના કરતાં ગંધક વધારે વાળાગ્રાહી પદાર્થ હોવાથી ગંધકના ધુમાડા સાથે સમલ ઊડશે
For Private and Personal Use Only
Page #342
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Acha
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૨
નહિ અને ગંધક બળી રહેશે. એટલે શીશીને મેઢે દાટે મારી મુદ્રા કરવાની છે; આથી સેમલને ધુમાડે બહાર આવી શકશે નહિ. એ પ્રમાણે વીસ પ્રહર સુધી ગંધકનો ધુમાડો નીકળ્યો અને તે પછી શીશી ઉપર ઈંટને બૂચ બનાવી ગેળ અને ચૂનામાં રગદેળી શીશીનું મુખ બંધ કર્યું એટલે બાકીના બાર પ્રહરમાં તમામ મલ્લસિંદૂર શીશીના મુખ આગળ આવીને એકઠું થયું. તે પછી સ્વાંગશીતળ થયે શીશીને ફડતાં તેમાંથી મલ્લસિંદૂર નામને પદાર્થ પર તેલા નીકળ્યા. તેમાંથી અમે મલ્લસિંદૂર ગુટિકા નીચે પ્રમાણે બનાવી છે –
મલ્લસિંદૂર ગુટિકા–ઉપર પ્રમાણે બનાવેલું મલસિંદૂર તલ ૧, સૂંઠ, મરી, પીપર, પીપળામૂળ, અકલગરે, જાયફળ, એલચી, લવિંગ અને કેશર એ સર્વે એકેક તેલ લઈ, વાટી વસ્ત્રગાળ કરી, પછી સલૂસિંદૂરને એક દિવસ સુધી જુદું વાટી, બાકીનાં વસાણાંનું ચૂર્ણ થોડું થોડું મેળવતા ગયા અને લૂંટતા ગયા. તમામ ચૂર્ણ એકરસ થયા પછી પાકાં ચેવલી પાન નંગ ૧૦૦ ના રસમાં તેને ઘૂંટી મઠના દાણા જેવડી ગોળી બનાવી. આ ગોળી દિવસમાં બે વખત એકેકી અથવા બબ્બે મધ સાથે આપવાથી વાયુનાં તમામ દર્દો મટાડી શકાય છે. એ ગેળી પાણી સાથે આપવાથી અમે મળ્યાસ્તંભ અને આદિતવાયુ સારા કર્યા છે. એ ગોળી દિવસમાં બે વાર, બબ્બે તોલા અરણીના (અગ્નિમથ) રસ સાથે આપવાથી ઉન્માદ (ગાંડપણ) ના રોગી સારા થયા છે. એ પ્રમાણે બુદ્ધિ પહોંચાડી કેઈ પણ જાતના વાયુના રેગમાં, કફના રોગમાં અને વિદેષમાં આપવાથી ઘણું જ સારું કામ કરશે. આ ગેળી ખાતાં કઈ પણ દદીને કઈ પણ જાતની પરેજી પાળવાની જરૂર પડતી નથી. માત્ર જે રેગ ઉપર એ ગોળી આપીએ તે રંગને વધારનારી વસ્તુ ખાવાની પરેજી કરાવીએ
For Private and Personal Use Only
Page #343
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૦
શ્રીઆર્યુવેદ નિબધમાળા-ભાગ ૨ જો
છીએ. જેમકે ઉન્માદરાગમાં રાઈ, કાળું અને ખાંડ ખાવાથી ઉન્માદ વધે છે, તેથી તેના નિષેધ કરવા અથવા વાયુના રોગમાં વાયુને વધારનારી વસ્તુના ત્યાગ કરાવવે. વૈધે પરેજી પાળવાની કહી હાય છતાં રાગી પરેજી તારું તે તેના રાગને ફાયદો થાય નહિ; પણ માસિ’દૂર પાતે કાઇ પણ જાતના કુપથ્યથી વિક્રિયા કે નુકસાન કરતુ નથી.
તાલસિ་દૂર-તા ખરલમાં શુદ્ધ કરેલેા પારા તાલા ૪૦ અને વરખી હરતાલ તેાલા ૨૦ તથા ગધક તાલા ૪૦ ને વાટી કાજળી કરી, તેમાં ખો ૨૦૦ તાલા ગંધક ઉમેરી, ઉપર પ્રમાણે અગનશીશીમાં ભરી વાલુકાય ત્રમાં બત્રીસ પ્રહર એટલે ચાર અહારાત્રના અગ્નિ આપ્યું. એ વાલુકાસત્રમાં ચાવીસ પ્રહર ગયા પછી દાટા મારવાના વખત આવ્યા હતા. તે પછી બીજા આઠે પ્રહર તીવ્ર અગ્નિ આપ્યા. એટલે જ્યારે સ્વાંગ શીતળ થયે શીશીને ફાડી, ત્યારે તેમાંથી ૫૬ તાલા તાલસિંદૂર મળી આવ્યું. તે તાલસિંદૂરના એ પ્રયાગ અમે બનાવ્યા છે.
લવંગાદિ તાલિસ દૂરઃ-તાલિસંદૂર તાલા ૨૦, લિવ’ગ, ખરાસકપૂર, એલચી, તજ, નાગકેશર, જાયફળ, વાળા, સૂઠ, શાહજીરું, અગર, વાંસકપૂર, જટામાંસી, નીલકમળ, પીપર, સુખડ, ત્રાયમાણુ, કાળા વાળા અને ચિનીકબાલા એ પ્રમાણે શાર'ગધર સહિતામાં લવિંગાદિ ચૂર્ણ નાં ઉપર લખ્યા પ્રમાણેનાં વસાણાં એકેક તાલેા લઇ, તેને વસ્ત્રગાળ કરી ૨૦ તાલા તાલસિદ્નને ત્રણ દિવસ સુધી ખરલમાં કેારું વાયુ'. પછી તેમાં ઉપર લખેલ વસ્ત્રગાળ ચૂણ' થોડું થોડું નાખતા જઇ, ખરલ કર્યાં. તે પછી ઉપર લખેલા લવિ’ગાદિ ચૂર્ણ ને તાલા તાલા લઇ, એ ૧૮ તેાલા વસાણામાં પાણી શેર ૪ મૂકી તેના ઉકાળા કરી, તે ઉકાળામાં ∞ શેર પાણી રહ્યું, ત્યારે તેને ગાળીને તાલસિંદૂરમાં નાખી ખરલ કર્યાં. એ પ્રમાણે
For Private and Personal Use Only
Page #344
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩
લવિંગાદિ ચૂર્ણના કવાથના ત્રણ પટ એવી રીતે પાયા, કે એક વાર નાખેલો કવાથ વાટતાં વાટતાં સુકાઈ જાય, એટલે બીજે કવાથી નવાં વસાણાં લાવીને ઉકાળીને નખાય. તે પ્રમાણે ત્રીજી વારને કવાથ નાખી ગળી વાળવા જેવું થયું ત્યાં સુધી ઘૂંટી તેની મગ મગ જેવડી ગોળીઓ વાળી. આ ગોળીમાંથી કેટલાકને દરરોજ એકજ ગાળી અને કેટલાકને સાંજ સવાર અકેક ગોળી અને કેટલાકને સવાર, બપોર અને સાંજે એકેક ગોળી મધ અથવા પાનના રસમાં અથવા આદુના રસમાં, રોગીની પ્રકૃતિ જોઈને આપવાથી ખાંસી, શ્વાસ, (દમ) અને ક્ષયની ખાંસી ઉપર તેણે ઘણી સારી અસર ઉપજાવી છે. જો કે એ ગેળી ઉપર કોઈ પણ પશ્ય કરવાની જરૂર નથી, તે પણ ગળામાં ધુમાડે કે ધૂસ પસતી હોય તેવા સ્થાનથી બચવું, શ્રમ લાગે એટલું કાંઈ પણ કાર્ય કરવું નહિ ને તેનાથી બચવું. ઉરઃક્ષત અને શ્વાસ (દમ) વાળાએ મિથુનથી બચવું અને સામાન્ય રીતે વિદાહી પદાર્થો (તેલમાં તળેલા) ખાવાથી બચવું અને જેમ જેમ પાચન થતું જાય તેમ તેમ ઘી વધારે ખવાય એવી ગોઠવણ કરવી. એ ગોળી કફ, કફનાં દર્દો તથા ફેફસાં અને હૃદયના રોગોમાં ઘણી સારી અસર નિપજાવે છે.
મંજીષ્ઠાદિ તાલસિંદૂર –ઉપર પ્રમાણે તૈયાર કરેલું તાલસિંદૂર તેલા ૨૦ અને નિઘંટુ રત્નાકરના ત્વદોષમાં લખેલા મંજીષ્ઠાદિ ચાસણી કવાથ એટલે મછડ, હરડાં, બહેડાં, આમળાં, ઘઉંલાં, ગરૂડેવેલ, બ્રાહ્મી, ઘોડાવજ, પુષ્કરમૂળ, ભાંગ, સૂંઠ, મરી, પીપર, કરિયાતું, અતિવિષ, નગેડ, ગરમાળો, ત્રાયમાણ, ખેરાલ, આલુ, પહાડમૂળ, કડુ, પિત્તપાપડે, બાવળની છાલ, ઇંદ્રજવ, તાવેલો, ઇવરણની જડ, લતાકતૂરી (મુશ્મદાના), એરંડમૂળ, નીમ છાલ, ચિત્ર, શતાવરી, ભારંગમૂળ, આંબાહળદર, પક્કચૂરો, બીલીને ગર, ધાવડીનાં ફૂલ, માલકાંકણી, વાળે, દંતી
For Private and Personal Use Only
Page #345
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૨
શ્રીઆર્યુવેદ નિમ ધમાળા-ભાગ ૨ જો
મૂળ, પલાશપાપડા, રતાંજળી, પત`ગનું લાકડું', ગેારખમુ ડી, વાયવડિંગ, આકડાનું મૂળ, અરણીનું મૂળ, કરજનાં છેડાં, કડાછાલ, ભેાંયરી’ગણી, દેવદાર, નાગરમાથ, રાતાં કમળ, કેવડા અને પટેાળ એ પ્રમાણે ૬૪ વસાણાં પૈકી બાકીનાં ઉપલબ્ધ નહિ થવાથી આ પ૬ વસાણાં તાલેા તાલા લઈ તેનું ચૂણ કરી, તાલિસ ંદૂર તાલા ૨૦ને ત્રણ દિવસ સુધી કારુ' વાટી તેમાં ૨૦ તાલા મંજીષ્ઠાદિ ચૂણ મેળવ્યું. તે પછી બાકીના ચૂર્ણને ૪ શેર પાણીમાં ઉકાળી ૧ શેર પાણી રહ્યું ત્યારે કપડે ગાળી, તેમાં તાલિસંદૂરના ખલ કર્યાં. એવી રીતના ત્રણ પટ પાયા પછી તેની મગ જેવડી ગાળીએ વાળી. આ ગાળી એકેક અથવા મમ્બે, દિવસમાં ત્રણ વાર માત્ર પાણી સાથે આપવાથી ખસ, વિસ્ફાટક વગેરે ચામડીનાં તમામ દરદીને મટાડવામાં ઘણી અસરકાર નીવડી છે. એ પ્રમાણેક તાલસિંદૂરના એ પ્રયાગ કોઇ પણ જાતના ઉપદ્રવ કર્યા સિવાય કામ કરી રહ્યા છે. માટે શ્રમ લઇને આ પ્રયાગો જાતે મનાવી વાપરવાની વેદ્યરાજોને અમે ખાસ ભલામણ કરીએ છીએ. આ પ્રયાગથી નીલક ગુટિકા અથવા રસકપૂરની ગાળી વાપરતી વખતે વૈદ્ય તથા રાગીને ભયમાં રહેવુ પડે છે, તેવા ભય આ ગાળી ઉપયાગમાં લેતાં રહેતા નથી.
શિલાસિ દૂર:--ઉપર પ્રમાણે તમ ખરલમાં શુદ્ધ કરેલા પારદ તાલા ૪૦ અને મનસીલ તેાલા ૨૦ તથા ગંધક તેલા ૪૦ ને વાટી કાજળી બનાવી, તે પછી તેમાં ૨૦૦ તાલા ગંધક તાપે એગાળીને તેમાં કાજળી મેળવીને ઠંડા પડયા પછી વાટીને અગનશીશીમાં ભરીને વાલુકાય ત્રમાં ચાર દિવસ એટલે ખત્રીશ પ્રહર અગ્નિ આપ્યા. એ અગનશીશીને વીસ પ્રહર વીત્યા પછી દાટી મારવાના સમય આવ્યેા. ચાર પ્રહર સુધી કલાક કલાકે દાટાને કાઢી લઇ ધુમાડાને નીકળી જવા દીધેા. તે પછી ગાળ અને ચૂનાથી દાટાને મુદ્રા કરી ખીજા આફ પ્રહર તીવ્ર અગ્નિ આપ્યા, જ્યારે
For Private and Personal Use Only
Page #346
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૩
સ્વાંગશીતળ થયું, ત્યારે શીશી ફેડી તેના મુખ ઉપર વળગેલું શિલાસિંદૂર કાઢી તેલ કરતાં ૬૦ તોલા નીકળ્યું.
શિલાસિંદૂર ગુટિકા-શિલાસિંદૂર તેલા ૨૦, આમળાં તેલા ૧૦ અને બાવચી (અવલનું જ) તોલા ૧૦ એ બેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, શિલાસિંદૂરને ત્રણ દિવસ ભાંગરાના રસમાં ઘૂંટી, તે પછી થોડું થોડું ઘૂટતાં ૨૦ તેલા ચૂર્ણ મેળવી દીધું. તે પછી આમળાં શેર ૧ અને બાવચી શેર ૧ ને ખાંડી, ૧૨ શેર પાણીમાં ઉકાળી ના શેર પાણી બાકી રહ્યું, તેના વડે શિલાસિંદૂરને એક પટ આપે. એવી રીતે આમળાં અને બાવચીના જુદે જુદે વખતે નવા નવા ઉકાળા કરી પાંચ પટ આપ્યા. પછી તેની વટાણુ જેવડી ગોળી બનાવી. શિલાસિંદુર કુષ્ઠરોગ માટે ઘણું સારું કામ બજાવે છે તથા મેદરોગને માટે પ્રખ્યાત છે, એવું લાલા શ્યામસુંદરાચાચે લખેલું છે; પણ અમને કુષ્ઠરોગ પર વાપરવાનો વખત મળ્યો નથી. પરંતુ મેદરેગ એટલે ચરબીથી ફૂલી ગયેલા દર્દીઓ કે જેમને છાતીમાં બહુ ગભરામણ થાય, શરીર પાણી પાણી થઈ જાય અને કઈ વાતે ચેન પડે નહિ, એવા રોગીને આપવાથી ઘણે ફાયદો થયેલ છે. અમે ધારીએ છીએ કે, કુષ્ઠરોગ અથવા ચામડીનાં તમામ દદ માટે તથા કંઠમાળ, અપચિ, અબુદ અને ગલગંડ જેવા રોગને પિગળાવી નાખવાના ગુણ એનામાં છે. મેદરોગવાળાને મેદને વધારનારી એટલે ઘી, ખાંડ, દહીં અને બીજી અભિગંદી વસ્તુઓની પરેજી કરાવવી. આ સિંદૂર ઉપર તેલ, ખટાશ અને મરચું ખાવાથી કાંઈ નુકસાન થતું નથી. શિલાસિંદૂરની ગોળી એકેક વખતે અકેક કરતાં વધારે આપવી નહિ. આખા દિવસમાં ત્રણ ગેળી કરતાં વધારે આપવામાં આવે છે, તે રોગીની ભૂખ ઓછી કરી નાખે છે. પણ આખા દિવસમાં ૩ અથવા ૨ ગોળી આપવાથી ભૂખ લગાડે છે, ખાધું પચાવે છે, દસ્ત સાફ લાવે છે અને
For Private and Personal Use Only
Page #347
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર૩૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
- -
-
- -
-
મેદને પિગળાવે છે તથા શરીર તેજસ્વી અને સુંવાળું બનાવે છે. વળી ખસનાં ચાંદાં તથા વિટક કે રતવા ઉપર આબાદ નીવડી છે,
સંધ્યાતસિંદૂર–અમારે ત્યાં રસસિંદૂર, તાલસિંદૂર, મલસિંદૂર અને શિલાસિંદૂર બનાવતાં શીશીને તળિયે જે મેલ પડી રહેલ હતું તથા સિંદૂરને કેટલોક ભાગ કાચ સાથે વળગી રહ્યો હતું, જેમાં કાચ પણ રહેલી હતી. તેથી કેટલાંક સિંદૂરોને એકઠાં કરી તેમાં શીશીની નીચે રહેલો કચરે મેળવી, ૮૦ તેલા ગંધકની સાથે તેને વાટી, તેને એક પટ કુંવારના રસનો આપી સૂકવીને અગાશીશીમાં ભરી, વાલુકાયંત્રમાં વીસ પ્ર૭રને અગ્નિ આપ્યા. અઢાર પ્રહર થયા પછી ચૂના અને ગળથી મુદ્રા કરી, છ પ્રહર તીવ્ર અગ્નિ આપે. સ્વાંગ શીતળ થયે શીશી ક્રેડી તેને ગળે વળગેલું સિંદૂર કાઢી લેતાં ૩૦ તેલા સંઘાતસિંદૂર હાથ લાગ્યું. એટલે કાચ અને રાખડીમાંથી ઉપર લખેલાં ચારે સિંદરના ભેગવાળું સંઘાતસિંદૂર મળ્યું અને કાચ વગેરે નીચે રહી ગયાં. તે સંઘાતસિંદૂરને ભષજ્યરત્નાવલિને પાઠ પ્રમાણે સ્વપચંદ્રોદય બનાવ્યું. તે એવી રીતે કે, જાયફળ તલા ૭, લવિંગ તેલા ૭, મરી તલા ૭, બરાસકપૂર તેલ ૭, સોનાના વરખ માસા ૭, (દશ આનીભાર) કસ્તૂરી માસા ૭, (દશ આનીભાર) તથા સંઘાતસિંદૂર તોલા ૩૦ ને એકત્ર વાટી, તેને પાનના રસના, ચાર ૫ટ આપ્યા. જો કે ભૈષજ્યરત્નાવલિમાં પાનને રસ લખે નથી, પણ ૪ મુંજા પ્રમાણે ગળી વાળવાનું લખ્યું છે. એટલે ગોળી વાળવા માટે ચંદ્રોદયને પાનનું અનુપાન હોવાથી પાનના રસમાં ઘૂંટીને ૧ ગુંજા (ચઠી) ભારની ગોળી બનાવી. આ ગોળી અમે પિતે તેલ, મરચું, હિંગ, આમલી, ખટાશ, વાલ, વટાણા, કેળું, કેળું વગેરે સાથે ખાઈએ છીએ, પણ કોઈ જાતની વિક્રિયા કરી હોય એમ જણાતું નથી. માત્ર એક ગોળી પ્રાતઃકાળમાં મધ સાથે
For Private and Personal Use Only
Page #348
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૫
ચાટી તેના ઉપર ૪ થી ૬ તાલા શ્રી ગરમ કરીને પીએ છીએ; જેથી કામ કરતાં થાક લાગતા નથી. ચંદ્રોદ્યય ખાવામાં રાગી ઘી નહિ ખાય તે તેની અગ્નિમ'દ પડી જાય છે; પણ જો ક્રમે ક્રમે ઘીવાળા પદાનું કાયમ સેવન કરતા જાય, તે તેના અગ્નિ પ્રદીપ્ત થઈ શરીરમાં નવુ' લેાહી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે તક્ષ ખરલમાં ઘૂંટેલા અને શુદ્ધ કરેલા પારદમાંથી ચાર પ્રકારનાં સિ'દૂર અને પાંચમુ` સંઘાતસિંદર બનાવ્યા પછી, બાકીના પારદ એ અનાવવાના કામમાં વાપરવા માંડચો છે. તે પહેલાં અમે પ્રથમ તા બજારમાંના પારાગ ધકની કાજળી મનાવી રસા અનાવતા હતા. તે પછી પારદને ઇંટનો ભૂકો તથા રાઇમાં ખરલ કરી રસેા બનાવતા હતા. તે પછી સૂકી હળદર કાળી થઈ જાય ત્યાં સુધી ધૂંટી તે પાર દના રસે। મનાવતા હતા. તે પછી હિંગળાકમાંથી પારદ કાઢીને તેને રસા મનાવતા હતા. હાલમાં તેા તક્ષ ખરલમાં શુદ્ધ કરેલા પારદના યેાગથી રસેા બનાવીએ છીએ. તે ઉપરથી એવા અનુભવ થયેા છે કે, જેમ જેમ પારદની શુદ્ધિ (ઉપાસના) વધારે કરતા ગયા, તેમ તેમ તેમાંથી ખનાવેલા રસેા ઉત્તરાત્તર વધુ બળવાન અને વધુ કામ કરનારા જણાયા. કહેવાની મતલબ એ છે કે, જો વૈદ્યો પાદરને ખરાખર સંસ્કાર આપે અને તેના વડે કાઇ પણ જાતના રસ બનાવે, તા આ વિષયને મથાળે લખેલા ભૈષજ્યરત્નાવલિના બ્લેક પ્રમાણે ફાઇ પણ રાગમાં તેહાદ રીતે કામ કરીને, વૈદ્યરાજોને ધન, યશ, કીતિ અને પુણ્ય અપાવે છે. માટે સિદ્ધ ભગવાન તથા ચેાગીરાજોના નિર્માણ કરેલા રસશાસ્ત્રના અભ્યાસ કરી, ધનના લાભ નહિ રાખતાં, જગત પરઉપકાર કરવાની ઇચ્છા રાખી, રસશાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે પાદરને આઠ સંસ્કાર આપી વાપરવાની અમે સવ વૈદ્યરાજોને ફરીથી ભલામણ કરી છીએ.
રસશાસ્ત્રના ગ્રંથૈ.માં પાદરન! અઢાર 'સ્કાર કરવાનું કહેલું'
For Private and Personal Use Only
Page #349
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૬
શ્રીઆયુર્વેદ નિષ્ણધમાળા-ભાગ ૨ ને
છે અને તે પછી વૈદ્યોને માટે આઠ સસ્કારની રજા આપેલી છે. પર`તુ હાલના કેટલાક; વૈદ્યરાજો પારદના અઢાર સસ્કાર થયા પછી પારદમાં જે જાતની અનૢદ્ભુત શક્તિ ઉત્પન્ન થાય છે, તેવી શક્તિ સંસ્કાર આપ્યા વિના મેળવવા માટે મથન કરે છે અને તેમાં નિષ્ફળ થવાથી શાસ્ત્રો ઉપર અપવાદ મૂકે છે. પણ પારદના નવમા સૌંસ્કાર જે ગધ-ભક્ષણ એટલે અમરખના સત્ત્વના ગ્રાસ આપવા એમ લખ્યુ છે, હવે તેના ગ્રાસ આપવા માટે અમરખના સત્ત્વનું એટલે પાતીના વી'નું પાતન કરવુ' જોઇએ. તે સત્ત્વ યાતનાવિદ્યાના સ્વપ્ને પણ વિચાર કર્યો સિવાય, માત્ર અબરખમાં વાટીને નવમે 'સ્કાર પૂરા કરનાર વૈદ્યરાજને સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થાય ? સિદ્ધિ મેળવવા માટે જે લેાકેા પ્રયત્નમાન થાય છે, તે લાકાએ યાદ રાખવુ જોઇએ કે, જે વસ્તુના જેને ખપ નથી, તે વસ્તુજ તેની પાસે આવે છે. એટલે ચેપીએ તથા સિદ્ધોને ધનના ખપ નથી, તે તેમનેજ સુવણ સિદ્ધિ મળે છે, અર્થાત્ તેમને હાથેજ પારદ સહઅવેધી, લક્ષવેધી કે કેપ્ટિવેધી થઈ, તે પ્રમાણે ધાતુના વેધ કરી, તેનું સુવણ બનાવે છે. અને તેવાજ સિધ્ધે ને હાથે જળેાકાબંધ, ઉડિયાનખંધ, ખેચરી, ભૂચરી કે અગેાચરી સિદ્ધિને આપનાર પારદ તૈયાર થાય છે. એટલા માટે આપણે વૈદ્ય લેાકેાએ આઠે 'સ્કારની ઉપર બીજા સ’સ્કાર કરવાને પ્રવૃત્ત થવું એ આપણી ભૂલજ છે. આપણે તે રસશાસ્ત્રમાં આપેલા અધિકાર પ્રમાણે વિધિપૂર્વક લાભરહિત રહી આઠ સ`સ્કાર કરી પારદને મુક્ષુક્ષિત બનાવી, તેના પ્રયાગા એટલે રસેા તૈયાર કરી, રાગીના રાગને હઠાવી તેને આરોગ્ય આપી, સહજમાં જે મળે તે ઉપર સતાષ રાખી કામ કરવાનુ છે. હવે જેએ એ પ્રમાણે પારદની ઉપાસના કરી વિધિપૂર્વક રસા બનાવી તેના ઉપયાગ કરશે, તે એના હાથમાં અમૃતસિદ્ધિ પ્રાપ્ત થશે એવા અમારા નિશ્ચય છે.
For Private and Personal Use Only
Page #350
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
૧૦૩૭
પૂર્ણ ચંદ્રોદય સિદ્ધમકરધ્વજ-શારંગધરસંહિતાના નિયમ પ્રમાણે પારદની શુદ્ધિ કરી તેને બુભુક્ષિત બનાવી, સુવર્ણગ્રાસ આપી, જેને પૂર્ણ ચંદ્રોદય સિદ્ધમકરધ્વજ બનાવવાને પ્રયોગ હાલ ચાલું છે, તેનો વિધિ નીચે પ્રમાણે લખીએ છીએ:
બજારમાં વેચાતે પારે ૪૦૦ તેલા લાવી, પ્રથમ ૧ શેર રાઈને ખરલમાં ખૂબ ઝીણી વાટી, તેમાં ૧ શેર લસણની કળી નાખી તે બેઉને ખૂબ ઝીણાં વાટી, તેની મૂસ બનાવી. પછી તે મૂસમાં ૪૦૦ તોલા પાર ભરી, તેનું મુખ બંધ કરી જાડા ડેટીના (ખાદી) કપડાની ચાર બેવડ કરી તેમાં તેની પિટલી બાંધી, એક માટીના વાસણમાં તે પિોટલી લટકાવી, પોટલી ડૂબે એટલી કાં ભરી ચૂલે ચડાવી દન કરવા માંડયું. જેમ જેમ બળતી ગઈ તેમ તેમ બીજી કાંઇ તેમાં ઉમેરતા ગયા; પણ ચાર પ્રહર સ્વેદન થયા પછી માટીનું વાસણ નીચેથી ફાટયું, જેથી કાંજી ચૂલમાં પડવાથી ચૂલે ઓલવાઈ ગયે. એટલે બીજે દિવસે તાંબાનું વાસણ ચડાવી તેમાં કાંજી ભરી બીજા ત્રણ દિવસ અહોરાત્ર સ્વેદન કર્યું અને થે દિવસે તે દેલાયંત્રમાંથી પિટલી કાઢી તેને ગરમ પાણીથી ધોઈ પારાને જોખી જે, તે વજનમાં પૂરો ઊતર્યો અને તાંબાના વાસણને કોઈ નુકસાન થયું નહિ. આ ઉપરથી ચેતવણી આપવાની કે ત્રણ અહોરાત્ર સુધી માટીનું વાસણ તાપ ખમી શકે એવું મ ળવું અસંભવિત હય, તે તાંબાના વાસણમાં પારાનું દલાયંત્ર ગોઠવવું. તે પછી તે પારાને ખરલમાં નાખી બશેર કુંવારપાઠાના રસમાં ખરલ કર્યો. પછી ચિત્રાને ઉકાળો બશેર લઈ તેમાં ખલ કર્યો. પછી કાકમાચી એટલે પીલુડીના બશેર રસમાં ખલ કર્યો. પછી ત્રિફળાના બશેર ઉકાળામાં એક દિવસ ખલ કર્યો. એ ખલ એવી રીતે કરવામાં આવ્યું હતું કે, રસ કે ઉકાળો નાખ્યા પછી તે સુકાઈ જાય એટલે તે વનસ્પતિને ભૂકે તેમાં હોય તે ઉપર
For Private and Personal Use Only
Page #351
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
બીજો રસ નાખીને લૂંટતા હતા. એ પ્રમાણે ઘૂંટતાં અમને એવી દિવસ લાગ્યા. તે પછી તે પારાને ગરમ પાણીથી ધોઈ સાફ કરીને એક દિવસ કાંજી અને સિંધવમાં ખરલ કર્યો. તે પછી પારાના વજનથી અર્થે સિંધવ મેળવીને લીંબુના રસમાં ચાર દિવસ ખલ કર્યો. ત્યાર પછી રાઈ, લસણ અને નવસાર એ ત્રણે મળીને પારાના વજન પ્રમાણે લઈને કાંજીમાં ખરલ કરવાનું શરૂ કર્યું. એ ખરલમાં છ દિવસ વટાયો એટલે તે ઔષધિમાં પારે મૂછિંત થઈ ગયો. તે પછી વાટતાં વાટતાં જ્યારે ગોળી વળે તે પારે મૂર્શિત થશે, ત્યારે તેની એક રૂપિયા જેટલી પહોળી અને બે રૂપિયા જેટલી જડી ટીકડીઓ બનાવી તેને તડકે સૂકવી. સુકાયા બાદ ચેખી રસની હિંગ શેર એક લઈ, તેને પાણીમાં એવી રીતે વાટી કે દૂધપાક જે નરમ રસ થશે. તેમાં પેલી મૂર્થિત પારાવાળી ટીકડીઓ બેબીને તડકે સૂકવી. તે પછી જે ટીકડીઓના ૫ ભાગ કરી તેને મને ૧ ભાગ માટીના પહોળા મેઢાના (વાસણ) પાટિયામાં તળિયે ગોઠવી તેના ઉપર મીઠું શેર ૫ ઢાંકી, બીજું પાટિયું ઊંધું વાળી તેને સાંધાને ખડી, મીઠું અને નવસાર મેળવીને સંધિલેપ કરી, ત્રણ કપડમટ્ટી કરી તડકે સૂકવી, એ ડમરુયંત્રને ત્રણ પ્રહર સુધી ચૂલે ચડાવી નીચે અગ્નિ આપે અને ડમરુયંત્રની ઉપર પાણીમાં પલાળેલા કપડાનાં પિતાં મૂકતા ગયા. બીજે દિવસે ડમરુ છેડી જોતાં જણાયું કે, ૩ ભાગ ટીકડીમાંને પારો ઉપર ઊડ્યો છે અને ૧ ભાગની ટીકડી બળ્યા વિનાની કાચી રહેલી છે. તેથી બીજે દિવસે આગલા દિવસની વધેલી કાશી ટીકડીઓ અને ૧ ભાગની બીજી ટીકડીઓ મૂકી, આગલા દિવસવાળું મીઠું અને તેમાં ઘટતું બીજું ઉમેરી ૨ શેર વજન કરી, તે ટીકડી ઉપર દાબીને આગળની માફક ડમરુયંત્ર બનાવી ચૂલે ચઢાવી અગ્નિ આપ્યું. એવી રીતે પાંચ વખત પાંચ ડમરુયંત્રમાં પ શેર
For Private and Personal Use Only
Page #352
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રસવિદ્યા-વિજ્ઞાન
-
-
-
-
-
-
-
-
પારાને ઉપારાને મચેલી જ
પારાને ઉડાવ્યો. એ પ્રમાણે પારાને ડમરુયંત્રમાં ઉડા અને છેલ્લે તમામ પારાને જોખી જતાં તે પારો ૮૪ તલા થયો. આ કિયામાં અમારી કોઈ ભૂલ થયેલી જણાય છે, કારણ કે પારો ઘણે એ છે ઊતર્યો. પણ એટલું અનુમાન થાય છે કે, હિંગ અને મીઠું એ પારદની ભસ્મ કરવાવાળા પદાર્થો છે, તેથી કેટલાક પારો ભસ્મરૂપ બનવાથી ઘટ પડી હોય. છતાં જે બીજા વૈદ્યરાજે પારાના ડમરુયંત્રને ચાર પ્રહર કરતાં વધારે વાર આંચ આપે અને ડમરુયંત્રની બેઠવણ કરતાં સાવધાની રાખે, તે અમારા કરતાં વધારે પારે મેળવી શકે એમ અમારું માનવું છે. એ પ્રમાણે તૈયાર થયેલે પારો લઈ તેને સૂંઠ, કાળાં મરી, પીપર, જવખાર, સાજીખાર, સિંધવખાર, સંચળખાર, બંગડીનાર, મીઠું, તલની કરાંઠીની રાખડી, લસણ, નવસારખાર અને સેકટા (સરગવા) ની છાલ એ ૧૩ ઔષધિ સાથે પારાને સરખે ભાગે લઈ, લીંબુના ૨. સમાં ખરલ કરે એમ લખેલું છે તેને બદલે અમે પશેર લીંબુને રસ લઈ ઉપરની ૧૩ ઔષધિ સાથે પારાને ઘૂંટડ્યો. તે એવી રીતે કે, તે પારાને તત ખરલમાં નાખી ખરલની નીચે અગ્નિ સળ. ગાવ્યો. જેમ જેમ રસ બળતે ગયે, તેમ તેમ કાંજી ઉમેરતા ગયા. એ પ્રમાણે ત્રણ દિવસને બદલે ચાર દિવસ એટલે ૬ કલાક, એક મિનિટ પણ અટક્યા સિવાય તમ ખરલમાં પારાને ઘૂટયો, જેથી પારે દીપન–સંસ્કારવાળો એટલે બુભુષિત થયેતે બુભુશિત થયેલા પારામાંથી ૪૦ તેલા પારદ લઈ તેમાં ૧૦ તેલા સેનાના વરખ મેળવી, ખરલ કર્યો અને તે પછી ગંધક શેર ૧ ને દૂધમાં શોધી તેમાં તેની કાજળી બનાવી, તેને વડની મૂળીના ઉકાળામાં ઘૂંટી. તે ઘૂંટતાં ઘૂંટતાં સુકાઈ ગયે, ત્યારે તેમાં બીજો ૫ શેર ગંધક મેળવી, વાટીને અગાશીશીમાં ભરીને, બત્રીશ પ્રહર વાલુકાયત્રમાં આંચ આપી. સ્વાંગશીત થયે શીશી ફેડી તેમાં તૈયાર થયે
For Private and Personal Use Only
Page #353
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
લે રાતા રંગને હિંગળક જે પદાર્થ અને નીચે રહેલી ગંધકની રાખેડીને ભેગાં વાટી, વડની મૂળીના કવાથમાં ઘૂંટી, ઉપર પ્રમાણે બીજે ગંધક મેળવી, વાલુકાયંત્રમાં ચાર અહોરાત્ર એટલે દશ પ્રહરની આંચ આપી. એ પ્રમાણે દર વખતે ગંધક શેર ૬ સાથે પારાને શીશીમાં ભરી વાલુકાયંત્રમાં પકાવી, શતગુણ (૧૦૦) ગંધકનું જારણ કરવાનું કામ હાલ ચાલે છે. તેમાં ૭૨ રતલ ગંધક વપરાયો છે અને બાકીને ૩૦ રતલ ગંધક બાકી રહ્યો છે, તે હવે પછી બીજી પાંચ ભઠ્ઠીમાં પૂરો થશે.
એ પ્રમાણે ૧૦૨ રતલ ગંધકનું જારણ કર્યા પછી ૧૮મી ભઠ્ઠી ચંદ્રોદય બનાવવા માટેની ચઢવાની છે. તેને માટે ગંધકની શુદ્ધિનું કામ આ પ્રમાણે ચાલે છે. ગંધક શેર ૬ લઈ તેમાં ઘી શેર ૧ાા નાખી ગંધકને પિગળાવી ૨૦ શેર દૂધમાં ઠંડો પાડ્યો. એ પ્રમાણે તલનું તેલ, એરંડિયું, કે પરેલ, સરસિયું, ડેળિયું, અળસીનું તેલ, લીમડાની લિળીનું તેલ, કરંજિયું તેલ, અશાળિયાનું તેલ અને કપાસિયાનું તેલ દેઢ દેઢ શેર લીધું. તેમાં પેલે ગંધક ઉકાળી ઉકાળીને દરેક વખતે ૨૦ શેર દૂધમાં ઠંડે પાડતા ગયા. તે પછી ભિલામાંના, જાયફળના, દારૂડીના, બદામના, ખસખસના, બાવચીના, દૂધીના, કાજૂના અને ચિનીકબાલાના તેલને બદલે તે તે વસ્તુઓ એકેક શેર લઈ તેને ખાંડી ૧ શેર તલના તેલમાં પિગળાવી ગાળીને તેમાં ગંધકને ગળાવી ને મણ દૂધમાં ઠડા પાડવાનું કામ ચાલુ છે. તે પછી મધુરસના એટલે ભીંડાનાં મૂળ, કાંસકીનાં મૂળ, શેરડીનાં મૂળ, દાભડા (દભ) નાં મૂળ, શતાવરી, ધોળી મૂસળી, એખરે, ગોખરુ, નિગુડી, સાલમ, ધાણા અને વડની છાલ ચાર ચાર શેર લાવી, તેને ૧ મણ પાણીમાં ઉકાળી, ૧૦ શેર પાછું રહે ત્યારે પેલા ગંધકને ગરમ કરી, આ ઉકાળો ઠંડો પાડીશું. તે પછી
For Private and Personal Use Only
Page #354
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવિદ્યા-વિજ્ઞાન
૧૦૧
ખાટે રસ એટલે આમલી, કરમદાં, લીંબુ, કાચી કેરી, અંબાડા, કેકમ, ચૂકાની ભાજી, બોર, બિજોરાં, કમરખ, લીલી દ્રાક્ષ અને ચણાને ક્ષાર એ બાર વસાણને ઉપર પ્રમાણે ઉકાળો કરી, તેમાં ગંધકને ઠંડે પાડીશું. તે પછી ખારો રસ એટલે લૂણી, રસ, મછીએ, મેટી લુણી, ઝેઝેટાની રાખ, કેળની રાખ, ખરસાણની રાખ, આકડાની રાખ, અરણીની રાખ, થોરની રાખ, જવખાર અને સિંધવખારના ઉપર પ્રમાણે જુદા જુદા ઉકાળામાં ગંધકને ઠંડો પાડીશું. તે પછી તીખો રસ એટલે સુંઠ, મરી, પીપર, અને જ, તજ, લવિંગ, તેજબળ, અકલગરો, મૂળા, જાવંત્રી, પીપરીમૂળ અને ચબૂક શેર શેર લઈ, તેને ઉપર પ્રમાણે જુદે જુદો ઉકાળો કરી, તેમાં ગંધકને પિગળાવી ઠંડો કરીશું. તે પછી કડવો રસ એટલે કુંવાર, લીમડે, કાચકી, કોલમ, કરિયાતું, કાળીજીરી, કડુ, ઈન્દ્રજવ, સાથરા, ઉનાબ, કરમાણી અજમો અને અજમેદ બબ્બે શેર લઈ પાણી મણ ૧ માં જુદે જુદે ઉકાળી, ૧૦ શેર પાણી રહે ત્યારે તેમાં ઉપરના ગંધકને પિગળાવી ઠંડો પાડીશું. તે પછી કષાયરસ એટલે હરડે, બહેડાં, આમળાં, હીમજી હરડે, ભાંગરો, મોથ, અતિવિષ, સુવા, વરિયાળી, દગડફૂલ, હળદર, દારુહળદર, ચિત્ર, ચવક, ધંતૂરો, કાંટાસરિયે,પિત્તપાપડો અને કાકડાશિંગ એ સર્વ જુદાં જુદાં બબ્બે શેર લઈ, તેને પાણી મણ ૧ માં જુદાં જુદાં ઉકાળી, ૧૦ શેર પાણી બાકી રહે ત્યારે તેમાં ઉપલા ગંધકને પિગળાવી ઠડ પાડીશું. એટલે જેમ પારદ શતગુણ ગંધકથી જારણ થશે, તેમ ગંધકનું ૧૦૦ વખત શેધન થશે. પછી તે પારા-ગંધકનું મિશ્રણ કરી છેલ્લે વાલુકાયંત્રમાં તેને પૂર્ણ ચંદ્રદય સિદ્ધમકરધ્વજ થશે. આનું કારણ એવું છે કે, લાલા શ્યામસુંદરાચાર્યે લખેલું છે કે, પારદને તથા ગંધકને જેમ જેમ જુદી જુદી વનસ્પતિમાં ઘૂંટવામાં અથવા પકાવવામાં આવે,
For Private and Personal Use Only
Page #355
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
- -
-
-
- -
-
-
-
- -
-
-
૧૯૪૨ શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે તેમ તેમ તે વનસ્પતિને ગુણ તેમાં આવે; એટલું જ નહિ, પણ પારદને ઘણે ઉત્તેજક બનાવે છે એમ લખેલું છે. તે ઉપરથી આ પૂર્ણ ચંદ્રોદયને પરસાત્મક વનસ્પતિઓની ભાવના આપી બનાવવામાં આવે, તો તેમાં અપૂર્વ ગુણ ઉત્પન્ન થાય એમ જાણું, આ ક્રિયામાં પ્રવૃત થયા છીએ. બીજી તરફ જુદી જુદી જાતનાં તેલમાં અને તૈલી પદાર્થોમાં પ્રથમ ગંધક પિગળાવી દૂધમાં ઠંડો કર. વામાં આવે છે. તે દૂધવાળા તેલને ઉકાળી તેલ માત્ર આવી રહે અને દૂધ બળી જાય એવી રીતે ક્રિયા ચાલે છે. તે પછી તે બાકી રહેલા ગંધકવાળા તેલને ઉપર લખેલા છયે રસનાં જુદાં જુદાં વસાણુના કવાથામાં સિદ્ધ કરવામાં એટલે બાળવામાં આવશે, જેથી સુશ્રુતાચાયે લખેલું શતપાક નામનું એક તેલ તૈયાર થશે. જે કઈ વૈદ્યરાજ પુરુષાર્થ કરી, સુતાચાર્યે લખેલા શત પાક અથવા સહસ્ત્રપાક તેલે બનાવે, તો તેમાં લખ્યા પ્રમાણે વૃદ્ધોને યુવાન બનાવી શકાય. પણ આજકાલના જમાનામાં જેઓ મહેનત વગર આઇતું મેળવવાને લેભમાં ફસાયેલા, પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલાં ઔષધોનાં નામ ધારણ કરી, મહેનત કર્યા વિના માત્ર ધન કમાવાની આશા અને લાલસા રાખે છે, તેઓ વૈદ્યો નથી પરંતુ આયુર્વેદના ગૌરવને નષ્ટ કરનાર છે એમ સમજવું.
1
,
३०-परचरण रागोना उपायो
૧. વાળે (નામું):-જ્યાં ડાંગર પાકે છે, તે કયારડામાં ડાંગરના છેડવા ઉપર લટો કોશેટે થાય છે. તે એક લાવી સૂકવી વાટીને ગળમાં મેળવી તેની છ ગોળીઓ બનાવવી. છ દિવસ સુધી દરરોજ સવારમાં એકેક ગેળી પાણી સાથે ખાવાથી છ દિવસમાં વાળાનું દરદ મટી જાય છે.
For Private and Personal Use Only
Page #356
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રાગાના ઉપાયા
૧૦૪૩
૨. વાળાના મોં ઉપર કવચાની શિગની રૂવાંટી ચિપિયા વડે ઉપાડીને મૂકવી, એટલે વાળા તરત મહાર નીકળી પડે છે.
૩. એળિયા, હિંગ, અફીણુ અને કબૂતરની અઘાર એ ચારે વસ્તુએ સરખે ભાગે લઈ, અરીઠાનાં ફીણમાં વાટી, આખા વાળા પર ચાપડી, તે ઉપર આકડાનું પાન માંધવાથી ચેાવીશથી છત્રીશ કલાકમાં વાળા નીકળી પડે છે. આ દવાથી ઘણા માણસેાના વાળા મળ્યા છે.
૪. સેકટાના ઝાડનાં મૂળ છાશમાં ઘસી જાડો લેપ કરવાથી વાળા મળી જાય છે.
૫. નમૂળી અથવા અમરવેલ જેને આકાશવેલ પણ કહે છે, તેને વાટી વાળા પર બાંધવાથી વાળેા મરીને નીકળી જાય છે.
૬. ખાદીઆન તેલા ા થાડા દહી સાથે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર ખાય, તે વાળા ગળી જઇ આરામ થાય છે. —તિશ્રી રવિસ∞ દીપડું સઇ-સુરત
૧. વાળા અથવા નારુંના ઉપાયઃ-કાચકીનાં પાન તાલા ૧, લીમડાનાં પાન તેાલા ૧, વડાગરું મીઠું' વાલ ૦ા, હિંગ વાલ બા અને ચૂલા ઉપરની મેશ વાલ ના એકત્ર કરી વાટી છાશમાં મેળવી લેપડી બનાવી વાળાની જગ્યાએ મૂકવી તથા આજુબાજુ સેાજા ઉપર પણ એજ દવા પાતળી કરી ચેાપડવી અને પાટા આંધ વે, જેથી વાળા બહાર આવી જશે. તેને એક કપડાની નાની વાટ અનાવી, તેની સાથે વાળાનાબહાર આવેલા તાર બાંધી વી’ટાળવેા. જેમ જેમ વાળે, બહાર આવતા જાય, તેમ તેમ તેને વીંટાળતા જવું, જેથી વાળેા તદ્દન મહાર નીકળી જઈ હૃ મટી જશે. પછી વાળાના રોગ કરી નહિ થવા માટે નીચેના ઉપાય કરવાઃ—
૨. વાળાના રોગ ફરી નહિ થવા માટે-માટી હરડેનું
For Private and Personal Use Only
Page #357
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દળ, બહેડાંની છાલ, આમળાં, સૂંઠ, ગરમાળો, જેઠીમધ અને પીપરીમૂળ એ સર્વ સમભાગે લઈ, અધકચરાં ખાંડી, તેમાંથી દરરોજા તેલે લઈ ને શેર પાણીમાં ઉકાળી, તેમાં મધ નાખી પીવાથી વીસ દિવસમાં વાળાનું ઝેર નાબૂદ થઈ જતુઓને નાશ થાય છે. ઉપલા ચૂર્ણને વસ્ત્રગાળ કરી મધ સાથે પણ ચાટી શકાય છે.
--વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત વાયવરણાનાં પાનને વાટી તેને લેપ કરવાથી એક જ દિવ. સમાં વાળ મટે છે.
–એક વૈવરાજ જેમનું નામઠામ મળ્યું નથી કબૂતરની અઘાર, કળીચૂને, મૂળાનાં બીજ અને સાબૂએ સર્વને એકત્ર વાટી પાણીમાં મેળવી વાળા, ઉપર થેપલી મૂકવાથી વાળો મટે છે.
–વૈદ્ય વાસુદેવ નાગરદાસ-જસકા સસલાની લીડી વાટી ગોળમાં ગોળી કરી સાત દિવસ આપવું. ઊંદરની લીંડી તથા સાબૂ તેલમાં ખદખદાવી બાંધવું.
– મણિલાલ જાદવજી જોષી-કાનપર ઈગેરિયાનાં મૂળની છાલ વાટી તેની થેપલી વાળા ઉપર મૂકી પાટે બાંધો અને નીચે જણાવેલું તેલ સહેવાતું ગરમ સિંચવું. તેલ-ઝેરી પરળિયે કે જે થર ઉપર થાય છે, તેનાં પાનનો રસ શેર , ઈગેરિયાના મૂળની છાલ તોલા ૫, (ખરી કરેલી) બજરનાં પાનને રસ તેલા ૫ અને રસકપૂર તેલ ૧, બારીક વાટીને તલનું તેલ શેર ૧ લઈ કડાઈમાં નાખી ચૂલે ચડાવી ધીમે તાપે ગરમ કરી, તેમાં ઉપરના રસ તથા છાલનું ચૂર્ણ ધીમે ધીમે નાખતા જવું અને ફીણ બેસી જઈ માત્ર તેલ રહે, ત્યારે ગાળી લેવું. વાળા ઉપર આ તેલ સિંચ્યા કરવાથી વાળાનાં ગૂંચળાં નીકળી પડશે.
–વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગ્રેજી
For Private and Personal Use Only
Page #358
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રોગાના ઉપાયા
૫
કેળાં નંગ એમાં ભિલામું ન`ગ એક વાટી ત્રણ દિવસ ખાવાથી
વાળા મટે છે.
---ડૉક્ટર દામેાદર ગાપાળ રણદીવે--સુરત
૧. અગ્નિદગ્ધઃ-( અગ્નિથી દાઝે તે ઉપર) કૈાઇ દાઝે કે તરત કુંવારના રસ અથવા લેહી અથવા તલનુ' તાજું તેલ ચેાપડવુ', પછી બળતરા થાય અને બહુ દાઝેલ હાય, તે વાંદરાની વિદ્યા પાણીમાં વાટી ચેાપડવાથી દાહ શાંત થાય છે તથા મટે છે.
૨. આંબાનાં પાન લાવી સૂકવી માળી તેની રાખાડીના તેલમાં મલમ કરી ચાપડવાથી મટે છે.
૩. ખાવળની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી કોપરાનુ તેલ (કોપરેલ) નાખી મલમ કરી ચાપડવાથી સાતઆઠ દિવસમાં આરામ થઈ જાય છે.
-વૈદ્ય અંબારામ શંકરજી પંચા-વાગડ તાત્કાળિક શાંતિને માટે ચૂનાનું નીતર્યુ પાણી અને તેલ ફીણવું, પછી રાળ નાખી ફીણીને ચાપડવુ અથવા તેલ ગેર ના, રાળ એ આનીભાર અને મીણ તાલા ૨ લઈ, પ્રથમ તેલમાં મીણુ મેળવવું. પછી રાળ વાટીને નાખવી એટલે ધેાળુ' ફીણ આવશે. જ્યારે લાલ થાય ત્યારે ઉતારી લેવું. 'ઠંડું પડ્યા પછી ચાપડવાથી દાઝવા પછી જો પાચુ હાય, તે પણુ તે મટી જાય છે. ~~ભાતર કેશવરામ ક્રુશિકર ભટ્ટ-કાપોદ્રા
ગમે તેવી રીતે અગ્નિદાહ થઇ મનુષ્યનુ કાઈ પણ અંગ દાઝી ગયું હોય અને ફોલ્લા ઊંચા હાય તથા તેમાં અત્યંત પીડા થતી હાય, તેા ફાલ્લા ફાડી સિદ્ધ કરેલુ તેલ (ઘઉં'ની પૂરી વગેરે તળવાથી પાકું થયેલું તેલ) દાહ ઉપર ચેાપડી આવળની છાલ ( અંતરછાલ નહિ, પણ ઉપરનીજ છાલ લેવી.) તેનું ચૂણુ કરી ઉપર ભભરાવવું. આથી ગમે તેવા દાહ હશે અને કેાઈ પણ ઉપચાર
For Private and Personal Use Only
Page #359
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
કરવાથી નરમ પડતું નહિ હોય તથા બીજા કોઈ ઉપચારથી પાકવાની દહેશત રહેતી હોય, ત્યાં આ દવાને દિવસમાં ત્રણચાર વખત ઉપચોગ કરવાથી મટે છે.
–અક્ષરપુત્તમ ઔષધાલય–સારસા હીરાદખણ લે ૧, સફેદ કાથો તેલ ૧ અને કપૂર તેલે બે આનીભાર લઈ, વાટી વસ્ત્રગાળ કરી સે પાણીએ ધોયેલા ઘીમાં મેળવી ચોપડવાથી ઠંડક આપે છે તથા અંદરની કીડને મારે છે. દાઝેલા ઉપર તથા ચાંદી ઉપર અકસીર છે.
-વૈદ્ય પુત્તમ બહેચરદાસ યાજ્ઞિક-કાલોલ દાઝેલાને મલમ-રાળ તેલા રા, મીણ તોલે ના અને તલનું તેલ તલા ૧૦ લઈ, પ્રથમ રાળને વાટી વસ્ત્રગાળ કરી, પછી તેલ અને મીણ ગરમ કરી અંદર રાળ નાખી હલાવતા જવું.
જ્યારે બે ઊભરા આવી જાય ત્યારે અગ્નિ પરથી ઉતારી એક તપેલામાં પાણી શેર ૧૦ લઈ, તેમાં એ મલમ રેડી દેવ અને તેમાં ફીણ, એટલે ઘી જે મલમ તૈયાર થશે. દાઝેલા ફેલા વગેરે ઉપર તથા ચાંદા ઉપર આ મલમની પટી કરીને મૂકવી અથવા આ છે આ છે ચેપડવાથી રૂઝ લાવી અગનને નરમ પાડી શાન્તિ આપે છે.
–ા છગનલાલ આ મારામ-સુરત ચેટ કે વાગ્યું હોય તે માટે ભિલામા સ્વરસ -ભિલામા ને પાતાળયંત્રથી સ્વરસ કાઢી, તે રસ તોલે ૧, લવિંગ તેલા ૨, અને જાયફળ તોલે વા આનીભાર નાખી ખરલમાં ચાર પહોર એકસરખે ઘૂંટ. માત્રા વાલ ૧ ધી સાથે અથવા સાકરના શીરા સાથે ખાવી. ઘી તથા દૂધ ખૂબ ખાવાં જેથી ગરમ પડે નહિ. ગુણ – મૂંઢમાર, ઊચેથી પડી જવાથી હાથપગ છાતી અથવા આખા શરીરે ધક્કો લાગ્યો હોય, તે આ દવાથી તરત આરામ થઈ જાય છે. વાયુથી શરીર જકડાઈ ગયું હોય તે પણ કામ કરે છે.
For Private and Personal Use Only
Page #360
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રોગાના ઉપાય
૧૦૪૭
આ દવા એકાંતરે વાપરવી. ઓછામાં ઓછી ત્રણ વખત અને વધારેમાં વધારે આઠ વખત વાપરવી, દરરાજ વાપરવી નહિ. આ દવા ખાનારે શરીર શેકવુ' નહિ, તડકામાં ફરવું નહિ. કદાચ તેમ કરવાથી શરીરે ફૂટી નીકળે તે કૈાપરું ખવડાવવુ તથા શરીરે છાણુના લેપ કરવાથી મટી જશે. ઘી, સાકર અને દૂધ પુષ્કળ ખાવા આપવાં. દવા શ્રેષ્ઠ છે. હજારે રૂપિયા ખરચવાથી ન મટે તેવુ' દરદ આ દવાથી મટી જાય છે. -વૈદ્ય દેવજી આશુ
આગ તુક (હથિયારના) ઘા વાગ્યા હોય તે માટેઃઅરણીનાં પાન વાટી ઘીમાં તળી બાંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાની અદર ઘાણાજરિયાનું રૂ ભરી પાટા માંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાબાજરિયું બાળી તેની રાખ તેલમાં મેળવી ઘામાં ભરી પાટો બાંધવાથી રૂઝ આવે છે. અથવા વડના દૂધમાં રૂનું પૂમડું' એળી ઘામાં સૂકી પાટો બાંધવાથી રૂઝ આવે છે.
--માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ
કોઢ અને આમવાયુ માટે હરિદ્રાદિ ગુટિકા-લીલી હળદર એક અધેાળ તથા ખરસાણીની પાલી બેઆનીભાર લઇ ખન્નેને વાટી પાવલીભારની ગોળીઓ બનાવવી. પહેલા દશ દિવસ એકેક ગેાળી પાણી સાથે આપવી. બીજા દશ દિવસ એ ગાળી, ત્રીજા દશ દિવસ ત્રણ ત્રણ ગાળી, ચોથા અગિયાર દિવસ ચાર ચાર ગાળી પાણી સાથે લેવી અને ઉપરથી એક ગેાળીએ અધેાળ માખણ ખાવુ. એ પ્રમાણે જેટલી ગાળીએ જેમ લેવાય તેમ તેટલા અધેાળ માખણ પણ સાથે લેતા જવુ' ગેાળી લીધા પછી એક કલાકે ઘીસાકરના મારા રાખવા. આ ઔષધથી ઊલટી તથા ઝાડા થશે, તેથી ખવાશે નહિ પણ ધીમે ધીમે થાડુ થાડું ઘી પાયા કરવુ' એટલે ફિકર નહિ, પણ રાત્રે તે ખવાશે. (ઘી, સાકર,
For Private and Personal Use Only
Page #361
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ઘઉં, મગની દાળ, મીઠું, ગરમ મસાલે વગેરે) પરેજીમાં તેલ, મરચાં, હિંગ, આમલી, કેળું, કેળું, વાલ, વટાણ બિલકુલ ખાવા નહિ. વાલને વાલના છેડાને તથા કેળાં વગેરેને ત્રણ માસ સુધી અડકવું પણ નહિ, તેમજ ગોળને તે ત્રણ વરસ સુધી અડકવું જ નહિ. આ ઉપાયથી ઊલટી તથા ઝાડા થતા અમળાશે તેની બહુ ફિકર કરવી નહિ.
––વૈદ્ય મનસુખલાલ લલુભાઈ જાની-સુરત કુષ્ઠરોગને ઉપાય –બાવચી શેર ૨ અને લીમડાનાં પાન શેર ૩ લઈ, બારીક વાટી સવારસાંજ એકેક તેલ ચૂર્ણ પાણી સાથે ખાવું. પથ્યમાં ખાટું, ખારું, લવણ, ઘી, તેલ વગેરેને ત્યાગ કરવો તથા ચણાની લૂખી રોટલી ખાવી અથવા ચણા બાફીને ખાવા. જે ચણા ખાતાં કંટાળો આવે તે મગભાત ખાવા, રેગ મટે છે.
એક માણસને આશરે બારેક વર્ષથી કુષ્ઠ રોગ થયેલ હતું. તેણે રસકપૂર, મેરથથુ વગેરે અનેક દવાઓ કરેલી પણ કઈ દવાથી મટયું નહિ. પછી અમે આ દવાને અગિયાર માસ સુધી પ્રગ ચાલુ રાખે તથા ઉપર પ્રમાણે પથ્ય પળાવ્યું, જેથી જડમૂળથી કુકરેગને નાશ થયેલ છે.
–વિ નારણભાઈ બળતરામ-નડિયાદ ૧. ગલતકુકા-છાલમેગરાનું તેલ બાહ્યાભ્યતર વાપરવું જેથી ગલતકુછ મટે છે, સિદ્ધપચાર છે. - ૨. ધમાસે તલા ૪, ખેરાલ તલા ૨, કૂકડવેલનું ફળ તેલ ૦, લીમડાનું પંચાંગ તેલા ૪ અને ભિલામને મગજ તેલા ૪ લઈ, બારીક ચૂર્ણ કરી ૩ તલાને કવાથ કરી આપવાથી ગલ. તકુકને રેગ મટી જાય છે.
-વૈદ્ય નંદરામ પ્રાગજી–નાગેશ્રી હીમજ શેર , બહેડાં શેર , આમળાં શેરવા અને મીટી
For Private and Personal Use Only
Page #362
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રેગેના ઉપાયો
૧૦૪૦
-
આવળ શેર એ સર્વનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, સૂતી વખતે તેલ ૦ પાણી સાથે એકત્રીસ દિવસ ફાકવાથી મટી જાય છે.
–બ્રહ્મચારી આત્મારામ ત્રિવેદી વડની વડવાઈને રસ કાઢીને પાણી બાળી ઘનસત્ત્વ બનાવી, તેની સાથે શંખજીરું વાલ ૨, ઘી-સાકર મેળવી ખાવાથી વાતરક્ત (પત) ને મટાડે છે. તથા આમણ બહાર નીકળતી હોય તો તેને પણ મટાડે છે.
– નરસિંહભાઈ માધવભાઈ-કઠોર અપસ્માર (ફેફરું-મૃગી) –બાળવામાં ન આવી હોય એવી માણસના માથાની સૂકી ખોપરી લાવી, તેને બારીક વાટી ફેફરુંના દરદીને ફેફરું આવતી વખતે સૂંઘાડવી. એક વખત અથવા બીજી વખત ચૂંઘાડવાથી ફેફરું ફરીથી આવતું નથી.
યતિશ્રી રવિહંસજી દીપહંસજી-સુરત ૧. કૂતરાની સૂકી વિષ્ટાનું ચૂર્ણ બે આનીભાર વજને લઈ જે વખતે ફેફરું આવ્યું હોય તે વખતે તેલા પાણીમાં મેળવીને એકજ વખત પાવાથી હંમેશને માટે એ રેગ જાય છે. ભાગ્યેજ બીજી વાર પાવું પડે છે.
૨, બેડિયા કલારને રસ નાકમાં મૂકી નાસ લેવાથી અપમાર અથવા ફેફરું મટી જાય છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત અપસ્માર માટે –જે રોગમાં માણસના દાંત બંધાઈ બેલાતું ન હોય, ત્યારે નિધૂમ દેવતા ઉપર કપૂર મૂકી તેની ધૂણું આપવાથી (નાસ લેવાથી)ડીવારમાં દાંત છૂટશે તથા શુદ્ધિમાં આવશે.
–માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ અપમારની ગોળી-કડવા તુરિયાને ગર તથા કડવી
For Private and Personal Use Only
Page #363
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
=
તુંબડીને ગર સમભાગે લઈ, કારેલીના રસમાં ગળી વાળી આપવિ તથા રસ નાકમાં મૂકવાથી મટે છે.
–વિ પ્રભાશંકર રવિશંકર ત્રવાડી-અષ્ટગામ ભવરમાલ (ભમરીનું ઘર) તથા વડનું પાંદડુ લઈ, મૃગી આવે ત્યારે ધુમાડે દેવાથી મટે છે તથા ફરીથી આવતી નથી. આ ઉપાય અનુભવસિદ્ધ છે.
– વૈદ્ય વલભદાસ નરોત્તમદાસ-ભરુચ ઝેરી જનાવરના ડંખ-કનઈશાલને ડંખ-કાનખજૂરાથી નાનું કનઈશાલ નામનું થાય છે. તે કઈ વખત કાનમાં ભરાઈ જાય છે અને અંદર સખત કરડે છે. તે કઈ પણ ઉગ્ર દવાથી અંદરથી બહાર નીકળતું નથી તેમ મરતું પણ નથી અને દરદી ઘણાજ પીડાય છે. તે તેને માત્ર ખાંડનું પાણી બનાવી કાનમાં નાખવામાં આવે, તો તે અંદર ને અંદરજ મરી જાય છે, બાકી બીજા બધા ઉપાય નિષ્ફળ નીવડયા છે.
–-વૈદ્ય નારશંકર હરવિંદ અધ્વર્યું–બારડોલી ૧. વીંછીને ડંખ – અઘેડાનું મૂળ ઘસીને ચેપડવું અથવા ફટકડી લીંબુના રસમાં ખરલ કરી ચોપડવી અને શેક કરે. અથવા નવસારી અને કળીચૂને એકત્ર કરી ચોપડવાથી તથા સુંઘાડવાથી વીંછીનું ઝેર ઊતરી જાય છે.
૨. સર્પનો ડંખ –પ્રથમ ડંખવાળી જગ્યાની ઉપર તથા નીચે બેત્રણ મજબૂત પાટાઓ ઉપરાછાપરી બાંધવા, કરડેલ જગ્યાએ કઈ ધારવાળા ઓજારથી જખમ કરી લેહી કાઢી નાખવું અને લેખંડની કઈ પણ વસ્તુ ગરમ કરી ડંખ ઉપર ડામ દે. કુલાવેલ મેરથયુ સહેજ ગરમ પાણી સાથે આપી ઊલટી કરાવવી. અથવા અરીઠાનું પાણી કરી ઊલટી કરાવવી, અઘેડાનું પંચાંગ
For Private and Personal Use Only
Page #364
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચુરણ રોગોના ઉપાય
૧૩૫૧
,
ધ , '
ના ના
કાકા
:
.
.
.
.
.
.
-
ર
-
-
-
-
વાટી ડંખ ઉપર ભાડે લેપ કરે તથા કેળને રસ પાવે. આથી સપનું ઝેર શરીરમાંથી નીકળી જઈ આરામ થાય છે.
– વૈદ્ય જમનાદાસ મદનજી વૈષ્ણવ-વેરાવળ ૧. વીછીને ડંખ -આમલીને કણૂકે ઘસી ચોપડી શેક કરવાથી મટે છે. અથવા ધોળા આકડાનું મૂળ ઘસી ચોપડી શેક કરવાથી મટે છે. અથવા સાગડાનું બીજ ઘસી ચેપડી શેક કરવાથી મટે છે.
૨, ગળી (પલવડી) ના વિષ ઉપરા-ખાંડ અધેળ તથા હળદર અધેળ મિશ્રિત કરી ફાકવાથી મટે છે.
–વૈદ્ય ઉમિયાશંકર મહાસુખરામ-ઉમરેઠ વીંછી ડંખ ધૂમ્રપાન):-અરીઠા નંગ ૫ લઈ તેના છેઠાં કાઢી તે છોડાં ચલમમાં મૂકી અથવા તેની બીડી બનાવી પીવાથી ઝેર ઊતરે છે. એક વખત પીવાથી ન ઊતરે તે બેત્રણ વખત પાવાથી ઝેર ઊતરી જાય છે.
-માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સર્વ પ્રકારનાં વિષ-કઈ પણ જાતની ઝેરી ચીજ ખાધામાં આવી હોય, તે એક ચમચી બારીક વાટેલી રાઈ તથા દળેલું મીઠું એક ચમચી પાણીમાં મેળવી પીવાથી તુરત ઊલટી થઈ ખાધેલું વિષ તદ્દન ઊતરી જાય છે. આ ઉપાય એક વખત કરવાથી ફાયદે ન જણાય તે બેત્રણ વખત કરવાથી ફાયદો થાય છે.
૨. ગરમ પાણી પાવાથી પણ ઊલટી થઈ ઝેર ઊતરી જાય છે.
૩. વારંવાર થી પાવાથી પણ ઊલટી થઈ સ્થાવર વિષ ઊતરે છે, આ ઉપાય અમૂલ્ય છે.
૪. વીંછીને ડંખ વીંછીના ડંખ ઉપર મધ ચોપડવાથી તુરત આરામ થાય છે. અથવા પાકાં કેળાંને છૂંદી ડંખ ઉપર બાંધવાથી તરત આરામ થાય છે. અથવા નવસાર તથા હરતાલ સમ
For Private and Personal Use Only
Page #365
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર શ્રીયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ભાગે લઈ પાણીમાં વાટી ડંખ ઉપર પડવાથી ડંખની માં પીડા શાંત થાય છે; અથવા ડંખ ઉપર બરફ મૂકવાથી કa પાંચસાત મિનિટમાં જ ઝેર ઊતરી જાય છે.
૫. ભિલામાં-બિલામાંના વિકાર ઉપર લીબુને રસ પીવાથી તથા આમલીનાં પાંદડાંને રસ ચોપડવાથી ભિલામાંની મહાપીડા શાંત થાય છે.
૬. વીંછીને ડંખ-નાગરવેલનાં પાન બે લઈ તેના ઉપર ચપટી ભરી બારીક મી ડું મૂકી ચતરાવી ઉપરથી પાણી પાવું અને મે ધોઈ નખાવવું. આ ઉપાયથી ફક્ત પાંચ મિનિટમાં જ વીં. છીની વેદના મટે છે. કદાચ એક વખત કરવાથી આરામ ન થાય તે બેત્રણ વખત કરવાથી આરામ થઈ જાય છે. ડંખને ઠંડા પાણીથી ધોઈ દળેલું મીઠું ઘસવું, જેથી ઝેર ઊતરી જાય છે.
–અમદાવાદના એક વિરાજ વિષહર યાજ્ઞિચૂર્ણ-ખાખરાના મૂળની અંતરછાલ, આકડાના મૂળની છાલ, અરીઠાની છાલ, ઇંદ્રવારુણીનાં મૂળ, મીઢળની છાલ, મોરથુથુ અને સાકર એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, તેલ એ થી ૧ સુધી શેર દૂધમાં મેળવી પાવાથી સર્વ પ્રકારનું ઝેર ઊલટી થઈનીકળી જાય છે. તમામ ઝેર પેટમાંથી ઊલટીમાં નીકળી ગયેલું માલુમ પડે, ત્યારે ઊલટી બંધ કરવા માટે છે શેર ધી પાઈ દેવું. આ પ્રયોગ તમામ જાતના ઝેર માટે ઉત્તમ અને અકસીર છે.
–વ પુરુષોત્તમ બહેચદાસ યાસિક-કાલોલ કલમરી, મધમાખી વગેરેને ડંખ-ખેતરમાંની અથવા ફડામાંની માટી પાણીમાં પડવાથી તરત આરામ થાય છે.
–વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઊના વીંછીના ઝેરની દવા-દળેલી હળદર શેર માં
For Private and Personal Use Only
Page #366
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચુરણ રેનો ઉપા
અફીણ ૧ રૂા. ભાર વાટીને શીશીમાં ભરી મૂકવું. પછી જેને વીંછી કરડયો હોય તેને દેવતા ઉપર ભૂકો નાખી ધુમાડે આપ, એટલે વીંછીનું ઝેર ડંખમાંથી નીકળી જશે. આ દવા અમારી ખાસ અજમાવેલી છે. –વે બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ
જેને વીંછી કરડ્યો હોય તેને સાડાત્રણ પાન બોરડીનાં અને સાડાત્રણ પાન લીમડાનાં વગરબેલ્ટે તેડી લાવી હાથમાં મસળી હાથ ખુલ્લે કરી બતાવીને પૂછવું કે, આ શું છે? એટલે તે કહેશે કે, ઓસડ. પાછ હાથ બંધ કરી પેલાં પાન મસળી દરદીને બતા. વી–આ શું છે? એમ પૂછી હાથ બંધ કરે. એ પ્રમાણે તેનાં તે પાન મસળવાં અને બતાવવાં. અગિયાર વખત એ પ્રમાણે કરવાથી વીંછી ઊતરી જશે. પછી એ જ પાલે ડંખ ઉપર બાંધી દે.
–સાધુ ગંગાદાસ સેવાદાસ-સુરત ૧. દાહરોગ માટે ચંદનાદિ ચૂર્ણ -સારી સુખડ, અગર, તગર, વાંસકપૂર, વાળે અને સાકર એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી આપવાથી દાહગ મટે છે.
૨. ઘીને એકસો પાણીથી ધોઈ ચોપડવાથી દાહ મટે છે. ૩. ધાણા અને દ્રાક્ષ પલાળી પીવાથી દાહ તથા તૃષા મટે છે.
૪. ગળજીભીને રસ એકથી બે તોલા સાકર સાથે પીવાથી દાહ મટે છે.
૫. શંખને પાણીમાં ઘસી વારંવાર પાવાથી દાહ તથા તૃષા મટે છે.
૬. લીમડાની અંતરછાલ અથવા કુંપળે પાણીમાં વાટી હાથે ફીણ ફીણ ચેપડવાથી દાહ મટે છે.
૭. બોરડીનાં લીલાં પાન લીંબુના રસમાં વાટી ચેપડવાથી દાહ શાન્ત થાય છે.
૮. ઉન્માદ માટે બ્રાહ્મી, કેળું, વજ અને શંખાવળી,
For Private and Personal Use Only
Page #367
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
-
-
-
-
-
એને અંગરસ જુદે જુદે કાઢી, તેમાં મધ તથા ઉપલેટનું ચૂર્ણ મેળવી પીવાથી તમામ જાતના ઉન્માદ મટે છે.
૯. સૂંઠ, મરી, પીપર, હિંગ, સિંધવ, વજ, કડુ, સરસડાનાં બીજ, કરંજનાં બીજ અને સરસવ, એ સર્વ ગોમૂત્રમાં વાટી, વાટ કરી આંખમાં આંજવાથી ઉન્માદ મટે છે.
૧૦. બ્રાહ્મી, વજ, સિંધવ, શંખાવળી, છીણી, માલકાંકણાં, ઇંદ્રવરણ અને લીંડીપીપર એ દરેક ત્રણ ત્રણ જવભાર તથા તેમાં સેનાને વરખ બે જવભાર મેળવી, ઘી સાથે ચાટવું. તે પચ્યા બાદ સાઠી ચોખાને ભાર મધ તથા ઘી સાથે ખાવે. એ પ્રમાણે કરવાથી ઉમાદ તથા વાઈ (અપરમાર)નું દરદ મટે છે. બરાબર મટતાં સુધી દવા ખવડાવવી.
૧૧, સુખડને ભૂકો, ગાવજબાન, ધાણા, વાળે અને આમળાં એ સર્વ સરખે વજને લઈ ફાંટ બનાવી પીવાથી ચિત્તભ્રમવાયુ મટે છે.
૧૨, ગુલાબનાં ફૂલ, કમળનાં ફૂલ, સુખડને વહેર, બનફસા, આમળાં અને ગાવજબાન અને પાણીમાં કવાથ બનાવી કેશર નાખી શીશીમાં ભરી રાખવું. આ કવાથ બે લાભાર હંમેશ પાવાથી ઉન્માદ મટે છે. –વૈદ્ય અંબારામ શંકરજી પંડ્યા-વાગડ
માલકાંકણું, અજમે અને સૂંઠ સમભાગે લઈ બારીક વાટી, દરરોજ સવારસાંજ અડધાભાર ફાકવું, જેથી ઉન્માદ મટે છે.
–માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ ૧. સ્મરણશક્તિ –એકેક અથવા બબ્બે માલકાંકણાં અધકચરાં વાટી દરરોજ ગળવાનું જારી રાખવાથી સ્મરણશક્તિ વધે છે. અથવા પાંચ ટીપાં માલકાંકણનું તેલ દૂધમાં પંદરવીસ દિવસ પીવાથી સ્મરણશક્તિ વધે છે.
૨. જટામાંસીનું ચૂર્ણ બે આનીભાર મધમાં ચાટવાથી મરણશક્તિ વધી બુદ્ધિની મંદતા દૂર થાય છે.
– વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી–ભુવાલડી,
For Private and Personal Use Only
Page #368
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८परिशिष्ट
આ ગ્રંથના ભાગ ૧ લા માં દેશ નિમા આપ્યા છે. તેમાં આપેલી દવાઓની બનાવટ પૈકી તામ્રભસ્મ અને માણેકરસની બનાવટ, તે તે સ્થળમાં લખવાના ચૈાગ હુ હાવાથી અને પાછળથી એટલી અપૂર્ણતા જાવાથી, આ નિખ‘ધમાળાને છેડે પિરિશષ્ટના રૂપમાં લખીએ છીએ.
તામ્રભસ્મ બનાવવાની રીતઃ-તાંમના પતરાને ઠેકાણે હાલમાં ખાટા કસમમાંથી તાંબાની ગોટી નીકળે છે, તે તાંબું ઘણા ઊંચા પ્રકારનું હાય છે; તેવી ગેાટી ૪૦ તાલા લઇ, તેને સાતવાર ત્રિફળાના ઉકાળામાં છમકારી તથા સાત વાર તપાવીને તલના તેલમાં ટાઢી પાડયા પછી સાત વાર ગોમૂત્રમાં છમકારી પારા શેર ૦ા તથા ગધક શેર ના એ એને સાથે વાટી, કાજળી કરી, તે કાજળીને લી'બુના રસમાં ઘૂ'ટવી. તેમાં તાંબાની ગેાટીને મેળવીને એક ગાળા મનાવી સરાવસ’પુટમાં મુકી, કપડમટ્ટી કરી ગજપુટના અગ્નિ આપવા. એવા એ પુટ આપાવથી જેતાપ્રભસ્મ અને તે શીતભજી રસમાં નાખવી અથવા બીજા રસેામાં પણ વાપરવી. અમારા અનુભવ એવા છે કે, કાઇ પણ ઉપધાતુની ભસ્મ એકલી ખાવી નહિ અને કોઇને ખવડાવવી પણ નહિ; પરંતુ તેને કાઇ પણ રસા માં નાખી તે રસેાની વિધિપૂર્વક બનાવટ કરીને ખવડાવવાથી રાગા ઉપર ઘણીજ સારી અસર કરે છે.
માણેકરસ બનાવવાની રીતઃ-વરખી હરતાલને લાવીને તેને અધખાખરી ખાંડીને, સફેદ અખરખનાં એ મેટાં પાનાં લઇને, એક પાના ઉપર હરતાલ પાથરીને તેના ઉપર ખીજું અખર ખનું પતરું ઢાંકીને, તેના સાંધાને ઘઉંની કણકથી અધ કરવા.
૧૦૫૫
For Private and Personal Use Only
Page #369
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫૬
શ્રીઆયુર્વેદ નિધમાળા-ભાગ ૨ જો
પછી તે પતરા જેવડાં બે છાણાં સળગાવીને, તેના પા। દેવતા મનાવીને એટલે છાણાંના ધુમાડા અંધ થાય તે પછી, એક છાણાના પાકા દેવતા ઉપર પેલા અખરખના પતરાવાળા હરતાલના ભૂકા મૂકવા અને તેના ઉપર ખીજા છાણાના પાકા દેવતા ઢાંકી દેવા. એટલે દશ મિનિટમાં અખરખનાં પતરાંની વચમાં મૂકેલી હરતાલ, પેાતાના પીળા રંગ તજીને લાલ માણેકના રંગના જેવી ચળકતી બની જશે. એનુ' નામ માણેકરસ છે. આ ક્રિયા ક્રાઈ શાસ્ત્રમાં જોવામાં આવી નથી, પણ ગુરુપ’ર૫રાથી અમારા જિલ્લાના વૈદ્યોમાં પ્રચલિત છે. એ માણેકરસ કફજ્વરમાં, વિદ્યાષવરમાં, સન્નિપાતમાં અને ખાંસીની હાંમાં, ચેાગ્ય અનુપાન સાથે એક રતી સુધી આપવાથી વાયુ અને કફના પ્રાધાન્યવાળા રેગાને ઘણી ઝડપથી ફાયદો કરે છે.
આ ગ્રંથના ભાગ ર્જા માં જે જે રાગના પ્રકરણમાં જે જે ઉપાયે લખવામાં આવ્યા છે, તે અમારા અનુભવસિદ્ધ છે; તે પણ તે તે રાગેાના પ્રકરણમાં અમારા અનુભવેલા કેટલાક ઉપાય લખવાના રહી ગયેલા છે. તેનું શેાધન કરીને, યાદ કરીને, વિચાર કરીને, અમારા અનુભવ ખાકી ન રહી જાય એટલા માટે, જે જે અનુભવેલા ઉપાયે અમે જાતે બનાવેલા અને દવાખાનામાં ચાલુ વપરાશમાં લીધેલા છે તે, તેની બનાવટ તથા વાપરવાની રીત સાથે આ પરિશિષ્ટમાં આપ્યાં છે. તે વાંચીને તે તે ઉપાયે જે જે રાગને અનુમૂળ જણાય તે, રેગીની પ્રકૃતિ, દેશ, કાળ, વય અને વહિનના વિચાર કરી જે વૈદ્યરાજો ઉપયેગમાં લેશે, તેમને યશ, કીતિ, ધન અને આખરે પુણ્યની પ્રાપ્તિ થશે.
૧. સુવાવડની પડી:–રાસ્ના, દેવદાર, ઇંદ્રવરણું, દારુઢુળદર, અતિવિષ, પીપળીમૂળ, ચિત્રા, ભાર'ગમૂળ, હળદર, કડું,
For Private and Personal Use Only
Page #370
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦પ૭
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
.
.
પિકરમૂળ (દિવેલે), નગોડ, રાસાની અજમો, ઉપલેટ, સુવા, ગોખરુ, હરડે, ભરમી, અરડૂસે, કાંટાસરિયે, ગોળ, મથ, જવાસે, અરણી, સાટોડી, પહાડમૂળ, બળદાણા, રેણુકબીજ, વરધારે, કલાર, નસેતર, સૂઠ, અરણીમૂળ, સૌરાષ્ટી, ઉપલસરી, શતાવરી, કરિયાતું, પીપર, વાળ, ત્રાયમાણ, ભેંયરીંગણી, હિંગે. તરી, ગરમાળે, વાવડિંગ, લીમછાલ, પટેળ, ઇંદ્રજવ, લસણ, ગૂગળ અને પ્રસારણ–એ સર્વ અર્ધો અર્થો તેલ લઈ, તેના ચાર ભાગ કરી ચાર પડીઓ કરવી. પછી દેઢશેર પાણીમાં એક પડી ઉકાળી, વા શેર પાણી બાકી રહે ત્યારે કપડાથી ગાળી લઈ, એક પિસાભાર મધ નાખી પાવી. એવી રીતે એની એ પડી સવારસાંજ ઉકાળીને સાત ટેક પાવી. પછી બીજું પડીકુ ઉકાળવું, તે એવી રીતે કે, આગલી પડીનું વસાણું ઉકાળાની હાંડલીમાં કાયમ રાખી, તેમાં જ બીજું પડીકું નાખવું અને બીજી વાર ઉકાળતાં બશેર પાણી મૂકવું. ૦૫ શેર રહે ત્યારે મધ નાખીને સાત ટૂંક પાવું. એવી રીતે ત્રીજી, એથી પડી ઉમેરતાં અર્ધો અર્થો શેર પાણી વધારતા જવું, પણ પીવાના કામમાં ને શેર કરતાં વધુ પાણી લેવું નહિ. એ રીતે ચાર પડીકાં ચૌદ દિવસમાં પૂરાં કરવાં. જે ઉપદ્રવવાળી સુવાવડ હોય તે આ ઉકાળ દશ ઊઠણ નાહ્યા પછી સુવાવડીને શરૂ કરે; અને સુવાવડ ગયા પછી પણ તાવ, છાતીની ગભરામણ, ઊલટી, ઝાડા, સોજા, કેડ પાકેલી વગેરે ઉપદ્રવ થતા હોય તે આ ઉકાળાથી મટી જાય છે.
૨. ભિલામાંની ગેળી-ભિલામાં તેલા ૮, ગોળ તેલા પ, પીપળી મૂળ તાલે ૧, પીપર તેલ ૧, અકલગરે તેલ ૧, સૂઠ તોલે અને માલકાંકણ તેલ ૧, એ સર્વેને વાટી, ગોળમાં મેળવી, બાર જેવટી ગેબી કરવી. પછી રોગનું બળ જોઈને એક અથવા બબ્બે ગોળી સવારસાંજ ખવડાવવી. એ ગળી આ. ૩૪
For Private and Personal Use Only
Page #371
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ખાનારને તેલ તથા તેલનાં ભજિયાં વધારે ખાવાની રજા આપવી. પણ ઘી, દૂધ તથા ગળપણની સખત પરેજી કરાવવી. જેટલું તેલ ખાશે તેટલું વધારે ફાયદો થશે અને ગળપણ, દૂધ, ઘી તથા ખટાશ ખાશે તે સારું થશે નહિ. આ ગેબી સંધિવા, લકવા વગેરે વાયુનાં દર્દો ઉપર રામબાણ ઈલાજ છે.
૩. દારૂડી આ છેડને સુવર્ણક્ષીરી, દાડિયે, ઉત્કટે, બ્રહ્મદંડી, કાંટાસરિયો, જંગલી ધંતૂરો અને સત્યાનાશી એટલાં નામથી ઓળખીએ છીએ. એનાં બીજમાં તેલ રહેલું છે; તેથી તેને વાટી મૂકીએ તે તે ઉપર ફૂગ ચડી બગડી જાય છે, પણ એનાં આખાં બીજ પાંચ વર્ષે પણ સડતાં કે બગડતાં નથી. આ છેડ અદ્ભુત ચમત્કારી છે.
જેને એકાંતરિ કે થિયે તાવ આવતો હોય, તેના ઉપર ૧ વાલથી ૨ વાલ બીજ લઈ, તેને પાણીમાં ઝીણી વાટી, તેમાં અર્ધામાં ખાટાં લીંબુનો રસ નાખી, તાવ આવતાં પહેલાં એક અથવા બે વાર પીવાથી તાવ અટકી જાય છે. અંગ્રેજી દવામાં કિવનાઈન જેટલું કામ કરે છે, તેટલું કામ દારૂડિયાનાં બીજ કરે છે. કિવનાઈન વધારે આપવાથી કાનમાં બહેરાશ લાવે છે અને જે શરીરમાં ૯૯ કે ૧૦૦ ડિગ્રી તાવ હોય અને તે અરસામાં કિવનાઈન આપ્યું હોય, તે તે તેટલે તાવ કાયમ રાખે છે અને તેને આખરે જીર્ણજવર થઈ જાય છે, તે ગુણ એ બિયામાં નથી. એ બિયાંનું પ્રમાણ વધારે પીવાથી કેઈ પણ જાતનું નુકસાન થતું નથી. જો કેાઈને પેટમાં દુખાવાને રોગ હોય તે બે આનીભારને આશરે આ બિયાં વાટી, તેમાં એક વાલ શ્રીફળફાર મેળવી પાણી સાથે પકાવીએ, તો ઝાડા થઈને પેટમાં દુખવાનું બંધ કરે છે. અંગ્રેજીમાં જોડાબાઈકાર્બ જેમ પિટને દુખાવે મટાડે છે, તેમ આ બીજ પેટનો દુખાવો મટાડી પેટને પિચું
For Private and Personal Use Only
Page #372
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૭૫૦
બનાવે છે. જે કેની આંખ દુખવા આવી હોય, તો દારૂડીના ઝાડ પાસે જઈ તે ઝાડને ચપુથી કાપે એટલે પીળું દૂધ નીકળશે, તે દૂધ આંખમાં આંજવાથી આંખ સારી થાય છે. જે પેશાબમાં ચાંદી પડી હોય, તે એ પીળું દૂધ અને તલનું તેલ ફીણીને ચેપડવામાં આવે, તે ચાંદી મટે છે. જે વિસ્ફોટક થયે હોય તે દારૂડીનાં પાતરાંને રસ તેલા ૨ અને ઘી તેલા ૨ મેળવીને દિવસમાં એક વાર ચૌદ દિવસ સુધી પાવામાં આવે તે વિસ્ફોટક મટી જાય છે. જે કેઈને વાગ્યાને અથવા કરડયાને સે આવ્યું હોય તે દારૂડીનાં પાતરાંને રસ, જરા મીઠું અને હળદર નાખી ગરમ કરી પડીએ તે જે ઊતરી જાય છે. જે કેઈને હાથેપગે રસ આવ્યા હોય તે દારૂડીનું મૂળ પાણીમાં ઘસી ગરમ કરી ચોપડવાથી રસ મટે છે. દારૂડીને છોડ થાય છે, કાંટાવાળાં પાતરાં થાય છે, તેને પીળાં ફૂલ આવે છે, ડીંડવાં કાંટાવાળાં ઊભાં થાય છે, તેમાં દારૂ જેવાં બીજ થાય છે. આ છે. આ મહિનામાં ઊગવા માંડે છે અને ફાગણમાં ફૂલફળ આવી ઉનાળામાં મારી જાય છે.
૪અતિવિષની કળી:–અતિવિષની કળીને ઝીણું વાટી વસ્ત્રગાળ કરી રાખી મૂકવી. જે રેગીને સખત તાવ ભરાય હોય, તે તે વખતે આ ભૂકો વાલ ૨, એક કાચના પ્યાલામાં નાખો અને તેના ઉપર ખખળતું ગરમ પાણું તેલા ૪ રેડીને તેને ઢાંકી દેવું. તે ઠંડું પડ્યા પછી કપડાથી ગાળી રેગીને પાવું, જેથી પસીને વળી તાવ ઊતરી જશે. આ ક્રિયાને ફાંટ કહેવામાં આવે છે. આ ફાંટ બનાવતાં એટલી વાત ધ્યાનમાં રાખવાની છે કે, તેને ગાળતી વખતે બિલકુલ નિચાવ્યા વગર ગાળી લેવું. જે નિચોવીને ગાળવામાં આવે તે પસીને થતું નથી. અંગ્રેજીમાં ઍન્ટિફેબ્રિનામ વગેરે પસીને લાવવાની દવાઓ ઘણી ઝડપથી
For Private and Personal Use Only
Page #373
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ૦૬૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
(..
.
.
.
.
.
.
.
.
. . . -
-
-
-
-
-
-
-
પસીને લાવે છે, પણ તેથી હૃદય નબળું પડી જાય છે. તેવી રીતે આ અતિવિષની કળીના ફાંટથી હદયના ધબકારા ઓછા થતા નથી. અતિવિષની કળીનું ચૂર્ણ મધ સાથે મેળવી તેની વટાણા જેવડી ગોળીઓ વાળી તે ગળી ૧ થી ૩ સુધી પાણી સાથે આપવાથી કેઈપણ જાતના તાવને મટાડે છે. અતિવિષની કળીને ભૂકે એકલે પાણી સાથે આપવાથી અંગ્રેજી “સિન્કના ફેબ્રિફયુજ” જેટલું કામ કરે છે. અમે એક વાર નીચે પ્રમાણેની ગાળી બનાવી હતીઃ
અતિવિષની કળીને ભૂકે તેલા ૧૦, સિકેના બાક તેલા રા અને સિન્કોના કેબ્રિફયુજ તેલ ૧ એ સઘળાંને એકઠાં કરી મધમાં મેળવી, વટાણા જેવડી ગળી વાળી, દરેક તાવને રોગીને આપવાથી તાવના રોગીને બરાબર ફાયદે દેખાતો હતો. અતિવિષની કળીના ગુણ જાણતાં પહેલાં અમે કિવનાઈન એક ઔસ, સિના ફેબ્રિક્યુજ ૧ ઑસ, સિન્કોના બાક એક સ અને
એકસટેકટ જન્સિયન ૧ ઑસ મેળવીને તેની ગોળીઓ આપતા હતા. આથી એકાંતરિયા, ચેથિયા અને ટાઢિયા તાવ જતા હતા. પણ જ્યારથી અતિવિષની કળીને પ્રગમાં લેવા માંડી ત્યારથી કિવનાઈન વગેરેની જરૂર રહી નહિ. એક રોગીને એ તાવ આવ્યું કે, થરમામિટરથી માપતાં ૧૦૪ ડિગ્રી તાવ જણાત હત; પણ બહારથી સ્પર્શ કરતાં તેનું શરીર ઠંડું લાગતું હતું. ૧૦૪ ડિગ્રી ભારતમાં ગરમી હોવા છતાં તે રોગીને તાવના કોઈ પણ જાતના ઉપદ્રવ દેખાતા નહોતા; માત્ર માથું જરા દુખતું હતું અને તે રોગીને હરતાંફરતાં, ખાતાંપીતાં અડચણ પડતી ન હતી. પરંતુ જેમ જેમ વખત જતો ગયો તેમ તેમ તે રોગી અને શત થતે ગયે. એવી જાતના તાવને માટે અમે ઘણાયે ફાંફાં માર્યા પણ તાવ ૧૦૪ ડિગ્રીથી ઓછો થો નહિ. આખરે અમે
For Private and Personal Use Only
Page #374
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૬
કલ્પના કરીને અતિવિષની કળી તાલા ૮, કડુ તાલા ૪, કિવનાઈન તેાલા ૨, સિન્કાના ફેબ્રિક્ફ્યુજ તેાલા ર, એન્ટીફ્રેબ્રિન તેાલા ૨, સિન્કાના ખાર્ક તેાલા ર, અનેએકસટ્રેકટ જન્શિયન તાલા ૧-એ સવને મેળવીને તેની મધમાં વટાણા જેવડી ગાળીએ વાળી, તેને સિન્કાના ખાક માં રગદોળી તેનુ' પીળી ગાળી એવું નામ પાડયુ. અને તે ખશ્ને ગાળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપી, જેથી તે રાગીના તાવ ગયા અને શક્તિ પણ એનાથીજ આવી. એ ગેાળી અમારા દવાખાનામાં ઘણા વખત સુધી વપરાતી હતી અને તેનાથી ઘણી જાતના તાવ જતા હતા. અતિવિષની કળીનું ચૂ નાના બાળકને તાવ સાથે ઝાડા થતા હોય તેને માટે ઘણુાજ અકસીર ઇલાજ છે. નાના બાળકના કૃમિને માટે પણ આ ઉપાય અકસીર છે. અતિવિશ્વની કળીનું ચૂર્ણ વધુમાં વધુ ત્રણ મહિના સુધી સારુ રહે છે; તે પછી એમાં જાળાં મંધાઈ લાચા થઇ જાય છે એટલે નકામું થઈ જાય છે. તેમ આખી અતિવિષની કળી સડી જાય છે, એટલા માટે તેને ચૂનાની ફાકમાં મૂકે છે. પણ ઉપર મુજબ મનાવેલી ગાળીએ લાંખા દિવસ સુધી ખગડતી નથી.
૫. સારાષ્ટી;-ફટકડીને લાવી સારી રીતે ફુલાવી, વાટીને તેની શીશી ભરી મૂકવી, એકાંતા તાવ આવતા હોય તે એક વાલ ફટકડી, એક પતાસામાં કાણું પાડી, તેમાં ભરી, તાવ આવતી વખતે તે પતાસું ખવાડી, ઉપર પાણી પાવું, એટલે તાવ આવતાંજ અટકી જશે. જો ચાથિયા તાવ આવતા હાય તા જે દિવસે તાવ ન હોય તે દિવસે રાત્રે એક પડીકુ' પતાસામાં આ પવુ. બીજે દિવસે પણ રાત્રે એક પડીકુ' પતાસામાં આપવું અને ત્રીજે દિવસે એટલે તાવની પાળી હોય તે દિવસે સૂર્ય` ઊગતાં પહેલાં એક પડીકુ' પતાસા સાથે આપવુ' અને બીજી પતાસું’ તાવની શરૂઆત વખતે આપવું; એટલે ચેથિયે તાત્ર અટકી
For Private and Personal Use Only
Page #375
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૨
શ્રીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
જશે. ચેાથિયા કે એકાંતરિયા તાવમાં ગોળ ખાવામાં આવશે તે તાવ ફૅરીથી આવશે; પણ જો પતાસું ન મળતું હોય તે તેને ઠેકાણે ગાળમાં મેળવીને આ દવા આપી શકાય છે અને તેમાં ગોળ નડતા નથી. પણ તે સિવાયના વખતમાં ગોળ ખાવાથી તાવ પાછે આવે છે. જો કોઇને પ્રમેહ થયા હાય અને પેશાબે તનખ મારતી હાય અથવા સ્ત્રીને લેાહીવા (રક્તપ્રદર) થયા હાય, તે। ફટકડીનું એક પડીકુ' સાકરના પાણી સાથે દિવસમાં બે વાર ફકાવવુ’. જો નાળકાટ અથવા પાંડુરાગ થયા હોય અને આખે શરીરે સેાજા આવ્યા હાય, તા ૧૦ તાલા ગેામૂત્રને એકવીશ વખત ગાળીને ૨ વાલ જેટલું ફટકડીનું પડીકું તેમાં નાખીને પાવું. તે રાગીને મેળું દૂધ અને ભાત ખવડાવવા તથા ચીકટ અને ગળપણુની પરેજી કરાવવી; આથી ઘેાડા દિવસમાં સેાજા ઊતરી જશે. જો કોઇની આંખ દુખવા આવી હોય, આંખમાં ખીલ થઇ લાલચાળ આંખ બની ગઇ હાય તથા તેમાં કાંકરા ખૂંચી પાણી ગળતું હાય, તે ૩ તાલા પાણીમાં ૧ વાલ ફુલાવેલી ફટકડી નાખી તેને હલાવી તેનાં ટીપાં આંખમાં મૂકવાથી અંગ્રેજી કૅસ્ટિક લેાશનનાં ટીપાં મૂકવા કરતાં વધારે કામ કરે છે. જો નાના છેકરાનું માં આવ્યું હાય તા હીમજી હરડે નંગ ૧ પાણીમાં ઘસવી, તેમાં ના તાલા મધ મેળવવુ', પછી તેમાં ૧ વાલ ફટકડીનું પડીકુ મેળવી, દિવસમાં બેત્રણ વાર આંગળીથી મેાંમાં ચાપડી, માં ગળતું રાખ્યું હોય, તેા થૂલિયું, ગરમી, મધુરા અને મધપાક હાય તે પણ તે સારાં કરે છે.
૬. ઝેરચૂરા-ઝેરકચૂરા શેર ૨ લઇને લેખડની પેણીમાં નાખી તેમાં એ તેાલા દિવેલ નાખી, તવેથાથી હલાવતાં હલાવતાં શેકવા, એટલે ફૂલીને દડા જેવા થશે. તેમાં વખતે કાઇ દાણા આવાજ સાથે ફૂટીને ઊંડે પણું છે, જ્યારે એ ફૂલીને દડા જેવા
For Private and Personal Use Only
Page #376
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૬૩
ક
-
-
- -
-
- -
- -
- ---
- - -
-
-
-
---
-
-
-
-
-
- -
-
- -
- --
- -
-
-
--
થાય ત્યારે તેમાંથી એક ઝેરકચૂરો લઈ જમીન પર મૂકી, ઉપર હાથની મુકી મારવી. મુક્કી મારવાથી તે જે ભાંગી જાય તે તે શેકાઈ રહ્યા છે એમ જાણીને નીચે ઉતારી, ઠંડા પડયા પછી ખૂબ ઝીણું વાટી રાખી મૂકવા. એ ઝેરકચૂરામાંથી વાલ છે જરા ફટકડી મેળવી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી ઘણી જાતના તાવ જાય છે. એ ઝેરકચૂરા | વાલ લઈ ખાંડ સાથે મેળવી ફકાવવાથી કૃમિ મટી જાય છે. જે કેના સાંધા રહી ગયા હોય અથવા કમર રહી ગઈ હોય, તે ઝેરકરાને ભૂકો વાલ ૧ અને અંગ્રેજી એન્ટિફેબ્રિનામ વાલ ના મેળવીને દિવસમાં ત્રણ પડીકાં પાણી સાથે ફકાવ્યાં હોય, તે બીજે દિવસે જ દુખાવે નરમ પડેલે દેખાય છે. ઝેરકચૂરા કાચા લઈ તેને દેવતા પર મૂકી તેના કોયલા બનાવવા, તે કયલાની ભારોભાર અજમે અને સિંધવ મેળવી બારીક વાટી તેમાંથી એક વાલ દિવસમાં ત્રણ વાર પાણી સાથે ફકાવવાથી નઠારા ઓડકાર આવતા હોય અને પેટ ચડતું હોય તેને મટાડે છે. કાચા ઝેરકચૂરા તાલે ૧ લઈ તેને પથ્થર ઉપર પાણી મૂકીને ઘસી નાખવા. પછી તે ઘસારામાં ૨ તેલા કાળાં મરી અને વાતોલે અફીણ મેળવી ખલમાં વાટી મઠના જેવડી ગોળીઓ વાળવી. તેમાંથી એક ગેબી પાણી સાથે આપવાથી પેટમાં વાયુ મટી જાય છે. આ ગાળી વધારે પ્રમાણમાં આપવાથી પેટમાં આંકડી આવી શરીરની નસ ખેંચાય છે, તેથી એક ગેળીથી વધારે આપવી નહિ. ઝેરકચૂરાથી ભૂખ લાગે છે, શક્તિ વધે છે, કૃમિ નાશ પામે છે, પેટમાં અજીર્ણને દુખા હોય તે મટે છે અને તાવ જાય છે. દિવેલમાં શેક્યા પછી તે કશી ઉપાધિ કરતાં નથી, પણ શેકતાં કાચે રહી જાય તે વખતે તેફાન મચાવે છે. જે ઝેરકચૂરાનું વિષ ચડ્યું હોય, તે આમળાં પાણીમાં વાટીને પીવાથી તેની ઉપાધિ શાંત થઈ જાય છે.
For Private and Personal Use Only
Page #377
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૪
શ્રીવે નિબધમાળા-ભાગ ૨ જો
૭. શેરી લાખાન;-શેરી લેાખાન ખાંડીને તેમાં જરા ગેરુ મેળવી રગ આપીને તૈયાર રાખવા. જો દાંતનાં અવાળુ મૂલ્યાં હાય, તેા રૂમાં લપેટીને ફૂલેલાં અવાળુ ઉપર દાબવા એટલે દાઢમાં રાખવા, તેથી ઘણીજ ઝડપથી અયાળુ સારાં થાય છે. શેરી લેખાનના ભૂકા ૨ વાલ, ૮ વાલ સાકર સાથે મેળવી ફાકી મરાવવાથી પરમયા સારા થાય છે. શેરી લાખાન લીલી હળદરના રસમાં વાટીને ગરમ કરીને ચે પડવાથી કોથળી પર ઊતરે. લા તાજો રસ વેરાઈ જાય છે.
૮ મૃચ:-અંગ્રેજી દવાની આટલી ઉપર પાચા લાકડાના ખૂચ આવે છે, તે નકામા અને જૂના થઇ ગયેલા ખૂચ લાવી, તેને મળી કાયલા કરવા, તે કાયલાના ભૂકામાંથી ૨ વાલને આશરે દહીના પાણીમાં મેળવીને પાવાથી લાહી અને પ પડતા ભય કર મરડા સારા થાય છે.
૯. મકાઈ-મકાઇના ઢોડામાંથી મકાઈના દાણા કાઢી લીધા પછી, જે મકાઇના દાડા નકામે પડે છે તેને ખાળી કોલસા કરી વાટી નાખવા. તેમાંથી વાલ ૧ અથવા ૨, પાણી અગર છાશ સાથે પાવામાં આવે, તે બાળકના દાંત ઉગતી વખતના કૂચા, પાણી જેવા ઝાડાને તથા મેાટા માણસને થતા મરડા ને અથવા અતિસારને બંધ કરે છે.
૧૦. એળિયા:-૨ાખ્ખા સકાતર એળિયેા લઇ, તેને વાટીને ગેરુ મેળવી વસ્ત્રગાળ કરી રાખી મૂકવા. તેમાંથી ઘેાડા ભ્રકામાં ગોળ મેળવી વટાણા જેવડી ઓળી કરી દાંતને અડકા ડચા સિવાય પાણી સાથે ગાળી, ઉપરથી એક ચમચે ઘી પાવું. એક અથવા એ ગાળી આપવાથી મેટા માણસને હાંફ તથા દમ તરત નરમ પાડશે. આ ગોળી જે દદીને આપતા હોઇએ તેને સાકરના શીરા ખવડાવવા. એળિયા ૧ રતી, ગોળ ૧ વાલ અને
For Private and Personal Use Only
Page #378
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૬૫
----
-
--
-
-
--
--
-
--
--
-
હિંગ ૧ રતી, એનું પાણી બનાવી રાતના ચાર વાગતાને સુમારે પાવાથી બાળકના પેટમાંથી તમામ કૃમિ નીકળી જાય છે. કઈ સ્ત્રી હિસ્ટીરિયા અથવા વાઈને ઢાંગ કરતી હોય ને પ્રયત્ન કરવા છતાં દાંત ન ઉઘાડતી હોય ને અમારી ખાતરી થાય કે બરાબર ફેલ કરે છે, ત્યારે અમે એળિયાના ભૂકાની એક ચપટી ભરી તેની દાઢમાં ઘસી દઈએ અને જરાક પાણી દાંત પર મૂકીએ. પછી પાણી પાઈએ નહિ. એટલે એળિયે પલળીને જીભને અડક્યો કે તુરત દાંત ખૂલી જાય અને બધા ફેલ ભૂલી જાય.
૧૧. સરસિયું તેલ -સરસિયું તેલ કાનમાં મૂકવાથી કાનના ચસકા, કાનનું શૂળ અને કાન પાકતો હોય તે મટે છે. એક દદીના નાકમાંથી છેડ પડી પછી પર પડવા માંડયું. પછી નાકમાં દુખાવો વધી નાક બંધ થવા માંડયું. તેણે ઘણય દવા કરી, આખરે અમે નાકમાં સરસિયું તેલ મૂકવાને આપ્યું, તેથી થોડા દિવસમાં શરૂઆતનું થતું પીનસનું દરદ મટી ગયું. સરસિયું તેલ ચેળવાથી ખુજલી મટે છે, ચાંદાં સારાં થાય છે, ચામડીને સ્વચ્છ કરે છે અને કાનમાં મૂકવાથી કાનની બહેરાશ નરમ પાડે છે.
૧૨. હરડે પાક:-હરડેદળ તેલા ૧૦, સોનામુખી તોલા ૧૦, મઠ તેલા ૧૦, હીમજીડરડે તોલા ૧૦, સાકર તેલા ૧૦, ઘી તેલા ૧૦ અને કાળી દ્રાક્ષ તોલા ૨૦ લઈ, પ્રથમ કાળી દ્રાક્ષનાં બિયાં કાઢી નાખી બાકીનાં વાસણને બારીક ખાંડી, ઘી અને કાળી દ્રાક્ષ મેળવી, ફરીથી ખાંડી, લોચા જે એકરસ થાય, ત્યારે Oા તેલાને આશરે દિવસમાં બે વાર ખાવાથી વિસ્ફોટકની ગરમી અને તેને લીધે માથામાં મારતાં શૂળ અને ગરમીને લીધે ચામડી પર થતા ફેલા વગેરે સારા થાય છે, દસ્ત સાફ આવે છે તથા મગજની ગરમી મટે છે.
૧૩. મરીકથાર (કંથાર) -મરીકંથાર એક ઝાડ થાય છે.
For Private and Personal Use Only
Page #379
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
તે વૃક્ષના રૂપમાં થતું નથી, પણ જાળને રૂપમાં થાય છે. તેનાં પાતરાં લંબગોળ, જાડાં અને બરડ થાય છે. તેની ડાળી સાથે ઝીણા ઝીણા પણ કઠણ અને અવળા તથા ચપટા કાંટા થાય છે. તેનાં ફળ મરી જેવડાં પાંચદશના ઝૂમખાના રૂપમાં આવે છે. તે ફળ રંગે લીલાં અને સુંવાળાં થાય છે. જેઠ માસની આખરે તે પાકે છે ત્યારે કાળાં જાંબલી રંગનાં દેખાય છે. એક કંથારનું મૂળિયું ઘસીને ચોપડવાથી બદ, ગાંઠ અથવા ગોડને અંદરથી પકાવી ફિડી નાખે છે અથવા તેને વેરી નાખે છે. રસ ઉપર પડયું હોય તે રસને પિગળાવે છે. પાસાનું શળ તથા સાંધાના શૂળને મટાડે છે. બાળકને પહાડિયે રતવા થયો હોય ત્યારે તેને આ મૂળ ઘસીને પાવાથી તે મટે છે. જો કે મરીકંથાર ઘણું ગરમ છે, પણ દાહક નથી. એનાં પતરાં વાટીને લેપડી કરી વળગાડી હોય તે નાસૂરને સારાં કરે છે.
૧૪. કાળિયે સરેસ –આ સરેસના ઝાડને કઈ “કાંટી” ના નામથી ઓળખે છે. એનું મોટું વૃક્ષ થાય છે. એનું થડ કાળું અને ખરબચડું થાય છે. એનાં પાતરાં લંબચોરસ આમલીનાં પાતરાંના આકારમાં પણ એક ઈંચ લાંબાં અને અડધો ઈંચ પહેળાં થાય છે. એની શિંગ એક ઇંચ પહેળી, પાતળી અને છ થી બાર ઇંચ લાંબી થાય છે અને તે પાકીને સુકાય ત્યારે સફેદ થાય છે. આ ઝાડ માણસને માટે અતિ ઉપયોગી છે. એ ઝાડના થડમાં એક ગજને ખાડે છેદીએ એટલે પિચી રૂ જેવી છાલ આવે છે, તે પિચી છાલને લઈ, વાટી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખવી. કોઈને વાગ્યું હોય, માથું ફૂટયું હેય, કપાઈ ગયું હોય અને લેહી નીકળતું હોય, તે આ ચૂર્ણ દાબી દેવાથી લેહી નીકળતું બંધ થાય છે અને તે એકજ પાટે રુઝાઈ જાય છે. જે એનાં બીજનો હાર કરી નાનાં છોકરાંના ગળામાં પહેરાવીએ, તે નાના છોકરાને
For Private and Personal Use Only
Page #380
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
-
-
-
-
-
-
-
-
- -
- -
-
-
-
-
- -
-
-
દાંત આવતાં જે પીડા થાય છે તે થતી નથી. કેઈને ગમે તે જાતની ગાંઠ થઈ હોય અથવા ગાંઠ થવાને સંભવ હોય અને દરદ ભીતર દેખાતું હોય તે એ પાતરાંને છૂંદીને ગરમ કરી બાંધવાં અને ટાઢાં પડી ગયા પછી બદલવાં. એવી રીતે સવારસાંજ બબે કલાક એ પાતરાને શેક ચાલુ રખાય તે તે ગાંઠને ભીતરથી પકાવી, ઉપર ખેંચી લાવી, ફાડી નાખે છે; કઈ પણ ગાંઠને એ પેટમાં ઊતરી જવા દેતી નથી. એનાં પાતરાને બાળી રાખ કરી, ઘી અગર તેલમાં મેળવી ચોપડવાથી ટાંકી (સિફિલિસ) જેવાં ઝેરી ચાંદાને તાકીદથી રુઝાવે છે. એનાં પાતરાંને પાણી મૂકીને કાઢેલે રસ, જરા સાકર મેળવીને પાવાથી બગલ, મુખ અને પેશાબને માર્ગે જતી ધાત બંધ થાય છે.
૧૫. દરદમા-કાએ હિંગળક વાટીને ઘણું જ બારીક ચૂર્ણ કરવું. જો કેઈને હાંફ ચડી હોય અથવા સન્નિપાતમાં તથા ઘણા વાયુવાળા રોગીને આદુ તાલે ૧ કુદીને તેલ ૧, વાટીને રસ કાઢી તેમાં જરા મધ મેળવી તેને ગરમ કરી, પછી આ હિંગળકનું એક રતીથી એક વાલ સુધીનું પડીકું મધમાં ચટાડી, ઉપરથી આ રસ પીવાથી હાંફને તરત બેસાડે છે. પીપરને ઝીણું વાટી તેની સાથે મધમાં આપવાથી હાંફને ઘણે ફાયદો કરે છે.
૧૬. વાસાદિ ચૂર્ણ-અરડૂસાનાં પાતરાં શેર પાંચ લાવી, તેની વચલી નસે કાઢી નાખી, તે પાતરાને અર્થે મણું પાણી મૂકી ચૂલે ચડાવવાં. પછી તેમાં સંચળ તેલા ૨૦, સિંધવ તોલા ૨૦, જવખાર તેલા ૧૦ તથા સંચારે તેલા ૧૦ ખાંડીને નાખો. જ્યારે પાતરાં રંધાઈ જાય અને બધું પાણી બળી જાય, ત્યારે તેને સૂકવી ખાંડીને વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. એ ચૂર્ણમાંથી નાના અથવા મેટા માણસને માથી વા વાલ સુધીનું પડીકાં દિવસમાં ત્રણ વાર મધમાં અથવા પાનમાં અથવા ઘીમાં અને છેવટે કંઈ ન મળે
For Private and Personal Use Only
Page #381
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
-
-
-
-
તે પાણીમાં આપવાથી ખાંસી, જૂની ખાંસી, લૂખી ખાંસી અને બળખા પડતી ખાંસી વગેરે ખાંસીનાં તમામ દરમાં ઘણે ફાયદે કરે છે. આ દવા સાધારણ પડીકાં બાંધવાને ઘણુ સગવડ ભરેલી છે અને વૈદ્યને ઓછા ખર્ચમાં યશ અપાવનાર છે.
૧૭. જાયફળને લીંબુના રસમાં ઘસીને પાઈએ તે અનાહવાયુ, આફરે અને પેટ ચડેલું હોય તેને તરત મટાડે છે. - ૧૮. લઘુનારાયણું ચૂર્ણ -નસેતર ૪ તલા, પીપર ૨ તેલા અને સાકર ૧ તોલ લઈ, એને વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી તે ચૂર્ણમાંથી તેલ બે ફાકવાથી જુલાબ થઈ પેટની પીડાને મટાડે છે. ગરમીવાળાને માટે ઘણું સારે છે.
૧૯. લતભૈરવ રાસ-સોમલ, મનસીલ, હરતાલ અને હિંગળાક, સમભાગે લઈ વાટીને, પાનના રસમાં ત્રણ દિવસ ટીને રાઈના દાણા જેવડી ગળી વાળવી. તેમાંની એક અથવા બે ગળી સાકરના પાણી સાથે આપવાથી એકાંતરિ, ચોથિ તથા ટાઢિયો તાવ જાય છે.
બીજો ઉપાયઃ-સેમલ, કાશે, લવિંગ અને હિંગળેક સમભાગે વાટી પાનના રસમાં ત્રણ દિવસ ઘૂંટી રાઈ જેવડી ગોળી વાળવી. તાવના દદીને કાળી દ્રાક્ષને એક દાણ લઈ તેમાંથી ઠળિયા કાઢી, જે એક ઠળિયે નીકળે છે તે ઠળિયાને ઠેકાણે એક ગોળી અને બે નીકળે તે બે ગોળી મૂકી લપેટીને દદીને આપવી. ગળી ચવડાવ્યા પછી તેના પર પાણી પીવાથી તાવ અટકી જાય છે.
૨૦. વારાહી ચૂર્ણ -સૂરણની ગાંઠ લાવી છોલીને છીણીને તડકે સૂકવી, ખાંડીને ચૂર્ણ કરવું. તેની વા તેલાની ફાકી મારી, ઉપર વા શેર દૂધ પીએ તે ઘણી જ શક્તિ આપે છે અને પાછું સાથે ફકાવીએ તે હરસના દદીને ફાયદો કરે છે.
૨૧. બાળાગેવળી-કેકાર, અફીણ, એળિયે, દિકમાલી,
For Private and Personal Use Only
Page #382
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૬૦
ઈન્દ્રજવ, કરમાણી અજમે, ફણસફાફડે, જાયફળ, જાવંત્રી, એલચી, કરિયાતું, હરડેદળ, વાયવડિંગ, વાકુંભા, કાચકે, સવા, હિંગડો, સંચળ, બળ એ સર્વે સમભાગે લઈ ઝીણાં વાટી, પાકાં ચેવલી પાનના રસમાં મેટા સરસવ જેવડી ગોળી વાળવી. એક અથવા બે વાર, એક અથવા બે ગેળી ધાવણ સાથે આપવાથી બાળકના ઝાડા, ઊલટી, કૃમિ, તાવ, ખાંસી વગેરે મટે છે. એક મહિનાનું બાળક જે રાત્રે ઊંઘતુ ન હોય તો દરરોજ રાત્રે અકેક ગોળી આપવાથી બાળક ઊંઘે છે અને તંદુરસ્ત બને છે. તે બાળક ચાર મહિનાનું થયા પછી આપવામાં આવે છે તે બાળક ખુશમિજાજમાં રાત્રી પસાર કરે છે અને નિરાંતે ઊંઘે છે, તથા તે બાળક ઘણું શક્તિવાળું થાય છે. ઘણા લે કે બાળકને અફીણની ગેળી આપે છે. કારણ કે બાળક રાત્રે ઊંઘતું નથી અને ઊંઘવા દેતું પણ નથી, તેથી ઘણી માતાઓ અફીણ આપવાનું ચાલુ રાખે છે. પણ અફીણ આપવું એ ઘણું ભયંકર છે ને જે માતા ભૂલ કરે તે બાળકના પ્રાણ જવાને વિશેષ સંભવ છે. આ ગોળીથી કઈ પણ જાતને વિકાર નહિ થતાં, બાળક પુષ્ટ અને સશક્ત બને છે.
૨૨. આરસપહાણ-આરસપહાણના પથ્થરના કકડા લાવી તેને ખાંડી, બારીક વાટી, તેને જરા ગેરુને રંગ આપી, બબ્બે વાલનું પડીકું ઘી સાથે અથવા ઘીને સાકર સાથે દિવસમાં ત્રણ વાર આપવાથી સ્ત્રીઓના રોતાપ્રદર (લેહીવા) ને મટાડે છે.
૨૩. કાળે સુરમો –બહેડાની મીંજ તેલા ચાર, ધેળાં મારી તલા બે, ફુલાવેલી ફટકડી તલા બે, શંખની નાભિ તેલા બે, સૂરોખાર તેલા બે, મનસીલ તેલા બે અને કાળો સુરમો તેલા સાઠ એ સર્વેને ઝીણાં ખાંડી કપડે ચાળી પછી મોરથુથુ તોલા આઠ લઈ તેનું ચાર શેર પાણું બનાવવું. તે પાણીમાંથી સુરમાના ચૂર્ણ માં નાખતા જવું અને ખલ કરતા જવું. એવી રીતે બધું પાણી
For Private and Personal Use Only
Page #383
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પચી જાય અને સુ સુકાઈ જાય, ત્યારે પછી એવી જ રીતે ચાર શેર ગુલાબજળ પચાવવું એટલે સુમે તૈયાર થશે. એ સુરમાથી આંખનાં ફૂલાં, છારી, ઝાંખ વગેરે દરદ મટે છે. માત્ર મતિયા અને પરવાળાં મટતાં નથી. - ૨૪, મુખનું મંજન –હીરાદખણ, ચિનીકબાલા, એલચી, હીમજી હરડે, ફુલાવેલી ફટકડી, સફેદ કાથો, શંખજીરુ, કલાઈસફેતા અને કપૂર સમભાગે લઈ, એ સર્વની બરાબર સોનાગેરુ લે. પછી બારીક વાટી ચૂર્ણ કરવું. જે મેંમાં તથા જીભ ઉપર ચાંદી પડી હોય અથવા મેં આવ્યું હોય તે આ મંજન બે આનીભારને આશરે જીભ ઉપર મૂકી, જીભ વડે આખા મેઢામાં ફેરવવું અને પછી મેટું ગળતું મૂકી સારે પાણીએ કોગળા કરી નાખવા, એટલે મેઢાનું દરદ મટી જશે.
૨૫. તબાસીર-વાંસકપૂર બારીક વાટીને તેનું ચૂર્ણ કરવું. તેમાંથી એક એક વાલનું પડીકું દિવસમાં ત્રણ વાર સાકર સાથે, મધ સાથે અથવા પાણી સાથે આપવાથી સ્ત્રીઓના પેશાબ ગર્ભાશય કે ગર્ભિણીને રોગો અને સુવાવડના રોગોને ઘણી ઝડપથી મટાડે છે. જે સ્ત્રીને સુવાવડ ગયા પછી પેઠું ફલી ગયું હોય, તેને સૂકે કુદીને તેલા બે તથા સાકર તોલા બેને બશેર પાણીમાં ઉકાળી, ૦ શેર પાણી રહે તેમાં તબાસીરનું બે આનીભારનું પડીકુ નાખી દિવસમાં બે વાર પાવામાં આવે, તે થોડાક દિવસમાં તે તમામ પાણી ઝરી જઈ પેઢાની નસે અસલ સ્થિતિમાં આવે છે.
૨૬. ટાંકીને મલમ-રસકપૂર ૧, કલઈ સફેતે ૮, રાળ ૪ કપૂર ૨, ફુલાવેલ ઘાપહાણ ૪, સફેદ કાથો ૪ અને સિંદૂર ૮ ભાગે લઈને એકઠું વાટી સો પાણીએ હૈયેલા ઘીમાં મેળવી, ટાંકી અગર ઝેરી ચાંદાં પર ચોપડવાથી અથવા ચાંદીના જખમમાં ભરી ઉપર સાદા મલમની પટી મારવાથી તમામ જાતની ચાંદી મટે છે.
For Private and Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૭૧
૨૭. દરાજની ગોળી:-માયું ફળ, ગંધક, એળિયે, ખડિખાર, બાવળને ગુંદર, સાકર અને બાવચી એ સર્વે સમભાગે લઈ ખાંડી, પાણીમાં મેળવી તેની આશરે અકેક તેલાની સેગઠી બનાવી સૂકવી રાખવી. તે સંગઠી પાણીમાં ઘસીને ચેપડવાથી કાળી તથા લાલ દરાજ (દાદર) સારી થાય છે. દરાજની કઈ પણ દવા હોય પણ દરાજની ચામડીને રંગ અને દરાજ વિનાની ચામડીને રંગ એકસરખો થતાં સુધી ચેપડ્યા કરે, તેજ દરાજ જડમૂળથી જાય છે અને તેમ નહિ કરે તે દરાજ પાછી થાય છે. - ૨૮. મરડાની ગોળી–અફીણ તેલે એક, કેશર તેલ એક, જાયફળ તેલ એક, જાવંત્રી તોલે એક એ સર્વેને વાટીને ઉમરડાના દૂધમાં મરી જેવડી ગોળી વાળવી. જેને લેહી, પરુ કે આમ પડતું હોય, તેને એકજ ગેળી પાણી સાથે આપવાથી આ રામ જણાય છે. ત્રણ દિવસ આપવાથી મરડો બરાબર મટી જાય છે.
૨૯ભેંયરીંગણને અક-ભેંયરીંગણીનું પંચાંગ લીલું લાવીને તેને છુંદી એક માટલીમાં ભરવું. તે માટલીને તળિયે કાણું પાડવું ને ઉપરથી મોટું બંધ કરી લેવું. પછી જમીનમાં ખાડો ખદી તેમાં એક તપેલી મૂકી તે તપેલી પર ભેંયરીંગણ ભરેલું વાસણ મૂકી તેના ઉપર છાણ સિંચી તાપ આપ; એટલે તાપથી તપીને ભોંયરીંગણીને એક તપેલીમાં પડશે. આ અને કપ ડાથી ગાળી શીશીમાં ભરી રાખો. એ અક એકેક તેલે દિવ વસાં બે વાર પીવાથી પેટના દુખવા ઉપર અને સંધિવામાં ઝડપથી ફાયદો કરે છે. - ૩૦. મરદાઈની ગેળી –ષકચૂર તેલે મા,દરૂદે અકરબી તેલ ૧, બમન સુરખ લે છે, બમન સફેદ તલે , કાળે છડ તેલે મા, એલચી તેલે ૧, લવિંગ તેલ ના, તમાલપત્ર તેલે છે, જુબેદસ્તર તેલે ૧, પીપર તેલ , સૂઠ તેલે
For Private and Personal Use Only
Page #385
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વા, કસ્તૂરી વાલ ૪, સોનાના વરખ વાલ ૪, ચાંદીના વરખ તો ૧ એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરવાં. તેમાં જુજબદસ્તર વટાશે કે ખંડાશે નહિ, માટે તેને જુદું રાખી એ જુજબદસ્તરને મધ સાથે વાટવું એટલે વટાઈ જશે. તે મધમાં એકરસ થઈ મળી જાય તે પછી તેમાં બીજા વસાણાં મેળવવા અને ઘટતું મધ નાખી, વાટી ખલ કરી એક તલાની આડ ગાળ બનાવવી અથવા પાવલીભારની ગેળીઓ બનાવવી. માત્ર સવારે એક ગેળી મધમાં ચટાડવી, અથવા પાણી સાથે ખવડાવવી. ઉપરથી જરૂર જણાય તો ડું દૂધ પાવું. એના પર કોઈ જાતની પરેજી નથી. એનાથી શક્તિ વધે છે ને મર્દાઈ આવે છે.
૩૧. ધાતુપૌષ્ટિક ચૂર્ણ-(ઈશ્વરલાલે ખાસ અનુભવેલું) એખરો, ગોખરુ, શતાવરી, કૌચાં, કાળી મૂસળી, ઘેળી મૂસળી એ સર્વે ચાર ચાર તેલા, ચરસ, નાગકેશર, જેઠીમધ એ સર્વે બબે તોલા, જાવંત્રી, સૂંઠ અને લવિંગ એકેક તાલે એ સર્વેના વજન બરાબર સાકર લેવી. પછી ઉપર લખેલાં વસાણાંને ખાંડી વસ્ત્રગાળ કરી, તેમાં સાકર મેળવી તેમાંથી એકેક તેલાને આશરે સવારસાંજ ગાયના દૂધ સાથે એક માસ નિયમિત ફાકી મારવી અગર ગાયના દૂધમાં નાખી ઉકાળીને તે સર્વ પીવું. એ ચૂર્ણથી શારીરની કમતાકાત દૂર થઈ કામ કરવાનું મન થાય છે તથા મન વધારે પ્રફુલ્લિત બને છે, શરીરનું તેજ વધે છે, સતિ વધે છે, મંદ પડી ગયેલું પુરુષત્વ સતેજ થાય છે અને કમરને દુખાવે મટે છે. ખાસ કરીને કેટલાક પુરુષને ઝાડે જોરથી કરાંઝી કરવું પડે છે, તે વખતે બળ કરવાથી પેશાબમાગે બેચાર ટીપાં અગર વધારે ધાત નીકળી પડે છે, તેવા રોગીને માટે પણ આ ખાસ ઉપાય છે અને સાધારણ માટે પણ ઘણેજ ગુણ બતાવે છે.
૩૨. બાળકને માટે સંગઠી-ફુલાવેલે હિંગળે, અજ
For Private and Personal Use Only
Page #386
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૭૩
મદ, તજ, સુવા, વાયવડિંગ, વાકુંભા, ઇંદ્રજવ, કરમાણ અજમે, પીપર, પીપળીમૂળ, વચકાવળી, જાયફળ, જાવંત્રી, અલગ, કડુ, કરિયાતું, કોલમ, પાનની જડ, સંચળ, સિંધવ, દિકામાલી, શેકેલે કાચકે, ફણસ ફાફડે, મરડાશિંગ, એલચી, અજમે, અનીસુ, સૂઠ, સેનામકઈ, ગુલાબનાં ફૂલ, હીમજી હરડે, કેશર, ગણીનાં બીજ, અતિવિષની કળી, વરિયાળી, જેઠીમધ, હરડેદળ, કુલાવેલે ટંકણખાર, જવખાર, સુરોખાર અને કાકડાશિંગ એ રીતે ૪૧ વસાણાં સમભાગે લઈ, તેને ખાંડી કપડછાણ કરી, કુદનાના રસમાં દૂધપાક જેવું થાય એટલે રસ નાખી તેને ઘૂંટવું. ઘૂટતાં ઘૂંટતાં ગળી વાળવી અથવા અડધા અડધા તેલાની સોગઠી બનાવી તેને તડકે ખૂબ સૂકવવી. જે સૂકવવામાં કસર રહેશે તે ફૂગ વળી સડી જશે. જરૂર પડે ત્યારે તેમાંની એક ગેળી પાણીમાં વાટીને પાવી અથવા છોકરાઓને જે ઘસારો પા પડે છે તેની ખટપટ કાઢી નાખી આ સોગટીમાંથી એક રતી અથવા રતીપૂર પાણીમાં ઘસીને દરરોજ અથવા બીજે થે જ પાવામાં આવે તો ઝાડા વધારે થતા હશે અથવા બંધકેષ હશે તે નિયમસર થશે. કૃમિ, સસણી, વરાધ, વાવળી તથા તાવને મડાડી ભૂખ લગાડશે એટલે બાળકને ધાવવાની રુચિ થશે. તેમ બાળકના શરીરમાં કઈ પણ જાતની ઉપાધિ થતી અટકશે.
૩૩. હરસ મલમ વરખી હતાલ તેલા બે, પાનમાં ખાવાને ઊંચી જાતને કા તેલા બે, બારીક વાટી સે પાણીએ ધોયેલા ઘીમાં મેળવી રાખી મૂકો. એ મલમ ચોપડવાથી આગ મળતી નથી, પાકેલા મસા રુઝાઈ જાય છે અને લેહી પડતું નહિ હોય એવા મસા કરમાઈ જાય છે.
૩૪. પડકશૂરાને ઘસારે અથવા ઉકાળે કલાકે કલાકે અને થી બે તોલા સુધી પાવાથી ઝાડા તથા ઊલટીને બંધ કરે છે.
For Private and Personal Use Only
Page #387
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
૩૫. કેસિલાદિ ગુટિકા –હરડેદળ, બહેડાંદળ, આમળાં, માયું ફળ, ફટકડી, મજીઠ, બાવળની છાલ, કાથો, કસી, ધોળી તપખીર, ચીકણી સોપારી, લેધર, તજ, તમાલપત્ર, એલચી, જાય. ફળ, જાવંત્રી, નાગકેશર, દાડમનાં છેડા, તાંબાને વહેર, લેખ ડને વહેર એ સર્વને ખાંડીને વેગણનાં પાતરાંના રસમાં ખલ કરે. ખલ કરતાં સુકાઈ જાય ત્યારે મધ મેળવી ચણી બોર જે. વડી ગોળી કરવી. તે ગાળી સ્ત્રીના ગુપ્ત ભાગમાં વાપરવાથી એનિસંકોચ થાય છે, ધસેલું અંગ ઠેકાણે ગોઠવાઈ જાય છે અને સફેદ પ્રદરના વ્યાધિને શાંત કરે છે.
૩૬. ખરજવાનું ઓસડા-ગંધક, મરી, સિંદૂર, હળદર, આંબાહળદર, જીરું, શંખજીરું, કેશર, મનસીલ, એલચી ને કાથે એ સર્વે સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, ગાયના ૨૧ વાર ધોયેલા ઘીમાં ચોપડવાથી ઘણું જૂનું, લીલું તથા સૂકું ખરજવું મટે છે.
૩૭. લોહી સુધારવાની પડી -ઉસ તોલા જ, સાથરાનાં ફૂલ તેલા ૩, સીરખેજ તેલા ૪, વરિયાળી તેલા ૩, ચેપચીની તેલા ડા, ઉનાબદાણું નંગ ૫૦, ગુલાબનાં ફૂલ તોલા ૪, ઉ. તે ખુદુસતેલા ૪, ગુલેબેદમુક તોલા ૪, ગળો તેલા ૪, ગુલકંદ શેર ૧ એટલે તેલા ૪૦; ઉપર પ્રમાણે લઈને, ગુલકંદને જુદે રાખી, બાકીનાં વસાણાના સરખા સાત ભાગ કરવા. પછી એક ભાગ એક શેર ઠંડા પાણીમાં રાત્રે પલાળી રાખો. સવારના પહ રમાં પાણી ચોળી નાખવું. પછી તે ચાળેલા કૂચાને તેજ પાણીમાં ઊકળવા દઈ, પાણી શેર માં થાય એટલે ઉતારી ઠંઠા પડ્યા પછી તેને ગાળી, પેલા ગુલકંદમાંથી આઠમે ભાગે ગુલકંદ ચોળી પી જવું. ઉપર મુજબ સાત દિન પીતાં કાંઈ ફેર માલૂમ પડે છે કે કેમ તે તપાસવું અને પછી વધારાના દિન ૧૪ પીને ૨૧ દિવસ પૂરા કરવા. પછી વધુ પીવે નહિ, કારણ કે એટલા દિવસમાં આરામ
For Private and Personal Use Only
Page #388
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૫
-
-
-
-
-
- -
-
-
-
થાય છે. જે લેહીના બગાડની કાંઈ કસર રહે તે લાંબા દિવસ ચાલુ રાખવું. ખાવાની પરેજીમાં દારૂ, આમલી, તેલ ને લીલું મરચું એની સખત પરેજી કરાવવી; પણ સૂકી હળદર તથા આદુ વધારે ખવાય તેમ વધુ ફાયદો થાય છે. ઉપલા ઉકાળાથી કદાચ જુલાબ થાયતે ગભરાવું નહિ પણ તે ચાલુ રાખ. એ ઉકાળાથી વિસ્ફટક મટી જાય છે, એટલું જ નહિ પણ કોઈ માણસના આખા શરીરે સેંકડોની સંખ્યામાં મસા થયા હોય તે પણ આ ઉકાળાથી મટી જાય છે અને મસાને માટે જ આ દવા ખાસ છે. આ ઉકાળો મહેરબાન ડી. પી. માદન સાહેબે ખાસ અજમાવેલ છે અને તેમની પાસેથી લઈને અમે પણ ખાસ અજમાવે છે, એટ. લે તે વાપરતાં જરા પણ હરકત નથી.
૩૮. ઉપદંશ તથા વિસ્ફોટકને ઉપાયઃ-ઉસ તેલ ૦ના, ચોપચીની તેલે ૧, ગુલેબનફસા તેલ મા, સેનામકઈ તેલે , ઉનાબદાણું નંગ ૧૦, કાળી દ્રાક્ષ તેલ ૧, ગુલેગા. વજબાન તેલ ના, આકાશવેલ તે બા, વરિયાળીની જડ તેલે બા, દિવેલાનું મૂળ તોલે બા, કાસની જડ તોલે ના, મેટી હરડે લે , બહેડાંદળ તેલ ના, આમળાં તોલે છે, સીસમનાં છેડા તેલ મા, સુખડનો વહેર તેલે છે, ગેરખમુંડી તેલો વા, ગુલાબનાં ફૂલ, તેલે મા, ઈન્દ્રવરણાંની જડ તેલો છે, નસોતર તેલે મા, સાકર તેલા ૨ ને મધ તેલે ૧ એ સર્વે વસાણને ૧ શેર પાણીમાં રાત્રે પલાળી સવારે ઉકાળી છે શેર પાછું રહે ત્યારે તેને કપડે ગાળી લઈ તેમાં ૨ તેલા સાકર અને ૧ તોલે મધ મેળવી પાવું અને એ વસાણામાં પાછું પાણી નાખી મૂકવું. ધ્યાન પહેચે તે બે વાર અને નહિ તે એક વાર સવારે તે પાવું જ. આ ઉકાળો પીનારને મગની દાળની ખીચડી ને ઘી સિવાય બીજું ખવડાવવું નહિ. આ ઉકાળે ચૌદ
For Private and Personal Use Only
Page #389
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૭૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
દિવસ પાવાથી સારું થાય છે. ચૌદ દિવસમાં બે ઉકાળા બદલવા, મતલબ કે એક વાર આણેલો ઉકાળો સાત દિવસ ચલાવ. - ૩૯, આનંદભૈરવ રસ-હિંગળક, વછનાગ, મરી, ટંક
બાર ફુલાવેલ અને પીપર એ સર્વેને સરખે ભાગે લઈ બારીક વાટી આદુના રસમાં ત્રણ દિવસ ખલ કરી મરી જેવડી ગોળી વાળવી. એ ગાળી બલ્બ અથવા ત્રણ ત્રણ પાણ સાથે આપવાથી સંગ્રહણના ઝાડાને બંધ કરે છે તથા તાવને કાઢે છે; પણ ખાસ કરીને ચૌદ કે એકવીસ દિવસને તાવ આવી ગયા પછી અશક્ત થયેલા રેગીને સવારમાં એક તેલે મધ ને તોલા ઘીમાં ત્રણ ગોળી આનંદભૈરવની દિવસમાં એક વાર આપવાથી તે રોગીને ડા દિવસમાં તાવની અસર નીકળી જઈ શક્તિ વધારે છે.
૪૦. શક્તિની ગોળી:-વછનાગ તેલ વા, કાળાં મરી તેલે ૧, સૂઠ તોલે ૧, પીપર તેલ ૧, જાયફળ તેલ 1, જા. વંત્રી તેલ ૧, કેશર તેલ ૧, અકલગરે તેલે ૧, તજ તેલ ૧, ઈબંધ તેલ ૧, ગેખર તોલે ૧, કૌચાં તેલ ૧, તમાલપત્ર તોલે ૧, લવિંગ તોલે ૧, એલચી તોલે ૧, કુલાવેલે ટંક. સુખર તેલ ૧, ધોળી મૂસળી તોલે ૧, કાળી મૂસળી તોલે ૧, સાકર તલા ૩, સાલમ તેલા ૩ એ સર્વેને વાટી વસ્ત્રગાળ કરી, તેમાં કસ્તૂરી વાલ ૪ મેળવી મધમાં ચણા જેવડી ગોળી વાળવી. સવારમાં એક ગેળી ખવડાવી ઉપરથી શેર દૂધ પાવું. ખટાશ ખાવી નહિ. ગળપણમાં માત્ર સાકર ખાવી. એ પ્રમાણે સવારસાંજ દિવસમાં બે વાર ખાવાથી સ્ત્રી તથા પુરુષને સંપૂર્ણ પ્રમાણમાં તાજગી તથા શક્તિ આપે છે.
૪૧. માણસનાં હાડકાં-મશાનમાં જ્યાં મુડદાં બળતાં હોય ત્યાંથી વગર પલળેલાં હાડકાં વીણું લાવી, તેને બારીક વાટી ચેલા ઘીમાં મેળવી, જે ચાંદું સારું ન થતું હોય તે પર ચોપ
For Private and Personal Use Only
Page #390
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૭
ડવાથી તે રુઝાઈ જાય છે. અથવા હાડકાંને બળેલો ભૂકો વાલ, પાણી સાથે ખવડાવવાથી કોલેરાના રે ગ ઉપર અજબ અસર નિપજાવે છે. પરંતુ એ બળેલાં હાડકાં લાવી, વાટી શીશીમાં ભરી દઈ, હવા ન લાગે તે મજબૂત બૂચ મારે, તેજ કોલેરા પર સારી અસર કરે છે. હવા લાગવાથી એની અસર ઊડી જાય છે.
૪૨, માર્કંડેયાદિ ચૂર્ણ-સેનામકઈ ભાગ ૨, વરિયાળી ભાગ ૧, ગંધક ભાગ ૧, જેઠીમધ ભાગ ૨ ને સાકર ભાગ ૬ એનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી, રાત્રે સૂતી વખતે તલાની એક ફાકી મારવાથી પચીને સાફ ઝાડે ઊતરે છે, પેટમાં અમળાતું નથી અને ભૂખ લાગે છે, પણ એ ફાકી રાત્રે ખાધા પહેલાં મારવી અથવા ખાધા પછી બે કલાક બાદ મારવી. આ જુલાબથી પાણી જે ઝાડે આવતા નથી, પણ માત્ર મળને બહાર કાઢે છે.
૪૩. કચૂરાદિ ગુટિકા-ઝેરકચૂર શેર બે લાવી, ગોમૂત્રમાં ડૂબતે કરે. દરરોજ ગોમૂત્ર બદલતા જવું. એવી રીતે એકવીસ દિવસ પલાળી રાખો. બાવીસમે દિવસે પાણીથી ધોઈ ને ઉપરની છાલ કાઢી નાખવી. પછી તેની ઝીણી કાતરી કરી, ઘણા પાણીથી દેવી અને તેને ખાંડીને ઝીણે ભૂકો બનાવો. ખાંડતાં મુકાઈ જશે તે પછી ખંડાશે નહિ. જે ખાંડતાં આપદા પડે તે થોડું પાણી નાખી ખલમાં વાટવાથી વટાઈ જશે. એવી રીતે ખલમાં વાટી ખૂબ બારીક ચૂર્ણ બનાવવું. પછી તેમાં જાયફળ તેલ ૪, જાવંત્રી તેલ ૪, લવિંગ તેલા ૮, અકલગરે તેલ ૧૬, કાળાં મરી તેલા ૮ ને કેશર તોલા ૪ લઈ એનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરી કસ્રાના ચૂર્ણમાં મેળવી પછી લવિંગ શેરવા તથા મરી શેરવા ને ૮ શેર પાણીમાં ઉકાળી, બશેર પાણી રહે ત્યારે તે પાણીથી ઉપરના ભૂકાને ખરલ કરી સુકાતાં સુધી વાટ. તે પછી બીજી વાર બીજો ઉકાળે નાખી, વાટીને મરીના દાણા જેવડી ગેળી
For Private and Personal Use Only
Page #391
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
-
-
-
કરવી. એ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે બબ્બે ગોળી આપવાથી ઝાડો સાફ લાવે છે તથા ઝાડાને બાંધે છે; ભૂખ લગાડે છે, ખાધું પચાવે છે તથા શક્તિ આપે છે. જે માત્ર શક્તિને માટે આ દવા આપવી હોય, તે સવારમાં બે અથવા ત્રણ ગળી ખાઈ, ઉપર સાકર નાખેલું ગરમ દૂધ પાવું.
૪૪. શક્તિને પાકઃ-ગાજે તેલા ૪ લાવી તેની ડાંખળી, બિયાં કાઢી નાખી, માત્ર પાતરી રહે તેને પાણીમાં ધેવી. જ્યાં સુધી લીલું પાણી નીકળે ત્યાં સુધી ગાંજાને જોઈને પછી ગુલાબજળમાં ધો. પછી તેને સૂકવી તેનું વજન જે એક તેલે થાય તે અને તેથી પાંચમા ભાગનાં જાયફળ, જાવંત્રી, લવિંગ, તજ, એલચી કેશરનું ચૂર્ણ મેળવવું. તે પછી કસ્તૂરી વાલ ૧, અંબાર વાલ ૧, બદામ મગજ તોલા ૨, નાખી બારીક વાટી સાકરની ચાસણીમાં મેળવી અવલેહ જેવું કરવું. તેમાંથી મરજી માફક એટલે વધુમાં વધુ છે તેવા કરતાં વધારે નહિ એવી માત્રાથી સવારે અથવા રાત્રે, દિવસમાં એક જ વાર ખાઈ ઉપર દૂધ-સાકર પીવાથી શક્તિ વધે છે ને બંધેજ થાય છે.
૪૫. નાનુભાઈ વટી -કેશર તેલ ૧, કરતૂરી વાલ ૪, બરાસ તેલ , અફીણ તેલે મા, જાયફળ તેલ ૧, જાવંત્રી તેલે ૧, તજ તેલે ૧, લવિંગ તેલે ૧, એલચી તેલ ૧ અને અકકલગરે તોલે ૧, એ સર્વને વાટી પાનના રસમાં મઠના દાણા જેવડી ગોળી કરવી. એ ગોળી મેંમાં રાખી રસ ગળવાથી મેંમાંથી પાણુ છૂટતું હોય અથવા ઊંઘમાં મુખ ગળતું હોય તે, માત્ર ચારપાંચ ગોળીમાંજ બંધ થઈ જાય છે. આ ગાળી ઘી, દૂધ, અને સાકર ગરમ કરીને તેની સાથે બેથી ત્રણ સવારમાં લેવાથી શક્તિ આપે છે.
૬. બૃહદ કરાદિ ગુટિકા-ઝેકશૂરા શેર બે લાવીને
For Private and Personal Use Only
Page #392
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭૮
-
-
બેતાળીસ દિવસ સુધી ગેમૂત્રમાં બોળી તડકે મૂકી રાખવા. તેમાં દરરોજ મૂત્ર બદલવું. પછી તેને છેલીને તેમાંથી અંકુર તથા ઉપરનાં છેડાં કાઢી નાખવાં. પછી તેને પાણીમાં જ્યાં સુધી લીલું પાણી નીકળે ત્યાં સુધી વાં. છેવાની એવી રીત છે કે, આજે હૈયાં કે ચેખા પાણીમાં પાછાં પલાળવાં ને બીજે દિવસે ખૂબ ચાળીને ધોવાં. એવી રીતે લીલું પાણી નીકળતું બંધ થાય એટલે એ મણ દૂધમાં, દૂધને મા જાડ થાય ત્યાં સુધી બાફવા. પછી તેને પેઈને ખરલમાં વાટવા. વાટતાં મહેનત પડશે તેથી જરા પાણી નાખવાથી જલદી વટાઈ જશે; પણ સુકાઈ જશે તે બિલકુલ વટાશે નહિ. એ વાટેલા કસૂરામાં તજ તેલા ૨, લવિંગ તોલા , જાયફળ તેલા ૪, મરી તેલા ૪, કેશર તોલા ૨, અકલગરે તેલા ૮, જાવંત્રી લાજ, પીપર તેલા ૨, બરાસ તેલે ૧, કસ્તૂરી વાલ ૮, સોનાના વરખ વાલ ૮ અને ચાંદીના વરખ તેલા ૪ એને વાટીને કરાના ભૂકામાં મેળવવાં. તે પછી જાયફળ શેર છે, મારી શેર , લવિંગ શેર ને ૮ શેર પાણી મૂકી ઉકાળો કરી, એક શેર પાણી રહે ત્યારે કપડે ગાળી, તેવા ઉકાળાના ત્રણ પટ આપી, વટાણા જેવડી ગોળી વાળવી. આ ગોળી દિવસમાં ત્રણ વખત અકેકી પાણી સાથે ખાવી અને ઉપર દૂધ-ઘીવાળો ખોરાક ચાલુ રાખવાથી શક્તિ વધે છે અને ક્ષયના રોગીને તાવ તથા ખાંસીને અટકાવી ભૂખ લગાડી, શક્તિ આપે છે.
૪૭. પ્લેગના તાવની ગેળી-ફુલાવેલી ફટકડી તલા ૧૦, ફુલાવેલો નવસાર તેલા ૫, કાળાં મરી તેલા ૫, સોનાગેરુ તેલા ૫, એમાં સમાય એટલે ગેળ નાખી વટાણા જેવડી ગળી વાળવી. ગેળ મેળવવાની રીત એવી છે કે, પ્રથમ વા શેર ગૈાળ લઈ ખરલમાં નાખી તેને ઘૂંટ એટલે તે નરમ થશે. પછી તેમાં છેડે થોડે દવાને ભૂકો મેળવતા જવું અને વાટતા જવું. ગળી વાળ
For Private and Personal Use Only
Page #393
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮૦
થીઆયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
વા જેવું થાય તે પછી તેની ગળી વાળવી. જે ગળ વધારે પડશે તે ગેબી ઓગળી જશે. તે ગોળી વાળ્યા પછી સોનાગેરુના ભૂકામાં રગદોળીને શીશીમાં ભરી મૂકવી. ઉપલા ભૂકામાં લખેલા સોનાગેથી ગોળીને રગદોળવાને સોનાગે) જુદો લે. પ્લેગના રેગીને અકેકી અથવા બબ્બે ગોળી, બબે અથવા ત્રણત્રણ કલાકને અંતરે પાણી સાથે આપવી, એટલે તુરત તાવ કબજામાં આવી જશે. તાવ ઊતરી ગયા પછી પણ એ ગોળી આપવામાં હરકત નથી. તાવ ઊતર્યા બાદ એ ગોળી આપવાથી તાવને ફરીથી આવતે અટકાવે છે. જો કે પ્લેગના રોગીને કેઈ જાતની પરેજી પાળવાની નથી તે પણ પ્લેગના રોગીને જ્યાં સુધી ખરેખરી ભૂખ લાગે નહિ ત્યાં સુધી દૂધ અથવા કઈ પણ જાતને ખોરાક બિલ કુલ આપવો નહિ. જ્યારે કકડીને ભૂખ લાગે ત્યારે વધારે દૂધવાળી ચા કરીને પાવી, પણ એકલું દૂધ તે કદી પાવું નહિ. ખેરાક આપ હોય તે આઠ દિવસ પછી અથવા રેગીના તાવ સાથેના ઉપદ્રવ શાંત થયા હોય તે પછીજ આપો. આ ગોળીથી સેંકડો દદી સારા થયા છે, પણ જેમણે અમારું કહ્યું નહિ માની અનાજ ખાવાની ઉતાવળ કરી છે, તે બધાજ મરી ગયા છે. આ ગોળીથી વખતે કઈક દદીને ઝાડા થાય છે, પણ તેથી ગભરાવું નહિ,
૪૮. મલ્લસિંદૂર ગુટિકાદ-મલસિંદૂર તેલ ૧, સૂંઠ તાલે ૧, મરી તોલે ૧, પીપળામૂળ તોલે ૧, અકલગરે તેલ ૧, જાયફળ તોલે ૧, એલચી તોલે ૧, લવિંગ તેલે ૧ અને કે. શર તોલે ૧ લાવી, મલ્લસિંદૂરને જુદુ રાખી, બાકીનાં વસાણાં વાટી વસ્ત્રગાળ કરી, પછી મલ્લસિંદૂરને ખલમાં નાખી, ત્રણ દિવસ લગી ઘૂંટ. તે પછી તેમાં ઉપલે ભૂકે છેડે થોડો ભેળવી પાનના રસમાં ઘૂંટી મગ જેવડી ગોળી કરવી. તે ગોળી સવારે એક અને સાંજે એક મધમાં ચટાડવી. ખટાશ બિલકુલ ખાવા દેવી નહિ.
For Private and Personal Use Only
Page #394
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૮૧
આથી તે પક્ષાઘાત, શિરોગૃહ, અર્દિત વગેરે મહાન વાયુને મટાડે છે. એ ગોળી ૨૧ દિવસ ખવડાવ્યા પછી બંધ કરવી. ઘી-દૂધવાળો ખેરાક ચાલુ રાખો. જે જરૂર જણાય તે બીજા પંદર દિવસ ગયા પછી મલ્લસિંદૂર ગુટિકા ખવડાવવી.
૪૯. લાહી ચુર્ણ-કસ્તુરી ગુટિકા-તજ, તમાલપત્ર, બીલીને ગર, સુંઠમરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, અજમેદ, વરિયાળી, વાયવડિંગ, હળદર, ચિત્રામૂળ, જીરું, લવિંગ, ધાણા, ગજપીપર, જેઠીમધ, પાંચે પાંચ ક્ષાર, શેકેલી હિંગ, કાચકોની મીજ, મચરસ, સાજીખાર અને જવખાર એ સર્વે સમભાગે લઈને તેથી ચારગણી ભાગ મેળવીને ચૂર્ણ કરવાનું લોહી ચૂર્ણને પાઠમાં નિઘંટુ રત્નાકરના સંગ્રહણના અધિકારમાં લખેલું છે. પણ તેમાંથી પારે, ગંધક અને ભાંગ અમે કાઢી નાખી, વાંસકપૂર તેલા ૪, એલચી તેલા ૨, કસ્તૂરી વાલ, સોનાના વરખ વાલ ૪, ચાંદીના વરખ તેલ ૧ અને કેશર તેલ ૧ મેળવીને પાનના રસમાં એની વટાણા જેવડી ગળી વાળી દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી પાણી -સાથે આપી, છાશનું સેવન કરવાથી એ ગાળી સંગ્રહણી, અતિસાર તથા સુવાવડના રોગને મટાડે છે.
૫૦. મેધાવી ગુટિકા-ઘેડાવજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મધ મેળવી, વટાણા જેવડી ગોળી વાળી દિવસમાં બે વખત, ત્રણ ત્રણ ગોળી પાણી સાથે ગળાવી, ઉપરથી અરણીને રસ તોલા ચાર પાવાથી જે માણસને ઉમાદ રોગ થયો હોય તેને ઘણે ફાયદે કરે છે. તરતના ગાંડા માણસ સારા થાય છે.
૫૧. આમલીનો સ્વરસ–પાકી આમલી મીઠા વગરની શેર બે લઈ, તેને બે મણ પાણીમાં ઉકાળવી. ઉકાળતાં જ્યારે ત્રણ શેર એટલે બે બાટલી પાણી બાકી રહે ત્યારે કપડે ગાળી, બાટલી ભરી તેમાંથી બળે તેલા દિવસમાં ત્રણ વાર પીવાથી ઉન્માદને
For Private and Personal Use Only
Page #395
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
રોગી કે જે દારુ પીવાથી ભાંગ પીવાથી કે અત્યંત ગાંજો પીવાથી ગાંડા થઈ ગયા હોય તે સારો થઈ જાય છે.
પ૨. ધમપત્તના-કાળાં મરીને જેટલાં વટાય તેટલાં ઝીણ વાટી ગોળ મેળવીને વટાણા જેવડી ગોળી કરવી. તેમાંથી બબ્બે અથવા ત્રણ ત્રણ ગોળી દિવસમાં ત્રણ વાર પાણી સાથે આપવાથી મગજના એટલે ઉદાનવાયુ બગડવાથી થયેલા વ્યાધિઓ જેવા કે હેડકી, ગળાને શેષ, મુખનું વિરસપણું, માથાને દુખાવે અને આક્ષેપક વાયુ એટલે આંકડી અથવા ખેંચને મટાડે છે.
૫૩. નાગરાદિ ગુટિકાદ-સૂંઠ, મરી, પીપર અને પીપળીમૂળ સમભાગે લઈ, ખાંડી વસ્ત્રગાળ કરી ગોળમાં ચણા જેવડી ગળી વાળવી. તેમાંથી બબ્બે અથવા ત્રણ ત્રણ ગોળી, સવારસાંજ ખાવાથી હાથપગની નસ ખેંચાઈ વંઠ આવતા મટે છે.
૫૪. રાતે મલમ-વિલાયતી ગમના મલમની લાકડી આવે છે તે લાવી, તેના પરનો કાગળ ધેાઈ સાફ કરી, ઊંચી જાતનું સિંદૂર (તે મલમ અર્થે રતલ હોય તે) ૦ રતલ લેવું. પછી આપણે હાથે તેલ ચોપડી ગમના મલમને ફીણુ. ફીણતા જવું અને જરા જરા તેલ લેતા જવું તથા તે મલમને સિંદૂરમાં બળતા જવું. એ રીતે ફીણતાં ફીણતાં તમામ સિંદૂર તેમાં સમાવી દેવું. પછી તે મલમની પટ્ટી મારવાથી છાતીના દુખાવા, પાંસળાનાં શળ અને ખાસ કરીને કમરનાં શુળ અથવા કમર રહી ગઈ હોય તેને મટાડે છે. એ મલમની પટ્ટી મારવાથી ગાંઠને બેસાડી દે છે અથવા પકવી ફાડીને રુઝાવી નાખે છે.
ઉપલા મલમની બીજી રીતઃ-કાએ હિંગળક તેલા ૪ બારીક વાટી, ઉપરની રીત પ્રમાણે ગમન મલમમાં મેળવી તે મલમની પટ્ટી મારવાથી, વાયુથી દુઃખતા સાંધા મટાડે છે અને કઈ પણ ગાંઠને પકવી કેડી તથા રૂઝવી નાખે છે.
શળ
મટાડે છે. જે આઝાવી ના
હિગળે
તે
For Private and Personal Use Only
Page #396
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૮૩
-
-
-
-
-
-
-
- -
-
-
,
,
-
-
-
-
૫૫. લીલો મલમ-ઉપર પ્રમાણે ગામના મલમની લાકડીને સાફ કરી, તે બે શેર મલમ હોય તે તેમાં ૪ તોલા કાળી ગળી જે અસલ હિંદુસ્તાનમાં જ પાકેલી હોય તે લાવી, ઝીણી વાટી ઉપર પ્રમાણેની રીતે મલમ બનવ, એટલે લીલે મલમ થશે. આ મલમથી પાકેલા જખમ અને સડતાં ચાંદાં રુઝાઈ જાય છે. बीजा वैद्यराजो तरफथी आवेला अनुभवी इलाजो
૧. નશાવલભ ગુટિકા-ભાંગ, જાયફળ, વછનાગ, લવિંગ, ગાંજો, મરી, અફીણ, જાવંત્રી, શેકેલા ઝેરકલ્ચર, તજ, એલચી અને પીપર એ પિકીની નશાવાળી વસ્તુઓને શુદ્ધ કરી, બીજા વસાણાને વાટી વસ્ત્રગાળ કરી એક દિવસ કોરાં ખલી, પછી ભાંગ, પિસડેડા અને ખસખસ, બબ્બે તોલા લઈ, બશેર પાણીમાં ઉકાળી શેર રહે ત્યારે ઉપરનાં વસાણને તેને એક પટ આપી વટાણા જેવડી ગળી વાળવી. ૧ળી રાતના પાણી સાથે આપવાથી ઊંઘ આવે છે; સવારસાંજ એકેક ગેળી ઘી સાકર સાથે આપી ઉપર દૂધ પાવાથી શક્તિ આવે છે. એ ગાળીમાં સ્થંભનને ખાસ ગુણ છે નાનાં બચ્ચાને આપવી નહિ.
૨, જુલાબની ગળી–નસોતર, મટી હરડે, મરી, પીપર ને ચીતર એ એકેક તેલે પારો, ગંધક ને નેપાળાનાં બીજ એ બબ્બે તેલા લઈ, પારાગધકની કાજળી કરી બાકીનાં વસાણાંનું ચૂર્ણ કરી, કાજળીમાં મેળવી, ૬ કલાક કેરું ઘુંટવું. પછી આ દુના રસમાં એક દિવસ ઘૂંટી મારી જેવડી ગળી વાળવી. જેને જુલાબ આપવાની જરૂર જણાય, તેને રાત્રે બે ગેળી ટાઢા પાણી સાથે આખી ગળાવવી, એટલે સવારમાં બેત્રણ ઝાડા થશે. સવારમાં આપવી હોય તે ઊના પાણી સાથે આપવાથી બે કલાકમાં ઝાડા થાય છે. વધારે ઝાડા થાય તે જીરું અને સાકરનું પાણી
For Private and Personal Use Only
Page #397
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જ પાવાથી બંધ થાય છે. આ ગોળી નાનાં બાળક, ગર્ભિણી સ્ત્રી અને ઘરડાં માણસને આપવી નહિ. – ધીરજરામ દલપતરામ–સુરત
૧ બે આનીભાર ચિનીકબાલા ઝીણી વાટી સૂતી વખતે ધીમાં ચાટવાથી ઊડી ગયેલી ઊંઘ પાછી આવે છે. આ સિનીબાલા અંગ્રેજી સલ્ફનલ જેટલું કામ કરે છે.
૨. શેકેલી ભાંગનું ચૂર્ણ દરદીને માફક આવે તેટલું મધ અથવા ઘી સાથે ચટાડવાથી ઊંઘ આવે છે.
-યતિથી રવિહંસજી દીપહં રાજી-સુરત ૧. હંમેશાં પીવાની ચા -તળશીનાં પાતરાં, કલારનાં પાતરાં, બીલીનાં પાતરાં, લજામણી ને આંબાનાં કુમળાં પાતરાં સરખે વજને લઈ શીળે સૂકવી તેને ભૂકે કરે. ચા પીનારા લેઓએ એ ભૂકાને પરદેશી ચાને ઠેકાણે વાપરવાથી ભૂખ લગાડે છે, વાયુ હઠાવે છે, લોહીને સુધારે છે ને એકદરે ત્રણે પ્રકૃતિનાં માણસોને આસાનીથી માફક આવે છે.
૨. દેશી પેઈનકિલર-લીંબુનો રસ શેર ૧, આદુને રસ શેર છે, સિંધવ તેલ ૧, હિંગ તેલો , સંચળ તેલ ૧, સાકર શેર ૧, એ બધી વસ્તુ એકત્ર કરી તેને ઉકાળતાં ત્રણ જેશ આપી, તેને ગાળી લઈ સારા બૂચની બાટલીમાં ભરી રાખવું. એ ભરેલે મસાલે ઠરી જાય એટલે યુક્તિથી ઉપરનું પાતળું પાણી નિતારી લઈ, બીજી સ્ટોપર બાટલીમાં ભરી લેવું. આ એસડ ઝાડા બંધ કરવા માટે વાપરવું હોય ત્યારે તેમાં કપૂર મેળવી વાપરવું. પેટમાં દુખા મટાડવા સારુ વાપરવું હોય તે કપૂર વિના પાવું. એનાથી અજીર્ણ તથા મરડે મટે છે, વાયુની તથા પિત્તની શાંતિ થાય છે ને ઝાડા બંધ થાય છે. ભૂખ લગાડે છે ને રુચિ ઉત્પન્ન કરે છે.
• –વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત બંધાણીને અફીણું છોડાવવા માટે –રાતી કરેણનાં મૂળ
For Private and Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૫
-
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
ની છાલ શેધેલી ટાંક ૯ ઘોળી કરેણનાં મૂળની છાલ શોધેલી ટાંક ૯, કનકમૂળની છાલ ટાંક ૯, વિજયા ટાંક ૯, ઉપલેટ ટાંક ૯, કપૂર મીણિયું ટાંક ૯, ખુરાસાની અજમે ટાંક ૯, ઈસબંધ ટાંક ૯, એ સર્વનું ચૂર્ણ કરી ભાંગરાના રસમાં ચણીબોર જેવડી ગોળી કરવી. જે મનુષ્યને અફીણનું બંધાણ હોય અને તે જેટલું અફીણ લેતે હોય તેટલી અથવા તેથી વધારે આ દવા આપવી. સાત દિવસ પછી દવા થોડી થોડી કમતી કરવી, જેથી એકવીસ દિવસ
માં ગમે તેવું અફીણનું બંધાણ હશે તે પણ છૂટી જશે, અનુભવસિદ્ધ છે. – વૈદ્ય અંબારામ શંકરજી પંડવા-વાગડ
જુલાબની ગોળી-શુદ્ધ નેપાળો તેલા ૮, સૂંઠ તોલા ૩, ગંધક તેલા ૨, મરી તેલા ૨, ટંકણ પુલાવેલ તોલો ૧ ને પાર તેલે ૧ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણું મેળવી, લીંબુના રસની ભાવના આપી ચણોઠીપૂરની ગળી વાળવી. એક ગેબી ગેળના પાણી સાથે આપવાથી બેત્રણ ઝાડા થાય છે. મળજવરને મટાડે છે. –ડોકટર મગનલાલ વ્રજભૂષણદાસ-સુરત : ૧, નાગકન્યાદિ કષાય સર્વજવર માટે -ગળે, કરિયાતું, કેલ, કાળીપહાડ, અનંત મૂળ, કડુ, માથ, ખડસલિયે, લીમડાની છાલ, કડાછાલ, દેવદાર, ભેંયરીંગણ, રતાંજળી, વાળ, અરડૂસી અને હીમજ એ સર્વ અઢી અઢી તેલા લઈ સળગણું પાણીમાં કવાથ કરી અષ્ટમાંશ અવશેષ રાખી, તેલા અડધાથી બે સુધી દિવસમાં ત્રણથી ચાર વખત પાવું. આ કવાથ જ્વરઘ, કટ, પૌષ્ટિક, કૃમિઘ, મૃદુ વિરેચક, પાચક, ભેદક, શોધક, શેફા, મૂત્રલ અને વેદલ છે.
૨. નાગકન્યાદિ કષાયનું પ્રવાહી સત્ત્વ: ગળો,કરિયાતું વગેરેનું ચૂર્ણ શેર એક, પાણી શેર સેળ નાખી બેથી ચાર દિવસ પલાળી રાખવું. ત્યાર બાદ ઉકાળી પાણી શેર બે (અષ્ટાવશેષ)
For Private and Personal Use Only
Page #399
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
ગાળી પુનઃ પકાવવું. પકાવતાં જ્યારે એક શેર પાણી શેષ રહે, ત્યારે ઠંડું પડવા દઈ તેમાં મધ શેર એક મેળવવું. માત્રા તેલા ૩, દિવસમાં ત્રણ વખત પાણી સાથે આપવી. ગુણ ઉપર પ્રમાણે છે.
ઘનસ બનાવવાની કૃતિ-નાગકન્યાદિ કષાયને ભૂકે (ઉકાળ્યા વિનાને) શેર ૧, પાણી શેર ૧૬ નાખી ચાર દિવસ રાખી પાંચમે દિવસે ઉકાળવું. ઉકાળતાં પાણી શેર બે રહે ત્યારે ગાળી બીજા વાસણમાં ગાળેલ પ્રવાહી નાખી પુન: ઉકાળવું. તે
જ્યારે ૧૦ થી ૧૨ તલા રહે, ત્યારે ઉતારી ચીનાઈ અથવા કેડીના વાસણમાં તેલ ચોપડી ઉપરનું પ્રવાહી નાખી સૂર્યના તાપમાં રાખવું. કવ ભાગ સુકાતાં ચારથી પાંચ દિવસ લાગશે. સુકાયેલ ઘસવ સહેજ નરમ તેલા પ ઊતરશે. માત્રા આખા દિવસમાં મળી તેલ ૧ દિવસમાં ત્રણથી ચાર વખત પાણી તોલા ૩ ઉમેરી આપવું. ઘનસત્વમાં વરાળનું પાણી મેળવી પ્રવાહી કરી, ચોથા ભાગનું મધ મેળવી ફિલટર પેપરથી ગાળી રાખવાથી બગડતું નથી. અમે ઉપર મુજબ ઘણે વખત વાપરી વિશેષ અનુભવ માટે બહાર પાડેલ છે. કોઈ પણ જાતના કબજિયાતવાળા તાવમાં ગરમાળે, મીઠીઆવળ તથા ગેમૂત્રનું ઘનસત્વ એગ્ય માત્રા મેળવી આપવાથી સારો ફાયદો થાય છે. યકૃત તથા બરોળની વિકૃતિથી આવેલ તાવમાં નવસાર અથવા શંખદ્રાવ સાથે આપવાથી સારું પરિણામ આવે છે. વિદેષજવરમાં સુવર્ણ—કવાથી સાથે આપવાથી ઘણું સારું કામ કરે છે. સર્વ પ્રકારના જવરમાં અપાય છે. –વૈદ્ય રવિકાન્ત અને શાન્તિકાન્ત ઉદાણું–બાલંભા
જુલાબની ગોળી-નેપાળાનાં બીજનાં ફેતરાં કાઢી નાખી કપડામાં પોટલી બાંધી, એક પહોર સુધી દૂધમાં દલાયંત્રની વિધિ પ્રમાણે મંદાગ્નિથી પકાવીને સાફ કરીને તેમાં ગુલાબનાં ફૂલ, કાળી દરાખ અને ગુલે અરમાની, એ ચારે સમભાગે લઈ, પ્રથમ
For Private and Personal Use Only
Page #400
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૮૭
નેપળાનાં બી ખરલમાં ખૂબ વાટી તેમાં ગુલેઅરમાની મેળવવી. પછી ફૂલ અને છેવટે દરાખ મેળવી ગેળીઓ મગ જેવડી વાળવી. પાંચથી નવ ગોળી સુધી મધ્ય રાત્રિ પછી દૂધ સાથે ગળાવવાથી જુલાબ થાય છે. નેપાળાની બીજી ગેળીઓની બનાવટ કરતાં આ ગેળીમાં નુકસાનને ભય છે છે.
–વૈદ્ય ધનજીશાહ મે હાથીખાનાવાળા–સુરત જુલાબની ગોળી:-શુદ્ધ નેપાળ તેલ ૧ અને કાથે તેલા ૨, એ બંનેને એકત્ર કરી વાટી પાણીમાં એકેક રતીની ગોળીઓ વાળી, બેથી ત્રણ ગેળી પાછું સાથે ગળવાથી જુલાબ થાય છે અને પેટને કચરો બહાર નીકળી જાય છે. દાહ થતું નથી; જુલાબ માટે આ ગોળી ઘણી જ સારી છે–વૈદ્ય પ્રભાશંકર વૃદાવન-ધંધુકા
નિદ્રાનાશ માટે શુદ્ધ હિંગળક તેલે ૧, ગંધક તાલે ૧, અફીણ તેલા ૪, અકલગરે તેલ , સૂંઠ તેલે ૦, લવિંગ તેલ , કેશર તેલ ગ, પીપર સેલે , જાયફળ તેલ | અને જાઈનાં ફૂલ તેલ , એ સવને એકત્ર વાટી અડધા વાલની ગળીઓ વાળી, અડધાથી એક ગોળી તારતમ્ય જોઈને આપવાથી ચારથી આઠ કલાક ચખી ઊંઘ આવે છે. અનુપાન –દૂધ અથવા પાણી સાથે આપવી. આ ગોળી ભૈષજ્યરત્નાવલિમાં કહેલી છે અને તેને મુખ્ય ઉપગ શુકતંભક જણાવ્યું છે. અમે વિચાર કરીને તેમાં જાવંત્રી હતી તેને બદલે જાઈનાં ફૂલ મેળવી તૈયાર કરી. ઈન્ફલ્યુએન્ઝામાં જ્યારે દરદીને નિદ્રાનાશ, જેમાં બધા ઉપાયે નિષ્ફળ જતા ત્યાં આ ગાળી આશીર્વાદરૂપ થઈ પડી છે. –એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી
૧. શક્તિને પાકઃ-ગાંજે શેર ૨, પીપર શેર , લવિંગ શેર ૦), જાયફળ ૦), જાવંત્રી ૦), કસ્તૂરી વાલ ૨, ચાંદીના વરખ નંગ ૧૦૦, બરાસ વાલ પ, કેશર તેલ ૧, સાકર શેર ,
For Private and Personal Use Only
Page #401
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
ગુલકંદ શેર છે, તમાલપત્ર શેર ૦) અને ચિત્રો શેર ૦) લઈ પ્રથમ ગાંજાને સાફ કરી એક રાત પાણીમાં ભીંજવી રાખવો. અને બીજે દિવસે જ્યાં સુધી નીતયું પાણી નીકળે નહિ ત્યાં સુધી ધઈ સૂકવી બારીક ચૂર્ણ કરી, બીજાં વસાણુનું પણ ચૂર્ણ તૈયાર કરવું. ત્યાર બાદ સાકરની ચાસણ કરી, ગુલાબજળમાં કેશર વાટી નાખવું તેથી ગાંજાનું ચૂર્ણ તથા બીજાં વસાણુઓનું ચૂર્ણ તથા બાકીની સર્વ ચીજો મેળવી, તેમાં મધ શેર ા મેળવી બરણીમાં ભરી રાખવું. માત્રા ૪ થી ૬ વાલ સુધી આપવાથી શક્તિ વધે છે,
૨, ચાટણુ-બદામને મગજ શેર મા, ચારોળી શેર ૦) પિસ્તાં શેર ૦), દૂધીને મગજ તેલ ૨, તડબૂચને મગજ તેલા ૨, કાકડીને મગજ તોલા ૨, ચીભડાને મગજ તોલા ૨, જાયફળ શેર ) , જાવંત્રી શેર ૦), કેશર તોલે ના, કસ્તૂરી વાલ ૨, અંબર વાલ ,બરાસ વાલ ૨, સમુદ્રશેષનાં બી તેલા ૨, મેતીની ભસ્મ વાલ, પ્રવાલભસ્મ વાલ ૪, ખુરાસાની અજમો લે ૧, ચાંદીના વરખ નંગ ૧૦૦, સોનાના વરખ નંગ ૨૦, એલચી શેર ૦), કમળકાકડીને મગજ તેલા ૨, સાકર શેર ૩, મધ શેર ૨, ભાંગનું ઘી શેર ૧ અને શેરબસ્ત તલા ૫ લઈ પ્રથમ સાકરની ચાસણું ગુલાબજળમાં કરવી. પછી બધા મગજને એકઠા કરી ભાંગના ઘીમાં શેક. ત્યાર બાદ કેસર વગેરે સર્વ વસાણાંઓ મગજ, મધ વગેરે સઘળું બરાબર મેળવી માત્રા ૦ થી છે તેલ આપવાથી શક્તિ આવે છે.
૩. બ્રાહ્મીધૃતા-ભરમીના પંચાંગને રસ તેલા ૨૫૬, ત્રિફળ, કડુ, પહાડમૂળ, કાગદી એલચી, ગરમાળાને ગાળ, બળબીજ, નસેતર, વાવડિંગ, કોઠાને રસ, જેઠીમધ, મેથ, લીલી હળદરને રસ અને મછડ એ દરેક એકેક તોલો લઈશુદ્ધ નેપાળે તેલા દા, ઘી તેલા ૬૪ અને દૂધ શેર એક લઈ પ્રથમ વસાણાં
For Private and Personal Use Only
Page #402
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૮૯
વાટી વસ્ત્રગાળ કરી, ઘી ગરમ કરી ભરમીને રસ નાખો. પછી કઠાને રસ, હળદરને રસ તથા નેપાળે એ સર્વે એક પછી એક મેળવી તેમાં વસાણાંનું ચૂર્ણ તથા દૂધ રેડી દેવું. બધું બળી જાય અને ઘી બાકી રહે ત્યારે ઉતારી લેવું. એ ઘી ખાવાથી ગયેલી યાદદાસ્ત પાછી આવે છે અને ઉન્માદને મટાડે છે. આ વ્રત અતિ ઉત્તમ છે. –વૈદ્ય નાશંકર હરગોવિંદ અધ્વર્યું-બારડોલી
પિત્તાંતક-ફુલાવેલી ફટકડી તેલા ૩ અને નાગેરુ તેલે ૧ બન્નેને એકત્ર કરી ખૂબ ખરલ કરી, સવારે ગાયના દૂધમાં ૧ માસ આપવાથી પિત્તને એકદમ બેસાડે છે અને પિત્તથી થતા તમામ વ્યાધિ મટાડે છે. –વૈદ્ય ધીરજલાલ માણેકલાલ-વડોદરા
લેપર-આંબાહળદર, ગુજજર, એળિયે, ફટકડી અને મેંદાલકડી એ દરેક ના શેર તથા રેવંચીને શીરે શેર ૦૧ વાટી ચૂર્ણ કરી જરા ગરમ પાણી નાખી હલાવી ચીકાશ પકડે એટલે પડી, ઉપર રૂના પિળ મૂકી પાટો બાંધવે. આ લેપ હાડકું ભાંગ્યું હોય, મરોડ આવી હાય વગેરે હાડકાંના રોગોમાં સારું કામ કરે છે.
–વૈદ્ય અંબાશંકર લીલાધર પાંડે-મુંબઈ વહેતું લોહી બંધ કરવા માટે –બાવળના પરડાના રસને સત્વનું ચૂર્ણ કરી દાબવાથી કપાયેલી નસોમાંથી વહેતું લેહી બંધ થાય છે.
–વૈદ્ય રામકૃષ્ણ રેવાશંકર-જાદર ૧. ટંકણું ચૂર્ણ પાટિયે ટંકણખાર તેલા ૧૦ લઈ કુલાવી ખૂબ વાટી શીશીમાં ભરી રાખો. આ ટંકણખારને માટીની તાવડી ઉપર કુલાવે.
૨, વચા ચૂર્ણ દૂધિયા વજના નાના ટુકડા કરી ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખવું.
૩. કડુભર્જિત ચૂ-કડુ તલા પ લઈ તેના ટુકડા કરી ચૂલા ઉપર અથવા સગડી ઉપર લેખંડની તાવમાં કડુના ટુકડા આ. ૩૫
For Private and Personal Use Only
Page #403
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯૦
શ્રીયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
પાથરી મધ્યમ અગ્નિ કરવા અને ફેરવતા જવુ. જ્યારે મધ્યમ શેકાઇ રહે ત્યારે નીચે ઉતારી બીજા વાસણમાં કાઢી વાટી વસ્ત્રગાળ કરી ભરી રાખવું. કડુને શેકતાં તેના ખળીને કેાલસા ન થઈ જાય તે ખાસ ધ્યાનમાં રાખવુ,
૪. મંડૂરભસ્મઃ-મહૂરના કટકા લઈ તેને અગ્નિમાં લાલચાળ તપાવી સાત વખત ગામૂત્રથી ભરેલા પાત્રમાં ઠં’ડા કરવા. ત્યાર ખાદ તેને ખાંડી ખારીક કરી ખરલમાં નાખી તેમાં જોઈએ તેટલુ' ગોમૂત્ર નાખી, પિસ્તાળીસ દિવસ સુધી એમૂત્રમાંજ ખરલ કરી ગાળે વાળવા, પછી સરાવસ પુટમાં મૂકી કપડમટ્ટી કરી ગજપુટના અગ્નિ આપવા. સ્વાંગશીત થયે ખૂબ વાટી ભરી રાખવુ.
૫. મ’ડૂરવાળું નવાયસ ગૃ:-હરડે, નાગરમેાથ, અહેડાં, આમળાં, સૂંઠ, મરી, પીપર, વાવડિંગ, ચિત્રકમૂળ, મહૂરભસ્મ તાલા નવ લેવી તથા બાકીનાં વસાણાં એકેક તાલા લઈ, વાટી વસ્ત્રગાળ કરી છ કલાક ખરલ કરી રાખવુ.
૬. શૃંગ્યાદિ ચૂ-લી’ડીપીપર તાલા ૫, કાકડાશિ’ગ તેાલા ૫ અને અતિવિષની કળી તાલા ૫, એ ત્રણેને ખાંડી વસ્ત્રગાળ કરી ભરી રાખવુ.
૭. નાગરાદિ કવાથઃ-સૂઠ, દેવદાર, ધાણા અને લેયરીગણી એ જાતની અને અધકચરાં ખાંડી બગડે નહિ તેમ મૂકવુ.
૮. ગુડુચ્યાદિ કવાથ-લીમડાની ગળા, ધાણા, પદમક, કરિયાતું, લીંબછાલ, નાગરમેાથ, સુખડ અને ખડસલિયા અને અધકચરાં ખાંડી બગડે નહિ તેમ ભરી રાખવું,
૯. કુટકી ચૂ: કડુમાંથી કચરા સાફ કરી વસ્ત્રગાળ ચૂર્ણ કરી રાખી મૂકવુ’.
૧૦. વિકળાનુ' ઘી-શુભ દિવસે વિકળાનાં પાન તાલા ૧૦ ને આશરે લાવી પથ્થર પર વાટી કલ્ક બનાવી, એક પાત્રમાં ગાય
''
For Private and Personal Use Only
Page #404
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૧
નુ ધી તેાલા ૪૦ લઇ તેમાં વિકળાના કલ્ક નાખી મધ્યમ અગ્નિથી પકાવવું, જ્યારે કલ્ક માંહેના રસ મળી જઈ ફક્ત શ્રી બાકી રહે, ત્યારે નીચે ઉતારી શ્રી ગાળી કાચના કુપ્પામાં ભરી રાખવુ.
૧૧. શિવાક્ષાર પાચનઃ-હિ'ગાષ્ટક ચૂર્ણ તાલા ૧૦, સાજીખારનું ચૂર્ણ તાલા ૧૦ અને હીમજનુ ચૂર્ણ તાલા ૧૦ લઇ એક દિવસ ખરલ કરી ભરી રાખવું.
૧૨. રાજવટી:-સૂંઠનું ચૂર્ણ તાલા ૮, સિધવનું ચૂણ' તાલા ૪, આમલસારા શુદ્ધ ગંધક તાલા ૨ અને હરડેનું ચૂણ તાલા ર એ સવને વાટી વસ્ત્રગાળ કરી લીંબુના રસમાં સારી પેઠે છૂટી બબ્બે વાલની ગાળીએ વાળવી. આ ગાળી તૈયાર કરવામાં ધાતુપાત્રના ઉપયોગ ન કરતાં કાચના અથવા ચીનાઇ માટીના વાસણના ઉપયાગ કરવા. જેમ વધારે વખત ખરલ કરવામાં આવે તેમ વધારે ગુણકારી થાય છે.
૧૩. લાંપડી (હેમડી)નાં બીજઃ-ચામાસુ` ઊતરી ગયા પછી જે ખેતરમાં જુવાર-બાજરી વાવવામાં આવે છે, તેમાં વગર વાળ્યે આ છેડ ઊગી આવે છે. તેને લાંપડી અથવા લાંબડીના નામથી ઓળખવામાં આવે છે. આ છોડ કમરપૂર અથવા તેથી વધારે ઊંચા થાય છે. એકેક છેડમાં લગભગ પાંચથી વીસ સુધી શાખાઓ હાય છે. તે દરેક શાખાને મથાળે એક અથવા એ ઝૂડી સાથે નીકળેલી હેાય છે, જેમાં નીચેથી સફેદ રંગ અને ઉપરથી ઘેરા ગુલાખી રંગ હોય છે. તે હૂંડીમાં ખારીક નાનાં કાળાં ચળકતાં બીજ હાય છે. કારતક માસમાં શુભ દિવસે જંગલમાં જઇ તેની હૂંડીઓ ઉતારી લાવવી. આ ડૂ'ડીએ એક કાથળા હોય તે તેમાંથી શેર ખીજ નીકળે છે. આડ્ડીએ લાવી એક ગુણપાટ પર પાથરી સૂર્યના તાપમાં તથા ઝાકળમાં તડકે શિયાળાના પવન ખાતી રાખી મૂકવી, ત્યાર બાદ તેને લાકડાની હથેાડી વતી છૂંદી
For Private and Personal Use Only
Page #405
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ર
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
છેડાં સાફ કરી જે બીજ નીકળે તેને એક થાળીમાં ભરી બે દિવસ સૂરજના તાપમાં રાખવાં જેથી તેમાં હવા હશે તે ઊડી જશે. ત્યાર બાદ તે બીજને એક મજબૂત બૂચવાળી શીશીમાં ભરી રાખવાં.
૧૪. જાયફળનું તેલઃ-જાયફળનું ચૂર્ણ તલા ૫ અને તલનું તેલ તેલા ૪૦ એ બેઉને એક લોખંડના વાસણમાં નાખી સારી પેઠે ગરમ કરી ઉકાળવું. બરાબર ગરમ થાય ત્યારે નીચે ઉતારી ગાળી બાટલીમાં ભરી રાખવું.
૧૫. પ્રદરારિ ચૂર્ણ એરંડના સૂકા લાકડાની વાની(રાખ) તથા આમળાનું ચૂર્ણ એ બન્ને સમભાગે લઈ એક કલાક સુધી, ખરલ કરી રાખી મૂકવું. *
૧૬. બાળકોને થતી આંચકી –નાના બાળકથી માંડી દશેક વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં અવારનવાર સસણીમાંથી આ દરદ ઓચિંતું હુમલો કરે છે. તેમાં બાળકનું શરીર ખેંચાય અગર તણાઈ જાય છે, આંખ ઊંચી ચડી જાય છે, મોઢે ફીણ આવે છે તથા વખતે દાંત બંધાઈ જાય છે. આ દેશમાં આંચ કીની આ સંજ્ઞા છે. મેટે ભાગે જેમાં બચ્ચાંને અવારનવાર સસણી થઈ તાવ ભરાઈ આવે છે, તેને વખતસર પૂર્ણ રીતે ઈલાજ કરવામાં ન આવે, તે તેનાં ફેફસાં મજબૂત નહિ બને ત્યાં સુધી આ દરદને હુમલો થાય છે અને તે વખતે પેશાબ બંધ થાય છે. છ માસના બચ્ચાને કુલાવેલે ટંકણખાર વાલ ૧ માતાના ધાવણ સાથે તાણ, ખેંચ નરમ પડે ત્યાં સુધી દર કલાકે આપવાથી ચમત્કારિક રીતે એક થી બે કલાકની અંદર બચું સાવધ થાય છે.
જ્યારે આંચકી આવે તે જ વખતે બે ભમરની બરોબર વચ્ચે મછઠના કકડાને ગરમ કરી, હાથને સ્થિર રાખી મધ્ય ભાગે ડામ દે. મજીઠના અભાવે કેટલાક માણસે કપડાની કસથી પણ ડામ દે છે જેથી સારી અસર થાય છે.
For Private and Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૯૩
પુલાવેલ ટંકણખાર વાલ ૧ અને ખુરાસાની વજનું ચૂર્ણ વાલ ૧, મેળવી આપવું. દર કલાકે ધાવણ સાથે એકેક પડીકું આપવાથી તાણ-ખેંચ બંધ પડી સુખરૂપ નિદ્રા આવે છે અને દેષ ઊલટી દ્વારા યા પેશાબ દ્વારા નીકળી જાય છે. પેશાબ ખુલાસાથી થયા બાદ ઘણે ભાગે આંચકી આવતી નથી, તેમજ હુમલે નરમ પડી ગયા પડી ગયા પછી જે કારણ માલુમ પડે, તે કારણના એગ્ય ઉપચાર કરવા. તાવ અને સસણી મટી ગયા પછી જે કારણથી ફેફસાંમાં નબળાઈ હોય તે કારણના ઉપાય કરવા. આ પડીકાં આપવાથી સસણીને તથા તાવને સારે ફાયદો થાય છે. તેમજ આંચકી આવતી નથી.
૧૭. બાળકોને યકૃતનું દરદ-બચ્ચાને ઠંડીના કારણે તથા ભારે ખેરાક તેમજ માતાના ખાવાપીવામાં અનિયમિતપણાથી તથા ભારે ચીકટ દૂધ પેટમાં જવાથી યકૃત વૃદ્ધિ પામી તાવ આવે છે. આ દરદમાં બચ્ચાંનું પેટ જરા ભરેલું લાગે છે, યકૃતની નિશાનીઓ જણાય છે, ચહેરો ફેફરેલ થઈ આવે છે, દસ્તની કબજિયાત જણાય છે, બચું સુસ્ત થઈ પડી રહે છે, તાવ સખત આવે છે તથા પેટ ઠેકી જતાં બેદે અવાજ આવે છે.
૧. આ દરદમાં કડુભજિત નામની બનાવટ (નં. ૩ જો) બાળકને બહુ માફક આવે છે. એ ચૂર્ણ એકથી બે વાલ સુધી દર ટંકે દિવસમાં ત્રણ વખત ગરમ પાણીમાં આપવું, જેથી એક બે દિવસમાં તાવ નરમ પડી જઈ પેટ સાફ થઈ યકૃતમાં ફેરફાર જણાશે. ૬ થી ૮ દિવસ દવા આપવાથી પૂર્ણ આરામ થાય છે.
૨. કડુભજિત ચૂર્ણ વાલ ૨, મંડૂરવાળુંનવાયસ ચૂર્ણ રતી ૨, એ બન્ને સાથે મેળવી ગોળ અથવા સાકર સાથે આપવાથી પણ તેવી જ રીતે આરામ થઈ લેહી શુદ્ધ થાય છે.
૧. કમળ-કડુનું ચૂર્ણ ૨ થી ૪ વાલનાં ત્રણ પડીકાં દિવ
For Private and Personal Use Only
Page #407
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
સમાં ત્રણ વખત સાકરના ભૂકા સાથે આપવાથી યકૃતમાં શેાધન થઈ પીળાશ ઓછી થાય છે.
૨. વિકળાનું ઘી (નંબર ૧૦) દરદીને રોટલી પર તેમ જેને ખોરાક આપવામાં આવે, તેની સાથે પણ આપી શકાય છે. એ ઘીમાં ઘઉંના લોટની પૂરી તળાવી ખાવા આપવી અથવા દરદીને મિષ્ટાન્ન જમવાની ઉમેદ હોય તે ઘઉંને લેટ તેલા ૧૦, વિકળાનું ઘી તેલા ૫, સાકરને ભૂકો તેલા ૫, ઘીમાં ચૂરમું બનાવી લાડુ વાળી રાખવા. તેમાંથી એકથી બે લાડુ ઈચ્છા હોય ત્યારે આપવી. વિકળાના ઘીને ચમકાર ઘણે સારે છે. ત્યાર બાદ શક્તિ લાવવા માટે મૂત્રમાં તયાર કરેલા મંડૂરવાળું નવા યસ ચૂર્ણ વાલ ૨ થી ૪ સવારે આઠ વાગે તથા સાજે ચાર વાગે ગેળ અથવા સાકર સાથે આપવું. આ પડીકાં સાતથી ચૌદ દિવસ સુધી આપવાથી શરીરમાં સંપૂર્ણ શોધન થઈ શક્તિ આવે છે અને શરીર પૂર્વ બાંધા પર આવી જાય છે.
૧. કેલેરા–“શિવાક્ષાર પાચન”વાલ ૪ થી ૮ ગરમ પાણી સાથે ઝાડેઊલટી બંધ થતાં સુધી દર અડધાથી એક કલાકે આપવું. તેનાથી પેટ નહિ ચડતાં તેવી ચાર પડીકી પેટમાં જવાથી ઝાડા-ઊલટી બંધ થાય છે અને દરદીનું શરીર ગરમ રહે છે.
૨. રાજવટી લીંબુના રસમાં બે વાલની ગોળી દરેક ઝાડા ઊલટીએ એક એક ગોળીને મેં માં રાખી રસ ગળ. એ પ્રમાણે ૮ થી ૧૦ ગળી પેટમાં જવાથી ઝાડા-ઊલટી બંધ થાય છે અને દરદીનું શરીર ગરમ રહે છે. ઝાડા-ઊલટી બંધ થયા પછી કૃમિને ઉપદ્રવ જણાય તે કૃમિઘ દવાઓ આપીને દૂર કરે. આ દરદને હમલે શાંત થયા પછી શરીરમાં પૂરતી શક્તિ આવે ત્યાં સુધી બીજા દીપન-પાચન ઔષધે થોડા દિવસ શરૂ રાખવાં જરૂરનાં છે. જે પાછળની સારવાર બરોબર નહિ થાય તે પરિણામે આ દરદ
For Private and Personal Use Only
Page #408
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૦૫
ની બાકી રહેલી ઝીણી કસરથી જીવલેણ સંગ્રહણીને રેગ થાય છે. માટે એ બાબત પર ખાસ લક્ષ આપવું. કેલેરાના દરદીને ઝાડા-ઊલટી બંધ થયા બાદ શરીર ગરમ થઈ કેટલીક વખતે પેશાબ તદ્દન બંધ થઈ જાય છે તેને માટે –
લાંપડીનાં બીજ તેલ વા લઈ પથ્થર પર પાણી સાથે ભાંગની માફક વાટી પાંચ રૂપિયાભાર પાણ કરી પાવાથી અરધા કલાકની અંદર પેશાબ છૂટે છે. જે અરધા કલાકમાં અસર નહિ જણાય છે તે જ પ્રમાણે બીજી વાર આપવું, જેથી પેશાબને ખુલાસે થઈ દરદીને આરામ થાય છે.
હાથપગ ઠંડા થઈ ગોટલા ચઢે તે તે રેગીને નં. ૧૭ માં લખ્યા પ્રમાણે લોઢાની ઝીણું સળી દેવતામાં બરોબર ગરમ કરી બંને પગનાં તળિયામાં વચ્ચે વચ્ચે આડો ડામ દેવે જેથી ગેટલા ચઢતા મટી જાય છે.
૩. જાયફળનું તેલ (નંબર ૧૪) પ્રમાણે બનાવી ગેટલા ચઢતા હોય ત્યાં માલિસ કરવું. એ પ્રમાણે કરવાથી ગેટલા ચડતા બંધ થાય છે. ડામની ક્રિયાથી ઠંડા થયેલા પગમાં ગરમી આવી ગોટલાની વ્યાધિ જેમ વખત જાય તેમ ઓછી થતી જાય છે. કોલેરાના દરદીને તૃષા બહુ લાગે છે. માટે તેને નંબર ૧૮ પ્રમાણે પાણી બનાવી આપવું. પાણી તેલા ૮૦ (કફકેપથી થયેલાં દરદમાં સૂંઠ તેલા રા નાખવી) અજમો તેલા રા અધકચરે ખાંડી કપડામાં પિટલી બાંધી ઘી પાણીમાં નાખી પાણીનું આધણની પેઠે સારી રીતે ગરમ કરવું. જ્યારે બાબર ખળખળતું પાણી થાય ત્યારે ઉતારી તેને ઠંડું પડવા દેવું. તેમાંથી જ્યારે તરસ લાગે ત્યારે પીવા આપવું. દિવસનું ઉકાળેલું દિવસે અને રાતનું ઉકાળેલું રાત્રે પીવા આપવું. આવી રીતે તૈયાર કરેલું પાણી કેલેરાના દરદીને આપવાથી ઘણેજ સારે ફાયદો થાય છે.
For Private and Personal Use Only
Page #409
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૯૬
શ્રીઆયુર્વેદ્ર નિબ’ધમાળા-ભાગ ૨ જો
સૂત્રકૃચ્છઃ આ દરદમાં અનેક ઉપાયે કરવા છતાં પેશાબ ઊતરતા નથી અને છેવટે મૂત્રશલાકા નાખી પેશાબ બહાર કાઢવાના વારા આવે છે. ત્યારે નીચેની દવા આપવાથી ચમત્કારિક રીતે પેશાખના ખુલાસા થાય છે અને ઘણે ભાગે શલાકા નાખ વાની જરૂર પડતી નથી. લાંપડીનાં ખીજ તેલ ન લઇ પાણીમાં કલ્ક કરી પાંચ રૂપિયાભાર પાણી કરી પીવાથી ૰ા થી ના કલા કમાં પેશામના ખુલાસા થાય છે. કદાચ અડધાથી એક કલાક સુધીમાં તેની અસર કાંઇ નહિ જણાય તેા બીજી વાર એજ પ્રમાણે આપવાથી પેશામ આવે છે. આ બીજમાં આવા મહાન ગુણ રહેલા છે.
૧. સ્ત્રીઓના રક્તપ્રદર (લાહીવા );-“ પ્રદરારિ ચૂણું ( ન’. ૧૫ ) સવારસાંજ ઠંડા પાણી સાથે આપવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. વજ્રનું ચૂર્ણ વાલ એ દિવસમાં ત્રણ વખત ગાયના દૂધ સાથે આપવાથી ત્રણચાર દિવસમાં રક્તપ્રદર 'ધ થઈ ાય છે. રક્તપ્રદરની શરૂઆતમાં ઉપરની ને દવામાંથી કાઇ પણ આપવામાં આવે તે ત્રણચાર દિવસમાં તદ્દન આરામ થાય છે.
સૂતિકારાગઃ-દેવદાર્યાદિ કવાથ તાલે ૧, પાણી તાલા ૪૦ માં અષ્ટાવશેષ કવાથ કરી સિંધવ તથા હિંગના પ્રતિવાસ દઇ પીવા આપવા. સાંજના તે કૂચાના ૨૦ તાલા પાણીમાં ઉકાળા કરી પાલા પાણી અવશેષ રાખી પીવા આપવા જેથી સૂતિકારાગ મટે છે. આ કવાથ સર્વ વૈદ્યક ગ્રંથામાં સુપ્રસિદ્ધ છે. પ્રસવ થયા બાદ યાગ્ય સારવારના અભાવે અથવા અણુઘડ દાયણ અથવા બિનઅનુભવી એની ભૂલથી પ્રસૂતાના તે અંગને ઇજા થવાના કારણે તથા પથ્યાપથ્યની બરાખર સ'ભાળ નહિ રહેવાથી સૂતિકારાગ થવા સભવ છે. આ મા ખત સૂતિકારાગની નિશાની દેખાય તેા તુરત દેવદાાંદિ કવાથના
For Private and Personal Use Only
Page #410
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૦૭
-
-
-
-
-
ગ શરૂ કરે. અનુપાનની જરૂર હોય તે અનુપાન પણ આપવું. ખરેખરી રીતે સૂતિકાનું જીવન દેવદાર્થીદિ કવાથ છે, એમાં કાંઈ સંશય નથી. આ બાબતમાં અમારો અનુભવ એ છે કે, સૂતિકારોગને ઉપદ્રવ તે આ કવાથ પીવાથી શાંત થાય છે, એટલું જ નહિ પણ સુખરૂપ પ્રસવ થયા પછી પ્રસૂતાની એ કવાથને પ્રગ ઓછામાં ઓછો વીસ દિવસ અને વધારેમાં વધારે ચાળીસ દિવસ સુધી ચાલુ રાખ્યો હોય, તે તે પ્રસૂતાને અને તેના બાળકની કાંતિ કાંઈ ઓર જોવામાં આવે છે. ગમે તેવી પડીઓ ગમે તે રીતે બનાવી કેટલાકે પીએ છે, તેઓને આ કવાથ વાપવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.વૈદ્ય જમનાદાસ પ્રાગ-દ્વારકા
અધળી :-પારે, ગંધક, વછનાગ, હરતાલ, સૂંઠ, મરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, કુલાવેલે ટંકણું અને શુદ્ધ નેપાબે લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણાંનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી મેળવી ચાળીસ દિવસ સુધી ખલ કરી ભાંગરાના રસની બે અને આદુના રસની એક ભાવના આપી રતી પ્રમાણેની ગેળીઓ વાળી દરદીનું બળ જોઈ બે થી ચાર ગોળી આપવાથી જુલાબ થાય છે. શરદી, વાયુ, ખાંસી, મળ, અગ્નિ, ખૂજલી તથા મસ્તકપડા વગેરે દૂર થાય છે.—વિ નરસિંહભાઈ માધવભાઈ-કઠોર
૧, સેનામુખીના પ્રયોગે-અજમો તેલ મા અને સેનામુખી તોલે છે એની ફાકી ગરમ પાણી સાથે પીવાથી સર્વ પ્રકારના વાયુ તથા કબજિયાતને મટાડે છે.
૨, ગાયના ઘી સાથે સેનામુખી ને ભાર ચાટવાથી ત્વચાગરમી મટે છે.
૩. સાકર તેલે છે અને સેનામુખી તોલે એકત્ર કરી. દરરોજ સવારે તથા સાંજે સૂતી વખતે ફાકી મારવાથી શક્તિ વધે છે.
For Private and Personal Use Only
Page #411
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જો
૪. સેનામુખી તેલ ને મધ સાથે ચાટવાથી ધાતુપુષ્ટિ થાય છે અને પુરુષાર્થ આવે છે.
૫. મીંઢી આવળ તોલે છે આદુના રસ સાથે લેવાથી તાવ, વાયુ, પિત્ત એને કફથી ઉત્પન્ન થતા જવર પણ શાંત થાય છે. આ દવા પંદર દિવસ ચાલુ રાખવાથી તાવ જઈ શક્તિ આવે છે.
૬. સોનામુખી બકરીના દૂધ સાથે પીવાથી કમળો મટે છે.
૭. સેનામુખી તેલ ૧ અને સંચળ વાલ ૧ મેળવી ગરમ પાણી સાથે પીવાથી દસ્ત સાફ આવે છે, જીર્ણજવર મટે છે.
૮. સેનામુખી તોલે છે ગાયની છાશ સાથે પીવાથી ધાતુ બંધ થાય છે.
૯. મીંઢી આવળ તેલે , ભૂરું કેળું તોલે એ બંને ઠંડા પાણીમાં પીવાથી સર્વ પ્રકારને પ્રમેહ મટે છે.
૧૦. સેનામુખી તોલે છે મારી સાથે ખાવાથી પેટમાં દુખતું મટે છે અને ઠંડા પાણીમાં પીવાથી ચૂંક વગેરે મટે છે.
૧૧. ખરુ અને સેનામુખી બંને સરખે ભાગે લઈ વસ્ત્રગાળ કરી મધ તેલ ૧ સાથે ચાટવાથી જેને કઠે રતવા હોય તે સ્ત્રીએ સેવન કરવાથી ગરમી શાંત થાય છે તથા રતવા મટે છે. આ ઉપર લખેલા સોનામુખીના પ્રાગે શરૂ કરતાં તેલ, ખટાશ, મરચું વગેરે બંધ કરવું.
૧૨. પતાસામાં વડનું દૂધઃ-સવારમાં પતાસામાં કાણું પાડી વડનું દૂધ ભરી ચૌદ દિવસ ખાય તે ધાતુપુષ્ટિ થાય છે.
૧૩. ખાખરાને ગુંદર વાટી વસ્ત્રગાળ કરી ગોળમાં ચણુંપૂરની ગળી વાળી સવારસાંજ બબ્બે ગોળી ખાઈ, ઉપરથી ગાયનું દૂધ ગરમ કરેલું શેર ૧ સાકર નાખી પીવાથી ધાતુ બંધ થાય છે, પુરુષાર્થ આવે છે અને શરીરમાં શક્તિ આવે છે. પથ્ય પાળવું.
–વૈદ્ય રામકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી
For Private and Personal Use Only
Page #412
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૯૯
૧.
સારસાપરીલાઃ-(લેહી સુધારવા માટે ) ઉસ તાલા ૮, મજી તાલા ૪, વરિયાળિ તાલા ૨, ઉનાખદાણા નગ ૨૫, સીપસ્તાન દાણા નંગ ૨૫, હુંસરાજ તાલેા ૧ અને ગળજીભ તાલે ૧ સને એકત્ર કરી અધકચરાં ખાંડી, તેના ૧૬ ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ ના શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી ગાળી સાકર નાખી પી જવુ', એ શરમત કરવુ હાય તે પ્રથમ સત્રને અધકચરાં ખાંડી સેાળગણુ' પાણી સૂકી કાળા કરવા. જ્યારે એક અષ્ટમાંશ પાણી બાકી રહે, ત્યારે તેને કપડે ગાળી ૨૦ તાલા સાકર નાખી શરબત જેવી ચાસણી કરી એક ચમચા સવારે અને એક ચમચા સાંજે થાડા પાણીમાં મેળવી પીવું, જેથી લાહી સાફ થઇ લાહીવિકારથી થતા વ્યાધિએ મટે છે. ૨. ગળજીભીના રસ તાલેા ૦ા અને બ્રાહ્મીનેા રસ તાલા બ મધ મેળવી પીવાથી લેાહી સુધરે છે.
—વશ્વ મણિલાલ ગણપતિશંકર ભટ્ટ-સુરત
૧. પ્લેગઃ-પ્લેગમાં તાવ વધુ હાવાથી દરદી પ્રથમથીજ બેભાન થાય છે, કેટલીક વખત માત્ર તાવજ જોવામાં આવે છે, ગાંઠ બહાર દેખાતી નથી. કેટલાક કેસમાં પ્રથમ તાવ આવ્યે કે આંખ લાલ થઈ જાય છે, કેટલાકમાં ત્રિદોષનાં ચિહ્નો જણા ય છે. દરેકમાં સન્નિપાતનાં જુદાં જુદાં એછાંવધતાં ચિહના જણાય છે. આ રાગને પાશ્ચિમાત્ય વૈદ્યક ઝેરી જંતુથી ઉત્પન્ન થયેલ ગણે છે. દરદી બેભાન હોય અને ગાંઠ બહાર માલૂમ પડતી ન હોય, તાવ ૧૦૪-૧૦૫ ડિગ્રી હાય, તેા માણેકરસ ચોાડીભાર પ્રવાલભસ્મ વાલ ૦ા, લઘુવસ'તમાલત ગાળી ન'. ૨ તથા કડવી નાઈનું ચક્ષુ વાલ ૦ા થી ના મેળવી દરદ તથા દરદીનુ ખળાખળ જોઇ વિચાર કરી, તુલસી, લીલી હળદર, ફુદીનાના અનુપાનમાં અથવા તુલસી, હળદર સાથે આપવાથી તાવ ઊતરે છે, લવારા બંધ થાય
For Private and Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૦
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
છે, ગાંઠ બહાર નીકળી આવે છે અને શુદ્ધિ આવે છે, એટલું જ નહિ, પરંતુ આજ દવાથી તે દરદી પ્રભુકૃપાથી સારો થાય છે. કોઈ દરદીને પરસેવો સાધારણ થાય છે, કોઈને એકાદ ઝાડો થાય છે, કેઈને પેશાબ થાય છે અને ત્રણથી ચાર કલાકમાં તાવ એકાદ ડિગ્રી ખસી દરદી શુદ્ધિમાં આવે છે. જે પ્લેગના દરદીને ઝાડોઊલટી વિશેષ હોય અથવા જેને બલગમમાં લેહી પડતું હોય અથવા જેને ગળામાં સોજો આવ્યો હોય, એ પ્રમાણેના આ ત્રણ પ્રકારના પ્લેગમાં ફાયદો થયે નથી. બાકીના ફેલાવાળા પ્લેગના કેસમાં પણ આ દવા મારા અનુભમાં સારી નીવડેલી છે. માણેકરસ તથા નાઈથી ઝાડા થવા સંભવ છે, માટે કોઈને વધુ ઝાડા થાય તે માણેકરસનું વજન કમી કરી નાઈને બદલે જરા ઝેરકચૂર મેળવી આપ. પણ જ્યાં સુધી એકથી વધુ ઝાડે થાય નહિ ત્યાં સુધી લાંબો સમય આ દવા ચાલુ રાખવાથી ઘણા દરદી સારા થયા છે. દરદીને અનાજ આપવું નહિ. પ્લેગમાં ગાંઠ શરીરની અંદર ન રહેતાં આ દવાથી જલદી બહાર નીકળે છે. આ દવાથી જે સન્નિપાત નહિ બેસે તે કાવતરીનું પાતરું અડધું લઈ ઝીણા ટુકડા કરી શેર પાણીમાં ઉકાળી નવટાંક પાણી અવશેષ રાખી ગાળી પાઈ દેવું, જેથી બે કલાકના અંતર સુધીમાં પેશાબ થઈ લવાર બંધ થાય છે. પ્લેગમાં તુલસી એ જંતુનાશક છે. તુલસી માટે વ૪િ મૃત્યુ દર સર્વ વ્યાધિવિનારાનમ્ એવું શાસ્ત્રમાં કહેલ છે. હળદર લેહીને શુદ્ધ કરે છે એમ સમજી આપું છું.
૨. ઉપદેશ પ્રમેહ –ઉમરડો જૂને હોય અને પાણી નજીકની જગ્યા હોય, એવા ઉમરડાની બાજુએ ઊંડે ખાડો ખેદી ઉમરડાનું સીધું મૂળ જમીનમાં ઊતરેલું હોય તે શોધી કાઢવું. આજુબાજુનાં આડકતરાં મૂળિયાં લેવાં નહિ. એક માડાપૂર સીધે ખાડે ખેદ જોઈએને સીધું મૂળ શોધી કાઢી મટેડું
For Private and Personal Use Only
Page #414
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ
૧૧૦૧
સાફ કરી કાપી નાખવું અને તેની નીચે માટીનું વાસણ મૂકી (વાસણમાં મૂળ રાખવું) વાસણનું મોં બરાબર બંધ કરી ખાડાને પણ સાધારણ પૂરી દે. આ પ્રમાણે આઠ દિવસ રહેશે એટલે વાસણ પાણીથી ભરાઈ જશે.. આ પાણી બે થી ૧તેલા સુધી પાવું. ગરમીનાં દરદ, ટાંકી, પ્રમેહ વગેરેને કેઈ પણ દવા અસર નહિ કરતી હોય, ત્યાં આ દવા આપવાથી તમામ વ્યાધિને મટાડે છે. ગરમી પછીના કેઈ પણ દરદને આ દવા મટાડે છે અને શરીરને નિરોગી બનાવે છે. સૂચનાઃ-માટલું મૂકી મેટું બરાબર બંધ કરવામાં નહિ આવે તે અંદર આવેલું પાણી સાપ પી જાય છે, માટે ખાડે બરોબર બંધ કરો. આ પાણું ગમે તેટલે વખત રાખવાથી પણ બગડતું નથી. ' ૩. હિક્કા-ગાંજાને ગરમ પાણીથી ખૂબ છે. જ્યાં સુધી લીલું પાણી માલુમ પડે ત્યાં સુધી ધંઈ ખરલમાં બારીક વાટી, ગેળમાં વટાણા જેવડી ગળી વાળી એક અથવા બે ગોળી બરાબર જોઈ આપવાથી હેડકી તુરત બેસી જાય છે. આ ગોળી ખાધા પછી દરદીના મગજમાં સહેજ ખુમારી રહેશે, પરંતુ હેડકી બેસી જશે. હેડકી બેઠા પછી ગેળી આપવી નહિ.
૪. કાંટાસરિયાનું મૂળ-કાંટા સચ્ચિાનું મૂળ લઈ તેલને ધૂપ દઈ બાંધવાથી ઢેરને કઈ પણ ભાગમાં જંતુ પડ્યાં હોય તે ખરી જાય છે, પણ તે દિવસે એક જુવારને રોટલે તેલ ચોપડી કુતરાને નાખો. દાંતમાં જંતુ કરડતાં હોય તે કાંટાસરિયાનાં પાતરાં ઘૂંટી દાંતમાં દાબવાથી જંતુ નીકળી જઈ કરડ મટે છે.
૫. એકાંતરિયા તાવવાળાને-કાંટાસરિયાનું મૂળ બાંધવાથી તાવ અટકે છે. ચોમાસામાં જેનાં આંગળાં કેહી જતાં હોય, તેણે કાંટાસરિયાનાં પાનને રસ કાઢી, ચોપડવાથી તે મટે છે.
For Private and Personal Use Only
Page #415
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- - -
-
-
૬. ભગંદર-ભગંદરવાળાને બાવચી, કાળા તલ અને દિવે. લાનાં પાન એ ત્રણેને ઝીણું વાટવાં અને બકરીનું દૂધ નાખી ઘૂંટવું. બારીક મલમ જેવું થાય એટલે ભગંદર ઉપર મૂકવું. અને દરરોજ કેસરાદિ ગુટિકા લઘુમંજીષ્ઠાદિ કવાથ સાથે દિવસમાં બે વખત ખાવાથી સારું થાય છે.
૭. ઉમરડોઃ-ઉમરડાનું દૂધ બચીએ લગાવી ઉપર રૂનું પિલ મૂકવું. જેથી લવાર બંધ થાય છે અને સન્નિપાતમાં ફાયદે થાય છે. ઉમરડાનું દૂધ લે છે તથા મધ તેલ મા મેળવી સવારે ચાટવાથી શક્તિ વધે છે અને ખાંસીને બેસાડે છે.
–વૈદ્ય નાશંકર હરગોવિંદ અધ્વર્યુ-બારડોલી ગરમી કાઢવાને જુલાબઃ-મજીઠ, ઉનાબ, ગુલેગાવજબાન, સાથરા, કાળી દ્રાક્ષ, સોનામુખી, હીમજ અને ગુલાબનાં ફૂલ, એ સર્વ સમભાગે લઈ ચૂર્ણ કરી રાત્રે તે બે ફાકવાથ ગમે તેવી ગરમીને નાશ થાય છે.
–માસ્તર કેશવલાલ હરિશંકર ભટ્ટ-કાપોદ્રા બેથદ્ધિ માટે --જે કઈ માણસ ઘૂમ મારી ગયેલ હોય યા બેશુદ્ધ થઈ ગયા હોય તે અરીઠાંનું પાણી કરી તે પાણીના નાકમાં ટીપાં મૂકવાથી શુદ્ધિ આવે છે.
–સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત સરળ જુલાબ –ગરણનાં બીજ ૧ થી ૭ સુધી કેડીને ગાળવાથી ઝાડે સાફ આવે છે. એટલું જ નહિ પણ બીજા જુલાબથી જેમ ઝાડા જોડે પાણી એટલે પિત્ત નીકળી જઈને કફને ઉપદ્રવ થઈ જાય છે, તેમ આ જુલાબમાં ઝાડા સાથે પાણી પિત્ત નીકળી જતું નથી એ મોટો લાભ છે.
–વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત ૧. ઘી ઘસે–આ વિષયનું મથાળું વાંચીને જ કેટલાક તેને વાંચવાનું છેડી દે એ સંભવ છે. આથી આ વિષય વિષે લખતાં
For Private and Personal Use Only
Page #416
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિશિષ્ટ.
.
પહેલાં વાંચનારને હું ખાસ ભલામણ કરું છું કે, તેમણે આ વિષયને નજીવે ગણવે નહિ. બીજા કોઈ પણ ઉપાય જ્યાં કામ કરી શકે એવું ન હોય, ત્યાં આ સાદા પ્રયોગથી માણસને જીવ બ. ચાવી શકાય છે. બીજા સેંકડે ઉપાથી નહિ મટેલાં દરદ આ પ્રયોગથી મટાડી શકાય છે. અને બીજા કેઈ પણ ઔષધથી નહિ મટતી પીડા આ પ્રયોગ વડે તત્કાળ મટાડી શકાય છે. માટે આ પ્રગને નજીવે ગણીને તેના તરફ દુર્લક્ષ કરવું નહિ. - ૨,ઝેર–ધંતૂરે, ઝેર કોચલું અને બીજા જે જે વિષ જ્ઞાનતંતુ ઓને ઉશ્કેરીને ખેંચતાણ અને મૂછી ઉત્પન્ન કરે છે, તેવાં ઝેર માથે ઘી ઘસવાથી તત્કાળ શમી જાય છે. તાળવે, કપાળે અને લમણે ભાર દઈને ઘી ઘસવાની સાથે તરતજ જ્ઞાનતંતુઓ શાંત રાય છે. અને ઝેર ઉતારતાં દવા લેહમાં મળે અને જ્ઞાનતંતુઓ ઉપર અસર કરે એને માટે ઘણે વખત જોઈએ. ઝેરની અસર તીવ્ર હોય તે એવી રીતે લીધેલે વખત દદીને પ્રાણઘાતક થાય. પરંતુ શ્રી ઘસવાથી તરતજ અસર થાય છે. ધંતૂરાના ઝેર ઉપર અને ઝેરકેચલાના ઝેર ઉપર મેં પિતે આ પ્રયોગ અજમાવેલ છે.
૩. માથાનો દુખા:માથું દુખવાનું કારણ ગમે તે હોય, પણ એવાં સર્વ કારણેનું કાર્ય મગજની નસોની નબળાઈ એ કારણ જરૂર હોવું જોઈએ. ઘી ઘસવાથી આ કારણ તરત દૂર થાય છે. બદામ વગેરે મગજને પુષ્ટિ આપનાર પદાર્થો ગમે તેટલા ખાઓ પણ તે ખાવાથી કાંઈ તરત મગજને પુષ્ટિ મળતી નથી; લા વખત સેવન કરવામાં આવે તે જ તેની પૌષ્ટિક અસરો થાય. ઘી ઘસવાથી અસર થવાને એક પળનો પણ વિલંબ લાગશે નહિ. જરા ભાર દઈને લમણે, તાળવે, કપાળે ઘસ્યું કે તરત માથાની પીડા નરમ પડશે. ચાર આનીભાર ઘી ઘસવાથી જે અસર થશે તે કદાચ ચાર શેર ઘી ખાવાથી પણ થશે કે કેમ તે કહી શકાતું
For Private and Personal Use Only
Page #417
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦૪
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
નથી. ઘી ઘસતાંની સાથે તરતજ ન બળવાન થાય છે ને દુખાવે નરમ પડે છે. જેને માથાને વ્યાધિ હોય અથવા જેનું મગજ ખાલી પડી ગયું હોય, જે જાગતાં, ઊંઘતાં વારંવાર વિચારો પર ચડી જતા હોય અને શાંત નિદ્રા આવતી ન હોય, જેને આદા શીશી, તમ્મર, આંખનું બળવું, આંખની લાલાશ, ઝાંખ અને ઝામર વગેરે વ્યાધિ દુઃખ દેતા હોય તેઓ જે સવારસાંજ માથે ઘી ઘસવાન મહાવરો રાખે તે તેમની પીડા અવશ્ય દૂર થશે. મેં મારી જાત ઉપર અને અનેક દદી ઉપર આ પ્રયોગ અનુભવ્ય છે. આ પ્રોગથી રતાંધળાપણું દૂર થાય અને આંખનું તેજ વધે છે.
૪. બળતરા-થેરિયા, ખરસાણીનું દૂધ કે મરચાં વગેરે દાહક પદાર્થો આંખમાં પડવાથી જે બળતરા થાય છે તે તેમજ નાક તથા ગુહ્ય અવયવે પર કોવચ કે બીજી કોઈ પણ દાહક પદાર્થ અડવાથી જે વેદના થાય છે તે ઘી ઘસવાથી તરત શાંત થાય છે. આંખની બળતરામાં આંખમાં ઘીનાં ટીપાં મૂકવાં અને નાક કે મગજની બળતરામાં ઘીનાં ટીપાં મૂકવાથી તત્કાળ વેદના શાંત થાય છે. કેટલાક અવયવ પર ઘીને બદલે તેલ ઘસવું વધારે ફાયદાકારક થાય છે. કેમકે ગ્રંથકારોએ દત્તાદના મુળ તિરું
ખ્ય નતુ મેગા તેલ ચોળવાના ઘણા ફાયદા વર્ણવ્યા છે. જેથી વિષથી શ્વાસનલિકા મૂઈિત થઈ જાય અને ગળાના કાકડા બેસી જાય તેવા વિષના નિવારણ માટે ઘી પીવું જોઈએ. એકસામટુ નહિ, પણ થોડી થોડી વારે વારંવાર પાયા કરવાથી શ્વાસનલિકા સુંવાળી રહે છે. વારંવાર પાવું એ ઘસવા કે ચોપડવા જેવું જ છે.
–વૈદ્ય મણિલાલ બકોરભાઈ વ્યાસ-હરિપુરા
સમાપ્ત
For Private and Personal Use Only
Page #418
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir धार्मिक संस्थाना वैद्य તમે પોતે ધર્માદા દવાખાના (ઔષધાલય કે વૈદ્ય હો, તો સમાજની દૃષ્ટિએ તમારા ભાગ્યશાળી નથી, કે જ્યાં તમારી પાસે હજા આવીને આરોગ્ય મેળવે છે, રોગથી મુક્ત આશીર્વાદ આપતા જાય છે અને હંમેશાં આ તમને તમારી મહેનતના બદલે મ્યુનિ મળતી ગ્રાંટમાંથી કે દવાખાનાનાં ફંડે. તરફથી મળે છે; એટલે તમે રોગીએ તે વવાની આશા ન રાખે એ જ સ્વાભાવિક છે પૂરતે બદલ મળવા છતાં પણ વધારામાં દ્રવ્ય પડાવવાની તજવીજ કૈાઈ પણ ઉપચાર ચારક માટે, સંસ્થા માટે કે સંસ્થાનો લાડ ધારવા કરતાં પણ વધુ ભયંકર છે. આ બાબત ના ઉપચારકે એકથી વધુ વખત વિચારવા જેવું ઉપચારક ધામિક દવાખાનાનો મુખ્ય હેતુ છે, જવાબદાર છે, છતાં જે તે પોતાની જવા તે તેની પાસેથી ગરીબ રાગીએ શું વધારે રા આનંદી સ્વભાવના ઉપચારકે મધુર શ આપવાથી, હિ serving' Slaasdan ને સારવાર કર || અનુસરી તમે ધ તરીકે જાહેર થ046 95 CHIRL Caraganmandi batit ng ( વૈદક સબંધી વિચારો " આ. નિ. ભાગ 2 જે NE For Private and Personal Use Only