SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra ૧૯૦૪ શ્રી આયુર્વેદ નિબંધમાળાભાગ ૨ કરી, તેમાં ખાખરાનાં ફેલ નાખી પાતાળમંત્રથી તેલ કાઢવું, જેથી તેલ નીકળે છે. આ તેલ ચોપડવાના કામમાં વપરાય છે. સેમલ તેલઃ-સોમલ તેલો ૧, કાળા તલ તેલા ૫ અને ગાયનું માખણ તલા ૫ લઈ એ ત્રણેને ખૂબ વાટી એક શીશીમાં ભરી, તે શીશીને લીમડાની સળીને બૂચ મારે. (એટલે લીમડાની સળીઓ ભેગી કરી શીશીના મેઢા પર ઘાંચવી) પછી પાતાનયંત્રથી તેલ કાઢવાથી તેલ નીકળે છે. આ તેલમાં ચારગણું તાળું તલનું તેલ મેળવી વાયુના દરદવાળાને ચાળવા આપવાથી વાયુરોગ પર સારું કામ કરે છે. બીજી વિધિ-અધેડાની રાખ શેર ૨ લઈ, એક તાંબાના વાસણમાં પાણી શેર ૫ ભરી તેમાં રાખ નાખી ચોળી ચાર દિવસ રહેવા દેવી. પછી ઉપરથી પાણી નિતારી લઈ લેઢાની કડાઈમાં સેમલ તેલ ૧ નાખી નીચે અગ્નિ કરી તેમાં સેમલ ગળી જાય ત્યાં સુધી ડું ડું એ પાણી નાખવું. તે મીણ જેવું થઈ જાય ત્યારે એક દાબડીમાં ભરી લેવું. તેમાંથી લઈ ગરમ કરવાથી તેલ જેવું થાય છે; એ તેલ ચોપડવાથી સંધિવાયુ મટે છે. પટ્ટી માર વાથી નામરદાઈ મટે છે. તે તેલમાં લવિંગ પકવી એક દિવસમાં એક લવિંગ ખવરાવવું. એ પ્રમાણે સાત દિવસ સુધી ખવરાવવાથી નામરદાઈ મટી જઈ પુરુષાતન પ્રાપ્ત થાય છે. પરંતુ પરેજી બહુ સખત પળાવવી તથા ઘી ખૂબ ખવરાવવું. સેમલનું શોધન-મારણ --તાંદળજાના રસમાં સોમલને દલાયંત્રથી બે પહેાર સુધી ધીમે તાપે પકાવો. પછી તેમાં દૂધ ભરી બે પહોર ધીમે તાપે પકાવ જેથી શુદ્ધ થાય છે. પછી ખરસાણી શેરની કૂંપળની રાખ કરી એક તેલ સોમલ હોય તે પંદર તેલા રાખ લેવી. એક કુલડીમાં અરધી રાખ ભરી For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy