SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪૮ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે પાણી સાથે લેપ કરવાથી રતવાની ગાંઠ કે જે મટીને લોહી ફરતું થશે. આ લેપ અમારે ખાસ અજમાવેલ છે. ૨૮-વિધ નૂરમહમદ હમીર–રાજકોટ કેળનું પાણી પાવાથી રતવા મટે છે. રતવાની ગાંઠ ઉપર રતલિ અને હિમકંદ મેળવી લેપ કર. ૨૯-વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદોદ એક નાળિયેર પાણીવાળું લાવીને તેની ઉપરનાં છોડાં કાઢીને તેને છિદ્ર પાડી તેમાંનું પાણી કાઢી લઈ જુદું રાખવું. પછી તે નાળિયેરમાં ધળી મૂસળી, કાળી મૂસળી, સાબૂદાણ, બળબીજ, એખરે તથા સાકર બબ્બે રૂપિયાભાર લઈ ઝીણું વાટી પેલા નાળિચેરના પાણીમાં ભેળીને નાળિયેરમાં ભરવાં; બાકીનું પાણી વધ્યું હોય તે ઉપરથી રેવું અને તે નાળિયેરને એક દિવસ એમ ને એમ રહેવા દેવું. પછી તે નાળિયેરને ચીંથરાને દાટે મારી તેના ઉપર કપડમટ્ટી કરી તેના ઉપર રાખડી ભભરાવી પછી એક ખાડે છેદી તેમાં મૂકવું. ઉપર થોડું મોડું નાખવું અને તે ઉપર તાપ કરે. તેને માત્ર એક છાણાને અગ્નિ આપે. એ પ્રમાણે આઠ દિવસ કરી નવમે દિવસે તેને બહાર કાઢી કપડમટ્ટી દૂર કરી નાળિયેરને કેડી તેમાંનું કપરું જુદું કાઢવું અને મસાલે જુદે કાઠ. પછી પિણીમાં ઘી ૧૦ રૂપિયાભાર મૂકીને પેલું કપરું ઝીણું ખાંડીને ઘીમાં નાખવું અને તે જરા રાતું થાય એટલે નાળિયેરને મસાલે નાખવે; તે જ સંતળાય એટલે થાળીમાં કાઢી લેવું. તે પછી ઘઉને એ શેર મા ઘીમાં શેક. પછી કપરું, મસાલે અને લેટ ભેગાં કરવાં. ત્યાર પછી અડદને લેટ શેર ઘીમાં શેકીને જુદે રાખવે. પછી સાકર શેર ૧ ઝીણી વાટીને સર્વેને મેવળવું અને તે પછી એલચી તેલા ૨ ઝીણું વાટીને મેળવવી. તમામને એક For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy