SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળકના પેગેના ઉપાય ૯૭) - , , , બાળાગોળી -લવિંગ, પીપર, એલચી, લિંબોળી અને મયૂરપિચ્છભસ્મ એ સર્વ સમભાગે લઈ, વસ્ત્રગાળ ચૂર્ણ કરી મધમાં મગ જેવડી ગળી વાળી પાણીમાં અથવા દૂધમાં આપવાથી કૃમિ, તાવ, ઝાડે તથા ઊલટી મટે છે. –વૈદ્ય નારકર હરગોવિંદ અધ્વર્યું–બારડોલી આમણ માટે -રમીમસ્તકી તોલે , કલાઈ સફેતે તેલે ના તથા માચું ફળ તોલો છે લઈ ખાંડી બારીક ચૂર્ણ કરી આમણ ઉપર ભભરાવી આમણ અંદર બેસાડવી. એ પ્રમાણે થોડા વખત કરવાથી પછી આમણ બહાર નીકળતી નથી. --વૈદ્ય મણિલાલ ગણપતિશંકર ભદ-સુરત તાવ ઉતારવા માટે:-પાકાં આકડાનાં પાન લાવી જરા શેકી રસ કાઢી, પવન ન આવે તેવા સ્થાનમાં દદીને રાખી આખા શરીરે રસ ચોપડી સુવાડી ગરમ કપડાં ઓઢાડવાં, જેથી એક કલાકમાં તાવ ઊતરી જશે. કોઈ પણ દવા પેટમાં ન જઈ શકે ત્યારે તાવ ઉતારવા માટે વપરાય છે. તેથી તાવ ફરી આવશે ખરે, પરંતુ અણઉતાર રહેશે નહિ. -વૈદ્ય મંગળભાઈ ભૂધરભાઈ–બાવળા ભરાણું સસણું:-પાતાળકૂંબડીના ઘસારા સાથે કુલાવેલ ટંકણખાર તથા ડું ભંયરીંગણનું ચૂર્ણ મેળવી દિવસમાં ત્રણ વખત પાવું. છાતી ઉપર અને વાંસા ઉપર ડુંગળીને રસ લગાડવો તથા નાકે સુંઘાડવો. આકડાનાં પાન પર એરંડતેલ ચેપડી ગરમ કરી ફેફસાં ઉપર મૂકવાં તેમજ જે કાળજામાં દરદ જણાય તે તે પર એજ પાન મૂકવાં, જેથી બેત્રણ દિવસમાં મટે છે. –વૈદ્ય નુરમહમદ હમીર-રાજકોટ પંચલવણુ–પંચલવણ એટલે પાંચ જાતના ક્ષાર-દરેક તોલે For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy