SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર શ્રીયુવેદ નિબંધમાળા-ભાગ ૨ જે ભાગે લઈ પાણીમાં વાટી ડંખ ઉપર પડવાથી ડંખની માં પીડા શાંત થાય છે; અથવા ડંખ ઉપર બરફ મૂકવાથી કa પાંચસાત મિનિટમાં જ ઝેર ઊતરી જાય છે. ૫. ભિલામાં-બિલામાંના વિકાર ઉપર લીબુને રસ પીવાથી તથા આમલીનાં પાંદડાંને રસ ચોપડવાથી ભિલામાંની મહાપીડા શાંત થાય છે. ૬. વીંછીને ડંખ-નાગરવેલનાં પાન બે લઈ તેના ઉપર ચપટી ભરી બારીક મી ડું મૂકી ચતરાવી ઉપરથી પાણી પાવું અને મે ધોઈ નખાવવું. આ ઉપાયથી ફક્ત પાંચ મિનિટમાં જ વીં. છીની વેદના મટે છે. કદાચ એક વખત કરવાથી આરામ ન થાય તે બેત્રણ વખત કરવાથી આરામ થઈ જાય છે. ડંખને ઠંડા પાણીથી ધોઈ દળેલું મીઠું ઘસવું, જેથી ઝેર ઊતરી જાય છે. –અમદાવાદના એક વિરાજ વિષહર યાજ્ઞિચૂર્ણ-ખાખરાના મૂળની અંતરછાલ, આકડાના મૂળની છાલ, અરીઠાની છાલ, ઇંદ્રવારુણીનાં મૂળ, મીઢળની છાલ, મોરથુથુ અને સાકર એ સર્વ સમભાગે લઈ વસ્ત્રગાળ કરી, તેલ એ થી ૧ સુધી શેર દૂધમાં મેળવી પાવાથી સર્વ પ્રકારનું ઝેર ઊલટી થઈનીકળી જાય છે. તમામ ઝેર પેટમાંથી ઊલટીમાં નીકળી ગયેલું માલુમ પડે, ત્યારે ઊલટી બંધ કરવા માટે છે શેર ધી પાઈ દેવું. આ પ્રયોગ તમામ જાતના ઝેર માટે ઉત્તમ અને અકસીર છે. –વ પુરુષોત્તમ બહેચદાસ યાસિક-કાલોલ કલમરી, મધમાખી વગેરેને ડંખ-ખેતરમાંની અથવા ફડામાંની માટી પાણીમાં પડવાથી તરત આરામ થાય છે. –વૈદ્ય આણંદજી અને પીતાંબર સવજી-ઊના વીંછીના ઝેરની દવા-દળેલી હળદર શેર માં For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy