SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૦૫ - - - - - - - - - - - - - - - ની છાલ શેધેલી ટાંક ૯ ઘોળી કરેણનાં મૂળની છાલ શોધેલી ટાંક ૯, કનકમૂળની છાલ ટાંક ૯, વિજયા ટાંક ૯, ઉપલેટ ટાંક ૯, કપૂર મીણિયું ટાંક ૯, ખુરાસાની અજમે ટાંક ૯, ઈસબંધ ટાંક ૯, એ સર્વનું ચૂર્ણ કરી ભાંગરાના રસમાં ચણીબોર જેવડી ગોળી કરવી. જે મનુષ્યને અફીણનું બંધાણ હોય અને તે જેટલું અફીણ લેતે હોય તેટલી અથવા તેથી વધારે આ દવા આપવી. સાત દિવસ પછી દવા થોડી થોડી કમતી કરવી, જેથી એકવીસ દિવસ માં ગમે તેવું અફીણનું બંધાણ હશે તે પણ છૂટી જશે, અનુભવસિદ્ધ છે. – વૈદ્ય અંબારામ શંકરજી પંડવા-વાગડ જુલાબની ગોળી-શુદ્ધ નેપાળો તેલા ૮, સૂંઠ તોલા ૩, ગંધક તેલા ૨, મરી તેલા ૨, ટંકણ પુલાવેલ તોલો ૧ ને પાર તેલે ૧ લઈ, પ્રથમ પારાગંધકની કાજળી કરી બાકીનાં વસાણું મેળવી, લીંબુના રસની ભાવના આપી ચણોઠીપૂરની ગળી વાળવી. એક ગેબી ગેળના પાણી સાથે આપવાથી બેત્રણ ઝાડા થાય છે. મળજવરને મટાડે છે. –ડોકટર મગનલાલ વ્રજભૂષણદાસ-સુરત : ૧, નાગકન્યાદિ કષાય સર્વજવર માટે -ગળે, કરિયાતું, કેલ, કાળીપહાડ, અનંત મૂળ, કડુ, માથ, ખડસલિયે, લીમડાની છાલ, કડાછાલ, દેવદાર, ભેંયરીંગણ, રતાંજળી, વાળ, અરડૂસી અને હીમજ એ સર્વ અઢી અઢી તેલા લઈ સળગણું પાણીમાં કવાથ કરી અષ્ટમાંશ અવશેષ રાખી, તેલા અડધાથી બે સુધી દિવસમાં ત્રણથી ચાર વખત પાવું. આ કવાથ જ્વરઘ, કટ, પૌષ્ટિક, કૃમિઘ, મૃદુ વિરેચક, પાચક, ભેદક, શોધક, શેફા, મૂત્રલ અને વેદલ છે. ૨. નાગકન્યાદિ કષાયનું પ્રવાહી સત્ત્વ: ગળો,કરિયાતું વગેરેનું ચૂર્ણ શેર એક, પાણી શેર સેળ નાખી બેથી ચાર દિવસ પલાળી રાખવું. ત્યાર બાદ ઉકાળી પાણી શેર બે (અષ્ટાવશેષ) For Private and Personal Use Only
SR No.020059
Book TitleAayurved Nibandhmala Part 02
Original Sutra AuthorN/A
AuthorTilakchand Tarachand Vaidya
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1941
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy