________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરચૂરણ રાગાના ઉપાયા
૧૦૪૩
૨. વાળાના મોં ઉપર કવચાની શિગની રૂવાંટી ચિપિયા વડે ઉપાડીને મૂકવી, એટલે વાળા તરત મહાર નીકળી પડે છે.
૩. એળિયા, હિંગ, અફીણુ અને કબૂતરની અઘાર એ ચારે વસ્તુએ સરખે ભાગે લઈ, અરીઠાનાં ફીણમાં વાટી, આખા વાળા પર ચાપડી, તે ઉપર આકડાનું પાન માંધવાથી ચેાવીશથી છત્રીશ કલાકમાં વાળા નીકળી પડે છે. આ દવાથી ઘણા માણસેાના વાળા મળ્યા છે.
૪. સેકટાના ઝાડનાં મૂળ છાશમાં ઘસી જાડો લેપ કરવાથી વાળા મળી જાય છે.
૫. નમૂળી અથવા અમરવેલ જેને આકાશવેલ પણ કહે છે, તેને વાટી વાળા પર બાંધવાથી વાળેા મરીને નીકળી જાય છે.
૬. ખાદીઆન તેલા ા થાડા દહી સાથે ત્રણ દિવસ સુધી દિવસમાં ત્રણ વાર ખાય, તે વાળા ગળી જઇ આરામ થાય છે. —તિશ્રી રવિસ∞ દીપડું સઇ-સુરત
૧. વાળા અથવા નારુંના ઉપાયઃ-કાચકીનાં પાન તાલા ૧, લીમડાનાં પાન તેાલા ૧, વડાગરું મીઠું' વાલ ૦ા, હિંગ વાલ બા અને ચૂલા ઉપરની મેશ વાલ ના એકત્ર કરી વાટી છાશમાં મેળવી લેપડી બનાવી વાળાની જગ્યાએ મૂકવી તથા આજુબાજુ સેાજા ઉપર પણ એજ દવા પાતળી કરી ચેાપડવી અને પાટા આંધ વે, જેથી વાળા બહાર આવી જશે. તેને એક કપડાની નાની વાટ અનાવી, તેની સાથે વાળાનાબહાર આવેલા તાર બાંધી વી’ટાળવેા. જેમ જેમ વાળે, બહાર આવતા જાય, તેમ તેમ તેને વીંટાળતા જવું, જેથી વાળેા તદ્દન મહાર નીકળી જઈ હૃ મટી જશે. પછી વાળાના રોગ કરી નહિ થવા માટે નીચેના ઉપાય કરવાઃ—
૨. વાળાના રોગ ફરી નહિ થવા માટે-માટી હરડેનું
For Private and Personal Use Only