Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 360
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરચૂરણ રોગાના ઉપાય ૧૦૪૭ આ દવા એકાંતરે વાપરવી. ઓછામાં ઓછી ત્રણ વખત અને વધારેમાં વધારે આઠ વખત વાપરવી, દરરાજ વાપરવી નહિ. આ દવા ખાનારે શરીર શેકવુ' નહિ, તડકામાં ફરવું નહિ. કદાચ તેમ કરવાથી શરીરે ફૂટી નીકળે તે કૈાપરું ખવડાવવુ તથા શરીરે છાણુના લેપ કરવાથી મટી જશે. ઘી, સાકર અને દૂધ પુષ્કળ ખાવા આપવાં. દવા શ્રેષ્ઠ છે. હજારે રૂપિયા ખરચવાથી ન મટે તેવુ' દરદ આ દવાથી મટી જાય છે. -વૈદ્ય દેવજી આશુ આગ તુક (હથિયારના) ઘા વાગ્યા હોય તે માટેઃઅરણીનાં પાન વાટી ઘીમાં તળી બાંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાની અદર ઘાણાજરિયાનું રૂ ભરી પાટા માંધવાથી રૂઝ આવે છે. અથવા ઘાબાજરિયું બાળી તેની રાખ તેલમાં મેળવી ઘામાં ભરી પાટો બાંધવાથી રૂઝ આવે છે. અથવા વડના દૂધમાં રૂનું પૂમડું' એળી ઘામાં સૂકી પાટો બાંધવાથી રૂઝ આવે છે. --માસ્તર નરભેરામ હરજીવન-નવાગામ કોઢ અને આમવાયુ માટે હરિદ્રાદિ ગુટિકા-લીલી હળદર એક અધેાળ તથા ખરસાણીની પાલી બેઆનીભાર લઇ ખન્નેને વાટી પાવલીભારની ગોળીઓ બનાવવી. પહેલા દશ દિવસ એકેક ગેાળી પાણી સાથે આપવી. બીજા દશ દિવસ એ ગાળી, ત્રીજા દશ દિવસ ત્રણ ત્રણ ગાળી, ચોથા અગિયાર દિવસ ચાર ચાર ગાળી પાણી સાથે લેવી અને ઉપરથી એક ગેાળીએ અધેાળ માખણ ખાવુ. એ પ્રમાણે જેટલી ગાળીએ જેમ લેવાય તેમ તેટલા અધેાળ માખણ પણ સાથે લેતા જવુ' ગેાળી લીધા પછી એક કલાકે ઘીસાકરના મારા રાખવા. આ ઔષધથી ઊલટી તથા ઝાડા થશે, તેથી ખવાશે નહિ પણ ધીમે ધીમે થાડુ થાડું ઘી પાયા કરવુ' એટલે ફિકર નહિ, પણ રાત્રે તે ખવાશે. (ઘી, સાકર, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418