Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 400
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૦૮૭ નેપળાનાં બી ખરલમાં ખૂબ વાટી તેમાં ગુલેઅરમાની મેળવવી. પછી ફૂલ અને છેવટે દરાખ મેળવી ગેળીઓ મગ જેવડી વાળવી. પાંચથી નવ ગોળી સુધી મધ્ય રાત્રિ પછી દૂધ સાથે ગળાવવાથી જુલાબ થાય છે. નેપાળાની બીજી ગેળીઓની બનાવટ કરતાં આ ગેળીમાં નુકસાનને ભય છે છે. –વૈદ્ય ધનજીશાહ મે હાથીખાનાવાળા–સુરત જુલાબની ગોળી:-શુદ્ધ નેપાળ તેલ ૧ અને કાથે તેલા ૨, એ બંનેને એકત્ર કરી વાટી પાણીમાં એકેક રતીની ગોળીઓ વાળી, બેથી ત્રણ ગેળી પાછું સાથે ગળવાથી જુલાબ થાય છે અને પેટને કચરો બહાર નીકળી જાય છે. દાહ થતું નથી; જુલાબ માટે આ ગોળી ઘણી જ સારી છે–વૈદ્ય પ્રભાશંકર વૃદાવન-ધંધુકા નિદ્રાનાશ માટે શુદ્ધ હિંગળક તેલે ૧, ગંધક તાલે ૧, અફીણ તેલા ૪, અકલગરે તેલ , સૂંઠ તેલે ૦, લવિંગ તેલ , કેશર તેલ ગ, પીપર સેલે , જાયફળ તેલ | અને જાઈનાં ફૂલ તેલ , એ સવને એકત્ર વાટી અડધા વાલની ગળીઓ વાળી, અડધાથી એક ગોળી તારતમ્ય જોઈને આપવાથી ચારથી આઠ કલાક ચખી ઊંઘ આવે છે. અનુપાન –દૂધ અથવા પાણી સાથે આપવી. આ ગોળી ભૈષજ્યરત્નાવલિમાં કહેલી છે અને તેને મુખ્ય ઉપગ શુકતંભક જણાવ્યું છે. અમે વિચાર કરીને તેમાં જાવંત્રી હતી તેને બદલે જાઈનાં ફૂલ મેળવી તૈયાર કરી. ઈન્ફલ્યુએન્ઝામાં જ્યારે દરદીને નિદ્રાનાશ, જેમાં બધા ઉપાયે નિષ્ફળ જતા ત્યાં આ ગાળી આશીર્વાદરૂપ થઈ પડી છે. –એક વૈદ્યરાજ જેમનું નામઠામ મળ્યું નથી ૧. શક્તિને પાકઃ-ગાંજે શેર ૨, પીપર શેર , લવિંગ શેર ૦), જાયફળ ૦), જાવંત્રી ૦), કસ્તૂરી વાલ ૨, ચાંદીના વરખ નંગ ૧૦૦, બરાસ વાલ પ, કેશર તેલ ૧, સાકર શેર , For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418