Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 396
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૯૮૩ - - - - - - - - - - - , , - - - - ૫૫. લીલો મલમ-ઉપર પ્રમાણે ગામના મલમની લાકડીને સાફ કરી, તે બે શેર મલમ હોય તે તેમાં ૪ તોલા કાળી ગળી જે અસલ હિંદુસ્તાનમાં જ પાકેલી હોય તે લાવી, ઝીણી વાટી ઉપર પ્રમાણેની રીતે મલમ બનવ, એટલે લીલે મલમ થશે. આ મલમથી પાકેલા જખમ અને સડતાં ચાંદાં રુઝાઈ જાય છે. बीजा वैद्यराजो तरफथी आवेला अनुभवी इलाजो ૧. નશાવલભ ગુટિકા-ભાંગ, જાયફળ, વછનાગ, લવિંગ, ગાંજો, મરી, અફીણ, જાવંત્રી, શેકેલા ઝેરકલ્ચર, તજ, એલચી અને પીપર એ પિકીની નશાવાળી વસ્તુઓને શુદ્ધ કરી, બીજા વસાણાને વાટી વસ્ત્રગાળ કરી એક દિવસ કોરાં ખલી, પછી ભાંગ, પિસડેડા અને ખસખસ, બબ્બે તોલા લઈ, બશેર પાણીમાં ઉકાળી શેર રહે ત્યારે ઉપરનાં વસાણને તેને એક પટ આપી વટાણા જેવડી ગળી વાળવી. ૧ળી રાતના પાણી સાથે આપવાથી ઊંઘ આવે છે; સવારસાંજ એકેક ગેળી ઘી સાકર સાથે આપી ઉપર દૂધ પાવાથી શક્તિ આવે છે. એ ગાળીમાં સ્થંભનને ખાસ ગુણ છે નાનાં બચ્ચાને આપવી નહિ. ૨, જુલાબની ગળી–નસોતર, મટી હરડે, મરી, પીપર ને ચીતર એ એકેક તેલે પારો, ગંધક ને નેપાળાનાં બીજ એ બબ્બે તેલા લઈ, પારાગધકની કાજળી કરી બાકીનાં વસાણાંનું ચૂર્ણ કરી, કાજળીમાં મેળવી, ૬ કલાક કેરું ઘુંટવું. પછી આ દુના રસમાં એક દિવસ ઘૂંટી મારી જેવડી ગળી વાળવી. જેને જુલાબ આપવાની જરૂર જણાય, તેને રાત્રે બે ગેળી ટાઢા પાણી સાથે આખી ગળાવવી, એટલે સવારમાં બેત્રણ ઝાડા થશે. સવારમાં આપવી હોય તે ઊના પાણી સાથે આપવાથી બે કલાકમાં ઝાડા થાય છે. વધારે ઝાડા થાય તે જીરું અને સાકરનું પાણી For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418